________________
(૨૪)
યોગદસિમુચિય વળી આ અદ્યસંવેદ્ય પદ સમારોપથી સમા કુલ હોય છે, એટલે કે આમાં એક વસ્તુનું બીજી પર આરો પણ હોય છે, ઉપચાર હોય છે, એકની ટેપલી બીજાને માથે
ઓઢાડવામાં આવે છે, પરવરતુમાં સ્વનું–પિતાનું આરોપણ કરાય છે, સમાપ સ્વવસ્તુમાં પરનું આરોપણ કરાય છે. એટલે અસંવેદ્ય ૫દમાં સ્થિતિ સમા કુલ કરતો ભવાભિનંદી જીવ પરવસ્તુને પોતાની માની બેસે છે, દેહાદિમાં
આત્માને અધ્યાસ-આત્મબુદ્ધિ કરે છે, બીજાની બેઠક ઉપર પોતે ચઢી બેસે છે, પારકી ગાદી પિતે પચાવી પાડે છે ! આત્મા પોતે જ સુખસ્વરૂપ છતાં તે સુખને આરોપ પુદગલ–વિષયમાં કરે છે ! અને તે સમારોપની આકુલતાનું ફલ પણ પિતે આકુલતામય દુખસ્વરૂપે ભેગવે છે !! કારણ કે આ સમારોપણ મિથ્યાત્વદેષથી અપાયગમનાભિમુખ-નરકાદિ અપાય પ્રત્યે જનારા જીવને હોય છે, તેથી આત્મસ્વરૂપની હાનિરૂપ અપાવ થાય છે, અને નરકાદિ અપાયની પ્રાપ્તિથી આકુલતારૂપ દુઃખ ઉપજે છે.
આ જે સમારે પણ ઉપચાર છે તે વ્યવહાર નયને વિષય છે. એટલે અવેદ્યસંવેદ્ય પદવાળો જીવ વ્યવહાર પ્રધાન દષ્ટિવાળો હોય છે. અને વ્યવહારમાં જ જેની દષ્ટિ રહ્યા
કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાર્થને લક્ષ થતો નથી, તે તો વ્યવહારના વ્યવહારે “કાંઈ અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ચક્રાવામાં જ ભમ્યા કરે છે, ન આવે પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, કારણ કે હાથ રે” ઉપચારરૂપ-સમારોપરૂપ વ્યવહારને જ લક્ષ રાખ્યા કરે, તેના હાથમાં
કાંઈ વસ્તુ આવતી નથી; એક પરમાર્થને જ લક્ષ રાખી જે પ્રવર્તે, તેને જ વસ્તુગતે વસ્તુ પ્રાપ્ત થાય છે -જેમ વેધસંવેદ્ય પદવતને થાય છે તેમ “પરમારથ પંથ જે વહે, તે રંજે એક તંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે.-ધરમ પરમ અરનાથને વ્યવહારે લખ દેહિ, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે—ધરમ ” શ્રી આનંદઘનજી.
આવું સમાપવાળું અદ્યસંવેદ્ય પદ મિથ્યાત્વદોષથી ઉજપતું હોઈ ગલત છે, મિથ્યા છે, મિથ્યાભાસરૂપ છે, અને તેનું પાત્ર ભવાભિનંદી જીવ છે. ભવાભિનંદીનું લક્ષણ કહે છે –
क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः ॥ ७६ ॥ નૃત્તિ–શુદ્રા-સુદ્ર, કૃપણ, ઢામતિ -લાભરતિ, લાભમાં રતિ-પ્રીતિવાળો, લોભી, પાંચાશીલ (માગણુ રવભાવવાળે), રીના-દીન, સદાય અકલ્યાણદર્શી, મરી -મત્સરવંત, પર કલ્યાણમાં દુરસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org