SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાર્દિક સૂક્ષ્મએધરોધક અપાય-શક્તિમાલિય વિવેચન ઉપરમાં એમ જે કહ્યું કે આ મિત્રા આદિ ચાર દષ્ટિમાં વેદ્યસ ંવેદ્ય પદ પ્રબળ હાય છે, પણ તાત્ત્વિક એવુ. વેદ્યસ ંવેદ્ય પદāાતું નથી, અને તેથી કરીને સૂક્ષ્મ આધ અત્ર હાતા નથી, તે શા કારણથી એમ હાય છે, તેના અહીં સ્પષ્ટ અપાય શક્તિ ખુલાસા કર્યાં છે. નરક વગેરે અપાયનું જે શિતરૂપ મલિનપણું છે, તે માલિન્ય સૂક્ષ્મ મેધના વિખંધ-પ્રતિબંધ કરનારું, રાંધનારું-અટકાવનારું છે. કારણ કે નરક વગેરે આપે એવા અપાયહેતુઓનું-કિલષ્ટ કર્મીના કારણ્ણાનું આસેવનરૂપ ક્લિષ્ટ ખીજ હજી અહીં સત્તામાં છે, શક્તિરૂપે રહ્યું છે. આ અપાય એટલે શું ? નિરુપક્રમ નામથી એળખાતુ એવું પૂર્વ કર્મ જ અપાય છે, એમ નિરપાય પુરુષે કહે છે; આ અપાયરૂપ વિચિત્ર કર્મ પાપ આશય ઉપજાવે છે. 6 રાયક અને પાપ આશય ઉપજાવનારૂ આ અપાયરૂપ ક્લિષ્ટ કર્મનું બીજ જ્યાંસુધી શક્તિરૂપે પણ હાય છે, ત્યાંસુધી તે સૂક્ષ્મ મેધ ઉપજવા દેતુ નથી, કારણ કે તે ચિત્તનુ એવું મિલનપણું ઉપજાવે છે કે તેમાં સૂક્ષ્મ એધના ત:પ્રવેશ થઇ સૂક્ષ્મમેાધ શકતા નથી. મેલી પાટી પર જેમ ચાકખા અક્ષર લખી શકાતા નથી, તેમ ચિત્તની પાટી જ્યાંસુધી મલિન હૈાય ત્યાંસુધી તેમાં સૂક્ષ્મ મધરૂપ ચાકમા અક્ષર લખી શકાતા નથી. જેમ ચીકાશવાળી સપાટી ( Greasy surface ) પર પાણી ઠરતુ નથી, તેમ ફિલષ્ટ કમલથી ચીકણી ચિત્તભૂમિ પર સૂક્ષ્મ એધરૂપ નિ†લ જલ ઠરતુ નથી-પ્રવેશતું નથી. આ અપાયખીજરૂપ કીડા અંદરથી જ્યાંસુધી અંતને કારી ખાતા હાય, ત્યાંસુધી તત્ત્વસબંધી સમાધ ઉત્પત્તિની આશા રાખવી આકાશકુસુમવત્ ફાગટ છે, ત્યાંસુધી જે એધ થાય તે પેાલેા જ-પેાકળ જ રહેવાના. કારણ કે તે શક્તિરૂપે રહેલું અપાય-ખીજ પણ જ્યાંસુધી હાય, ત્યાંસુધી તે સૂક્ષ્મ એધને આડા અંતરાયરૂપ થઇ પડે છે, એટલું જ નહિ, પણ તથારૂપ નિમિત્ત પામી તેમાંથી વૃક્ષ થઇ તેવા વ્યક્ત ફૂલપરિણામની પણ સંભાવના રહે છે. જ્યાંસુધી રાગનુ મીજ ન ગયું. હાય, રાગ નિર્મૂળ ન થયેા હાય, ત્યાંસુધી રાગ ક્યારે ઉભરી નીકળશે, ક્યારે ઉથલા મારશે, તે કહી શકાતુ નથી; તેમ અપાયખીજ પણ જ્યાંસુધી હાય, ત્યાંસુધી તે ક્યારે ઉભરી આવી-ચક્ત સ્વરૂપે ફૂલીફાલી આત્માના સ્વાસ્થ્યને બગાડી નાંખશે, તે કળી શકાતું નથી. આમ આ અપાયશક્તિનુ મલિનપણું ખરેખર ! અપાયરૂપ જ થઇ પડે છે, કારણ કે તેના થકી અપાય (અપ+આય) થાય છે, આવેàા લાભ હાથમાંથી ચાલ્યેા ખીજમાંથી વૃક્ષ << × अपायमाहुः कर्मैव निरपायाः पुरातनम् | પાપારાયાં ચિત્ર નિષ્ણમવંશમ્ । ’'—યાબિન્દુ. ( ૨૬૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy