________________
આઠ યોગદત સામાન્ય કથન: મુક્તિ અતિ અલંગ પ્રયાણ
આકૃતિ–૫
4
|
-
૭
૫ |
પ્રયાણ અપ્રતિપાતિ જ
નિરપાય જ અખંડ
:
સ
ભવભ્રમણદુખ
સાપાય
પ્રતિપાતી
અપ્રતિપાતી નિરપાય
છે
અહીં પણ–
प्रयाणभङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ . પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન;
વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવ નિદાન. ૨૦ વૃત્તિ-કથામામાન–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુબ્ધ વગેરે પ્રત્યે ગમનમાં અને વરત-નિરંતર પ્રયાણુથી (અખંડ-અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિષિા-નિશામાં, રાત્રિને વિષે, રવાપરમા-નિદ્રા, શયન સમાન. શું? તો કે-વિઘાતક-વિઘાત, પ્રતિબંધ (કાણુ, અટકાયત), વિશ્વમાવતઃ-દિવ્યભાવ થકી-જન્મને લીધે, વરચરણને, ચારિત્રો, ૩જ્ઞાન્તિ-ઉપજે છે,તથા પ્રકારના ઔદયિક ભાવના યોગથી. તેને અમાવે તે પુનઃ-ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકજે જનારની નિરંતર પ્રમાણ માં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઉડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ ,
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org