SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસિમુચ્ચય અર્થ:--સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણવવામાં આવ્યું છે, તે આ અવસ્થામાં તે અન્વ યેાગથી-શબ્દના ખરાખર અર્થ પ્રમાણે, ‘મુખ્ય’ એવું હાય છે. વિવેચન ( ૧૭૨ ) આ મિત્રા નામની પહેલી ષ્ટિમાં કર્યુ ગુણસ્થાનક હાય, તેનું અહીં સૂચન કર્યું. છે. શાસ્ત્રમાં જે ‘મિથ્યાદષ્ટિ' નામનું પ્રથમ ‘ગુણસ્થાન’ કહ્યું છે, તે અહીં મુખ્ય પણે ઘટે છે. એટલે આ મિત્રા દૃષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ ગુણસ્થાન' તે શબ્દના ખરેખરા અર્થમાં-નિરુચરિતપણે ઘટે છે. કારણ કે ગુણેાની ઉત્પત્તિનુ–પ્રાપ્તિનુ સ્થાનક તે ‘ગુણસ્થાનક' કહેવાય. અને તેમાં પ્રાથમિક અવસ્થાના ગુણાનુ જ્યાં સ્ફુરણુ હાય તે ‘પ્રથમ ગુણસ્થાન ' યથાર્થ પણે કહેવાય. આવા તથારૂપ ગુણ્ણાની પ્રાપ્તિનું મડાણુ પ્રારંભ પ્રથમ ષ્ટિમાં થાય છે, યાગમાર્ગમાં પ્રવેશનુ શુભ મુહૂત્ત આ પ્રથમ ષ્ટિ છે, સન્માર્ગ પ્રાપ્તિની ચેાગ્યતાનું આ મ ંગલાચરણુ છે, મેાક્ષની નીસરણીનું આ પહેલું પગ થિયું છે, મહાન્ ચેાગ–પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે, ચેાગ-પર્યંત પર ચઢવાના આ પ્રથમ પ્રયાસ છે. આમ મુખ્યપણે અર્થાત્ નિરુપચરિતપણે આ દૃષ્ટિમાં પ્રથમ ગુણુસ્થાનક વર્તે છે. આ સૃષ્ટિ પ્રાપ્ત થયા પૂર્વે પણ સર્વ મિથ્યાદષ્ટિ જીવાની ગણત્રી પ્રથમ ગુણુસ્થાનકમાં કરાય છે, પણ તે ઉપરિતપણે, ગૌણપણે,-મુખ્યપણે નહિ. એએનુ એ ‘ગુણુસ્થાનક' નામનુ હાય છે, ખરેખરૂં નહિં. કારણ કે તેમાં ગુણનુ પ્રગટપણું નથી, ગુણુનુ સ્થાનક નથી, એટલે શબ્દના ખરા અર્થ મુજબ તે ગુણસ્થાનક નથી, કહેવા પૂરતું નામ માત્ર ગુણસ્થાન છે. આમ એ અન્ને પ્રકારમાં પ્રગટ ઘણા ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે. જેમ કેાઈ માણસ ‘રાજા ’ કહેવાતા હાય, ને કોઇ ખરેખરા રાજસત્તા ધરાવતા રાજા હાય, તે એમાં જેટલા તફાવત છે, તેટલેા આગલા ગુણવગરના પ્રથમ ગુણુસ્થાનમાં ને ગુણુસંપન્ન એવા મિત્રાદષ્ટિવાળા પ્રથમ ગુણસ્થાનમાં છે. અને અત્રે મિત્રા,ષ્ટિમાં જો કે હજી મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે! અત્રે પ્રગટે છે, તે ઉપરમાં વિસ્તારથી વિવેચવામાં આવ્યું છે. કારણ કે આપણે જોયુ કે-આ જોગીજનની આત્મમલિનતા ઘણી ઘણી દૂર થઈ હૈાય છે. એને સદ્ગુરુનેા ચેાગ મળતાં, અવ'ચકત્રયની પ્રાપ્તિ થાય છે. એની ચિત્તભૂમિ ચાકખી બને છે, વૈરાગ્યજલના સિંચનથી પાચી થાય છે, ને તેમાં ચાગબીજને નિક્ષેપ થાય છે. પરમાત્મા પ્રત્યે તેને શુદ્ધ ભક્તિ પ્રગટે છે, સદ્ગુરુની તે ઉત્તમ ઉપાસના કરે છે, ને સત્શાસ્ત્રની વિવિધ આરાધના કરે છે. દયા, અદ્વેષ, ગુણાનુરાગ, જનસેવા વગેરે મગલ ગુણ્ણાનુ તે ધામ બને છે. અને છેલ્લુ યથાપ્રવૃત્તિકરણ પામી, તે ગ્રંથિભેદની નિકટ આવીને ઉભે છે. આમ અનેક ગુણુના આવિભાવથી–પ્રગટપણાથી આ જોગીજનને ‘સુયશ વિલાસનું ટાણું’ મળ્યું છે-ઉત્તમ યશપ્રાપ્તિને અપૂર્વ અવસર ' સાંપડ્યો છે. મિત્રામાં ગુણપ્રાપ્તિ Jain Education International 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy