________________
(૩૨૨)
યોગદરિસસુસ્થય સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસે યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારો આત્મસાક્ષાત્કાર છે. ”-(જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૮૧-૪૨૮-૫૧૮ ઇ.
આવા ઉત્તમ સત્સંગ આગમના યોગથી આ અદ્યસંવેદ્ય પદ આ ચેથી દષ્ટિવાળા મહાત્મા પુરુષથી જ જીતી શકાય છે, કારણ કે આ જ ભૂમિકામાં તેનો જય કરી શકાય એમ છે. અન્યત્ર તેમ બની શકવું સંભવતું નથી, કારણ કે તથા પ્રકારની યોગ્યતાપાત્રતાને અભાવ હોય છે. પૂર્વે તે જીતવા જેટલું આત્મબળ હોતું નથી, અને પછી તેને ઉદય હોતો નથી, તે છતાઈ ગયું હોય છે. આગમમાં પણ આનું સમર્થન છે કે “અગ્યને નિયોગની અસિદ્ધિ છે.” માટે આ દ્રષ્ટિમાં જ અદ્યસંવેદ્ય પદને જીતવાની યેગ્યતા આ મહાત્મા જોગી જનને સાંપડે છે. અને એટલા માટે જ કહ્યું કે“એવા અવગુણવંતનું જી, પદ એ અવેદ્ય કઠેર; સાધુ સંગ આગમતાજી, તે જ ધુરંધર.મનમોહન.”—શ્રી કે. દ. સ. ૪-૧૦
અદ્યસંઘ અને વેધસંવેદ્ય પદની તુલના કેટક ૭. નામ અસંવેદ્ય પદ
વેધસંવેદ્ય પદ
કઈ દષ્ટિમાં
કારણ વ્યાખ્યા
પાત્ર
બોધ
પાપ પ્રવૃત્તિ
પહેલી ચારમાં અ, સં. પદ
છેલ્લી ચારમાં અવેધ સં. ન હોય. કેબલવિદ્યસંવેદ્ય અતાવિક
વસંવેદ્ય પદ તાવિક ગ્રંથિ અભેદ
ગ્રંથિભેદ વેદ્ય ન સદાય, પરમાર્થથી અપદ | વેદ્ય સદાય. પરમાર્થથી પદ ભવાભિનંદી, સાંપ્રતદર્શી મિથ્યાષ્ટિ મુમુક્ષુ, નિશ્ચય સમ્યગદષ્ટિ યૂલ-અસત. કારણ અપાય શક્તિ || સક્ષમ સત. કારણ અપાય શક્તિ માલિ માલિન્ય, અપાય દર્શન અતાત્ત્વિક ન હોય, અપાયદર્શન તાવિક પાપ પ્રવૃત્તિ હોય
હેય નહિ. કવચિત હોય તો છેલ્લી ને
તસલેહપદન્યાસ જેવી વિપર્યાસ, વિવેકાંધતા, અતિમહ, અવિપર્યાસ, સવિવેક, અમોહ, વિષમ કુતર્ક ગ્રહ
પ્રહરહિતપણું સંસાર પ્રતિ અનુદ્દેગ, ભેગાસકિત, | સંવેગાતિશય-પરમ વૈરાગ, અનાસક્તિ, કૃધાકૃત્યબ્રાંતિ
અબ્રાંતિ અસત્ ચેષ્ટાપ્રવૃત્તિ, સત્ ચેષ્ટાનિવૃત્તિ | સત્ ચેષ્ટા પ્રવૃત્તિ, અસત્ ચેષ્ટાનિવૃત્તિ અંધ૫ણારૂપ
સમ્યગ્ગદર્શનરૂપ આત્મબંધન, દુર્ગતિપાત
અબંધ, સુગતિ પ્રાપ્તિ પ્રથમ
ચતુર્થ–દેશવિરતિ આદિ [ 1 રૂતિ વેદસંવેદપાવવા ]
લક્ષણ
પરણામ પ્રવૃત્તિ-નિવૃત્તિ
સ્વરૂપ
ગુણસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org