SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાષ્ટિ : અવેધસ વેદ્યયે કુત્તક ગ્રહ નિવૃત્તિ વિષમ ક્રુત ગ્રહ નિન્દા અધિકાર એટલા માટે જયલિંગા (જયના ચિહ્નો) કહે છે जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥ ८६ ॥ એહુ છંતાતાં નિયમથી, તત્વ-થી નરના સાવ; સ્વયં નિવત્તે ગ્રહ સમો, વિષમ કુતર્ક ભાવ. ૮૬. અર્થ::~અને આ આવેદ્યસંવેદ્યપદના જય કરાતાં નિયમથી મનુષ્યેાના કુતર્ક વિષમ ગ્રહ તત્ત્વથી અત્યંતપણે આપ નિવૃત્ત થાય છે--ળે છે. વિવેચન ( ૩૨૩) “ તે જીતે સહેજે ટળેજી, વિષમ કુતર્ક પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, કરે એ ખાર વિચાર....મનમાહન॰ ’—શ્રી. ચા. ૬. સ. ૪-૧૧ નિબંધન અને આ અવેધસ વેદ્યપદ કે જે મહામિથ્યાત્વનુ કારણ છે, અને પશુપણા આદિ શબ્દથી વાસ્થ્ય-એળખાવા યાગ્ય છે, તે જ્યારે જીતાતું જાય છે ત્યારે પરમા થી પુરુષના વિષમ કુતર્ક રૂપ ગ્રહ પેાતાની મેળેજ ચાક્કસ નિવતી જાય છે. ઉપમહામિથ્યાત્વરમાં અત્યંત વિસ્તારથી અવેધસ વેધપદનું વર્ણન કર્યું, તે ઉપરથી સ્પષ્ટ છે કે મહામિથ્યાત્વનું કારણ જો કોઇ હાય, તેા તે અવેઘસવેદ્યપદ જ છે. તેના પ્રભાવથી જ જીવ અનાત્મજ્ઞ હૈાય છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરે છે, સ્વ-પરનેા એકત્વ અધ્યાસ કરે છે, દેહને જ આત્મા માની આત્માનુ ભાન ભૂલી જાય છે, સત્ત્ને અસત્ અને અસત્આને સત્ ચિંતવે છે. ઇત્યાદિ પ્રકારે ગાઢ મિથ્યાપણાનું –અસતપણાનુ કારણ આ વેદ્યસવેદ્ય પદ છે. અને આવા અભૂઝપણાને લીધે જ એને પશુપણું, ગમારપણું, અશ્રૃઝપણું, મૂઢપણું ઇત્યાદિ નામ છાજે છે. કારણ કે પશુ જેવા અબૂઝતુ જ્ઞાન ખાદ્ય પદાર્થોથી સર્વથા પીવાઈ જાય છે તે નિજ પ્રક્તિ અર્થાત્ સ્વસ્વરૂપનું પ્રગટપણું છેાડી દીધાથી ખાલી થતું જાય છે. આમ પરરૂપમાં જ * વૃત્તિ:-નીયમાને = નિયમાફેમિન—અને આ અવેદ્યસ ંવેદ્ય પદ નિયમથી જીતાતાં; એટલે કે આ મહામિથ્યાત્વના નિબંધનરૂપ, પશુત્વ આદિ શબ્દથી વાચ્ય એવુ' અવેધ પદ જીતાતી વેળાએ, તત્ત્વત:-તત્ત્વથી, પરમાર્થથી, તૃળાં–નરાતા, પુરુષોને, નિર્તતે સ્વત:-સ્વતઃ નિવર્તે છે; આત્માથી જ, પેાતાની મેળે જ, પરના ઉપદેશ વિના નિવર્તે છે, ટી જાય છે,–નિમિત્તના અભાવે નૈમિત્તિકના અભાવને લીધે. અત્યંત-મત્ય તપશે,-સભ્યજ્ઞાનયેગને લીધે, આગમ પ્રામણ્યના જાણુપણા થકી. તદ્મવિષમગ્રદૂ:-કુતર્ક રૂપ વિષમ ગ્રહ, દૃષ્ટ એવા અપાય હેતુપાધકી. ( અપાય હેતુપણું પ્રગટ દીઠામાં આવતું હાવાથી. ) ગ્રહ જેવે। મહ ( મ=સૂર્ય ચńદ, અથવા ભૂત-પિશાચ, અથવા મગર. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy