________________
( ૩૪૦ )
યોગદિસમુચ્ચય
તેમજ જલ મૂળ શીતલ સ્વભાવી છે, અને તેથી ભીંજાવાય છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયત્ન કરશે કે-પાણીના સ્વભાવ દઝાડવાના છે, કારણ કે પાણી અગ્નિની હાજરીમાં દઝાડે છે, ઉષ્ણુ જલ દઝાડે છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. આમ વસ્તુસ્વભાવના આઠા નીચે કુતર્ક કરનાર પેાતાને મનફાવતા અથ એક જ વાતમાંથી ઉતારી શકે છે!
શુ? તે કહે છે—
कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्यस्कान्तः स्वार्थकृद्दश्यते यतः ॥ ९४ ॥
કાશપાન વિના બીજો, હેય ન જ્ઞાન ઉપાય; એવું પણ મુક્તિ થકી, અત્રે સ્થાપિત થાય ! કારણ દૂર રહ્યો છતાં, લાચુ પાષાણ; સ્વાર્થ કાર્ય કરતા સદા, દેખાયે આ હાણ, ૯૪
અર્થ:- અત્ર યુક્તિથી કેાશપાન શિવાય જ્ઞાન ઉપાય છે નહિ; કારણ કે વિપ્રકૃષ્ટ (દૂરરહેલા) લેહચુંબક પણ સ્વાર્થ કરનારા (પેાતાનુ કાર્ય કરનારા) દેખાય છે. (
વિવેચન
ત્યારે કાઈ વળી એમ કહેશે કે કેશપાન ( શબ્દકાષ પી જવા-ગેાખી જવા તે) સિવાય જ્ઞાનના બીજો ઉપાય નથી ! એમ અત્રે સ્વભાવના પ્રસગમાં શુષ્ક તર્કની યુક્તિથી સ્થાપિત થઇ શકશે. જો સ્વભાવની જ વાત કર્યા કરશેા, તા કાઇ વળી એ જ સ્વભાવની યુક્તિ આગળ ધરીને ઉપર પ્રમાણે દલીલ કરશે. તેમાં વળી કેાઇ વિપ્રકÇÀા (Far−fetched argument) એટલે દૂરપણાને છેટાપણાના વાંધા લેશે, તે તે પણ આ લાહચુ અક દષ્ટાંતથી દૂર કરી શકાશે:-દૂર રહેલા અયસ્કાંત-લેાહચુંબક પત્થર પણુ સ્વાર્થ સાધે છે, અર્થાત્ લેઢાનું આકર્ષણ વગેરે પેાતાનુ કાર્ય કરવાને સ્વભાવ ધરાવતા દેખાય છે.
વૃત્તિ:-જોરાવાનાદો—કાશપાન શિવાય, જ્ઞાનોપાથો નાયંત્ર-જ્ઞાનઉપાય અત્રે-સ્વભાવ ગ્તિકરમાં (પ્રસગમાં ) છે નહિ, યુક્ત્તિતઃ યુક્તિથી, શુષ્ક તક યુક્તિથી કાઇ ખીજું દૃષ્ટાંત પણ આ અનું સમČક એવું વિદ્યમાન છે જ, એટલા માટે કહ્યું-વિપ્રોડયહાન્ત:-વિપ્રકૃષ્ટ-દૂર રહેલા એવે અયસ્કાંત-લાહાકષ ક પત્થરવિશેષ, સ્વાર્થ ત-સ્વાર્થ કરનારા, લાહાકણું આદિ સ્ત્રકા કરણરૂપ સ્વભાવવાળા, તે યત:-કારણ કે દેખાય છે.
તે જ વિપ્રકૃષ્ટ–દૂર રહેલ જ એવા તે નિકૃષ્ટ લેાહને જ, નહિ । તાાર્દિને, આકર્ષે જ છે, નહિ કે કાપે છે. તેથી આમ આી જેમ આગ્ન આદિનુ' તથાસ્વભાવ કલ્પન કાનાથી બાધિત થાય વારુ ? કૅાઇથી નહિ, એમ ભાવવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org