SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) યોગદિસમુચ્ચય (૧) ભાવમલની ક્ષીણુતા થતાં થતાં, તથાભવ્યત્વના આત્માની યેાગ્યતાનેા પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવત્ત'માં આવે, ત્યારે ચેાત્રબીજનુ ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલ્લા પુદ્ગલાવત્ત માં વતા જીવને, તે ચાગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવંચકની પ્રાપ્તિ થાય છે,-યાગાવ ચક, ક્રિયાવચક, ફુલાવચક. (૩) તે અવંચકત્રય પણુ સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રણામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષણુતાથી છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે. આમ જીવના અંદરના મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ-ફેરામાં આવે છે. ત્યારે વળી તેને અંદરના મેલ એર ને આર ધાવાતા જાય છે, અને છેલ્લે યથાપ્રવૃત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષના જગ મળ્યે તે તેના પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ચેગાવ ચક, ક્રિયાવચક, ને ફુલાવચકરૂપ જીભ નિમિત્તના યાગ બને છે, આમ માંહેના મેલ ધેાવાતાં ધેાવાતાં તેની ચેાગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચાકખી થતી જઇ ચેગમીજના થ્રણ માટે-વાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ગમીજ ગ્રહે છે, ને તેની ભલી એવી દષ્ટિ' ખુલે છે, ઉઘડે છે. ચેાગીરાજ આનંદઘનજીના અનુભવેાાર છે કે— “ ચરમાવતા હૈ। ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી સૃષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ’ ભાવમલઅપતાં તથાસખ્યત્વ પરિપાક અં ચરમાવTM→ આકૃતિ - Jain Education International ચાખીજ ७ યાગતીયાગ્યતા અવચકત્રય છેલ્લું યથાપ્રવૃત્તિકરણ → -> →ગ્રંથિભેદ ++ભાવમલઅલ્પતા અપૂર્વ કરણ અથવા આ ચરમ (છેલ્લું) યથાપ્રવૃત્ત ‘અપૂર્વ ’જ છે, એટલા માટે કહે છે— સપ્રણામાદિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy