________________
ઉપસંહાર : વ પર ઉપકાર, જીવતી જાગતી જ્યોત જેવા આ છે
( ૬૮૧) સ્વાધ્યાયરૂપ-સજઝાયરૂપ જ હોય છે; નહિં કે વાજાલ વિસ્તારનારા આ તો “સાધુને વાચસ્પતિઓની જેમ જન-મનરંજનકારિણી; કારણ કે તેઓ સારી પેઠે
મૂંગે જાણે છે કે-જ્યાં આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ છે ? સ્વાધ્યાય છે જનમનરંજન ધર્મનું મૂલ્ય એક ફૂટી બદામ પણ નથી.
આતમ સાખે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ?
જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ”—શ્રી ચિદાનંદજી. એટલા માટે જ આવા સ્વાધ્યાયનિમગ્ન, સાચા આત્માથી, “ભવવિરહ'ને ઝંખનારા ખરેખરા મુમુક્ષુ, મેહસાધક સાચા સાધક-સાધુ, અધ્યામરસપરિણત, ભાવિતાત્મા આ
શાસ્ત્રકર્તા મહાયોગીની આ સ્વાધ્યાય ઉષણ અદ્યાપિ અન્ય જીવતી જાગતી અધ્યાત્મરસપિપાસુ મુમુક્ષુ જોગીજનોના હૃદયને સ્પશી તેમના પર જોત જેવા અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જત જેવા આ જોગીરાજની આ જોગી ચેતનવંતી જોગવાણી જેગીજનોને જાગ્રત કરી, તેમના અંતરુમાં નિર્મલ
આત્માતિરૂપ યોગ-પ્રદીપ પ્રગટાવે છે! અને યાવચંદ્રદિવાકરો પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દેવત છે ! અતુ! તેમાં અત્રે–
कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्धयादिभावतः ॥ २०९ ॥ કુલગી પ્રવૃત્તચક જે, અધિકારીઓ તે જ;
તથા અસિદ્ધયાદિ ભાવથી, ન ગીઓ સર્વે જ. ૨૦૯ અર્થ –જે કુલગી અને પ્રવૃતચક યોગી છે, તેઓ જ આના અધિકારીઓ છે,નહિં કે સર્વેય યોગીઓ, કારણ કે તેઓને તેવા પ્રકારે અસિદ્ધિ આદિ ભાવ છે.
વિવેચન તેમાં જે કુલગી અને પ્રવૃત્તચગી છે, તેઓ જ આ યોગશાસ્ત્રના પાત્ર
કૃત્તિ -૩૮પ્રવૃત્ત જે-જેઓ કુલરોગી અને પ્રવૃત્તચક્ર યોગી છે, gવાહ્યાધિએઓ જ આ મેગશાસ્ત્રના અધિકારીઓ છે, અહ છે, થોાિનો-યોગીઓ, ન તુ રāstવ-નહિં કે સર્વેય સામાન્યથી. શા કારણથી ? તે કે-તથા–તથા પ્રકારે, મતવાહિમાવતઃ-અસિદ્ધિ આદિ ભાવને લીધે,–ગોત્રયાગીઓને અસિદ્ધિભાવને લીધે, અને આદિ શબ્દથી નિષ્પન્ન(સિદ્ધ) યોગીઓને સિદ્ધિભાવને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org