SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનું વિશેષ થન 1. મિત્રા દૃષ્ટિઃ હવે પ્રત્યેક દષ્ટિએ યોગ-જના ઉપદર્શિત કરતાં કહે છે - मित्रायां दर्शनं मन्दं यम इच्छादिकस्तथा / કહેવો વપરાવપશ્ચાપત્ર તુ | 22 . દર્શન મંદ મિત્રામહીંયમ ઈચ્છાદિક અત્ર; અખેદ દેવકાર્યાદિમાં, ને અષ અન્યત્ર. 21 અર્થ –મિત્રા દ્રષ્ટિમાં (1) મંદ દર્શન, (2) ઈચ્છા આદિક યમ, (3) દેવકાર્ય વગેરેમાં અખેદ, (4) અને અન્યત્ર-અન્ય સ્થળે અદ્વેષ હોય છે. વિવેચન આ દષ્ટિનું મુખ્ય લક્ષણ સકલ જગત પ્રત્યે મિત્રભાવ-નિર્વેર બુદ્ધિ હોવાથી, તેને મિત્રા” નામ યથાર્થપણે ઘટે છે. “મિત્તિ કે સમૂug વેરં મ ળ' એવી કૃત્તિ-મિત્રા–મિત્રા દૃષ્ટિમાં, સનં મર્જ-દર્શન મંદ, સ્વ૯૫ બોધ-વણ અગ્નિકના ઉદ્યોત–પ્રકાશ સરખો હોય છે. યમ-યમ, અહિંસા આદિ લક્ષણવાળો, ફુછાતા -તથા ઇચ્છા આદિ ભેદવાળો હોય છે. કહ્યું છે કે-“ફ્રિકારત્યાક્તરત્રહારગ્રિા : માર—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ (વ્રત) છે. અને આ યમના ઈરછા, પ્રવૃત્તિ, સ્વૈર્ય, સિદ્ધિએ ભેદ છે, તે આગળ ઉપર કહેશે. અ સેવા –દેવકાર્ય વગેરેમાં અખેદ, આદિ શબ્દથી ગુરુકાર્યનું ગ્રહણ છે. તેવા તેવા પ્રકારે આવી પશે, તથા પ્રકારના પરિતોષને લીધે અહીં ખેદ નથી હોતા, પણ પ્રવૃત્તિ જ હોય છે;-જેમ શિરે ગુરુત્વ-માથું દુ:ખવું વગેરે દેષના સદ્ભાવમાં પણ ભવાભિનંદીની ભેગકાર્ય માં પ્રવૃત્તિ હોય છે તેમ. શ્વ-અને અષ, અમત્સર, માત્ર તુ-અન્યત્ર તે, અ-દેવકાર્ય વગેરે અન્ય સ્થળે અબ હેય છે. કારણ કે તેવા પ્રકારે તવના અજાણપણુએ કરીને માર્ય-વીર્યબીજનું હવાપણું છતાં, તે માત્સર્યા. ભાવના અકરના અનુદયને લીધે (મસરને ઉદય થતું નથી તેથી), તરવાનુકાનને આશ્રીને કમમાં એને આશય હોય છે. એથી કરીને એને અન્યત્ર ચિંતા હોતી નથી, અને તે ચિંતાન હોવાપણામાં પણ કણું અંશના બીજનું જ જરા કુરણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy