SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બિuઈ : ભાષાચાર્ય આદિના જ ભક્તિ “કાળલબ્ધિ મુજ મત ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચું, ગાજે ગજવર સાથે રે.”—શ્રી યશોવિજયજી અને આ જ કેવલ ગબીજ નથી, માટે તેનાથી બીજું બતાવવાનું કહે છે– आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥ २६ ॥ ભાવગી આચાર્યજી, આદિ પ્રતિ ય આ શુદ્ધ શુદ્ધ આશય વિશેષથી, વૈયાવૃત્ય વિધિશુદ્ધ ૨૬ અર્થ – અને ભાવગી એવા આચાર્ય આદિ પ્રત્યે પણ, વિશુદ્ધ એવું આ જ કુશલચિત્ત આદિ, તે ગબીજ છે. તેમ જ શુદ્ધ આશયવિશેષથી તેમના પ્રત્યે વિધિયુક્ત વૈયાવૃત્ય (વૈયાવચ્ચ-સેવા) તે પણ ગબીજ છે. વિવેચન “ભાવાચાર જ સેવના” શ્રી યોગ દર સઝાય, ભાવગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી વગેરે પ્રત્યે પણ જે શુભભાવસંપન્ન ભક્તિભાવભર્યું વિશુદ્ધ કુશલ ચિત્ત વગેરે હોવું, તે પણ ગબીજ છે. અહીં “ભાવ” શબ્દ ઉપર ખાસ ભાર મૂક્યો છે. ભાવાચાર્ય ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં યોગ પરિણમ્યો છે, જે સાચા આદિ પ્રત્યે આત્મજ્ઞાની હાઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા ગ્ય ભકિત એવા શાસ્ત્રોક્ત યથાર્થ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાર્ય, ભાવસાધુ વગેરે જ વંદનના અધિકારી છે,-નહિં કે દ્રવ્યલિંગ ધારણ વૃત્તિ-વાર્યાવિદ્ય-આચાર્ય આદિ પ્રત્યે પણ, આચાર્ય–ઉપાધ્યાય-તપસ્વી આદિ પ્રત્યે પણ; ઉત-આ જ, કુશલચિત આદિ, વિશુદ્ધ-સંશુદ્ધ જે હેય, એમ અર્થ છે. તે આચાર્યાદિ કેવા વિશિષ્ટ (ખાસ ગુણવાળ) હોય, તેના પ્રત્યે? તો કે-ભાવનg-ભાવયોગીઓ એવા પ્રત્યે-નહિ કે અધર્મજન્ય લક્ષણવાળા દ્રવ્ય આચાર્ય આદિ પ્રત્યે; કારણ કે કૂટરૂપમાં અફૂટબુદ્ધિનું પણ ખચિત અસુંદરપણું છે, તેટલા માટે. (કુડાને રૂડું માનવું છે રૂડું નથી તેટલા માટ). આ જ કેવલ યોગબીજ નથી, ત્યારે શું?–ચાવૃરયં વ-વૈયાવૃત, વ્યાવૃજ્ય ભાવ જેનું લક્ષણ છે એવું વૈયાવૃત્ય (વૈયાવચ્ચ),-આહાર આદિવડે કરીને. વિવિ-વિધિ પ્રમાણે, સૂત્રોક્ત વિધિયુક્તપણે પુરુષ આદિની અપેક્ષાએ, એમ અર્થ છે. કહ્યું છે કે "पुरिसं तस्सुवयारं उवयारं चप्पणो य णाऊणं । વૈયાવરણં શi Rા નિriaો છે –ઈત્યાદિ. અર્થાત–પુરુષને, તેના ઉપકારને, અને પોતાના આત્માના ઉપકારને જાણીને, આજ્ઞા પાળવા ખાતર, નિરાસંશ (કોઈ પણ ફળની આશા રહિત) રહી વૈયાવૃત્ય કરે.” એટલા માટે જ કહ્યું – ખાતા વિશેષત-શહ આશયવિશેષથી, શુદ્ધ ચિત્ત પ્રબંધવિશેષથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy