________________
(૩૯ર)
ગદરિસયુ થય કરનારા પરમાર્થવેત્તાઓના જે કર્યો છે તે અસંમોહજન્ય હોય છે. એટલે એકાંતે-નિર્ભેળપણે પરિશુદ્ધિવાળા હેઇ, તેઓનું ફલ શીઘ્ર-અવિલંબે મુક્તિ છે, અનંતર મુક્તિ છે.
ત્રિવિધ બોધનું કેટકઃ ૯
બુદ્ધિ
જ્ઞાન
અસંમોહ.
લક્ષણ
ઈકિયાર્થ આશ્રયી
આગમપૂર્વક
સદનુકાન યુક્ત જ્ઞાન. ક્રિયા આદર, પ્રીતિ, અવિન, 3 સંપત્તિ પ્રાપ્ત, જિજ્ઞાસા, (તજજ્ઞ સેવા.
રત્નની પ્રાપ્તિ આદિ.
ઉદાહરણ
આગમથી રત્નનું જ્ઞાન.
પાત્ર
રત્નનું સામાન્ય
જાણપણું સામાન્યથી સર્વ
પ્રાણી. વિપાકવિરસપણું
વિશિષ્ટ પરિણામ
કુલગીઓ
ભવાતીત અર્થગામી. અમૃતસમી વ્યુતશક્તિથી એકાંત પરિશુદ્ધિ.
સાનુબંધ ફલપણું મુક્તિ અંગ-પરંપરાએ ! શીધ્ર મુક્તિ-અનંતર મેક્ષ.
મોક્ષ.
સંસાર
[ ! તિ શુદ્ધિજ્ઞાનામૌવાતfધાર: ]
પરંતત્ત્વગામનો એક જ શમપરાયણ માર્ગ એનું જ (ભવાતીત અર્થગામીનું) લક્ષણ કહે છે–
प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् ।
भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः॥१२७ ॥ વૃત્તિ –પ્રાકૃતિવિદ્દ માપુ-અહીં બાકૃતભાવો પ્રત્યે, બુદ્ધિમાં જેનું પર્યવસાન છે એવા શબ્દાદિ ભાવમાં, (આ શબ્દાદિ ભાવો છેવટે બુદ્ધિમાં સમાય છે,-બુદ્ધિજન્ય ભાવો છે તેમાં ), જેવાં રેતો નિહgવમૂ-જેઓનું ચિત્ત નિરુત્સુક છે,-નિઃસંગતાના સમાવેશને લીધે, મવમવાતેભવભોગથી વિરક્ત એવા તેઓ, સંસારના ભેગથી વિરકત એવા સ્વરૂપવાળા (એવભૂત) તે જીવો મુકત જેવા, મઘાતીતાર્થ ચિન:-“ભવાતીતઅર્થગામી ' કહેવાય છે.-ભવમાં ચિત્તના અસંસ્પર્શને લીધે. (સંસારમાં તેઓનું ચિત્ત સ્પર્શતું નથી–લેપાતું નથી, તેથી કરીને).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org