SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : બહુ ભાવમલ ક્ષીણુતા (૧૪૫) હોય તે પૂછવું જ શું? અત્રે ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકો છે, કારણ કે પ્રારંભકને-શરૂઆત કરનારને માર્ગ સન્મુખ કરવાને એ જ ભક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રભુભક્તિ, સદગુરુભક્તિ, ને શ્રુતભક્તિ એ ગમાર્ગ મહિમા પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદર્શ સ્થાને હોઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે. સદગુરુ, સન્માર્ગ. ના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂત્ત પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાબળ આપે છે. અને તેમના વિરહે અથવા તેમની આજ્ઞાએ સત્શાસ્ત્ર પણું પરમ આલંબનરૂપ બની પરમ ઉપકારી થાય છે. એમ આ યોગબીજનું ઉપાદાન-ગ્રહણ જેવા પ્રકારે ઉપજે છે, તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે – एतद्भावमले क्षीणे प्रभूते जायते नृणाम् । करोत्थव्यक्तचैतन्यो महत्कार्य न यत्क्वचित् । ३०॥ ભાવમલ બહુ ક્ષીણ થયે, નરને આ ઉપજંત; કાય મહતુ ન કરે કદી, અવ્યક્ત ચેતનવંત. ૩૦ અર્થ –આ ગબીજ ગ્રહણ, ઘણે ઘણે ભાવમલ ક્ષીણ થઈ ગયે, મનુષ્યોને ઉપજે છે, કારણ કે અવ્યક્ત ચેતનવાળો હોય, તે કદી પણ મહતું કાર્ય કરે નહિં. વિવેચન ઉપરમાં જે ચોગબીજ-શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ વગેરે કહી દેખાડ્યા, તેનું ગ્રહણ કયારે થાય, તે અહીં બતાવ્યું છે.-જ્યારે આત્માના ભાવમલ, અંદરનો મેલ ઘણે ઘણે ક્ષીણ થયો હોય, છેવાઈ ગયે હોય ત્યારે આ ગબીજનું ગ્રહણ-ચિત્તબહુ ભાવમલ ભૂમિમાં રોપણ થાય છે, –નહિં કે થોડે ક્ષીણ થયો હોય ત્યારે તે તે યુગલ ક્ષીણતા કર્મ વગેરે સાથે સંબંધની યોગ્યતા તે સહજ એ “ભાવમલ” કહેવાય છે. જીવની આ કર્મ સંબંધ–ોગ્યતા અનાદિ ને સ્વાભાવિક જ છે, અને વૃત્તિ.-uત–આ, હમણાં જ કહ્યું તે ગબીજનું ગ્રહણ, માલમ-તે તે પુદ્ગલાદિના સંબંધની યોગ્યતા રૂપ લક્ષણવાળા ભાવમલ, ક્ષીળ-ક્ષીણ થયે; તે થોડો નહિં પરંતુ પ્ર -પુષ્કળ, ઘણા પુદગલ પરાવર્તને આક્ષેપક એવો. સાતે-ઉપજે છે, પ્રાદુર્ભાવ-પ્રગટપણું પામે છે, કૃણા-નરને, પુરુષોને, પ્રાયે એ અધિકારી છે, એટલા માટે નરનું ગ્રહણ છે, નહિ તો આ ચારે ગતિમાં હોય છે. ઘણે ભાવમલ ક્ષીણ થયે, નહિં કે અ૫, એટલા માટે કહ્યું- ચરચવૈતન્ય -ચૈતન્ય અવ્યક્ત છે એ હિતાહિત વિવેકન્ય બાલ કરે ર-નહિ, મત કાર્ચ-મહત કાર્ય, અર્થાનુકાન આદિ મેટું કામ, ચતુત્તિ -કારણ કે કવચિત; પરંતુ વ્યક્ત ચૈતન્યવાળો જ કરે છે કે જ્યારે આને (ઘણા ભાવમલને ) ક્ષય અભિમત છે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy