________________
( ૨૪૦)
રાગસિમય
આમ પરમ કલ્યાણકારી, દુ:ખહારક ને સુખકારક, એવા નિર્મલ ધર્મોનું માહાત્મ્ય તેના હૃદયમાં વસ્તુ' હાવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્મની ખાતર પાતાના પ્રાણના પણ લેગ આપી દેવા પડે, પેાતાના પ્રાણની પણ કુરબાની કરવી પડે, તાપણુ પાછું વાળીને જીએ નહિ, એમાં શું નવાઇ ? કારણ કે તે ધર્મને જ પેાતાના ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જો ગયા તા તે પેાતાને મુવલે જ સમજે છે, તે ધર્મો રક્ષાયે તા પેાતાના પ્રાણ પણ રક્ષાયે એમ તે ખરા અંત:કરણથી માને છે. એટલે આવા ભાલપ્રાણરૂપ ધર્મના સંચય કરતા રહી, સંરક્ષણ કરતા રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતા રહે છે; અને તે ધને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્ત્વના ઉત્સ થાય, જેમ બને તેમ આત્મતત્ત્વના પ્રગટપણારૂપ કાર્યસિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સત્પ્રવૃત્તિમાં જીવન અણુ કરે છે; અને તેમ કરતાં કવિચત પ્રાણસંકટ આવી પડે, તાપણું તે તત્ત્વઉત્સર્ગ પ્રવૃત્તિ-કરતા જ રહી-આત્મસિદ્ધિ સાધતા જ રહી કઢી ધર્મ તે છાડતા નથી,-એવા તે ઢધર્મો હાય છે.
અત્ર પ્રતિબંધન કહે છે—
एक एव सुहृद्धर्मो मृतमप्यनुयाति यः ।
शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥
એક જ સુધર્મ જે, મુવા પાછળે જાય; અન્ય સ તા હની, સાથે નારા જ થાય. પર
અર્થ:ધર્મ એ એક જ સુહૃદ્-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. બાકી ખીજું બધું તેા શરીરની સાથે જ નાશ પામી જાય છે.
વિવેચન
ધર્મ જ એક સાચા-ખરેખરા મિત્ર' છે. કારણ કે જે મૈત્રી એટલે કે સહવાસસહુચેાગીપણું ન છેડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુ:ખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સારી સ્થિતિમાં કે માડી સ્થિતિમાં જે સાથ ન છેાડે, સદા પેાતાના ધર્મજ એક હૃદયરૂપ રહી ‘સુહૃદ્ ' ભાવ ન ત્યજે, તે ખરેખરા મિત્ર અથવા સુહૃદ્ મિત્ર કહેવાય છે. એવા ‘ મિત્ર' શબ્દના યથાર્થ અર્થમાં જો કેાઈને પણ ‘મિત્ર' નામ છાજતું હાય તા તે ધર્મને જ છે. કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ એક ધર્મ જ તે ધર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે,
સદા એના સંગાથી રહે છે.
Jain Education International
વૃત્તિ:- વ સુદધર્મો—એક જ મુદ્-મિત્ર ધર્મ છે, અન્ય નથી, તેના લક્ષણુના ચૈગને લીધે. તેથી કહ્યુ નૃતમવ્યનુયાતિ યઃ-જે મૃત-મરેલાની પાછળ પણ નય છે. રારીદેન સમ નાÄ-શરીરનાં સાથે નાશ્ચ-વ્યય, સર્વમમ્ચત્તુ પતિ-ખીજુ બધુંય-સ્ત્રજાદ તા પામે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org