________________
(૨૦૧૬)
યોગદહિસરુસ્થય
સોગોના અમલ જલથી ચિત્તનો મેલ છે,
શોચાચારશુચિ રુચિ અતિ વેગી આ શુદ્ધ સૂગાતે તે અશુચિ તનથી, શુદ્ધ નિર્લોભ ભાવે,
સત્વવૃદ્ધિ સુમનપણું ને યોગ્યતા પેગ પાવે.
૩૨.
સંતેષી આ ક્ષણ પણ તણાયે ન તૃષ્ણા–તરંગે,
આત્મામાંહી નિત રત રહે તુષ્ટ સંવેગ રંગે; મર્યાદા તે પરિગ્રહ તણું નિયમે નિત્ય આણે,
તૃષ્ણા ખાડે કઠિન પૂરો જાણી સંતોષ માણે.
૩૩.
સમ્યગૂજ્ઞાને યુત તપ તપે શક્તિ શું આ યશસ્વી,
ને આત્મામાં તપથી પ્રતાપે આ પ્રતાપી તપસ્વી; સશાસ્ત્રોનું મનન કરતા એહ સ્વાધ્યાય ધ્યાવે,
દેહાધ્યાસ ત્યજી જ૫ જપે ભાવના આત્મભાવે.
જેનું શુદ્ધ સ્વફૅપ પ્રગટયું, જ્ઞાન એશ્વર્ય જેનું,
યોગીન્દ્રોયે ધર મન ધરી ધારતા ધ્યાન જેનું એવા સાચા ઈશવર ગુણે ચિત્તસંધાન જામે,
ગાતાં થાતાં ભજન કરતાં આત્માનું ભાન પામે.
૩૫.
યેગે ધારે નહિં અણગમ, વેઠ તો ના જ કાઢે,
કિંતુ તેમાં દિન દિન પ્રતિ ભક્તિ ઉલ્લાસ વધે હું છું કેણ સ્વરેં મુજ શું? જાણવા તત્વ ઝંખે,
ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકે જેમ કંખે.
૩૬.
સગોની અમૃત સરખી સતકથાઓ ગમે છે,
જાણી તેને દુરલભ અતિ ચિત્ત તેમાં રમે છે; કામાદિની વિષ સમ કથામાંહિ ના ચિત્ત ચૂંટે,
સોએ ચાખી ફરી ફર ફરી એઠને કણ બટે?
૩૭.
સાચા જેગીજન મહત જે શુદ્ધ સગ સાથે,
તેના પ્રત્યે નિત નિત બહુ ભક્તિ સન્માન વધે, સેવા તેની વિનયથી કરે શક્તિશું ભક્તિભાવે,
ને આત્માનો અનુગ્રહ કરૂં ચિત્તમાં એમ ધ્યાવે.
૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org