SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૮) યોગદરિસમુચ્ચય એટલે અનુમાનરૂપ યુક્તિઓના પરસ્પર વિરુદ્ધપણાથી એક બીજાનું ખંડન કરે છે, સાંખ્ય ને શૈવ બૌદ્ધનું ખંડન કરે છે, તો બૌદ્ધ સાંખ્ય ને શવનું પ્રતિખંડન કરે છે. આમ ખંડનમંડન પરંપરા ચાલ્યા કરે છે, ને આ પ્રશ્નને નિવેડો કઈ રીતે આવતો નથી, અને ઘાણને બેલ જ્યાંને ત્યાં પડ્યો રહે છે! (૩) અને ભાવથી ફલને અભેદ છે, એટલે કે પરમાર્થથી ફળમાં ભેદ પડતું નથી.... કારણ કે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ ગમે તે હે, પણ તે ગુણપ્રકર્ષરૂપ સર્વજ્ઞની આરાધનાનું સાધ્ય ફળ તે એક જ છે, અને તે કલેશ ક્ષયરૂપ મોક્ષફલ છે. એટલે તે સર્વજ્ઞ ભગવાન પ્રત્યેના બહુમાનનું જ ફલદાયકપણું હોવાથી જે કઈ પણ તે સર્વજ્ઞની સાચા ભાવથી ભક્તિ કરશે તેને જ તે ફેલ મળશે, માટે તે સર્વજ્ઞના વિશેષ સ્વરૂપ સંબંધી મિથ્યા વાદવિવાદ શો? નકામે ઝઘડે છે? આમ વિશેષથી તે સર્વજ્ઞને પ્રતિપન્ન થયેલે–પામેલે એ કઈ પણ અસર્વદશી છે નહિં, તે પછી સર્વજ્ઞમાં ભેદ છે એમ કેણ દેખી–જાણે શકે વારુ માટે તેની એકતા જે સિદ્ધ છે તે માન્ય કરી, વિશેષની વાત હાલ જતી કરવી, એ જ સર્વ અસર્વદશી છદ્મસ્થાને સાંપ્રત ને શ્રેયસ્કર છે, અને પરમાર્થથી આત્માથી મુમુક્ષુ જોગીજનને તેમજ કરવું ઉચિત છે. तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निाजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥१०६ ॥ (તેથી) સામાન્યથી પણ એહને, માને અદંભ જેહ તે અંશે જ ધીમંતને, તુલ્ય જ હોય તેહ ૧૦૬ અર્થ –તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે નિર્ચાજપ-સાચેસાચી રીતે માન્ય કરે છે, તે તેટલા અંશે કરીને જ મતિમતોને મન તુલ્ય જ-સરખો જ છે. વિવેચન તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે કોઈપણ માને છે, સ્વીકારે છે, તે તે 7 –તસ્મારામાભ્યો બેનમૂતેથી કરીને સામાન્યથી પણ આ સવજીને, અમ્યુતિ 1 gg હૂિ-જે કોઈ અસર્વદશ માન્ય કરે છે, નિર્ચા મૂ-નિર્વ્યાજ પણે (સાચેસાચી રીતે), ઔચિત્ય વેગથી તેણે કહેલના પાલનમાં તત્પર થઈને, સુથ gવાતે તુજ છે, તેનાં-તે સર્વજ્ઞપ્રતિપત્તિ લક્ષણ અંશથી, ઘીમતામૂ-ધીમે તેને અનુ૫હત બુદ્ધિવંતેને, એમ અર્થ છે. * “અનાવિશુદ્ધ રૂત્યાર્થિ% એવોડક્શ વાઘ तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ विशेषस्यापरिज्ञानाद्युक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધતચૈવ ટામેરા માવત: –શ્રી ગબિન્દુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy