________________
પાનખર
ooooo000 e
NO
A US
રાક
.
:
aઝ નમ: જિનાય. શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત
અનામ
શ્રી યોગદષ્ટિસમુચ્ચય
સ વિ વે ચ ન
મંગલાચરણું
ગતંત્રને નિકટવતી એવા યોગદષ્ટિસમુચ્ચયની વ્યાખ્યા પ્રારંભવામાં આવે છે. અને અહીં શરૂઆતમાં જ આચાર્ય-શિષ્ટ સંપ્રદાયના પાલન અર્થે, વિદન-અંતરાયની ઉપશાંતિ અર્થે, અને પ્રજન આદિના પ્રતિપાદન અર્થે –કસૂત્ર ઉપન્યસ્ત (૨) કરે છે –
नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥
દેહરા
( કાવ્યાનુવાદ ) ઈછાગે વિર જિન નમી, ગિગમ્ય અયોગ;
ગદષ્ટિ ભેદે કરી, કહું સંક્ષેપ યોગ. ૧ અર્થ-અયોગી, ગિગગ્ય, જિત્તમ એવા વીરને ઈછાયેગથી નમી, હું ગ તે ચગદષ્ટિના ભેદ કરીને, સંક્ષેપથી કહીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org