________________
(૧૭૪)
યુગદષ્ટસમુચય દિથી અવંચકપ્રાપ્તિ, અવંચકપ્રાપ્તિથી શુભ નિમિત્તને સંગ, અને તેથી કરીને યોગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણુપરંપરા છે.
અને આ બધુંય છેલ્લા પુદગલાવમાં, “અપૂર્વ” એવા છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે કે જ્યારે ભાવમલની અપતા હોય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યું હોય છે. આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણના નિકટપણાને લીધે ખરેખર! પરમાર્થથી “અપૂર્વજ છે. આવી આ મિત્રા દષ્ટિમાં “ગુણસ્થાન” શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે.
મિત્રાદષ્ટિનું કેક – ૪
દર્શન | યોગાંગ) 5 | ગુ યોગબીજગ્રહણ પ્રાપ્તિકમ
| ત્યાગ | પ્રાપ્તિ
મય
ગુણસ્થાનક
(૨) સદ્દગુરુસેવા, ..V *
(૪) દ્રવ્ય અભિ| અવંચક કામિ.
વઅગ્નિ' યમ | અખેદ | અષી (૧) જિન ભક્તિભાવમલઅલ્પતા, છેલ્લા | મુખ્ય જેવું મંદ.
“' સંતને પ્રણામાદિષ.૫૦માં એવું પહેલું (૩) ભવ ઉદ્વેગ ! ! | છેલ્લા | ગુણસ્થાનક
{ } | યથા પ્ર૦ ( ખરેખરૂં ગ્રહ પાલન ] નિમિત્ત | ક. માં | યથાર્થ (૫) સિદ્ધાંતના ! લેખનાદિ, બીજીગબીજ આદિ ગ્રંથિભેદ | ગુણઠાણું) કથાનું માન્ય
નિકટ પણું, ઉપાદેય
હોય ત્યારે ભાવે.
કળશ કાવ્ય
– મંદાક્રાંતા – મિત્રામાંહી તૃણ અગનિ શો બોધ તો મંદ દીસે,
ઝાંખું ઝાંખું દરશન થતું, માર્ગ ચેક ન ભાસે; તોયે શ્રદ્ધા શ્રુત પ્રતિ ધરી યોગિ આ ભક્તિભાવે,
મુક્તિમાગે ગમન કરવા તીવ્ર ઈચ્છા ધરાવે. ૧૫ મિત્રામાંહી પ્રથમ કરને વેગ સન્મિત્ર મંત્રી,
નિર્વેરી આ સકલ ધ્રુવની સાથે સાથે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્નાદિ કૃત્ય,
ને અષી કદી પણ કરે દ્વેષ ના કોઈ પ્રત્યે ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org