SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ર ) યો ગદષ્ટિસચય કદાચ કોઈ એમ કહેશે કે કલ્પનાગોરવ આદિથી આ કુતર્કને બાધા પહોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીનો દાહ સ્વભાવ ક૯૫ તેમાં ક૯૫નાગોર (Monstrous imagination ) છે, ઘણી ભારી ક૯પના છે, તે ગળે ઉતરે એમ નથી; કપના- માટે તે બાધક છે. એમ કોઈ કહેશે તે તેનો ઉત્તર એ છે કે યુક્તિથી ગેરવાદિ સિદ્ધ સ્વભાવના બાધનમાં ક૯૫નાગોરવાદિક સમર્થ નથી, કારણ કે બાધક નથી હજારો કલ્પનાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવું શક્ય નથી. એટલા માટે જ કલ્પનાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કપ શક્ય નથી, એમ સમજી લેવું ગૌરવ છતાં અપ્રામાણિક હોય તો તેનું દુહપણું છે; અને પ્રામાણિક હોય તે ગૌરવાદિ થકી પણ અદોષ પણું છે. તાત્પર્ય કે કપનાગોરવ હોય કે કલ્પનાલાઘવ હોય, તેથી કાંઈ કુતર્કને બાધા પહોંચતી નથી, માટે આ આ દષ્ટાંતપ્રધાન* કુતર્ક સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે એમ નિશ્ચિત થયું. અહીં જ દષ્ટાંત કહે છે द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः । निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥९६ ॥ દિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ બલ દાવ યમ સહુ જ્ઞાનની સાધતે, નિરાલંબતા સાવ, ૯૬ અર્થ –જેમ બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ બલથી ઊઠત એવો આ કુતર્ક, સર્વ જ્ઞાનની નિરાલંબનતા સાધત સતે, કોનાથી બાધિત થાય વારુ? વિવેચન ઉપરમાં કુતર્કની દષ્ટાંતપ્રધાનતા કહી, ને આવા દષ્ટાંતપ્રધાન કુતર્કને કેણ બાધિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દષ્ટાંત રજૂ કર્યું છે -ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે બે દેખાય છે. સ્વપ્ન મિથ્યા છે–ખોટું છે, છતાં તેનું વિજ્ઞાન–જાણપણું થાય છે. આમ બે ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, બેટા ત્તિ-gિવાનવિજ્ઞાનનિયોજિત બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના નિદર્શનના ઉદાહરણના બલથી-સામર્થ્યથી ઊઠેલે-ઉપજેલે એવો કુત, નિરાશ્વાતા-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાના-સર્વ જ્ઞાનની, મૃગતૃષ્ણ આદિ ગોચર સર્વ જ્ઞાનની -અવિશેષથી. સામાન્ય કરીને, તાપથથથા-સાધતો સતો જેમ-આવો કુતર્ક કેનાથી બાધી શકાય વાર x “ दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् । વમાવવાને નારું પારવારિકાન્ ! ” દ્વા દ્વા. ૨૩-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy