________________
ડીઝાદદિ : સર્વ પ્રતિક્ષેપ મહાઅનર્થકર
(૪૧) અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમ કૃપાળું સદ્દગુરુ દેવ! તેમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વત્તો ! જયવંત વો!”– શ્રીમદ્ રાજચંદ્રજી
આમ સર્વજ્ઞ પ્રવચનz અનુસારે જ પ્રવર્તેલી તે તે ઋષિદેશનાએ એક જ વત્સલ માતાની સંપીલી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તો એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે. “ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન્ન....મન” શ્રી એ. સ.૪-૨૦.
આકૃતિ ૧૩ (૧) સર્વ દેશના ચિત્ર (૨) સર્વ દેશના એક
() ઋષિદેશના ચિત્ર (દેશકાળાદિ પ્રમાણે)
\N]N|
INJLA
vvvvv
S
મૂળ
૮
સર્વ દેશના એક
પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન
શ્રોતાબેદે ચિત્ર ભાસે અનિત્યદેશના નિત્યદેશના (શિષ્યકલ્યાણાર્થે)
|| કુતિ વિકર્થશાનામેરાધા : |
સર્વજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર. પ્રકૃત અષિઓથકી જન કહે છે–
तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् ।
युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः॥ १३९ ॥ g -તમિત્રામ-તેઓનો અભિપ્રાય, સર્વનો અભિપ્રાય, જ્ઞાવા-જાણ્યા વિના, ૧નથી, તત-તે કારણથી, અર્વારા સત્ત-અર્વાદૃષ્ટિ (હાસ્ય) સંતેને, પ્રમાતૃઓનેશું? તે કે-જુ તે પ્રતિક્ષેપ -તેઓને પ્રતિક્ષેપ યુકત, કે વિશિષ્ટ તે માટે કહ્યું-જ્ઞાનર્થ -મહા અનર્થ કરણશીલ, મહા અનર્થ કરવાના સ્વભાવવાળો, Ft-પર, પ્રધાન. x“સુનિશ્ચિતં જ પાતંત્રફુપુિ, પુતિ ચા સૂર સંve: तवैव ते पूर्वमहार्णवोत्थिताः, जगप्रमाणं जिनवाक्यविपुषः॥"
શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત કા. ઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org