________________
અનિત્યાદિ પક્ષ અયુક્ત
( ૧૩)
6
સુતત્ત્વમીમાંસા : વસ્તુમ્ભભાવસાર: એકાંત સ્વીકાર નહિ કરે, તા તે સદાય અસત જ સિદ્ધ થશે. આમ કાં તે વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિ' (૨) હવે જો ક્ષણુિકવાદી એમ કહે કે- જે આગલી ક્ષણે છે તે જ છે નહિં, ' તે ‘ તે અન્યથા હાય છે એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા-મીજી જ થઇ જતી હોય તેા · તે ' કેમ ? અને તે હાય તા ‘ અન્યથા ’-ખીજી જ કેમ થાય ? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તેા તે જ છે તે તે કેમ છે નહિ? ' અને તે છે નહુિ' તા તે ’ કેમ ? એમ વદતા વ્યાઘાત થાય છે. ( ૩ ) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દેષ આવે છે, કારણ કે સતનું અસહ્ત્વ માને, તા અસન્નના ઉત્પાદ થશે, અર્થાત અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હાય તેના નાશ પણ હાય જ, એ નિયમથી આ અભાવનેા નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુના તે ને તે રૂપે પુનોત્ર થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાબિત થશે. અને જો વસ્તુ સદા નાશવંત માના તેા વિક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હાય, અર્થાત તે સદા અભાવરૂપ સાબિત થશે. (૪) હવે જો એમ કહા કે તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળા છે, તેા બીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હાતાં આ ક્ષણુસ્થિતિધર્મ પણ આવીને ઊભું રહેશે. એટલે જે કહ્યું હતું તેમજ થશે. કારણ કે જયારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સતનું અસવ વગેરે જે કહ્યું હતું. તે મધુ ય ખરાખર છે. અર્થાત્ કાઇ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પર્ય કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી.
તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કાઈ રીતે ઘટતા નથી. કારણ કે (૧) અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એકભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તેા તેની કદી પણ નિવૃત્તિ નહિં એકાંત નિત્ય થાય, અર્થાત્ સદા ય સંસારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની પક્ષ અયુક્ત ઉપત્તિ થશે નહિ; કારણ કે એક સ્વભાવની એ અવસ્થા કદી હાય છે. એટલે સસારી અને મુક્ત એમ એ અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઇ પડશે, માટે એક સ્વભાવથી બીજા સ્વભાવના ઉપમ તાત્ત્વિક માનવા ઈષ્ટ છે. અથાત્ એક સ્વભાવ બીજા સ્વભાવને ખસેડી તેનુ સ્થાન લે તેા જ સ'સારી ને મુક્ત એમ એ અવસ્થા ઘટી શકે, તે નહિં. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવત્તે છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હાતી નથી. અર્થાત દિક્ષાદિ કારણ જયાંલગી ટળતું નથી ત્યાંલગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ ટળ્યે પ્રધાનાદિની પરિતિ થતી નથી. નહિ તા દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણુ એવી આા પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org