________________
ઉપસંહાર : વિવેચનકારની પ્રશસ્તિ
( ૭૬૨ )
રવિવાર
ટીકાકાર–વિવેચનકારની પ્રશસ્તિ
શાર્દૂલવિક્રીડિત આ સતુશાસ્ત્ર વિવેચનારૃપ મહા ટીકા મનંદની,
કીરચંદ્રસૂનુ મનસુખસુતે ગૂંથી મનનંદની, મારી ડુબકી સવિચારરૂપ આ સોગ રત્નાકરે,
ન્યા હેમ સુદેવ જાત ભગવાનદાસે સુરને જ રે! ૧૮૫ સદરત્નોમય યોગમંદિર પરે અત્રે ચઢાવ્યા ખરે!
આ કાળે કળશે સુવર્ણ ભગવાનદાસે સુભક્તિભરે તેને ઝઝગતા પ્રકાશ ફેંરથી આકર્ષશે સન્મને, આનંદામૃત અશ્વિમાં વિતરશે શાંતિસુધા મજજ. ૧૮૯
અનુપ બે હજાર અને એક, સંવત્ વિક્રમ વર્ષમાં ભગવાન મોરબીવાસી, કીધો આ યત્ન હર્ષમાં. ૧૮૭
શિખરિણ કર્યો વાધ્યાયાથે પરમ શ્રત અભ્યાસ કંઈ આ,
પુરી મુંબઈમાં સ્થિત જ ભગવાનદાસ અહિં આ થશે સ્વાધ્યાયાથે કંઈક ઉપકારી સુજનને,
થશે આ નંદેર્મિ શ ત લ સુ મને દન વને. ૧૮૮ ગુણે જે "હા તે સકલ ગણજે સંતજનના,
અને કે તે સકલ પણ હું પામર તણા; કરી દોષ દૂર સુગુણ ચરજો હંસ સુમતિ !
અમી દષ્ટિ ધારી સુર્થી જ ભગવાનદાસ વિનતિ. ૧૮૯ મુંબઈ, તા. ૬-૧૨-૪૫
. શાંતિ: શાંતિ: શાંતિ: શ્રી સદ્દગુરુચરણાપણમસ્તુ ! ઇતિ શ્રીહેમદેવીસુત ભગવાનદાસે સ્વરચિત “સુમનંદની” “હત ટીકા નામક છે વિવેચનથી સવિસ્તર વિવેચેલું અને એકસો પચાણું અભિનવ કલશ કાવ્ય-કુસુમથી
સમચેલું શ્રી યોગદષ્ટિસમુચ્ચયશાસ્ત્ર સમાપ્ત .
રિરરરરર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org