________________
(૪૧૮)
યોગદરિસ થય કારણે કે અનંત અનંત ભાવભેદથી ભરેલી, તથા અનંત અનંત નથનિક્ષેપે વ્યાખ્યાન કરેલી, એવી સર્વસવાણી સકલ ગની હિતકારિણી છે, મોહની હારિણું છે,
ભવસાગરની તારિણું છે, અને મોક્ષની ચારિણી છે. એવી સર્વજ્ઞવાણીને જિનેશ્વરતણું ઉપમા આપવાની તમા રાખવી તે ફોગટ છે, અને ઉપમા આપવાની વાણું, જાણ કઈ ધૃષ્ટતા કરે તે તેના ઉપરથી તેની પોતાની મતિનું માપ નીકળી તેણે જાણ છે? જાય છે આવી પરમ ગુણકારિણી સર્વજ્ઞાણીનો બોલ જીવો ખ્યાલ
નથી પામતા, તે ગુણખાણ વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે. અને તેવા પ્રકારે શ્રી “જિનેશ્વરની વાણુ’ની અનન્ય ભાવથી પરમ પ્રશંસા કરતા અમર કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લલકાર્યું છે – “અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગતહિતકારિણું હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને, તમાં રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ, મપાઈ મેં માની છે; અહે રાજયચંદ્ર! બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણું જાણી તેણે જાણ છે.
– ક્ષમાળા. આમ સર્વજ્ઞાણે શ્રોતાઓને યથાયોગ્ય ઉપકારરૂપ ગુણ અવશ્ય કરે છે, એટલા માટે એનું સર્વત્ર અવધ્યપણું છે, અનિષ્ફળ પડ્યું છે, અમોઘપણું છે, અર્થાત્ સર્વદા સર્વથા સર્વત્ર સફળ પણું છે, એ નિશ્ચિત સ્થિતિ છે. સવજ્ઞવાણું રામબાણ જેવી અમેઘ છે, કદી પણ ખાલી જતી નથી. પ્રકારાન્તર (બીજે સમાધાન પ્રકાર) કહે છે –
यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः। ऋषिभ्यो देशना चित्रा तन्मूलैपापि तत्त्वतः ॥ १३८ ।। તતકાલાદિ નિયોગથી, તે તે નયસાપેક્ષા
ચિત્ર દેશના ઋષિથકી, તલ આ પણ પેખ. ૧૩૮ અર્થ:–અથવા તો તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર દેશના તે કાલ આદિ નિવેગથી ઋષિઓ થકી પ્રવત્ત છે; આ પણ તરથી તે સર્વજ્ઞમુલવાળી છે.
વૃત્તિ-ચકા-અથવા તે, તથા – તે નાની અપેક્ષાવાળા, વ્યાસ્તિકાય આદિને અધિકત કરી-આશ્રીને, સાહનિયોગ:- કાલ આદિન નિ મથી, દૃષિમ આદિના વેગથી. વિષ્ણ:-ઋષિઓ થકી, કપિલ રપાદિ થકી જ, તેના ત્રાદેશના ચિત્ર છે. અને આ પણ નિમેલ નથી, એટલા માટે કહ્યું
-તે સર્વ નાનામૂલ આ પ નું, તરસ-તત્વ, પરમાર્થથી,તેના પ્રવચનના અનુસાર થકી તથા પ્રકારે પ્રવૃત્તિને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org