SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદ્રષ્ટિઃ કુતમાં અભિનિવેશ મુમુક્ષુને અયુક્ત ( ૩૨૯ ) ભાવશત્રુ છે, પરમાર્થરિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડું કરે છે, અહિત કરે છે, તેમ આ ભાવશત્રુ જીવનું અકલ્યાણ કરવામાં કાંઈ બાકી રાખતો નથી, કારણ કુતર્ક ચિત્તને કે એના કારણે આર્ય પરમપૂજ્ય એવા પુરુષ–સદાગમ આદિને પ્રગટ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના-અવિનય-અપવાદ વગેરે ની પજે છે, અને તેથી જીવનું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સર્વનાશ કરવામાં સદા તત્પર હોય છે, તેમ જીવનો આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતો રહી, સર્વનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે. એટલે જે કુતર્ક કરે છે, તે પોતે પિતાના દુશ્મનનું કામ કરે છે! પોતે પિતાને વૈરી બને છે ! અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે– कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ॥८८॥ કુતકે અભિનિવેશ ના, મુક્તિવાદીને યુકત; પણ શ્રત શીલ સમાધિમાં મહાત્મને એ યુક્ત. ૮૮ અર્થ –તેથી કરીને મુક્તિવાદીઓને-મુમુક્ષુઓને કુતર્કમાં અભિનિવેશ કરવો યુક્ત નથી; પણ શ્રતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરવો એ મહાત્માઓને યુક્ત છે. વિવેચન આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્ક માં અભિનિવેશ કરે તે મુક્તિવાદીઓને-સંન્યાસીઓને-મુમુક્ષુઓને કંઈ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને ન જેડવીઝ અને મતિમાં યુક્તિને પરાણે જેડવી એ અસગ્રહરૂપ અભિવૃત્તિઃ -કુત–ઉક્ત લક્ષણવાળા કુતર્કમાં, માનવેરા -અભિનિવેશ, તેવા પ્રકારે તેના પ્રહરૂપ. શું? તો કે ગુજર-યુક્ત નથી. કોને ? તો કે--મુવિનામૂ-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. ગુજઃ પુનઃપણ યુક્ત છે, શુરૂ-શ્રુતમાં, આગમમાં, શી-શીલમાં, પરહથી વિરતિ લક્ષણવાળા શીલમાં, સમાધૌ ૨-અને સમાધિમાં, ધ્યાનના ફાભૂત સમાધિમાં, મરમનામૂ-મહાત્માઓને, મુક્તિવાદીઓને અભિનિવેશ યુક્ત છે. x "नियोजयत्येव मतिं न युकौ युकिं मतो यः प्रसभं निर्युके। અાવ હ્ય દાથss ઘટાપvમાધાનઃ શ્રી અધ્યાત્મસાર. " आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा। પક્ષપાતતિ તુ સુત્ર સત્ર મતિતિ નિવેશ ”–શ્રી હરિભદ્રાચાર્યજી "मनोवत्सो युक्तिगीं मध्यस्थस्यानुधावति । તમારુતિ સુઝન તુદાદ્રદ્યુમન રાવઃ શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મોપનિષદુ, ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy