SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદ્રષ્ટિ : શુદ્ધ લક્ષણ “ચરમાવ હા ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે વળી ષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ”શ્રી આન ંદધનજી “ દેવચંદ્ર પ્રભુની હા કે, પુણ્યે ભક્તિ સધે; આતમ અનુભવનો હા કૅ, નિત નિત શક્તિ વધે. ''-શ્રી દેવચંદ્રજી એમ આ સમસ્તને સમય કહી દેખાડી, આ કથવાની ઈચ્છાથી કહે છે:-~~ उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સજ્ઞા સ્થંભન સાથ; ફૂલ અભિસ ંધિ રહિત આ, સશુદ્ધ એવું યથાર્થ. ૨૫ ( ૧૧૯) વૃત્તિ:-૩પાયે ધયા-ઉપાદેય બુદ્ધિથી, ગ્રહણ કરવા યેગ્ય—આદરવા યાગ્ય એવી બુદ્ધિવર્ડ કરીને, અત્યન્ત-અત્ય ંતપણે, સના અપેાહચી-ત્યાગથી (બીજા બધાને એક કાર મૂકી ને, ગૌણ ગણીને ) તચાપ્રકારના પરિપાક થકી, સમ્યગ્નાનના પૂર્વરૂપપાએ કરીને. સંજ્ઞાવિમળાન્વિતં—સંજ્ઞાના વિષ્કાણુથી યુક્ત, સંજ્ઞાના સ્થંભનથી–નિરોધથી યુક્ત, ક્ષયાપશ્ચમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદય અભાવથી યુક્ત. સત્તા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આપ વચન છે “ વિદ્યા બં મંતે સન્ના પન્નત્તા ગોયમાં વિદ્યા । આદ્દાત્તન્ના, મચત્તન્ના, મેઘુળલજ્જા, ગિદત્તન્ના, ઢોલરા, માળલન્ના, માયાપન્ના, ટોમસન્ના, બોદરન્ના, હોરરન્ના | “હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? ‘હું ગાતમ! દશ પ્રકારની આહારસના, ભયસંજ્ઞા, મૈથુનસત્તા, પરિગ્રહસના, ક્રોધસા, માનસંજ્ઞા, માયાસના, લાભસંજ્ઞા, એસત્તા, લેાકસંજ્ઞા, ’’ Jain Education International આ સંજ્ઞાથી સયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યુદય ( પુણ્યાદય ) અર્થે થાય, પણુ નિ:શ્રેયસ–મેક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય, પરિશુદ્ધિના અભાવને લીધે. આ નિઃશ્રેયસ–મેક્ષ તે। ભવભોગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યાગીએ કહું છે જામિધિઽહતું—કુલની અભિસધિથી રહિત,-ભવાન્તČત ( સાંસારિક ) ફૂલની અભિસંધિનાઅભિપ્રાયના અભાવે કરીને, ફ્લની કામના વિનાનું નિષ્કામ ). પ્રશ્ન——સ'જ્ઞાનું વિખુંભન સ્થંભન થયે પૂર્વોક્ત ફલની અભિધિ અસંભવિત જ છે. ઉત્તર—તદ્ભવતર્યંત એટલે કે તે ભવસબધી ફૂલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તે તેનાથી અન્ય ભવાન્તત (બીજા ભવ સંબધી ) એવા સામાનિક દેવ આદિ લક્ષણુવાળા ફળને પશુ અપેક્ષને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસધિના-કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાન થયેલા આ ફલનુ પણ સ્વત:—આપોઆપ પ્રતિબંધપ્રધાનપણું છે અને એ અભિસ ંધિથી રહિત એવું આ સશુદ્ધ કુશŕચત્ત આદ અપવર્ગ–મેાક્ષનુ સાધન છે; પણ સ્વપ્રતિબંધસાર એવું તે તે તથાવભાવપણાએ કરીને તે સ્થાનમાં જ સ્થિતિ કરાવનારૂ હાય છે,ગૌતમરવામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;-એવું હાય તેનું જ યાર્ગાનપાદકપણુ છે.યાગસાધકપણું છે તેટલા માટે. ખરેખર! શાલિખીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ ચાલતા અંકુર હાય નહિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy