SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬e ) એવું વરૂપનું અહિંસક યુગચ, સાધે સુસાધુ નિત વેગી પ્રવૃત્તચક જે ચાલતું હતું જ કારક ચક વક, તેને ચલાવ્યું જુ મોક્ષપથે અવક્ર. ૧૭૮ ને આદ્ય ગ જ અવંચક ગ, એગે તેથી બીજા દ્વય અવંચક ગ , આ ગીઓ જ શુભ ગ તણા પ્રયોગ, છે પાત્ર અત્રિ અધિકારી સુગ ગે. ૧૭૯ જે સંતનું સ્વરૂપ ઓળખી સંત સેવે, તે સંત સંતપુલ સંત કૃપાથી લે, આવા અવંચક ત્રિગ તણા સુગે, આ ગિઓનું અહિં ગ્યપણું જ યેગે આ કુલગી ત્યમ પ્રવૃત્તચક્રનોય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હેય; સત્ પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સગ બીજ તણું પુષ્ટિવડે કરીને. ૧૮૧ સત પક્ષપાત ત્યમ ભાવસૅની ક્રિયાનું, ખવાત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનું ખોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનું–બુધ વિમાસી! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એવે, આ તે અયોગ્ય જનને ન જ યોગ્ય દેવો ભારી અનર્થકર લેશ અહિં અવજ્ઞા, તેથી વિદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા. ૧૮૩ દે જ યોગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રુત પ્રભાવ થાવે, ને શ્રેય વિદ્ધ વિરહે-હરિભદ્ર ભાખે, તેને અનુવાદી કહ્યું ભગવાનદાસે. ૧૮૪ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्र उपसंहारः॥ છે ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરલા અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર છે. ભગવાનદાસે સ્વરચિત સુમનનંદની બહાટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસંહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy