SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૫) લોકસમુથ અધિકારી ગીઓ છે,-બીજા નહિં; કારણ કે ત્રાગીને તથા પ્રકારની ગ્યતાની અસિદ્ધિ હોય છે, તેથી તેઓ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ગીને તે તથા પ્રકારની ગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેને હવે આવા ગગ્રંથનું પ્રજન રહ્યું નહિં હોઈ તેઓ પણ અત્ર અનધિકારી છે. - પ્રત્યેક વસ્તુ પિતાપિતાની યોગ્યતાનુસાર–અધિકારાનુસાર શોભે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ પરમાર્થરૂપ શાસ્ત્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધર્મસાધનનો “પાત્ર વિના અધિકાર ઘટે છે “ધજાતિવશાશા ઘમરાપરતંરિથતિઃ '—એ વસ્તુ ન રહે” શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનું સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર માટે જેમ યથાયોગ્ય ગુણની જરૂર પડે છે, તેમ આ યોગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાશ્યતાની જરૂર અનિવાર્ય છે. સામાન્ય વિદ્યાભ્યાસ માટે જેમ ઉત્તરોત્તર ક્રમે વધતી યોગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ ગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર અમે ચઢતી યોગભૂમિકારૂપ ચગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લોકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયોગ્ય વિનય, વિવેક, સમજણ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણરૂપ ચેગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયોગ્ય ગુણસ્થિતિરૂપ યેગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની યોગ્યતા કુલગી ને પ્રવૃત્તચકે યેગીઓમાં અવશ્ય હાય છે, એટલા માટે તેઓ જ આ યોગશાસ્ત્રના અધિકારી છે, તેઓ જ આ પરમાર્થશાસ્ત્રના સતસંસ્કાર ઝીલવાને સુયોગ્ય સુપાત્ર છે. (જુઓ. પૃ. ૨પર, આત્મસિદ્ધિની ગાથા). બાકી જે ગેબ્રગી છે, તેઓને આ યોગશાસ્ત્રનો અધિકાર ઘટતો નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયોગ્ય ગુણભાવ હોતો નથી, “ગ” યોગ્ય યોગની સિદ્ધિનો અભાવ હોય છે એટલે તેને ત્યાગનો અાગ છે. જેમ અગ્યને રાજ્યપદવી ગાયેગી ઘટતી નથી, તેમ આ અગ્ય ગાત્રોગીને ગ-રાજ્ય પદવી ઘટતી અનધિકારી નથી. અબુધ એવા મૂર્ધનો જેમ વિદ્વાનમંડળીમાં પ્રવેશ શેભતે નથી, તેમ આ અબુધ યોગીનો યોગમંડળીમાં પ્રવેશ શંભ નથી. એકડો હજુ નથી આવડત તે એકડી અને જેમ સાતમી ચૂંપડીમાં બેસવાને અધિકાર ઘટતા નથી, તેમ યોગમાર્ગને પ્રાથમિક મૃતારૂપ એકડો પણ હજુ જેણે ઘુંટ્યો નથી તે અગીને આ ઉચ્ચ યોગશાસ્ત્રવર્ગમાં સ્થાન લેવાનો અધિકાર ઘટતો નથી. આમ પ્રાથમિક ગ્યતાથી પણ રહિત એવા શેત્રગીઓ અપાત્ર હેઈ અન્ન અધિકારી છે. . અને જે નિષ્પન્ન ગીઓ-સિદ્ધ યોગીઓ છે, તે પણ આ યોગશાસ્ત્રના અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy