________________
મિત્રાદષ્ટિ ઃ વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ
(૧૩) આપણું પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકયાદિ જવાહર સાચવવા આપણે શેભીતા કબાટ, પેટી, પટારા કે તેજુરી વસાવીએ છીએ, તે ચિતામણિરત્ન સમાન શબ્દ જેમાં રહેલા છે, તે ગ્રંથ અર્થને જાળવી રાખવા કેવા સુંદર કાગળ, છાપ, પુંઠા, બાઈડીંગ આદિ સાધન જોઈએ? બહુ સુંદર, શેભનીક, ટકાઉ, મનહર, ગ્રંથનું ગૌરવ જાળવે–વધારે એવાં, જ્ઞાનના બહુમાન-ભક્તિભાવસૂચક–આવાં કાગળ, છાપ ઠાં આદિ જોઈએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી બેધ પામે તે પહેલાં આ બહારના દેખાવથી જ બોધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથેની ખરાબ કાગળ, ખરાબ શાહી-છાપ, નમાલાં પેઠાં એ વગેરેથી પરિણામે ઠેર ઠેર આશાતના થતી દેખાય છે. xxx સુવર્ણ અક્ષરે હજારો બકે લાખ રૂપિઆ ખચી સૂત્રની એક પ્રત પૂર્વના કોઈ ભાગ્યશાળી પુરુષે (સંગ્રામ સોનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાન-બહુમાન.”—શ્રી શાંતસુધારસ પ્રસ્તાવના.
આમ સિદ્ધાંત-શાસ્ત્રનું ગૌરવ-બહુમાન-ભક્તિ વધે, પ્રભાવના થાય, એવી સુંદર વિધિથી સિદ્ધાંત લખાવવા વગેરે પણ ઉત્તમ ગબીજ છે.
“દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે,
આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને છે. વીર” –શ્રી ગ૦ સજઝાય, ૨-૯ આદિ” શબ્દનો અર્થ કહે છે –
लेखना पूजना दानं श्रवणं वाचनोदग्रहः । કાનાથ સ્વાધ્યાયશ્ચિત્તના માવતિ ૨ / ૨૮ લેખન પૂજન દાન ને, શ્રતિ વાંચન ઉડ્યાહ;
પ્રકાશના સ્વાધ્યાય ને, ચિંતન ભાવન ચાહ. ૨૮
અર્થ:-લેખના, પૂજન, દાન, શ્રવણ, વાંચન, ઉહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના–એમ લેખનાદિથી સમજવું.
વિવેચન સિદ્ધાન્તને આશ્રીને, પરમ કૃતજ્ઞાનના વિષયમાં, શું શું કર્યું હોય તે ગબીજ ગણાય, તે અહીં કુટ કર્યું છે –
વૃત્તિ-સ્ત્રના–લેખના, સત પુસ્તકોમાં લખાવવું તે; પૂના-પુષ્પ વસ્ત્રાદિથી પૂજન કરવું તે પૂજના. સાનંદાન-પુસ્તક આદિનું. અi-શ્રવણ,-વ્યાખ્યાનનું; વાવના–વાચના, સ્વયમેવ વાંચવું તે; આને કદા-ઉગ્રહ, વિધિથી ગ્રહણ. આની જ પ્રકારના-પ્રકાશન, ગ્રહણ કરેલા સિદ્ધાંતનું ભવ્ય સમક્ષ પ્રકાશવું તે. અથ દ્વાણા : અને સ્વાધ્યાય, વાચના આદિ. આની જ વિત્તના-ચિંતનાગ્રંથના અર્થથી; આની જ-મતિ -ભાવના, આ જ સિદ્ધાંત સંબંધી ભાવના, આ ગબીજ છે, એમ સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org