Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005588/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ અનુવાદક: ગોરધનદાસ કહાનદાસ અમીન સાણદ સાગર ગજી કે ડાર. ૨.૩૦ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ .. . . ૦ ૦ અનુવાદકનાં અન્ય પુસ્તકે ૧. દા. બૂકર ટી. વોશિંગ્ટન ૧-૪-૦ ૨. પ્રતિજ્ઞાપાલન - –6– ૩. અભુત આગબોટ : ૧-૦-૦૦ ૪. દા. દાદાભાઈ નવરોજી, –૩-૦ ૫. યુરેપને રણુંરંગે . ૨–૦-૦ ૬. છત્રપતિ રાજારામ " ૭. જર્મનીની ઉન્નતિ ક૨૦ ૮. દક્ષિણને વાઘ " ૩-૦-૦ ૯. સુબોધ પુષ્પવાટિકા ૧-૮-૦ ૧૦. જગતને મહાનપુરુષ (ગાંધીજી) ૧-૪-૦ ૧૧. જ્ઞાનેશ્વરી ૧૨. મહાત્મા ય ૨-૧૨-૦ ૧૩. દુર્ભાગી દારા ૩-૮-૦ ૧૪. પાટલિપુત્રની પડતી ૪-૮-૦ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગાંધી સાંકળચંદ નરસિંહદાસ સ્મારકમાળા પુ. ૨ નીતિશાસ્ત્ર પ્રવેશ અનુવાદક: ગોરધનદાસ કહાનદાસ અમીન ગુજરગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક ૧૯૯૪: પહેલી આવૃત્તિ ૧૯૩૭ કિંમત ૩-૮-૦ મુદ્રક: પા. ૧થી ૩૨૦: બાલુભાઈ મગનલાલ દેસાઈ, મણિ મુદ્રણાલય, અમદાવાદ બાકીનુંઃ જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સવ. ગાંધી સાંકળચંદ નરસિંહદાસ અવસાન જન્મ વૈશાખ સુદ ૨, ૧૯૧૭ માગશર સુદ ૬, ૧૯૮૮ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્મારકમાળા અંગેનું નિવેદન અમારા વડીલ સ્વ. શ્રી. સાંકળચંદ નરસિંહદાસ ગાંધી જેમણે પિતાના આખા જીવન દરમિયાન પ્રમાણિકતા અને આપબળને મેખરે રાખી પિતાનું તેમજ અન્ય જનનું હિત સાપ્યું છે, તેમનું તર્પણ કરવાની અભિલાષાથી અમેએ આ સ્મારકમાળા શરૂ કરી છે. આ માળાનું પ્રથમ પુસ્તક “ભૂખમરાનો ઉપાય કે પ્રસિદ્ધ થયા પછી આ બીજું પુસ્તક લગભગ બે વર્ષે બહાર પાડી શકાય છે. તેનાં બીજાં કારણે હોવા ઉપરાંત મુખ્ય કારણ તે યોગ્ય પુસ્તક મેળવવાની મુશ્કેલી જ હતી. આ બીજું પુસ્તક “નીતિશાસ્ત્રપ્રવેશ' ગુરગ્રંથરત્ન કાર્યાલય તરફથી છપાતું હતું. આ વસ્તુની જાણ થતાં, તે કાર્યાલયના સંચાલક સાથે વાટાઘાટ કરીને તથા પુસ્તકના અનુવાદકની સંમતિ મેળવીને પ્રસ્તુત પુસ્તક અમો અમારી સ્મારકમાળા માટે મેળવી શકયા, તે અમારે મન ખૂબ આનંદની વાત છે. * મૂળ લેખક: પિટર કોપટકિન; પ્રકાશક: પ્રસ્થાન કાર્યાલય, અમદાવાદ, For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પુસ્તકના નિવેદનમાં જણાવ્યા મુજબ આ માળામાં આર્થિક અને વ્યાપારી પ્રશ્નોને લગતાં લખાણો આપવાનો હેતુ રાખ્યો હતો. એ દૃષ્ટિએ તપાસતાં કદાચ આ પુસ્તક પૂરેપૂરું બંધબેસતું નહિ હોય; પરંતુ વિશાળ દષ્ટિએ જોતાં જણાશે કે જનતાને નવી દષ્ટિ આપવા, અથવા પોતાની દષ્ટિ બરાબર કરવામાં મદદરૂપ થાય એ કેટીનું આ પુસ્તક છે જ. આમ, આવા સમર્થ વિચારકોનાં લખાણ સાથે મહેમદાવાદ જેવા એક નાના ગામમાં લગભગ અધી સદી મહેનત કરી, પિતાને રોટલો મેળવનારનું નામ જોડાય, એથી હરકોઈને આશ્ચર્ય થાય તો નવાઈ નહિ. પણ, સારા અને પ્રગતિકારી વિચારો પ્રસિદ્ધ કરવા એ જ મુખ્ય હેતુ હોય તો એ કયા નિમિત્તે પ્રસિદ્ધ થાય છે એ તરફ ધ્યાન આપવાપણું સામાન્ય રીતે બહુ ઓછું હોય છે. આ પુસ્તકના વિષય બાબતમાં કંઈ લખવાનું ન જ હેય. વિદ્વાન લેખકના પિતાના જ શબ્દોમાં એનું ઊંડાણ આપણને સમજાશે. તે ઉપરાંત મુ. શ્રી. કાકાસાહેબે અનેક રોકાણ અને અનેક અગવડો હોવા છતાં પુસ્તકની પ્રસ્તાવના લખી આપી છે, તે વાંચીને પણ આપણને આ વિષયનું મહત્ત્વ સમજાશે. માળાના પહેલા પુસ્તકમાં જણાવ્યા મુજબ, એક જ ઇચ્છા અને આશા રહે છે કે, આ માળા મારફતે સમાજને ઉપયોગી અને માર્ગદર્શક સાહિત્ય આપવાનું બને અને તેના સંચાલકો અને લેખકોની મહેનત બર આવે. તેમાં જ અમારું સમાધાન છે અને અમારા વડીલ પ્રત્યેના ઋણમાંથી મુક્તિ છે. આ નિવેદન પૂરું કરતાં પહેલાં આ પુસ્તકના પ્રકાશક શ્રી. શંભુલાલ જગશી શાહ, અનુવાદક શ્રી. ગોરધનદાસ કહાનદાસ અમીન, તથા પ્રસ્તાવનાલેખક મુ. શ્રી. કાકાસાહેબ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાની રજા લઈએ છીએ. કારણ કે, એમને કારણે જ આ પુસ્તક જેવું છે તેવું બન્યું છે. કારતક સુદ ૫ ’૯૪ મહેમદાવાદ મણિલાલ સાંકળચંદ ગાંધી For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ વિવેક નીતિશાસ્ત્રપ્રવેશ' એ મરાઠી પુસ્તક મારી નજરે ચઢયું મેં તેનાં પાનાં ફેરવ્યાં અને આખુંયે પુસ્તક વાંચવાની ઈચછા થઈ. સળંગ પુસ્તક વંચાઈ રહેતાં ગુજરાતી ભાષામાં આ વિષયના વિવેચનવાળું કોઈ પુસ્તક છે કે કેમ તે જાણવાની જિજ્ઞાસા થઈ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી જોતાં તેવું કઈ પુસ્તક હોવાનું જણાયું નહિ. આથી આ પુસ્તકનો અનુવાદ ગુજરાતીમાં આવશ્યક લાગ્યો. પણ આવા વિષયનાં પુસ્તક આર્થિક દૃષ્ટિએ પ્રકાશકને ઉપયોગી ન થઈ શકે એવો અભિપ્રાય કેટલાક મિત્રોને થયો. વાત સાચી હતી; પણ નીતિ વિષેનું વિવેચન મને એટલું તે ઉપયોગી લાગ્યું કે પ્રકાશકના અભાવે અનુવાદ પડી રહે તે ભલે એમ માનીને અનુવાદનું કામ હાથ ઉપર લીધું. કામ પૂર્ણ થયું એટલે પ્રકાશક માટે પ્રયત્ન શરૂ કર્યો પ્રયત્ન સફળ થયો નહિ અને લખાણ પડી રહ્યું. એ વાતને વર્ષ વીત્યાં અને અંતે ગયા વર્ષે શ્રી. ગોપાળદાસ જીવાભાઈના હાથમાં અવલોકનાર્થે લખાણ મૂક્યું. એમને એ ગમ્યું અને તેના પરિણામે તેમણે શ્રી. શંભુલાલને પુસ્તક પ્રસિદ્ધ કરવા સલાહ આપી. એમને પણ આર્થિક બાબતને વિચાર For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ 5. L - 1 પડતી હે નથી આવ્યો એમ નહિ કહી શકાય; તે પણ વિષયવિવેચનનું મહત્ત્વ સ્વીકારી સાહસ કરવાની વૃત્તિને એ વશ થયા છે. આ ગુજરાતી અનુવાદ શ્રી. કાકાસાહેબ કાલેલકરની પ્રસ્તાવના મેળવવાને ભાગ્યશાળી બન્યો છે તેથી આનંદ થાય છે. શ્રી. કાકાસાહેબને મૂળ મરાઠી પુસ્તક બહુ ગમ્યું હતું એ વાત આ પુસ્તકનું ઉપયોગીપણું સિદ્ધ કરવાને પૂરતી છે. મરાઠી પુસ્તકના લેખક શ્રી. વામન મલ્હાર જોશી એમ. એ. એક સમર્થ લેખક છે. એમનાં બીજાં કેટલાંક પુસ્તકના ગુજરાતીમાં અનુવાદ થયા પણ છે. આ પુસ્તક ગુજરાતીમાં ઉતારવા માટે એમણે નિઃસ્વાર્થપણે પરવાનગી આપી છે તે માટે હું આભારી છું અને સાથે સાથે ગુજરાતના વાચક વર્ગને પણ. કારણ કે, સમર્થ વિવેચકના હસ્તથી લખાયેલું કોઈ મૌલિક ગુજરાતી પુસ્તક અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધીને માટે તો આ પુસ્તક વિશેષ ઉપયોગી ગણાશે એવી મારી સમજ છે. અનુવાદ થયા પછી તેનું અવલોકન કરી જઈ ઘટતી સૂચના અને સલાહ સ્નેહી ભાઈશ્રી છગનલાલ નરોત્તમદાસ દીવાળાએ આપી છે તે માટે તેમને અને ભાઈશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે પ્રકાશન, જોડણી વગેરે સર્વ કાર્ય પર જે સ્નેહભાવ દર્શાવ્યું છે તે માટે તેમને “આભાર' માની લઈ, તેમના નિઃસ્વાર્થ સ્નેહનું મૂલ્ય આંકવાની ઈચ્છા નથી. શારીરિક દુર્બળતા અને આંખોના દરદને લીધે કુફ વગેરે બાબતમાં જાતે ઈચ્છા મુજબ કંઈ કરી શક્યો નથી. એ માટે ભિન્ન ભિન્ન વ્યક્તિઓની મિત્રભાવે સહાય મળી છે તે માટે તે સર્વને આભાર માનું છું. સિનેર: “નૂતનવર્ષ–પ્રતિપદા” ૯૪. ગે, ક. અમીન For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સદાચારનો પાયો પિતાની સ્વતંત્રતા જાળવતાં છતાં લોકપ્રિય થવું, સર્વમાન્ય થવું એ મહારાષ્ટ્રમાં સહેલું નથી. એટલે મૂળ મરાઠી ગ્રંથના વિદ્વાન લેખક મારા મિત્ર વામનરાવ જેશી બધા જ પક્ષોમાં પ્રિય છે અને માન્ય છે એમ હું કહું, તે એમની શક્તિને મેં પૂરો પરિચય આપ્યો એમ માનવું જોઈએ. આ જેશી કુટુંબ સંસ્કારિતા અને વિદ્યાપરાયણતા માટે પંકાયેલું છે. વામનરાવના મોટાભાઈ મહાદેવ મલ્હાર જુનાગઢમાં પ્રોફેસર હતા એટલે ઘણું ગુજરાતીઓ એમને વિષેનાં પિતાનાં સંસ્મરણે આપી શકે એમ છે. હું ભૂલતો ન હોઉં તે શ્રી. ધૂમકેતુ મહાદેવ મલ્હારના ઠીકઠીક પ્રસંગમાં આવ્યા હતા. ધૂમકેતુની ઉચ્ચ રસિકતા અને સાહિત્યપરાયણતા મહાદેવ મલ્હારના સહવાસમાં ખીલી હોય તે એમાં આશ્ચર્ય નથી. વામનરાવના બીજા ભાઈ નારાયણ મહાર ભારત સેવક સમાજના એક પ્રમુખ કાર્યકતા છે અને મજૂરેના સેવક છે; એ જાણીતી વાત છે. વામન મલ્હાર પોતે દાર્શનિક તત્ત્વજ્ઞાની છે અને શિક્ષણશાસ્ત્રી છે પણ આધુનિક યુગના રિવાજ પ્રમાણે એમણે પિતાની શક્તિ પોતાની સંસ્કારસુંદર નવલકથામાં વ્યક્ત કરી છે. એમના નિબંધોમાં પણ એમની પ્રતિભા અનેક રીતે સ્વૈરવિહાર કરે છે અને એમાંથી તત્ત્વજ્ઞાનની સુગંધ અનેક રીતે મહેકે છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ તત્ત્વજ્ઞાનની એમણે સીધી સેવા કરી તે આ “નીતિશાસ્ત્રપ્રવેશ” મારફતે જ. “સોક્રેટિસના સંવાદ” એ પણ તત્ત્વજ્ઞાન ઉપર જ ગ્રંથ ગણાય. ગ્રીક ભાષામાંથી અત્યંત રસિક અંગ્રેજીમાં જે વસ્તુને અનુવાદ થઈ ચૂકયો છે, તેને મરાઠી રૂપ આપવા માટે તત્ત્વજ્ઞાન અને ભાષા બન્ને વિષયો ઉપર કાબૂ ધરાવનાર માણસની જ જરૂર હતી. વામનરાવે “સેક્રેટિસના સંવાદ'નો અનુવાદ સફળ રીતે કર્યો છે અને એક ચરિત્રાત્મક પ્રસ્તાવના લખી એ ગ્રંથની ઉપયોગિતા વધારી પણ છે. વામનરાવની એ કૃતિને પણ ગુજરાતીમાં અનુવાદ થાય એ ઈચ્છવા જેવું છે. નીતિશાસ્ત્ર પ્રવેશ” મરાઠી ભાષામાં પોતાની કટિને અદ્વિતીય ગ્રંથ છે. દાળકરમાળાના ગ્રંથે પછી પ્રોફેસર ભાનુએ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન મરાઠી ભાષામાં સંક્ષેપમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. લોકમાન્ય તિલકે પણ પિતાના “ગીતારહસ્ય'માં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની ઝાંખી ટૂંકામાં કરાવી છે. પણ નીતિશાસ્ત્ર એ વિષય શો છે, કઈ કઈ શંકાઓ અને ચર્ચાઓ લઈને એ વિષય પ્રવૃત્ત થયો છે એ વિષે સાંગોપાંગ અને શાસ્ત્રશુદ્ધ વિવેચન તો વામનરાવની આ કૃતિમાં જ મળે છે. મુરબ્બી પ્રિન્સિપાલ ભાટેએ આ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ “રા. જોશીએ પિતાના ગ્રંથમાં યુરોપિયન શાસ્ત્રીય વિવેચનપદ્ધતિનો ઉપયોગ કર્યો છે અને આપણે ત્યાંની ઘણીખરી નીતિ વિષયક કલ્પનાઓ એમાં પરેવી કાઢી છે.” એમ જોતાં તે નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એક જ વસ્તુ હોવાં જોઈએ; પણ આપણે ત્યાં સ્મૃતિઓમાં જ અને સંતવાણીમાં જ નીતિનાં વચને જડી આવવાથી ધર્મને આદર્શ સામાન્ય માણસ ન જ ઘડી કાઢી શકે, એવી માન્યતા લોકોમાં ફેલાઈ છે. ઋષિમુનિઓ અને સાધુસંતો ક્યાંકથી અધિકાર મેળવીને આપણી વચ્ચે વિચારે છે અને આપણો જીવનક્રમ કેવો હોવો જોઈએ એ આપણને બતાવી દે છે, એવી માન્યતા જ્યાં સુધી હોય, ત્યાં સુધી સદાચાર એટલે શું અને અમુક રહેણીકરણીને સદાચારનું નામ શા માટે અપાય છે એની ચર્ચામાં For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઊતરવા કરતાં શાસ્ત્રવચનોનો અર્થ શી રીતે કરે અને એ વચનો પ્રમાણે ચાલવાની શક્તિ શી રીતે મેળવવી, એની ચર્ચામાં જ જૂના ગ્રંથ કૃતાર્થ થાય છે. ચહ્ય સ્ત્રી તર્ચ મોરછા નિર્ચ વેવ મામૂ? એવી દલીલ આપીને પોતાની વાત ઠસાવવાનો પ્રયત્ન આ શાસ્ત્રગ્રંથ કરે તે બહુ થયું. ખરું જોતાં શાસ્ત્રપ્રામાણ્યથી પ્રારંભ કરવાને બદલે બુદ્ધિપ્રામાણ્ય અને તર્કની કસોટીથી જ પ્રારંભ કરવો માણસની સ્વતંત્રતાને વધારે છાજે એવી વાત છે. પાશ્ચાત્ય વિવેચનશૈલી સ્વીકાર્યા પછી વામનરાવે એમાં પિતાની અધ્યાપનકળા અને ભાષાપ્રભુત્વ ઉમેરી આ બાળબેધ ગ્રંથ બધી રીતે પ્રસન્ન, સમર્પક અને તૃપ્તિકારક બનાવ્યા છે. સફળ શિક્ષકને હાથે જ આવા ગ્રંથો તૈયાર થઈ શકે છે. આવા ગ્રંથે પોતાની ભાષાના અને એના સાહિત્યના મેંઘા અલંકારરૂપ હોય છે. આવી શૈલીના અધ્યયનથી વિદ્યાર્થીઓમાં સાહિત્યરસિક્તા અને તત્ત્વવિવેચનશક્તિ પ્રગટ થયા વગર રહેતી નથી. અને તેથી જ સંસ્કારવાંચ્છુ યુવાનોને હું હંમેશાં આ ગ્રંથની ભલામણ કરતો આવ્યો છું. આ આખો ગ્રંથ વાંચ્યા પછી વાચકોએ વામનરાવના મોટાભાઈએ લખેલી નાની પડી “આધુનિક શિક્ષિતેનું વેદાન્ત' વાંચી જવી અને તેને અંતે આ બે ભાઈઓ વચ્ચે જે પ્રશ્નોત્તરી થઈ છે તેને ઉચ્ચ આસ્વાદ લઈ લેવો, એવી મારી ભલામણ છે. વામનરાવની શૈલીની એક ખૂબી સહેજે ધ્યાન ખેંચે છે. તેઓ લેખક પણ છે અને અધ્યાપક પણ છે. અને તેમની વિદ્વત્તા સાવ એકાંગી નથી. પરિણામે જ્યારે જ્યારે તેઓ લખે છે, ત્યારે ત્યારે ચોમાસાની નદી જેમ બને બાજુના કાંઠાને ઘસતી જાય છે અને આસપાસનાં કોતરોને પાણીથી ભરી દે છે, તેમ પિતાના વિષયનું વિવેચન કરતાં કરતાં આસપાસના અનેક વિષયને સ્પર્શ કર્યા વગર તેઓ આગળ ચાલી શકતા જ નથી. પીઢ અધ્યાપક જ્યારે લેખક બને છે, ત્યારે સામાન્ય લેખક કરતાં વાચકોની ભૂમિકા એ વધારે સમજી શકે છે. સામાન્ય લેખકના મનમાં પોતાના વિષય પ્રત્યે જ પ્રેમ અને ઉત્સાહ હોય છે, જ્યારે For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ અધ્યાપક લેખક વિષય પ્રત્યે તે ઉત્સાહ રાખે છે પણ એનામાં પોતાના વાચકે પ્રત્યે વાત્સલ્યયુક્ત સમભાવ અને અખૂટ ધીરજ બને હોય છે. પાશ્ચાત્ય શાસ્ત્રો અને પાશ્ચાત્ય પદ્ધતિનો આપણા લોકોને જ્યારે પરિચય કરાવવાનો હોય છે, ત્યારે અધ્યાપક લેખકની આ શક્તિ વિશેષ કામમાં આવે છે. સંસ્કૃત સાહિત્યનું અને આપણું શાસ્ત્રોનું રહસ્ય યુરોપિયન લોકોને સમજાવતી વખતે પણ ત્યાંના લેખકોને ત્યાંના વાચકોની શક્તિ અને મર્યાદા એ જ રીતે ધ્યાનમાં રાખવાં પડે છે. જેમનામાં એ શક્તિ હોય છે, એવા અંગ્રેજ લેખક જ ત્યાંના સમાજ ઉપર પોતાની અસર પાડી શક્યા છે. એ શક્તિ જેની હોય તે જ સંસ્કૃતિના એલચી થઈ શકે છે. નીતિ એટલે સદાચાર. નીતિનું શિક્ષણ જુદું અને એની મીમાંસા જુદી એ પ્રથમથી ધ્યાનમાં લેવું જોઈએ. નીતિનું શિક્ષણ માટે ભાગે રહેણીકરણીના આગ્રહ દ્વારા પુરુષના સહવાસ દ્વારા, શિષ્ટાચારના પાલન દ્વારા, ઘર્મશાસ્ત્રની આજ્ઞા દ્વારા અને સંતવાણીના સેવન દ્વારા અપાય છે. મોટેરાઓ આમ કરે છે માટે કરે, સમાજને પસંદ છે માટે કરે, ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે માટે કરે, ભગવાનને પ્રિય છે માટે કરો, મરી ગયા પછી ઉત્તમ ગતિ મળશે માટે કરો, દીન અને દુખિયાં લોકોને આશીર્વાદ મળશે માટે કરો, કુળની પ્રતિષ્ઠા છે પિતરોની આણ છે માટે કરે, એ રીતે નીતિશાસ્ત્ર કે સદાચારને ઉપદેશ થાય છે. આમ જેવાં કારણો “કરવા' માટે અપાય છે એવાં જ “ન કરવા માટે પણ અપાય છે. વિધિ અને નિષેધના રૂપમાં જ સદાચારને પ્રચાર થાય છે. નીતિશાસ્ત્રની મીમાંસા જુદી જ રીતે પ્રવૃત્ત થાય છે. નીતિના શિક્ષકે બિલકુલ નથી પસંદ કરતા કે સદાચારના નિયમો સામે કે રિવાજો સામે “કેમ” એવો કોઈ પ્રશ્ન પૂછે. કોઈ છોકરી માતાને પૂછે કે મારે સ્વછંદથી કેમ ન વર્તવું ? તે એ કેવળ સ્વાભાવિક અને યોગ્ય ધર્મજિજ્ઞાસા છે એમ માતા તો નહિ જ માને. આવો સવાલ પુછાય જ કેમ, આવો સવાલ પૂછવાની ધૃષ્ટતા જે છોકરી કરી શકે છે તે બગડવાની તૈયારીમાં For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ છે એમ જ એ માની લેશે અને ચિંતા અને દુઃખથી બળી જશે. ઘરના મહેમાનોને ખાતર હું અગવડ શા માટે વેઠું એવો સવાલ ઘરનો છોકરો જે પિતાને પૂછે, તો પિતા પોતાના દીકરાને સમાજરચનાશાસ્ત્રનો પાઠ આપવાની એક સુંદર તક મળી છે એમ સમજી દીકરાને આતિથ્ય સંસ્થાનું રહસ્ય સમજાવવાને બદલે, “તારી ખાનદાની ક્યાં ગઈ? કે આવો સવાલ પૂછે છે, એમ કહી દીકરાની ઝાટકણી જ કાઢશે. મોટા મોટા પંડિત પણ માને છે કે સદાચારની શક્તિ, – જેને આપણે સત્ત્વ કે સત કહીએ છીએ તે – તાર્કિક મીમાંસાથી વધતી નથી. એ તો ભાવનાની ઉત્કટતાને જોરે જ ટકી શકે. માટે સદાચારની મીમાંસા જેટલી ઓછી કરીએ તેટલી સારી. જેમ ઇડું ભાંગવાથી અંદરના જીવનો નાશ થાય છે, તેમ જ લજજા, શરમ, વીડા કે સંકોચ રૂપી કવચ દૂર કરવાથી – અને એ કવચ દૂર કર્યા વગર નીતિશાસ્ત્રની મીમાંસા સંભવતી જ નથી, – સદાચારનો પ્રાણ નીકળી જાય છે. પછી એ મીમાંસાને પરિણામે આધિભૌતિક સુખવાદ પ્રસ્થાપિત કરો અથવા આધ્યાત્મિક આત્મૌપમ્ય અને આત્મક્ય પ્રસ્થાપિત કરો. નાગી મીમાંસા આવી કે ભાવના શિથિલ થઈ જ સમજવી. આ દલીલમાં વજૂદ નથી એમ નથી. છતાં અમુક ઉંમરે માણસજાત પોતાના જીવનક્રમ ઉપર તર્ક, બુદ્ધિ અને મીમાંસાને પ્રકાશ પાડ્યા વગર રહેવાની જ નથી. અને એક વાર એ પ્રકાશ પડે એટલે કોઈ પણ વસ્તુ કેવળ ભાવનાને જેરે ટકાવી શકાય નહિ એટલું જ નહિ પણ જીવનમાં ભાવનાનું સ્થાન શું છે, એની ઉપયોગિતા કેટલી છે અને જીવનસિદ્ધિ માટે ભાવનાવિક છે કે બાધક છે એની પણ મીમાંસા કર્યા વગર છૂટકે નથી રહેતો. અને તેથી જ ખીંટી હલાવી હલાવીને જેમ મજબૂત કરાય છે, તેમ અનેક જાતની શંકાકુશંકાઓ ઉઠાવીને જીવન પરત્વેની એકે એક વસ્તુને પાયો મજબૂત કરવો એમાં જ ડહાપણ છે. સંસ્કૃતમાં એને પૂણાનિખનનન્યાય કહે છે. આ ન્યાયથી પ્રેરાઈને જ નીતિશાસ્ત્ર લખાય છે. શાસ્ત્રીય મીમાંસા આહવાન આધાર લેવા તૈયાર નથી હોતી. વવનાત્રવૃત્તિઃ વનનિવૃત્તિઃ એ નિયમ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસ્ત્રને ભલે અનુકૂળ હોય, નીતિમીમાંસાને એ અનુકૂળ નથી જ. એને તે માત્મનઃ તુષ્ટિ વગર ચેન પડે જ નહિ. મારું સ્પષ્ટ માનવું છે કે આવી નીતિમીમાંસા માણસની કેળવણીનું એક ઉત્તમ સાધન છે. બાળપણમાં નીતિનું શિક્ષણ ભાવના દ્વારા, લાગણીઓ દ્વારા અને આચરણ દ્વારા આપવું એ જ યોગ્ય છે. પણ એ રીતે હૃદય અને જીવનમાં સંસ્કારો દૃઢ થયા પછી જ્યારે મીમાંસાબુદ્ધિનો ઉદય થાય છે, ત્યારે ન્યાય, સમાજહિત અને આત્મવિકાસની દૃષ્ટિએ એકેએક રિવાજ અને માન્યતાનો ઊહાપોહ થવો જ જોઈએ, જેથી માણસ વ્યક્તિગત તેમજ સામાજિક જીવનનો પાયો શું છે એ જાણી લઈ એને મજબૂત કરી શકે છે. મુરબ્બી ભાટેએ કહ્યું છે કે, આ નીતિશાસ્ત્ર પ્રવેશ કૉલેજની કેળવણીમાં પાઠ્યપુસ્તક તરીકે ઉત્તમ કામ આપશે, એ વાત તો સાચી છે જ; પણ હું માનું છું કે દરેક સંસ્કારી વ્યક્તિના જીવનમાં જીવનપ્રવેશ તરીકે આવી ચોપડીનું અવલોકન, તેમજ આ વિષયનું અધ્યયન આવશ્યક ગણાવું જોઈએ. વામનરાવ તર્કવાદી છે, બુદ્ધિઉપાસક છે, શંકાઓ ઉઠાવવામાં અને અનેક બાજુથી વિચાર કરવામાં કુશળ છે. જે પ્રમાણમાં માણસ શંકાવીર હોય તે જ પ્રમાણમાં જે એ પ્રયોગવીર ન હોય, તે એ નિર્ણયકુશળ ન થઈ શકે. માટે આવી ચેપડીઓ સાથે વિદ્યાર્થીઓનું અધ્યયન સમાપ્ત ન થવું જોઈએ. ખીંટીઓ હલાવી હલાવીને પાયામાં નબળાઈ ક્યાં છે એ આપણે તપાસીએ છીએ કેમકે આપણે નબળાઈનું જોખમ ખેડવા નથી માગતા; પણ ખીંટી જેમ વધારે હલાવીએ તેમ તેના માથા ઉપર હથોડાના પ્રહાર કરી કરી એને મજબૂત કરવી ઘટે છે, ખીંટી હલાવીને ઢીલી કરે અને હથેડાના પ્રહાર કરવાની બાબતમાં ગફલતમાં રહે, તે એવા કારીગરે પોતાનું કામ કુશળતાથી કર્યું એમ કોઈ કહે નહિ. જમીન ખેડે તે જ વાવે નહિ, તે તે પાપ કરે છે; વાવવું હોય તો જ ખેડાણ કરાય, એ આપણો જૂનો આદર્શ બૌદ્ધિક ખેડાણને પણ બરાબર લાગુ પડે છે. આ ચેપડીમાં ખેડાણ તે સુંદર છે જ. જેટલી વાવણી એમાં કરી છે તેટલી સુંદર થઈ છે; પણ નીતિશાસ્ત્રપ્રવેશમાં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ १३ વાવણી ઓછી હાય તેા ગ્રંથકારનેા વાંક ન કઢાય. એ તો કેવળ પ્રવેશ છે, પ્રવેશ થયા પછી બાકીના જે પુરુષાર્થ કરવાના રહે છે, તે તા દરેકે પેાતાની મેળે જ કરવા જોઇ એ. અધરામાં અધરી વસ્તુ તેા પ્રવેશની છે તે આટલી સહેલાઈથી થયા પછી કૃતજ્ઞતાપૂર્વીક જીવનવીરે આગળ અને આગળ ધપવું જોઈ એ. મેટેરાંઓનાં વચને પ્રમાણુ ગણવાં એ બાળકાના પરમ ધર્મ છે. પણ બાળકો હંમેશને માટે બાળકો રહી શકતાં નથી, પોતે મોટેરાં થયા પછી પણ વચનપ્રામાણ્યમાં જ માણસ સાઈ રહે, તે એનામાં બાલિશતા જ રહી જાય. એટલું ધ્યાનમાં રાખી આ ગ્રંથનું અધ્યયન થવું જોઈ એ. ૩ મરાઠી, ગુજરાતી, હિંદી, બંગાળી ઇત્યાદિ ભાષાએ એટલી બધી નજીક છે કે ભાષા ઉપર સારા કાબૂ ધરાવનાર માણસ માટે અનુવાદ એ રમત જેવી વાત છે. મૂળ લેખકની શૈલી, એની ખૂખી અને એને વિનાદ પણ ભાષાંતરમાં આણી શકાય. ભાષામાં જેનું આકર્ષણ વધારે છે પણ જેનું મહત્ત્વ નહિ જેવું છે એવા શબ્દાલંકારાની બાબતમાં અનુવાદક નહિ ફાવી શકે એ સમજાય એવી વસ્તુ છે, છતાં ત્યાં પણ આ બધી જ ભાષાએ સંસ્કૃતના વારસાને લીધે પરિપુષ્ટ થયેલી હાવાથી ઘણું સામ્ય ધરાવે છે. તેથી ઉપરની દેશી ભાષાઓના અનુવાદ કેવા થયા છે એ નક્કી કરતાં આકરામાં આકરી કસાટી રાખવાના આપણને હક છે. અનુવાદક મૂળ લખાણુની સૂક્ષ્માતિસૂક્ષ્મ છંટા પકડી શક્યા છે કે નહિ અને તેને પોતાની ભાષામાં અનુવાદ કરતાં પોતાની ભાષાની શુદ્ધિ અને સમૃદ્ધિને વફાદાર રહ્યા છે કે નહિ, એ પણ તપાસવું જોઈ એ. એક જમાના એવા હતા કે જ્યારે ગુજરાતીમાં અ દુગ્ધ છૂટથી ભાષાને બગાડી શકતા હિંદીમાંથી અનુવાદ કરવામાં આવશ્યકતા વધારે મનાતી; પણ આ છેલ્લાં વીસ વર્ષામાં ભાષાંતરની લેખકોએ અને વિદ્યાવ્યાસંગીઓએ લોકો ગમે તેવા અનુવાદો કરીને હતા. બંગાળી, મરાઠી અને યોગ્યતા કરતાં ધૃષ્ટતાની જ હવે એ જમાને રહ્યો નથી. કળા ખૂબ ખીલી છે. સમ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ १४ એ કળાનું ગૌરવ જાળવવાના પ્રયત્ન કર્યાં છે. અનુવાદની કસણી આકરી રીતે થવી જોઈ એ. જાણવું જોઈએ કે પોતે કાષ્ઠ વૈતરું કરનાર મજૂર નથી. એ સમાજ, એ સાહિત્ય અને એ સંસ્કૃતિ વચ્ચેના પાતે વણજારા અથવા એલચી છે. શું લેવું અને શું ન લેવું અને જે લીધું છે તે કયા રૂપમાં રજૂ કરવું એના ઉચ્ચ વિવેક એણે જાળવવા જોઈ એ. નહિ તેા અનુવાદની પ્રવૃત્તિ ચેપી રોગ જેવી વિનાશક નીવડવાની. પ્રસ્તુત પુસ્તક મરાઠી સાહિત્યનું મંગલમય ઘરેણું છે. એની પસંદગી કરવામાં । અનુવાદકે પેાતાની સુંદર અભિરુચિના પરિચય આપ્યા જ છે. અનુવાદ મૂળ સાથે સરખાવવાની નવરાશ મારી પાસે ન હતી પણ એક એ પ્રકરણા સાંભળી જતાં એટલી તેા ખાતરી થઈ ગઈ કે અનુવાદના પ્રવાહ એકધારા ચાલે છે. મૂળ ગ્રંથકારને કે અનુવાદની ભાષાને કાંય અન્યાય ન થાય એટલી કાળજી અનુવાદકે લીધી છે. મૂળ લખાણ જો બહુ અઘરું હોય તે અનુવાદકે તેને હળવું કરવાની છૂટ લેવામાં વાંધો નથી. પરંતુ જો મૂળ લખાણ શૈલીની દૃષ્ટિએ વખણાતું હોય તેા અનુવાદકે મૂળ લેખકની શૈલી, એના શબ્દપ્રયાગે અને એની પરિભાષાની ચૂંટણી પણ બનતા સુધી એવી ને એવી જ જાળવવી જોઈ એ. ઉત્કૃષ્ટ સાહિત્યના અનુવાદો દ્વારા પણ આપણે આપણી ભાષાને સમૃદ્ધ કરી શકીએ છીએ એ ભુલાવું ન જોઈ એ. જ્યાં સુધી આપણા બધા જ પ્રાંતા અંગ્રેજી કે સંસ્કૃતના અનુવાદ ઉપર જીવતા હતા, ત્યાં સુધી પ્રાંત પ્રાંત વચ્ચે સાહિત્યિક આપલે કરવાની ગરજ જણાતી ન હતી. હવે ભારતીય જાગૃતિના દિવસા ઊગ્યા છે. દરેક પ્રાંતમાં હવે જીવનના તેમજ સાહિત્યના મૌલિક પ્રયોગા થવા લાગ્યા છે. હવે આંતરપ્રાંતીય આપલે ચલાવવામાં અર્થ આવ્યા છે અને એનું મહત્ત્વ પણ વધ્યું છે. આવે વખતે સાહિત્યિક એલચીએની સંખ્યા અને ચેાગ્યતા વધવાં જ જોઈ એ. આ દિષ્ટએ પણ આ અનુવાદને હું વધાવી લઉં છું. વર્ધા ૨૮-૧૦-૩૭ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર For Personal & Private Use Only તેથી પણ હવે ભાષાંતરકારે એ Page #19 -------------------------------------------------------------------------- ________________ મરાઠી પુસ્તકને ઉપઘાત [ Aી. ગોવિંદ ચિમણજી ભાટે ] મુંબઈ વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં ફક્ત એમ. એ. ની પર ક્ષામાં જ મેરુમણિ પ્રમાણે મરાઠીને પ્રવેશ થયો છે. કેવળ અલંકારરૂપ સંકુચિત પ્રવેશ કરતાં વિશેષ પ્રમાણમાં મરાઠીને સ્થાને મળવા વિષેની સૂચનાને સેનેટ સમક્ષ વિચાર ચાલતે હતો. એ કામ માટે મળેલી સેનેટની એક સભાની બેઠક પૂરી કરી હું ઘર તરફ જતા હતા તે વખતે એક વિદ્વાન અને બહુશ્રુત સભાસદે મને કહ્યું: “પ્રોફેસર સાહેબ, તમે મરાઠીના મોટા ભક્ત કહેવડાવો છે તથા વિશ્વવિદ્યાલયમાં મરાઠીને વિશેષ પ્રમાણમાં સ્થાન મળવું જોઈએ; એટલું જ નહિ પણ અંગ્રેજી સિવાયના અન્ય વિષય મરાઠીમાં શીખવવાની પરવાનગી આપવી એ અભિપ્રાય ધરાવો છો; પણ શું તમને ખરેખર એમ લાગે છે કે, હમણાં તમે તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષય અંગ્રેજીમાં શીખો છો તે મરાઠીમાં શીખવી શકશે?” આ અચાનક અને અણધારી રીતે થયેલા પ્રશ્નનો મેં શાંતિપૂર્વક ઉત્તર આપ્યો : “હાલમાં એ પ્રશ્ન નથી. પણ રાવ સાહેબ, તમે અમને સંધિ, સવડ અને સવલત આપે. પછી અમે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ १६ બતાવી આપીશું કે તમને અશક્ય લાગતી વાત શકય કોટીની છે. ગયાં પચાસ સાઠ વર્ષમાં મરાઠીનું સામર્થ્ય પુષ્કળ વધ્યું છે. પુષ્કળ મરાઠી જૂનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે અને થાય છે. અર્વાચીન સાહિત્ય તૈયાર થાય છે. સંસ્કૃત સાહિત્યમાં પણ પુષ્કળ શેાધ થઈ છે અને થાય છે. આ સ`નું પરિણામ એ આવ્યું છે કે, ભલેને — તેને કંઈ ખ્યાલ નહિ હોય, પણ મરાઠી ભાષાની વિચારપ્રદર્શનની શક્તિ પુષ્કળ વધી ચૂકી છે; અને તેથી આજે જે દુંટ લાગે છે તે તેટલું દુષ્ટ નથી એવું અનુભવાય છે.’’અમારી આ વાત ઘેર જવાના રસ્તા બદલાયાથી એટલેથી જ અટકી હતી. (6 આજે જો એ ગૃહસ્થ હેત (કુદૈવે કેટલાક વખત પર તે ગુજરી ગયા છે) તેા એ સંભાષણ આગળ ચલાવી. મેં કહ્યું રાવ સાહેબ, હાથકાંકણુને આરસીની શી જરૂર છે? લે આ ‘નીતિશાસ્ત્રપ્રવેશ' અને મરાઠીદ્વારા નીતિશાસ્ત્ર શીખવવાનું શક્ય છે કે નહિ તે આપ જ આપના મન સાથે નક્કી કરો.'' હાત : રા. વામનરાવ ોશીએ નીતિશાસ્ત્ર વિષેનું પેાતાનું પુસ્તક છપાવવાના આરંભ કર્યો ત્યારે તેમણે મને કહ્યું : “તમે મારા પુસ્તકના ઉપોદ્ઘાત લખા એવી મારી ઇચ્છા છે." રા. જોશી અને મારામાં વિચારસામ્ય, વ્યવસાયસામ્ય અને વિશેષત: તત્ત્વજ્ઞાન વિષેના સાહિત્યની અભિરુચિનું સામ્ય ધણું જ છે. આથી મે આનંદપૂર્વક તેમના પ્રસ્તાવને સમતિ આપી. પુસ્તકનું છાપકામ પૂરું થયું ત્યારે તેમણે તેનાં છૂટાં કામ લાવીને મને આપ્યાં, હું તે સ કાળજીપૂર્વક વાંચી ગયા અને એ પુસ્તક માટે મારા જે અનુકૂળ અભિપ્રાય થયા તે યાદ આવેલી વાતરૂપે આપવાથી મનમાં સારી રીતે હસશે એમ લાગવાથી પ્રારંભની સહજ નવીન પદ્ધતિ મેં સ્વીકારી છે. ખરેખર રા. જોશીનું પુસ્તક બહુ સારું બન્યું છે. અંગ્રેજીમાં દર વર્ષે નીતિશાસ્ત્ર વિષેનાં જે એક બે સારાં પુસ્તક પ્રસિદ્ધ થાય છે, તેની ચેાગ્યતાનું આ પુસ્તક છે એમ કહેવામાં મને શંકા લાગતી નથી. રા. વામનરાવે કંઈ જ પુસ્તકને વિનયથી પેાતાના For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ “નીતિશાસ્ત્ર–પ્રવેશ” નામ આપ્યું છે, પણ એ પુસ્તક કેવળ ઉપધાતાત્મક કે સંક્ષિપ્ત વિવેચન કરનારું પુસ્તક નથી. આપણા વિશ્વવિદ્યાલયમાં બી. એ.ની પરીક્ષામાં નીતિશાસ્ત્રને અચ્છિક વિષય લેનાર વિદ્યાથીને જેટલો અભ્યાસ કરવો પડે છે, તેટલું વિષયપ્રતિપાદન રા. વામનરાવના પુસ્તકમાં આવેલું છે. વળી કોલેજમાં વિષય શીખવવામાં જે વિવેચનપદ્ધતિ સ્વીકારવામાં આવે છે, તે જ વિવેચનપદ્ધતિ પોતાના પુસ્તકમાં રા. જોશીએ સ્વીકારેલી છે. આથી મને લાગે છે કે, બી. એ. ના વિદ્યાર્થીને સ્વભાષાધારા નીતિશાસ્ત્રનું જ્ઞાન મેળવવામાં આ પુસ્તક સારું ઉપયોગી થઈ પડશે. રા. વામનરાવના પુરતકના સામાન્ય સ્વરૂપ તથા તે વિષે મારા થયેલા અનુકૂળ અભિપ્રાયનું દિગ્દર્શન કર્યું. હવે એ પુસ્તક પરથી સૂઝતા અને એ જ પુસ્તકના યોગથી જેને સંતપકારક નિર્ણય આવી શકે છે તેવા એક વાદગ્રસ્ત પ્રશ્નને વિચાર અહીં કરવામાં આવશે તો કાંઈ ખોટું થશે નહિ. આ વાદગ્રસ્ત પ્રશ્ન એ છે કે, આપણાં ભિન્ન ભિન્ન શાસ્ત્રોની પ્રગતિ કેવી રીતે અને ક્યાં સુધી થયેલી હતી; વિશેષતઃ આપણે ત્યાં નીતિશાસ્ત્રનો કેટલે સુધી વિચાર થયેલો છે? આ સંબંધી કદી કદી પરસ્પર વિરોધી મત સાંભળવામાં આવે છે. એકમત આ છેઃ “આપણે ત્યાં નીતિશાસ્ત્ર બિલકુલ નથી. એ શાસ્ત્રનો ઉદય અને વિસ્તાર યુરોપમાં જ થયો છે. આપણી નીતિ વિષેની કલ્પના “વતિર્મબન્યો ધર્મ નિષિદ્ધનન્યોsધર્મ એટલી જ છે. અહીં નીતિ વિષેના પ્રશ્નને વિચારની કસોટીએ ચઢાવવામાં આવ્યા જ નથી. ધર્મગ્રંથમાં વિહિત હોય તે સારું અને નિષિદ્ધ હોય તે ખરાબ. અર્થાત આ કલ્પના શાસ્ત્ર રચાતા પૂર્વેના સમાજની બાલ્યાવસ્થા દર્શાવે છે. એટલે આપણે ત્યાં નીતિ વિષયક કલ્પનાને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર થયેલો નથી અને તેથી જ આપણે ત્યાં નીતિશાસ્ત્ર નથી એમ કહીશું તે ચાલશે.” બીજે મત કહે છે કે, “આપણે ત્યાં નીતિશાસ્ત્ર શિખરે પહોંચેલું છે. આપણું નીતિશાસ્ત્રને જેટલે ઊંડે અને મૂળ તત્ત્વને પહોંચતા વિચાર થયો છે તેટલો યુરોપમાં બિલકુલ થયું નથી. યુરેપનું For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર એટલે ચેખો સુખવાદ; ત્યાંની નીતિની કલ્પના એટલે વિષયસુખ આપે તે સારું; દુઃખ દે તે ખરાબ”. યુરોપી શાસ્ત્રોની દષ્ટિ ચોખ્ખી ઐહિક અને બહિર્મુખ છે. આપણા નીતિશાસ્ત્રની દૃષ્ટિ પારમાર્થિક અને અંતર્મુખ છે. એટલે આપણું નીતિશાસ્ત્ર આગળ યુરોપી નીતિશાસ્ત્ર કંઈ જ વિસાતમાં નથી –એક ક્ષુદ્ર પદાર્થ છે.” આ બે મત લલકના બે છેડા જેટલા પર પર દૂર છે. પરંતુ લોલકના બે છેડામાં વિરોધ હોય છે તો પણ લોલક ક્રમસર એક છેડાથી બીજા છેડા સુધી હાલતું હોય છે અને ત્યાં તે અતિ અલ્પકાળ ટકે છે; ઊલટું લોલક મધ્ય સ્થળે જ વિશેષ ટકે છે અને તે સ્થળનું મધ્ય એ જ તેનું સ્થિર બિંદુ હોય છે. આ જ વાત, વિચાર અને મત અથવા આધ્યાત્મિક વાતને લાગુ પડે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા અત્યંત વિરુદ્ધ મતમાં સત્યાંશ ઓછો હોય છે અને એવા મત ચિરકાળ ટકે તેવા નથી હોતા. સત્ય મધ્યવત હોય છે અને એવા મત જ વિશેષ ચિરસ્થાયી હોય છે. ઘેડા ઐતિહાસિક સિંહાવલોકનથી નીતિશાસ્ત્ર માટે એવા પરસ્પર વિરુદ્ધ મત કેમ અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે તેને નિર્ણય થવા જે છે. તેથી તેવું સિંહાવલોકન કરવાની આવશ્યકતા છે. આપણે ત્યાં અંગ્રેજી વિદ્યાનો આરંભ થવાથી તે વખતના અંગ્રેજીને અભ્યાસ કરનાર સુશિક્ષિત માટે યુરોપના જ્ઞાનભંડારનાં દ્વાર એ ભાષાદ્વારા ખુલ્લાં થયાં હતાં. યુરોપના જ્ઞાનભંડારની વિશાળતા, ભંડારના ભિન્ન ભિન્ન કમરા, પ્રત્યેક કમરાને અપાયેલાં નામ, પ્રત્યેક કમરામાં એક જ જાતિનાં રત્નોથી તૈયાર થયેલાં સુંદર તથા દૃષ્ટિમનોહર તોરણ એ અદ્વિતીય દેખાવથી તે કાળના સુશિક્ષિતેની દૃષ્ટિ અંજાઈ ગઈ હોય તો તેમાં નવાઈ શી છે ? એ સુશિક્ષિત મંડળ એ પ્રચંડ જ્ઞાનભંડારમાં પ્રવેશ કરી તેના ભિન્ન કમરા તથા તેમાંની વસ્તુઓનું ડું ઘણું નિરીક્ષણ કરવા લાગ્યું. આ નિરીક્ષણ પછી જ્યારે તેઓ જૂના સંસ્કૃત જ્ઞાન ભંડાર તરફ વળ્યા, ત્યારે તેમને યુરોપના જ્ઞાનભંડાર કરતાં તે ઘણો જ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ १९ નાને લાગવા માંડ્યો. પ્રથમ તો તેમને આ જ્ઞાનભંડારમાં કમર ઘણા જ ઓછા દેખાયા. વળી એ કમરાઓને વ્યવસ્થિત રીતે નામ અપાયેલાં નજરે પડ્યાં નહિ. કોઈ કોઈ સ્થળે નામ હતાં; પણ કદી કદી તે નામ અને ઓરડાની વસ્તુઓમાં કંઈ પણ મેળ જણાય નહિ. તેમજ પ્રત્યેક કમરામાં ગમે તેવી વસ્તુઓની ખીચડી થયેલી તથા કેટલાકમાં વસ્તુઓને માત્ર ઢગલો જ પડેલો જણા; એ ઉપરાંત પ્રત્યેક કમરામાં કચરોપૂજે તથા નિરુપયોગી ઢેફાં પણ દષ્ટિએ ચડ્યાં. આ સર્વ દેખાવથી આ જ્ઞાન ભંડાર માટે તેમનો અભિપ્રાય ઘણો જ પ્રતિકૂળ થયે. (પરિણામે ) “ આપણે ત્યાં શાસ્ત્રની બિલકુલ પ્રગતિ થઈ નથી અને વિશેષત: આપણે ત્યાં નીતિશાસ્ત્ર બિલકુલ છે જ નહિ; આપણા સાહિત્યમાં ઘટપટાદિકને માત્ર વ્યર્થ બડબડાટ ઘણો છે,” એ મત તે કાળે પ્રાદુર્ભત થયો અને તે સર્વ સુશિક્ષિતોની સંમતિ પણુ પામ્યો. પછી આપણામાં અંગ્રેજી વિદ્યાને લીધે સ્વત્વ અને દેશાભિમાનની લાગણી ઉત્પન્ન થઈ. આપણને યુરોપિયનેએ કરેલા સંસ્કૃત સાહિત્યના વ્યવસ્થિત અભ્યાસની માહિતી થવા લાગી તેમજ અંગ્રેજી સાહિત્યના ચિરપરિચયથી તે સાહિત્ય વિષેનું અદ્વિતીય આશ્ચર્ય અસ્ત પામ્યું. સ્વત્વ અને દેશાભિમાનની દષ્ટિએ કેટલાક સુશિક્ષિતો આપણા સાહિત્ય તરફ જોવા લાગ્યાથી જેમ જેમ સૂક્ષ્મ નિરીક્ષણ થતું ગયું, તેમ તેમ પ્રથમને પ્રતિકૂળ ગ્રહ બદલાતો ગયો અને લોલકને બીજી બાજુની ગતિ મળી અને તે ઠેઠ બીજા છેડે પહોંચ્યું. “ આપણામાં સર્વ કંઈ છે, આપણું સાહિત્ય પરિપૂર્ણ છે અને આપણું નીતિશાસ્ત્ર સર્વ કરતાં ઊંચું છે,” એ મત પ્રબળપણે આગળ આવવા લાગ્યો અને હાલમાં જનમનપર તેની સત્તા બેઠેલી જણાય છે. આટલા ઐતિહાસિક સિંહાવલોકન પછી હવે આપણે એ મતના સત્ય તરફ વળીશું. બન્ને મતમાં અસત્યોક્તિ તથા અતિશયોક્તિનો ઘણો જ ભાગ છે. આ લેખકનો મત એવો છે કે, ખરું સત્ય મધ્યવતી છે. એ મત છે અને કેવી રીતે સાચે છે તેનો હવે વિચાર કરીએ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ २० યુરેપિયતા હમેશાં ઇતિહાસના ત્રણ ભાગ પાડે છે. એક પુરાતન કાળ, એટલે ગ્રીક અને રેશમનાના સુધારાતા કાળ; બીજો મધ્યકાળ, એટલે રામનકૅથલિક ધર્મના વર્ચસ્વને કાળ અને ત્રીજો અર્વાચીન કાળ, એટલે યુરેાપનાં ભિન્ન ભિન્ન રાષ્ટ્રાની પ્રતિના કાળ. ગ્રીકલોક મહાબુદ્ધિશાળી, વિશેષતઃ વિવાદપ્રિય હતા તેથી તેમના સાાહત્ય અને શાસ્ત્રની અલ્પકાળમાં વિલક્ષણ પ્રગતિ થઈ હતી. અર્વાચીનકાળનાં ઘણાંખરાં શાસ્ત્રાને પાયે તેમણે નાખેલા છે. શાસ્ત્ર એટલે અનુભવ તથા વિચાર એ એ સાધનથી એકાદ વિશિષ્ટ વિષયનું પ્રાપ્ત થયેલું વ્યવસ્થિત અને અને સંકલિત જ્ઞાન; એ શાસ્ત્રકલ્પના ગ્રીાની છે. તેમણે જ ભિન્ન ભિન્ન શાસ્ત્રની વ્યાખ્યા અને મર્યાદા ધરાવી સ માનવી શાસ્ત્રોનું વર્ગીકરણ કર્યુ છે. નીતિશાસ્ત્ર તા ગ્રીકોના જમાનામાં લગભગ પૂર્ણ અવસ્થા પામ્યું હતું. પ્રથમતઃ ગ્રીક નીતિશાસ્ત્રજ્ઞાએ સ નીતિનિયમને પાયેા મનુષ્યનું સુખવન છે એ મત સ્થાપિત કર્યો છે. પણ તેમનું નીતિવિષયક તત્ત્વ એટલું જ હતું એમ કઈ નથી. આ તત્ત્વ એ નીતિને શાસ્ત્રીય વિચાર કરતાની સાથે પ્રથમતઃ મનમાં ઉત્પન્ન થતું તત્ત્વ છે. પણ નીતિને પાયે જ્ઞાન છે. નીતિના પાયા માનવી પરિપૂર્ણતા, સર્વ નીતિને સાર એટલે આધ્યાત્મિક વિકાસ વગેરે ઉદ્દાત્ત તત્ત્વો પ્રસ્થાપિત કરવાને પ્રયત્ન ગ્રીકાએ જ કર્યો છે. યુરોપમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર થયા ત્યારે ગ્રીક અને રામન સંસ્કૃતિની વૃદ્ધિ અટકી ગઈ હતી. ખ્રિસ્તીધમે મુખ્યત્વે ગ્રીક અને રેશમન સંસ્કૃતિને અજ્ઞાત એવી કલ્પના આગળ કરી. તે કલ્પના એટલે ખ્રિસ્તીધર્મ એ ઈસુ અથવા ઈશ્વરના પુત્રે પ્રચલિત કરેલા ધ છે અને બાયબલ એ ધર્મનું ઈશ્વરપ્રણીત પુસ્તક છે. એ બાયબલમાં ઈશ્વર વિષે વિવેચન છે, તેમાં સૃષ્ટિની ઉત્પત્તિનું વિવેચન છે, તેમાં મનુષ્ય અને ઈશ્વર સંબંધી વિવેચન છે, તેમાં માનવકતવ્યનું વિવેચન છે; સારાંશ, સામાન્યતઃ માણસને જરૂરની સર્વ વાતનું જ્ઞાન એક સ્થળે એ પ્રમાણભૂત પુસ્તકમાં હાવાની સમજ ખ્રિસ્તીધમે પેાતાના ફેલાવા સાથે પ્રચલિત કરી. એ કાળે સામાન્ય લાકની ભાષા તથા ધર્મોપાધ્યાય For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ અને સુશિક્ષિતોની ભાષા ભિન્ન ભિન્ન હતી. (ગ્રીક કાળમાં કદી પણ એવી સ્થિતિ ન હતી) આથી સર્વ જ્ઞાન લેકોને અપરિચિત એવી ભાષામાં રહ્યું. અર્થાત તે કાળે આપ્તવાક્ય જ જ્ઞાનનું મુખ્ય સાધન બન્યું તથા “શબ્દ” પ્રમાણને મહત્ત્વ મળ્યું. અમુક પુસ્તકમાં અમુક લખ્યું છે માટે તે ખરું એવું માનવાની પ્રવૃત્તિ વધી. ગ્રીકને વિચાર કિવા અનુભવ સિવાય કેવળ શબ્દપ્રમાણુની ખબર જ ન હતી. પરંતુ આ મધ્યકાળના યુરોપમાં શબ્દપ્રમાણને વિશેષ મહત્ત્વ મળવાથી અનુભવ અને વિચારપ્રમાણને ગૌણત્વ પ્રાપ્ત થયું. એથી એ કાળમાં ગ્રીકોના પ્રમાણુશાસ્ત્રની વૃદ્ધિ થઈ નહિ; ઊલટું, પુસ્તક પર ટીકા લખવી, જૂનાં પુસ્તકોનું સ્પષ્ટીકરણ કરવું અને તેમાંના મતનું વિચાર તથા વાદવિવાદથી સમર્થન કરવું એ જ સુશિક્ષિતોનું મુખ્ય ધ્યેય બન્યું. એને અતિરેક એટલો થયો કે, પ્રત્યક્ષ અનુભવ અને યુક્તિ કરતાં ગ્રંથના મતને વિશેષ ભાન મળવા લાગ્યું તથા સર્વ મતને ધાર્મિક બાબતમાં અંતર્ભાવ થવાથી એ મતોને ખોટા કહેવા એ ધાર્મિક ગુના જેવું લાગવા માંડયું. પરંતુ યુરોપના સુદવે એ વખતે હોકાયંત્રની શોધ થઈ અને જળ પ્રવાસને નિશ્ચિતતા મળી; લંબસે અમેરિકા શેધી કાઢ, છાપકળા શોધાઈ અને પુસ્તક સોંઘાં થયાં. આ જ અરસામાં મુસલમાનોએ કન્ટેન્ટનોપલ શહેર કબજે કર્યું અને ગ્રીક તથા રોમન વિદ્વાનોને ગામેગામ ફરી પોતાના જ્ઞાનનો અન્યને લાભ આપી તે ઉપર નિર્વાહ ચલાવવાનો વખત આવ્યો. આ સર્વ સંકલિત કારણોનું પરિણામ એ આવ્યું કે રોમન કેથોલિક ધર્મ અને તેના ઉપાધ્યાયોનું વર્ચસ્વ ઓછું થયું. લોકોને ધર્મો બતાવેલા મતોનું અસત્યત્વ ચેખે ચોખ્ખું દેખાવા લાગ્યું. આ યોગથી શબ્દપ્રામાણ્ય હાલી ઊયું. એ જ કાળને યુરોપન પુનરજજીવનન કાળ કહેવામાં આવે છે. આ પુનરાજજીવને યુરોપની માનવી બુદ્ધિને ગ્રીક કાળ જેવું પૂર્ણ સ્વાતંત્ર્ય આપ્યું અને ત્યારથી અર્વાચીન યુરોપમાં અનુભવ તથા વિચારના પાયા પર રચાયેલાં શાસ્ત્રોનો ઝપાટાબંધ ઉદય તથા વિકાસ થયો તથા ભિન્ન ભિન્ન શાસ્ત્રોની પ્રગતિને પ્રારંભ થયો. અનુભવ તથા વિચાર જીવંત ઝરા સરખા છે. તેથી એ ઝરામાંથી નીકળેલી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ २२ શાસ્ત્રરૂપી નીકોનો પ્રવાહ એકસરખો વધતો રહે એ સ્વાભાવિક છે. શબ્દપ્રમાણુ સંગ્રહી રાખેલા પાણીના ટાંકા સમાન છે તેથી સ્પષ્ટ છે કે તેમાંથી નિપજાવેલો શાસ્ત્રરૂપી પ્રવાહ હમેશ ટકનારે કિવા અખલિત વહેનારો હોય નહિ. હિંદુસ્તાનના ઇતિહાસમાં આવા ભિન્ન ભિન્ન સ્વરૂપના વિશિષ્ટ કાળ દષ્ટિએ પડતા નથી. એક દષ્ટિએ ઋગવેકાલિન આર્યો હિંદમાં આવ્યા ત્યારથી તેમની સંસ્કૃતિ એકસરખી ચાલી રહેલી છે. કહેવાનો અર્થ એવો નથી કે આ સર્વ કાળમાં ક્રાંતિકારક ભાંગફોડ થઈ નથી. આર્યોએ હિંદમાં હમેશને માટે વસવાટ કર્યો અને તેમણે પોતાના દેવોને વખતો વખત કરેલી પ્રાર્થનાઓને સંગ્રહ વેદમાં કર્યો અને ત્યારથી વેદને મહત્ત્વ મળ્યું. વેદ અપૌરુષેય છે, અર્થાત તે માનવકૃતિ નથી તથા સ્વતઃ પ્રમાણ છે એવી સમજને પ્રચાર થયો તથા શબ્દપ્રમાણને મહત્ત્વ પ્રાપ્ત થયું. આથી આપણી સર્વ સંસ્કૃતિમાં શબ્દપ્રમાણુ એ એક મહત્ત્વનું પ્રમાણુ ગણતું ગયું. આપણું લોકેએ અનુભવ તથા વિચારને બિલકુલ માન્યા નથી એમ નથી; પણ અનુભવ તથા વિચાર કરતાં આપણું લોકો શબ્દપ્રમાણને વિશેષ વળગી રહ્યા એમાં શંકા નથી. આ વાત શાસ્ત્ર શબ્દ પરથી જ સિદ્ધ થાય છે. પાછળ કહ્યા પ્રમાણે યુરોપમાં શાસ્ત્રનો અર્થ અનુભવ તથા વિચારના મેગે પ્રાપ્ત થયેલા વ્યવસ્થિત જ્ઞાનના સંગ્રહ” એવો છે; ત્યારે આપણે ત્યાં શાસ્ત્ર એટલે “અધિકારી વાણીથી ઉચ્ચારાયેલાં વાક્ય એ છે. શાંકર ભાષ્યમાં આ અર્થ વારંવાર દષ્ટિએ આવે છે. જ્યાં જ્યાં “શાસ્ત્ર પ્રમાણ’ એવો ઉલ્લેખ આવે છે ત્યાં ત્યાં ઉપનિષદ્ વાક્ય તરફ આંગળી કરવામાં આવે છે. તેથી જ કબૂલ કરવું જોઈએ કે, આપણા સાહિત્યની વૃદ્ધિ સૂત્ર, ભાષ્ય, ટીકા વગેરે સ્વરૂપમાં થઈ છે; યુરેપની શાસ્ત્રીય વિવેચનપદ્ધતિથી સાહિત્યની વૃદ્ધિ થયેલી નથી. હવે યુરોપની શાસ્ત્રીય વિવેચનપદ્ધતિનું ટૂંકામાં દિગદર્શન કરવું ઇષ્ટ છે. આ પદ્ધતિમાં પ્રથમ શાસ્ત્રની વ્યાખ્યા ઠરાવવામાં આવે છે. એટલે તે શાસ્ત્રમાં કયા વિષયને અંતર્ભાવ થાય છે તથા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ २३ તેની મર્યાદા કેટલી છે તે પ્રથમ નક્કી કરવામાં આવે છે. પછી તે શાસ્ત્રને બીજાં તેના જેવાં શાસ્ત્રો સાથે કેવા પ્રકારનો સંબંધ છે તેનું વિવરણ કરવામાં આવે છે. પછી તે વિષયની સાદી તથા સરળ ક૯૫નાઓની વ્યાખ્યા કરવામાં આવે છે, પછી તે કલ્પનાના મૂળમાં રહેલા તત્ત્વ અથવા તો ઊહાપોહ કરવામાં આવે છે તથા તે તત્ત્વના યોગથી તે વિષયના ભિન્ન ભિન્ન પ્રશ્ન કેવી રીતે છેડી શકાય છે કિવા તે વિષયની સામાન્ય કલ્પનાનું સમર્થન કઈ રીતે કરી શકાય છે તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. અને પછી તે શાસ્ત્રને ઉપયોગ, તેનાં ધ્યેય અને તેની ભાવી રિથતિ કિવા પ્રગતિનું વિવેચન કરવામાં આવે છે. આ સર્વ વિવેચન અનુભવ તથા યુક્તિને માન્ય થાય તેવી રીતે કરેલું હોય છે. એવાં વિવેચનમાં અન્ય લેખકના ઉતારા લીધેલા નથી હોતા કિંવા પ્રથમનાં પુસ્તકોનો ઉલ્લેખ બિલકુલ નથી હોત એમ નથી. પૂર્વમતના ખંડન માટે ઘણી વખત એવા ઉલ્લેખ થાય છે. પોતાના મતના સમર્થનાથે પણ ઉતારા કરવામાં આવે છે; પરંતુ તે વિચારને માન્ય થનાર હોય છે તેથી આગળ મૂકવામાં આવે છે. શબ્દપ્રમાણ તરીકે રજૂ થયેલા નથી હોતા. રા. જોશીએ આ જ શાસ્ત્રીય પદ્ધતિને પોતાના પુસ્તકમાં ઉપયોગ કર્યો છે. નીતિશાસ્ત્રના પ્રશ્ન વિષેના પ્રત્યક્ષ વિવેચનમાં તેમણે વારંવાર સંસ્કૃત ઉતાર આપ્યા છે. સ્થળે સ્થળે તેમણે આપણું સાહિત્યમાં નીતિશાસ્ત્ર વિષે કેટલો વિચાર થયો છે તે પણ દર્શાવ્યું છે. રા. જોશીનું પુસ્તક વાંચવાથી આપણા સાહિત્યની નીતિક૯૫ના કેટલી ઉદાત્ત હતી અને તેને કેટલો ઊંડો વિચાર થયો હતો તેની સારી માહિતી મળશે એ વિષે શંકા નથી. તેમજ પાછળ કહ્યા પ્રમાણે આ પુસ્તકના યોગથી આપણામાં નીતિશાસ્ત્ર હતું કે નહિ એ પ્રશ્નને સંતોષકારક રીતે નિર્ણય આવશે. આપણું સાહિત્યમાં ઠેકાણે ઠેકાણે નીતિવિષયક પુષ્કળ ઉદાત્ત તો તથા વિચાર આપેલા છે. આ દૃષ્ટિએ આપણે ત્યાં નીતિશાસ્ત્ર હતું; પણ યુરોપમાં પરિપકવ સ્થિતિએ પહોંચેલી વિશિષ્ટ શાસ્ત્રીય વિવેચનપદ્ધતિ આપણે ત્યાં ન હતી. આ દૃષ્ટિએ આપણું સાહિત્યમાં નીતિશાસ્ત્ર ન હતું એમ પણ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ કહી શકાશે. ૨. જોશીએ પિતાના પુસ્તકમાં યુરોપી શાસ્ત્રીય વિવેચનપદ્ધતિનો ઉપયોગ કર્યો છે તથા આપણે ત્યાંની નીતિ વિષેની ઘણીખરી કલ્પના તેમાં એકત્ર કરી છે. ઝીણી ઝીણી હીરાકણીને વ્યવસ્થિતપણે ગાળામાં ગોઠવવામાં આવે છે તો તેની સુંદર મુદ્રા તૈયાર થઈને તેમાં કણીઓનું તેજ એકત્ર થઈ ઝળકે છે તથા આભૂષણને અદ્વિતીય સુંદરતા પ્રાપ્ત થાય છે, પણ તેમાં હીરાકણીએ નિર્માણ કરેલ સુંદરતા કેટલી તથા ગાળાએ નિર્માણ કરેલી કેટલી તે કહેવાનું કામ કઠિન છે. તે જ પ્રમાણે રા. જોશીએ આપણું સાહિત્યની નીતિવિષયક કલ્પનાઓની હીરાકણીઓ યુરોપમાં તૈયાર થયેલા શાસ્ત્રીય પદ્ધતિરૂપ ગાળાના મરાઠી સાંચામાં બેસાડી આપી છે. એથી આપણી નીતિવિષયક કલ્પનાઓ ઉઠાવદાર જણાય છે એ વાત ખરી છે, પણ તેમાં હીરાકણીઓને પિતાને ગુણ કેટલે અને ગાળાઓનો ગુણ કેટલો તે સમજવું મુશ્કેલ છે. ર. જોશીના પુસ્તકમાં એકંદર સોળ પ્રકરણ અને તે ઉપરાંત સાત પુરવણી પણ છે. એ સર્વમાં નીતિ વિષેના ઘણા ખરા પ્રશ્નોનો ઊહાપોહ થયેલો છે. ભિન્ન ભિન્ન મને વિચાર કરવામાં, તેમનું ખંડન મંડન કરવામાં, પૂર્વ અને પશ્ચિમના વિચારની તુલના કરવામાં અને તેના ગુણદોષ દર્શાવવામાં રા. જોશીએ સમતોલપણું, નિરભિમાન અને સત્યપ્રેમ દર્શાવી આપ્યાં છે. આ જ ખરી શાસ્ત્રીય વૃત્તિ છે અને એકંદર વિવેચન વિકાર કે દુરભિમાનના દોષથી મુકત છે. તેમના પુસ્તકનાં કેટલાંક પ્રકરણ તદ્દન સ્વતંત્ર રીતે લખાયેલાં છે. દાખલા તરીકેઃ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા, કાર્ય અકાર્ય ઠરાવવાની કસોટી, વિકાસવાદ અને નીતિશાસ્ત્ર એ પ્રકરણો સરસ બનેલાં હોઈ તેમાં રા. જોશીએ પિતાને મત સ્પષ્ટ રીતે કહ્યું છે તથા તેમાં અને વિશેષતઃ વિકાસવાદમાં અદ્યતન માહિતી તથા મતોને સંગ્રહ કરી આપે છે. એકંદરે આખું પુસ્તક જ સરસ બન્યું છે એટલે વિશેષ પસંદગી નાપસંદગી દર્શાવવાનું કામ કઠિન છે. રા. જેશીએ અતિ શ્રમ લઈને નીતિ વિષેનું આ પહેલું For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ २५ મરાઠી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે તે માટે તેમને અભિનંદન આપું છું. રા. જેશીના કામની કદર કરવી એ મરાઠી વાચકનું કામ છે. રા. જોશીએ પિતાનું કર્તવ્ય ઉત્તમ રીતે બનાવ્યું છે. તેટલી જ ઉત્તમ રીતે વાચક વર્ગ પોતાનું કર્તવ્ય કર્મ બજાવે એવી ઈચ્છા પ્રદર્શિત કરી ઉતાવળથી લખેલી પ્રસ્તાવના પૂર્ણ કરું છું. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ • રે . . . ૧૫ ૨૪ ૬૧ ૭૫ M અનુક્રમણિકા સ્મારકમાળા અંગેનું નિવેદન • • વિવેક સદાચારને પા–શ્રી કાકાસાહેબ કાલેલકર . મરાઠી પુસ્તકનો ઉપઘાત . . ૧. પૂર્વકથન ૨. ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા. ૩. નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ ૪. નૈતિક દૃષ્ટિએ સારું નરસું કોને કહેવું? . ૫. સાધુત્વ, સૌંદર્ય અને સત્ય . . ૬. અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુરઃસર કર્મ . ૭. આત્મસ્વાતંત્ર્ય . . ૮. કાર્યકાર્ય કરાવવાની કસોટી . . ૯. નીતિપ્રામાણ્ય અથવા નીતિ સમર્થન ૧૦. સદ્વિવેકબુદ્ધિનો વિકાસ અને ઉદય . ૧૧. નીતિન દેહ અને નીતિને આત્મા • ૧૨. નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ૧૩. વિકાસવાદ અને નીતિશાસ્ત્ર . ૧૪. આત્માનું અમરત્વ • • • ૧૫. જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ ૧૬. નીતિશાસ્ત્રનો ઉપયોગ . . us. ૧૧૧ ૧૩૭ ૨૩૮ ૨૫૪ . ર૭૯ ૨૯૪ ૩૦૮ ૩૭૩ ૪૦૮ ૪૩૨ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૪૯ ૪૫૮ ४१४ પરિશિષ્ટો ૧. વૈષમ્ય-નૈશ્ય–પ્રસંગાત . ૨. સત્ય સાધન કે સાધ્ય? . ૩. પિતાને સ્વયંવર . ૪. આધિભૌતિક શાસ્ત્ર અને વેદાંત ૫. વૈત અને અદ્વૈત . ૬. વનસ્પતિને સંવેદના હોય છે? ૭. આનુવંશિક સંસ્કાર . ૮. કાર્યાકાર્ય વ્યવસ્થા-મ ૯. કાર્યાકાર્યવ્યવસ્થામા • ૧૦. ધર્મ અને નીતિ . ૪૭૩ ૫૦૦ • ૫૦૭ ૫૧૯ ૫૨૭ • • , ૫૩૦ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પર્વકથન મનુસ્મૃતિ અથવા અન્ય કોઈ પણ સ્મૃતિનું અવલોકન કરવામાં આવશે, તો તેમાં દરેક પ્રકારના વિષયનું આલેખન જણાશે. ધર્મ, નીતિ, રાજનીતિ, વ્યવહાર – કાયદાકાનૂન, આરોગ્ય વગેરે વિષયોની સ્મૃતિઓમાં ચર્ચા થયેલી જણાઈ આવે છે. અને એક રીતે એ યોગ્ય જ છે. ધર્મને નીતિ સાથે, રાજનીતિ સાથે, આરોગ્ય સાથે, ટૂંકમાં સર્વ બાબત સાથે સંબંધ છે. એવું કંઈ નથી કે, માણસે પૂજાપાઠ કરતી વખતે જ ધર્મ પાળવો અને અન્ય સમયે અધર્માચરણ કરવું કિંવા ધર્માધર્મને વિચાર કરવો નહિ. ખરું કહીએ તે મનુષ્યની પ્રત્યેક ઘડી – પ્રત્યેક પળ ધર્મવિહિત આચરણમાં વ્યતીત થવી જોઈએ. કાયા, વાચા મનથી જે કંઈ કાર્ય અથવા આચરણ થાય, તે સર્વ ધર્મને અનુસરીને જ થવાં જોઈએ. કપટપ્રચુર રાજનીતિમાં પણ ધર્મ પ્રતિ દષ્ટિ રાખીને જ વર્તવું જોઈએ. કાયદાકાનૂન પણ એવા હોવા જોઈએ, કે જેથી ધર્મની અભિવૃદ્ધિ થાય. શારીરમાર્ચ રવ ધર્મસાધનમ્ એ તત્ત્વ ધ્યાનમાં રાખીશું તે આપણે સમજી જઈશું કે, આરોગ્યશાસ્ત્રના નિયમ શા છે, તે જાણી લઈ તદનુસાર વર્તન રાખવું એ કર્તવ્યક છે, આપણે ધર્મ છે. અને એમ પણ લાગશે કે, આરોગ્યશાસ્ત્રના નિયમ ધર્મશાસ્ત્રમાં આવે છે તે એક રીતે ખોટું નથી. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ આવા પ્રકારના વિસ્તૃત અર્થની દષ્ટિએ સર્વ શાસ્ત્ર બહુધા પરસ્પર નિકટ સંબંધમાં છે. દેહના પ્રત્યેક અવયવમાં જેમ પરસ્પર અન્યોન્યાશ્રય અથવા પરસ્પરાવલંબનત્વ છે, તેમજ પ્રત્યેક શાસ્ત્રનું છે, તે પણ વ્યવહારમાં ચક્ષુ, કર્ણહસ્ત, પાદ, ઉદર વગેરે અવયવ જેમ ભિન્ન માનીએ છીએ, તેમજ વિષયવિચારની સરળતા માટે. શાસ્ત્ર ભિન્ન અને સ્વતંત્ર છે. એવી કલ્પના કરી ચાલવું પડે છે. જુદાં જુદાં શાસ્ત્રનું અતિ વિસ્તૃત અને સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે એ સઘળા ભેદભાવ વિશેષ દગ્ગાચર બને છે. નાના સરખા કેળના અંકુરમાં પાન, પુષ્પ અને કેળાં સુપ્ત દશામાં હોય છે, પણ તે કેળને સારો વિકાસ થાય છે એટલે એ વિશિષ્ટ અંગે ભિન્નરૂપે દેખાવા લાગે છે. એ જ પ્રમાણે જેમ જેમ માનવજાતિના જ્ઞાનને વિકાસ થતે જશે, તેમ તેમ ભિન્ન ભિન્ન શાસ્ત્રોના મર્મ તેને સમજાતા જશે. કેળાને વૃક્ષના મૂળ સાથે, થડ સાથે, પાન સાથે અને અન્ય અવયવ સાથે સંબંધ રહેલે છે, એટલું જ નહિ પણ, તેનું જીવન એ સર્વ પર ઓછા વત્તા પ્રમાણમાં અવલંબી રહેલું હોય છે, તથાપિ અંકુરાવસ્થાના ભેદરહિત અર્થ અને વિકસિતાવસ્થાના પરિફુટ – ભેદાત્મક અજ્યમાં ફરક પૂર્વે ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એક જ ઘરમાં આનંદથી બંધુભાવથી – ભાઈની માફક, દૈતભાવ સેગ્યા સિવાય રહેતાં હતાં. હવે તેમનામાં દૈત ઉત્પન્ન થયું છે અને હવે તે વિભક્ત રહે છે. એમ કેમ થાય છે? કેટલાક કહે છે કે આધિભૌતિક શાસ્ત્રોની શોધથી લેકેનું દિલ ધર્મશાસ્ત્ર વિષે કલુષિત બન્યું છે અને તેણે જ આ શાસ્ત્રો વચ્ચે કલહ ઉત્પન્ન કર્યો છે. આ વાત છેડા અંશે ખરી પણ છે. સૂક્ષ્મદર્શકયંત્રમાંથી અથવા દૂરબીનમાંથી નેત્ર ફાડી ફાડીને જોવા છતાં ક્યાંયે પ્રભુદર્શન થતું નથી, તેથી પ્રભુ જ નથી એમ કેટલાક કહેતા થયા છે. અનેક જંગલી જાતિના વિલક્ષણ ધર્મની હકીકત હવે ઉપલબ્ધ થઈ છે તેથી ધર્મમાં અમુક એક તત્ત્વ સર્વમાન્ય કે સાર્વત્રિક છે એમ કહેવું મુશ્કેલીભર્યું બનવા લાગ્યું છે; અને “ધર્મ એટલે માનવસમાજની અજ્ઞાનયુક્ત For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકથન બાલ્યાવસ્થાનો થેડીઘણી ઘેલી સમજને બજાર’ એવી કલ્પના રૂઢ થવા ઈચ્છે છે. કેટલાક આધિભૌતિક શાસ્ત્રોને આશા રહે છે કે, પ્રભુના નામને ઉચ્ચાર કર્યા સિવાય પોતે સર્વ જગતનું કોકડું કાર્યકારણભાવની ચીથી ઉકેલી શકશે. બક, બેસ્ટીઅન વગેરે શાસ્ત્રજ્ઞોએ બાટલીઓમાં વિશિષ્ટ દ્રવ્ય ભરી કૃત્રિમ રીતે છત્પત્તિ કરવાનો પ્રયત્ન કરે છે અને તેઓ કહે છે કે “અમને થોડાક વિજય મળે છે. સ્પેન્સર વગેરેના વિકાસવાદ પ્રમાણે મનુષ્ય વાંદરથી, વાંદર મસ્યથી, મત્સ્ય “મોલસ્કથી, “મોલશ્ક' સૂક્ષ્મ જીવજંતુથી, સૂક્ષ્મ જીવજંતુ જડથી, જડ દ્રવથી અને દ્રવ વાયુથી ઉત્પન્ન થયેલ છે એવી પરંપરાને પ્રાદુર્ભાવ થવાથી, એમ જ કહેવાનો વખત આવે છે કે, આપણે સર્વ હનુમાનની માફક એક રીતે વાયુસુત છીએ. અત્યાર સુધી આપણે કહેતા હતા કે, ધમી તરવે નિરુત ગુઢાયામ; પણ ગુફામાં ભરાઈ રહેલાં ગૂઢ ધર્મત પર વિકાસવાદને વિદ્યપ્રકાશ ફેંકી કલ્પનાના કુરબીનથી તેનું નિરીક્ષણ કર્યા પછી ઘણાને લાગવા માંડયું છે કે, ઋષિકુળની માફક ધર્મકુળ વિશેષ સૂક્ષ્મ રીતે જોવા જેવું નથી. એકંદરે કહીએ તે આધુનિક સુસંસ્કૃત માણસના મનમાં સંસારના વિલક્ષણ, ભયંકર ત્રાસજનક પ્રકાર જોઈ જે વિધવિધ પ્રશ્ન ઉત્પન્ન થાય છે, તેને ઉત્તર “ધમ આપી શકતા નથી; ઊલટું ધર્મ, એટલે શું? તેની યોગ્યતા શી?” એમ કહેવાનું ધાજીર્થ ઘણામાં જણાઈ આવે છે. જ્યાં એવો જ પ્રશ્ન થાય છે કે, “ધર્મ એટલે શું?” ત્યાં ધર્મમાં અમુક કહ્યું છે અને તમુકનો સંતોષકારક ઉત્તર છે, ” એ કથન લેકેને કેટલે દરજે રચે અથવા પસંદ પડે ? જ્યાં ધર્મ જ અવિશ્વસનીય મનાય, ત્યાં ધર્મની સાક્ષીને શો ઉપયોગ ? જ્યારે હાલમાં ધર્મ સંશયને વિષય થઈ પડયો છે, ત્યારે એ સંશયી ઠરેલા સાક્ષીની જુબાનીને કોણ માન આપે? આ કથનને અર્થ એ ન કરવો જોઈએ કે, વર્તમાન સમયમાં અધાર્મિકત્વ વધેલું છે. કેટલીક પ્રચલિત રૂઢિની માન્યતા વિષે સંશય ઉત્પન્ન થયેલો છે અને કેટલીક ત્યાજ્ય મનાતી જાય છે, એ ખરે છે; પણ વિશિષ્ટ રીતરિવાજ એ તો ધર્મનાં વસ્ત્ર – For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ પિશાક છે, આત્મા નથી. એ વસ્ત્રો કે તેને કંઈ ભાગ કાલાનુસાર બદલાય, તે તેથી ધર્મને આત્મા કંઈ દૂષિત બનતે નથી. ઊલટું જ્ઞાનસૂર્યની અધિક સમીપતાથી અને અપૂર્વ તીવ્ર તેજથી ઋતુમાનમાં તથા હવામાં જે પરિવર્તન થાય છે, તેને અનુરૂપ રીતરિવાજના પિશાકમાં ફેરફાર કરવામાં જ ધર્મનું સજીવત્વ, સુજ્ઞત્વ અને હિતકરત્વ – અથવા શ્રીમદ્દ શંકરાચાર્યની ભાષામાં અમ્યુદય-નિશ્રેયસકરત્વ દૃષ્ટિએ પડે છે. ગમે તેમ હે, વ્યવહારમાં આપણે જેને ધર્મ કહીએ છીએ, તેની માન્યતામાં દિનપ્રતિદિન ઊણપ આવતી જાય છે એમાં કંઈ ટું નથી. ધર્મભ્રષ્ટ એવું નિંદાત્મક વિશેષણ કેટલાકને અસર કરી શકતું નથી, એટલું જ નહિ પણ કેટલાક તે અભિમાનપૂર્વક કહે છે કે “અમે ધર્મબર્મ કંઈ સમજતા નથી. હા, જે તેમને અનીતિમાન કહીએ છીએ, તે તે કંઈક તેમને અઠીક લાગે છે. ધર્મ અને નીતિમાં આ ઉદ્ભવેલો ભેદ ઇષ્ટ કે હમેશને માટે છે કે નહિ એ પ્રશ્ન જુદે છે. એટલું નિર્વિવાદ છે કે ભેદ પડે છે. અમુક માણસ લુચ્ચે છે, અમુક પાજી છે, ફલાણાએ એમ કર્યું તે સારું કર્યું. ઢાંકણાએ તેમ કર્યું તે કેવળ નીચતાર્યું છે, મેં આ વાત કરી છે તે બુદ્ધિથી કરી છે, તેણે તે વાત કરી તે ખરાબ ધારણાથી કરી છે, અમુક પરિસ્થિતિમાં વિધવાએ પુનર્લગ્ન કર્યું હોય તે તે ક્ષમ્ય છે. અમુક સંજોગવશાત કર્યું હોય તે તે અક્ષમ્ય છે, એવા એવા પ્રકારનાં આપણે જે વિધાન કરીએ છીએ અને આપણા પિતાને કિંવા અન્યના વર્તનની જે સ્તુતિ કે નિંદા કરીએ છીએ, તેના મૂળમાં કયાં તત્ત્વ હોય છે તેનો વિચાર નીતિશાસ્ત્રમાં થયેલું હોય છે. એ તો ઊડે વિચાર કરવા લાગ્યા પછી પ્રભુ છે કે નહિ. આત્મા નામક કઈ વસ્તુ છે કે નહિ અને હોય તે તેનું સ્વરૂપ શું છે. મનુષ્યને પ્રવૃત્તિ સ્વાતંત્ર્ય છે કે તે સર્વતઃ પ્રકૃતિને અથવા નસીબદેવીને સ્વાધીન છે, સ્વાધીન ઈશ્વર જ્યારે સર્વ કર્તાહર્તા છે ત્યારે માનવ પાપની જવાબદારી પ્રભુ ઉપર જ છે કે શું, વગેરે પ્રશ્ન ઉદ્ભવે છે; અને નીતિશાસ્ત્રને પ્રવાહ છેવટે અધ્યાત્મશાસ્ત્રના અથવા ધર્મશાસ્ત્રના સાગરને જઈ મળે છે. તે પણ નીતિશાસ્ત્ર કોઈ પણ ધર્મગ્રંથને For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પૂવકથન કે ધર્મસંસ્થાપકને પ્રમાણભૂત નહિ માનતાં સુસંસ્કૃત મનુષ્યની બુદ્ધિને જે રુચે તે પરથી જ નીતિતત્ત્વને નિર્ણય કરવા ઇચ્છે છે. આ પરથી એમ કંઇ નથી સિદ્ધ થતું કે, નીતિશાસ્ત્રને ધર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્રની જરૂર નથી, કે દરકાર નથી અથવા તેનાં તત્ત્વ માન્ય નથી. હા, એટલું માત્ર કાંઈક ખરું છે કે, આપણે કાઈના વન વિષે જનસમાજમાં કે મનમાં જે નિંદાપ્રશંસાત્મક વિધાન કરીએ છીએ, તેના જ મુ ખ્યત્વે આધાર પકડી, વિવેકબુદ્ધિ અનુસાર નીતિશાસ્ત્ર પેાતાનાં તત્ત્વ નિયત કરે છે. એ શાસ્ત્ર આપ્તવાયે! ' ના આધાર ગ્રહણ કરે છે; પણ એ આધારને મુખ્ય સ્થાન આપતું નથી. ધર્મની વ્યાપક કલ્પનામાં ચાર બાબતને અંતર્ભાવ થાય છે. ૬. એક પ્રકારની ઉચ્ચતમ વૃત્તિ. ૨. તત્ત્વજ્ઞાન, ૩, ધાર્મિક વિધિ, પૂજનઅર્ચીન, લગ્નાદિ સંસ્કાર કાણે, ક્યારે, કાની સાથે, કેવી પદ્ધતિથી કરાવવા વગેરેની મીમાંસા, ૪. પ્રભુ અને માનવ તથા વિષ્ણુ, શિવ અને બ્રહ્મા, ક્રાઈસ્ટ અને આકાશમાંના પિતા એમને પરસ્પર કવે! સબંધ છે, પ્રભુએ ક્યારે અને કેવા અવતાર ધારણ કયાં, તથા તે વખતે જે આચાર કર્યા તે કેમ અને કેવી રીતે યેાગ્ય હતા વગેરે પ્રશ્નોના શાસ્ત્રજ્ઞાએ જે નિય આપેલા હોય છે તેને વિચાર. આમાંના ચોથા અંગને અંગ્રેજીમાં થિયોલૉજી ( Theology) કહે છે અને આપણે તેને ક્ષણવાર ‘ દેવમીમાંસા ધર્મા ” કહીશું. એ તે ખુલ્લું જ છે કે, દેવજ્ઞાનાત્મક ધર્મ જાણનારા માણસ ધાર્મિક જ હાય છે એવું કઈ નથી હોતું. તા માણસાના ધર્મ સંબંધી કેવા વિચાર છે તેની તેને સારી માહિતી હાય છે અને તેમાં સમભેદ કયા છે તથા તેની એકવાક્યતા શક્ય છે કે નહિ વગેરે બાબતેનું તે અતિ વિદ્વત્તાપ્રચુર વિવેચન કરી શકશે, પણ તેની વૃત્તિ ધાર્મિક જ હશે એમ કહી શકાશે નહિ. બીજું, ધર્મ એટલે પવિત્રોત્તમ વૃત્તિ એમ કહેવામાં આવે, તે એક સીલ ખ્રિસ્તી મનુષ્યને ધમ' અને હિન્દી ગૃહસ્થને ‘ ધમ ’એક જ હાઇ રશકે; પણ ઉભયના લૌકિક ધ ભિન્ન છે. એક મુસલમાન સુધ્ધાં હિન્દુ તથા ખ્રિસ્તી ધર્માંશાસ્ત્રોમાં નિપુણ હાઈ શકે છે. કારણ એ વિદ્વત્તાને પ્રશ્ન છે, શીલ કે * For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ વર્તનને નહિ. ધર્મનું જે તત્ત્વજ્ઞાનાત્મક અંગ છે, તેની પણ એવી જ સ્થિતિ છે. એક હિંદુ ઑફેસર – અધ્યાપક - ખ્રિસ્તી ધર્મના મૂળભૂત તત્વ પર વ્યાખ્યાન આપી શકે છે, પણ તેથી તે ખ્રિસ્તી બને છે કિંવા તેનામાં ક્રિશ્ચિયન વૃત્તિને સંચાર થાય છે એવું કંઈ કહેવાય નહિ. એ એક ધ્યાનમાં રાખવા જેવું છે કે, ધાર્મિક વિધિની બાબતમાં અને (૧) તત્ત્વજ્ઞાનાત્મક ધર્મ, કિંવા (૨) “દેવમીમાંસા' કિંવા (૩) ધાર્મિક વૃત્તિમાં એક મહત્ત્વને ભેદ રહેલું છે. એક હિંદુ અધ્યાપકને ખ્રિસ્તી ધર્મનાં તત્ત્વોની ખબર હોય અથવા તે પસંદ હોય તો પણ તે ખ્રિસ્તી ગણાતું નથી; તે ખ્રિસ્તી પ્રજાના ધાર્મિક પંથના ઈતિહાસનો જાણકાર હોય, તેમાં રહેલા વાદગ્રસ્ત પ્રશ્નોને તે જ્ઞાતા હોય અને એવી જ અન્ય શાસ્ત્રીય માહિતી તેને હોય તે પણ તે ખ્રિસ્તી બનતે નથી; તેની વૃત્તિ ખ્રિસ્તી લેક જેવી (એને અર્થ ગમે તે હો) હોવા છતાં તે ખ્રિસ્તી તરીકે ઓળખાતો નથી; પણ તે જે લગ્નસંસ્કાર પાદરી દ્વારા કરાવે છે તે તરત જ આપણે તેને વટલાયો એમ કહીએ છીએ. ખ્રિસ્તી વૃત્તિથી અથવા તત્ત્વજ્ઞાનથી ખ્રિસ્તીત્વ પ્રાપ્ત થતું નથી, પણ પાદરીના હાથના પાણીથી – બેટીઝમથી પ્રાપ્ત થાય છે એ એક અતિ આશ્ચર્યજનક વાત છે. હિંદુત્વની વાત પણ એવી જ સમજવી. એની બિસેંટ કે સિસ્ટર નિવેદિતા જેવી સ્ત્રીએ વૃત્તિથી, વિચારથી, જ્ઞાનથી, હિંદુ કરતાં પણ વિશેષ હિંદ હોય તો તેમને હિંદુત્વ પ્રાપ્ત થતું નથી. હિંદુત્વ કિંવા ખ્રિસ્તીત્વ સંસ્કાર પર અવલંબી રહેલ છે. સાવાર: પ્રથમ ધમ. એમ જે કહેવાય છે, તેમાં રહેલે એક પ્રકારનો મર્મ વાચકના લક્ષમાં હવે આવશે. વેદાંત કંઈ હિંદુત્વનું લક્ષણ નથી; હિંદુવૃત્તિ પણ નથી; હિંદુ પુરાણના કિંવા શાસ્ત્રના વિષ્ણુ, શિવ વગેરેને પરસ્પર શું સંબંધ છે વગેરે વાતનું જ્ઞાન એ હિંદુત્વનું લક્ષણ નથી; પણ હિંદુ આચાર એ ઘણાઓના અભિપ્રાય પ્રમાણે વિશેષ અથવા પ્રથમ ધર્મ છે.* * હિંદુ કોને કહેવો એ એક અતિ મને રજક પણ વાદગ્રસ્ત પ્રશ્ન છે: (૧) સામાન્ય લોકોના મત પ્રમાણે હિંદુ માબાપને પેટે જેને જન્મ થાય છે (અને જે વટલાયેલો નથીતે હિંદુ :(૨) વટલાઈને મુસલમાન, For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકથન હવે આપણે ટૂંકામાં ધર્મનાં ઉપરોક્ત ચાર અંગને અને નીતિશાસ્ત્રને કેવો સંબંધ છે તે જોઈશું. નીતિનો ઊંડો ઊહાપોહ કર્યા પછી જેનો વિચાર કરવો પડે છે તે તત્ત્વજ્ઞાન અને ધર્મવિષયક તત્ત્વજ્ઞાનમાં વિશેષ ભિન્નતા નથી. કોઈ પણ દષ્ટિએ ઊડે વિચાર કર્યા પછી આપણે એક જ સ્થળે પહોંચીએ છીએ. દેવજ્ઞાનાત્મક ધર્મ (Theology) અને નીતિશાસ્ત્રને વિશેષ સંબંધ નથી. જે શાસ્ત્રને ધાર્મિક વિધિમાં સમાવેશ થાય છે (એટલે કહીશું કે પૂર્વમીમાંસાને), તેને અને નીતિશાસ્ત્રને પણ વિશેષ સંબંધ નથી. હા, કઈ પણ આચાર અથવા વિધિ, કિંવા કઈ પણ ધાર્મિક વિચારને વેગ્ય ઠરાવવા સારુ તે નીતિમય છે કે અનીતિયુક્ત છે તે ધારણત: જેવું જ પડે છે. પ્રત્યેક માણસ સમજી શકે તેમ છે કે, નૈતક વિકાસ થયા પછી ધાર્મિક આચાર કે વિચારમાં ઉચિત ફેરફાર થાય છે; પણ સંસ્કારની યોગ્યતા તેની ખ્રિસ્તી વગેરે ધર્માન્તર કરી ચૂકેલા હિંદુઓને વિધિપૂર્વક શુદ્ધ કરી લેવામાં આવ્યા છે તેમને હિંદુ માનવાને કેટલાક તૈયાર છે અને કેટલાક નથી. (૩) કેટલાકનું કહેવું એવું છે કે કોઈને પણ હિંદુ બનાવી શકાય છે. (૪) જે પોતાને હિંદુ કહેવડાવે તે હિંદુ, એવો નૃસિંહ ચિંતામણિ કેળકરને મત છે. (૫) લોકમાન્ય તિલકનો અભિપ્રાય પ્રથમ નીચેના મૂક પ્રમાણે હતું : प्रामाण्यबुद्धिर्वेदेषु साधनानामनेकता । उपास्यानामनियम एतद्धर्मस्य लक्षणम् ॥ પરંતુ માંડલેની જેલમાંથી મુક્ત થઈને આવ્યા બાદ “ચિત્રમય જગત” માં લખેલા લેખમાં તેમણે બીજાં વધારાનાં લક્ષણ પુરવણું દાખલ આપ્યાં છે: धममेनं समालंब्य विधिभिः संस्कृतस्तु यः । श्रुतिस्मृतिपुराणोक्तैः क्रमप्राप्तैरथापि वा ॥ स्व स्वे कर्मण्यभिरतः श्रद्धाभक्तिसमन्वितः । शास्त्रोक्ताचारशीलश्च स वै हिन्दुः सनातनः ॥ (૬) વિનાયકરાવ સાવરકરને મત નીચે પ્રમાણે છે: आ सिन्धु-सिन्धु-पयता यस्य भारतभूमिका । पितृभूः पुण्यश्चैव स वै हिन्दुरिति स्मृतः ॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ નીતિમત્તા કરતાં અન્ય બાબત પર વિશેષ અવલંબી રહેલી હોય છે. અમુક સ્ત્રી સાથે અમુક પરિસ્થિતિમાં લગ્ન કરવું કે નહિ તેને નિર્ણય નીતિશાસ્ત્ર આપશે; પણ ઉપાધ્યાયે સપ્તપદીના સમયે કયો મંત્ર ભણવો તે નીતિશાસ્ત્ર નક્કી કરી શકશે નહિ. એ જ પ્રમાણે અન્ય વિધિ વિષે સમજવાનું છે. કોઈ પણ વિધિ કિંવા સંસ્કાર ક્યારે ઉચિત છે તે આપવાકય – શાસ્ત્રવાક્ય ઉપરથી અથવા રીતરિવાજ ઉપરથી ઠરાવવામાં આવે છે, નીતિશાસ્ત્ર પરથી નહિ, જ્યારે કઈ વિધિ અતિ ગલીચ અથવા ત્રાસદાયક હોય છે, કિંવા (પરિસ્થિતિ બદલાવાથી) બને છે કે થવા લાગે છે, ત્યારે જ નીતિશાસ્ત્ર પિતે એ વિષયમાં પ્રવેશ કરે છે. એ સિવાયના પ્રસંગે એ શાસ્ત્રને ઘરની બહાર જ બેસી રહેવું પડે છે. ધાર્મિક વિચારના ઇતિહાસ વિષે પણ નીતિશાસ્ત્ર વિશેષ બેલી શકતું નથી. આ વિષયમાં પ્રત્યેક ધર્મ પિતાપિતાના અધિકારી-શાસ્ત્રકારોને જ બોલવાની રજા આપે છે. શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રણ હોઈ ત્રિમૂર્તિ એક જ કેવી રીતે કહી શકાય, એ પ્રશ્ન વિષે કોઈ ખ્રિસ્તી પાદરીનો અભિપ્રાય લેતું નથી. તેવી જ રીતે આકાશમાં રહેલે પિતા, તેનો પુત્ર અને પવિત્ર આત્મા (Foly Ghost) એ ત્રિમૂર્તિનું ઐક્ય કેવી રીતે ગણવું, તે સમજવા કોઈ ખ્રિસ્તી કાશીના વિદ્વાન શાસ્ત્રીને બોલાવશે નહિ. આવી બાબતો માટે જેમણે જેમને પિતાના અધિકારી અથવા ત–ી માન્યા છે, તેમને આપણે શાસ્ત્રકાર કહીશું. એ શાસ્ત્રકારોએ જે વિવેચન કરેલું હોય છે, તેનાથી વિરુદ્ધ વિચાર કે આચારનું અવલંબન લેવાની તેમને રજા હતી જ નથી. જ્યાં સ્પષ્ટ ઉલ્લેખ હોતો નથી ત્યાં જ માત્ર સ્વતંત્ર બુદ્ધિને પોતાની શક્તિ બતાવી આપવાનો અવકાશ મળે છે. એ સિવાયના પ્રસંગે તે શાસ્ત્રકારોને સ્વાધીન હોય છે. નીતિશાસ્ત્ર, શાસ્ત્રવાક્યને અથવા શાસ્ત્રકારોને માન આપે છે; પણ નીતિશાસ્ત્ર કહે છે કે, અંતિમ નિર્ણય જેણે તેણે પોતાના સ્વાનુભવ પરથી, મનઃપ્રવૃત્તિ પરથી અને વિવેકબુદ્ધિનું કથન સાંભળી લઈ રસ્વતંત્રતાપૂર્વક કરવો જોઈએ. નીતિશાસ્ત્રનાં તો શાસ્ત્રવાક્યનું (એટલે Authority )નું વિવરણ કરીને નહિ, પણ આત્મનિરીક્ષણથી (Self-introspection) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૂ કથન વિધાન કયુ છે. તેની વિશેષ સત્ય વવું એ તત્ત્વ શાસ્ત્રમાં છે. માટે સ્વીકારવું જોઈએ એમ કહે છે કે, તમે આત્મનિરીક્ષણ કરશે! તે જણાશે કે, સત્ય વવું સારું છે અને અસત્ય વચન ખરાબ છે, માટે સર્ચ પ્રદ્દેિ તત્ત્વ સ્વીકારવું જોઇ એ. માતૃલેવો મર્યે, पितृदेवो મત્ર, स्वाध्यायान्मा प्रमदः • માતાપિતાની હરાવવાનાં છે, એવા અર્થોનું ઉપર રીતે સ્પષ્ટતા કરવાની જરૂર છે. કહ્યું છે અથવા અમુક ગુરુએ કહ્યું નીતિશાસ્ત્ર કહેતું નથી. નીતિશાસ્ત્ર 7 આરાધના કર અને તેમને સંતુષ્ટ રાખ, તારું આધ્યયન ક યશ નહિ, વગેરે ઉપદેશ સદુપદેશ હાવાની મનની ખાતરી છે તેથી જ નીતિશાસ્ત્ર એ ઉપદેશને પુષ્ટિ આપે એ શાસ્ત્ર કદી એમ નથી કહેતું કે, એઉપનિષદકથન છે એટલા જ કારણથી તેના વિષે વિશેષ વિચાર કર્યા વગર એ ઉપદેશને સ્વીકાર કરે. ઉપનિષદ જેવા ગ્રંથે! વિચારથી ભરેલા હેાવાથી તેનાં વચન અને તત્ત્વને વિચાર કરવા એ નીતિશાસ્ત્રનું કર્તાવ્ય છે, પણ તેનું બિરદ એ છે કે અંતિમ નિર્ણય આત્મનિરીક્ષણ દ્વારા નિશ્ચિત કરવેશ. કહેવામાં ઘણા અનુભવ સમાયલે! હાય છે તેથી નીતિશાસ્ત્ર તેને પણ ઉપયોગ કરશે; સમાજના રીતિરવાજો અથવા કાયદામાં સુધ્ધાં સમાજને અનુભવ, જ્ઞાન, નૈતિક પ્રવૃત્તિ અને નૈતિક વિચારનું પ્રત્યક્ષ સ્વરૂપ દેખાતું હાવાથી તેને વિચાર પણ નીતિશાસ્ત્રને આવશ્યક છે; અને અન્ય સમાજની ભાષાને ધર્મના, ના, કાયદાને તુલનાત્મક અભ્યાસ પણ તેને ઉપયાગી છે: પરંતુ એ સર્વાં સહાય ગૌણ પદે છે. ખરું મહત્ત્વ અને ખરી સત્તા આત્મનિરીક્ષણની જ છે. હવે કાના આત્મનિરીક્ષણને પ્રમાણભૂત માનવું એ એક વિચાર કરવા જેવા પ્રશ્ન છે. નાના બાળકના આત્મનિરીક્ષણને વિચાર કરીએ. તેને ભણવા કરતાં ભટકવું ~ રમવું સારું એમ જ લાગશે: પણ એ તત્ત્વ નીતિશાસ્ત્ર સ્વીકારે તેમ નથી. ખરું કહીએ તે! જેની નૈતિક દૃષ્ટિ પૂર્ણ ઉન્નતિ પામેલી છે, નીતિશાસ્ત્રનાં તત્ત્વ પરમાÖતઃ સમજાશે અને તેણે જ તે કરવાં તેઈ એ. નાનાં બાળકાને વય, જ્ઞાન અથવા નિગ્રહની દષ્ટિએ નાનાં હોય તેમને — નીતિતત્ત્વને નિશ્ચય કરવાને તેને જ For Personal & Private Use Only નક્કી ઇંદ્રિય Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નીતિશાસ્ત્ર પ્રવેશ અધિકાર નથી. તે અધિકાર છે તેને જ છે કે જે આત્મા એટલે શું, તેનાં અંગ કર્યા છે, તેમનું એકબીજાના પ્રમાણમાં ઓછુંવતું મહત્ત્વ શાથી છે, એ શ્રવણ, મનન, નિદિધ્યાસનથી સમજે છે; જે આત્મનિગ્રહ કરી શકે છે, જે મોહમત્સાદિને ભેગા થઈ પડત નથી અને જેની દૃષ્ટિ પ્રત્યેક પ્રકારના શાસ્ત્રજ્ઞાનથી, તાત્ત્વિક ચિંતનથી અને વ્યાવહારિક અનુભવથી એક રીતે વિશાળ તથા સુક્ષ્મ થયેલી છે. એવા જ માણસને નૈતિક વિષય સંબંધી નિશ્ચયામક અભિપ્રાય આપવાનો અધિકાર છે. એ તે પ્રત્યેકને સ્વીકારવું પડશે કે, આવા માણસે મળી આવવા અતિ દુર્ઘટ છે. પ્રત્યેક ધર્મમાં એવા કેટલાક માણસે હોય છે કે જેમને પોતપોતાના ધર્મગ્રંથ – દાખલા તરીકે બાઈબલ, કુરાને, વેદ – પ્રત્યક્ષ પ્રભુએ નહિ પણ ઉપર નિર્દિષ્ટ કરેલી અસાધારણ અને ઈશ્વર માનેલી વ્યક્તિએ નિર્માણ કરેલા છે એમ લાગે છે. આવી શ્રદ્ધાવાળા માણસોને પોતપોતાના ધમગ્રંથના વચનની બહાર જવાને વિશેષ કારણ નથી. વિશેષ કહેવાનું કારણ એટલું જ છે કે, પોતાનું કર્તવ્ય શું છે અને શું નથી એ વિષે શાસ્ત્રવચનનો નિર્ણય એવા માણસોને છે કે સામાન્ય રીતે ઉપયોગી હોય છે, તે પણ કેટલેક પ્રસંગે શાસ્ત્રવચન સંદિગ્ધ અને પરસ્પર વિરુદ્ધ જણાતાં હોવાથી કેટલીક વાર અંતે તેમને આત્મનિરીક્ષણનો આધાર લેવો પડે છે. વિશિષ્ટ શાસ્ત્ર કે વિશિષ્ટ ગુરુના કથન વિષે જેમના મનમાં સંશય જ ઉદ્દભવતો ન હોય, તેમની વાત જુદી છે. તેમને સામાન્યતઃ આત્મનિરીક્ષણ કરી નીતિતત્ત્વ નક્કી કરવાની જરૂર નથી. પણ ઘણાની શાસ્ત્ર કે સાધુસંત પર એટલી નિસીમ ભક્તિ હોતી નથી. જેના વચન વિષે કદી પણ મનમાં સંશય ઉદ્ભવે નહિ, તે સગુરુ મળતું હોય તે ઘણું તેને ઈચ્છે છે; પણ એવા સદૂગુરુ પટેલ તલાટીની માફક ગામેગામ હોતા નથી. તે તે હીરા માણેકની માફક ક્વચિત કઈ સ્થળે ઝળકે છે. વળી એ સદ્દગુરુનું સત્ત્વ ઠરાવવાનું કામ આત્મનિરીક્ષણને જ માથે હોય છે. તેથી સમાજના ઘણાખરા માણસોને આત્મનિરીક્ષણના માર્ગનું અવલંબન કર્યું જ છૂટકે થાય છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકથન સમાજ કે માણસનું જેમ જેમ આત્મવિકસન થતું જશે, તેમ તેમ તેના નૈતિક વિચારોનો પણ વિકાસ થતો જવાને જ. પ્રાચીનકાળના જંગલી માણસને સ્ત્રીને ઝૂડવામાં, માંસ ખાવામાં કે શત્રુનું મસ્તક છેદવામાં વિશેષ કંઈ લાગતું નહતું, પણ હાલના સુસંસ્કૃત માણસને એ સર્વ નિંઘ લાગે છે. મહાભારતના કેટલાક વીરનારને ૨૫ન્ય કુટુંબની જ બાળાને બળાત્કારથી લઈ જવામાં અને તેને પત્ની પદે સ્થાપવામાં કંઈ અયોગ્ય જણાતું નહતું; પણ હાલમાં એ વાત તિરસ્કારભરી લાગે છે. માલ વેચનારે આફતમાં હોય છે ત્યારે તેને માલ યોગ્ય મૂલ્ય કરતાં ઓછા મૂલ્ય લેવામાં આપણને કંઈ વિશેષ લાગતું નથી; પણ ભવિષ્યમાં કદાચિત એ ગીંણીય ગણશે. મજૂર અથવા નોકર માંદગીમાં પડતાં તેને નોકરીના દિવસોને પગાર આપી નોકરી પરથી દૂર કરી દેનાર ઘણું સંગ્રહસ્થ હાલ દૃષ્ટિએ પડે છે; પણ ભવિષ્યમાં કદાચ એ અનીતિમાન ગણાશે. ૯ આપણને હરીફાઈના તત્ત્વ પર વ્યાપાર ચલાવવામાં કંઈ વિશેષ અનુચિત લાગતું નથી; પણ હવે પછી આવનાર યુગમાં હરીફાઈનું તત્ત્વ કદાચ નિંદ્ય મનાઈ સર્વને લાગશે કે સહકારના તત્વ પર ચાલવું જોઈએ. આ ઉપરથી જે કે એમ જણાય છે કે, જેનો આત્મવિકાસ પૂણ સ્થાએ પહોંચ્યો નથી, તેણે નિયત કરેલાં નીતિતત્ત્વ કેટલાક અંશે અનિત્ય છે; તે પણ એથી એવું સિદ્ધ નથી થતું કે, તેણે આ દિશામાં પ્રયત્ન કરે નહિ. પ્રત્યેક સમાજના સાધારણ સંસ્કારી માણસે આ વિષય સંબંધી વિચાર કરવાની ખાસ અગત્ય છે. કેમકે તેમ ન બને તે તેની નૈતિક શક્તિ અંધત્વ, અનિશ્ચિતતા અને અવિવેકને પ્રાપ્ત થાય તેમ છે. માણસનું આત્મવિકસન થયેલું ન હોય તો પણ, તેણે સ્વશક્તિ અનુસાર યથાયોગ્ય વિચાર કરે જોઈએ; શાસ્ત્ર, સાધુસંત, કવિ અને અન્ય શાસ્ત્રકારો જે કંઈ કહે તેને મર્મ સમજવા શ્રમ લેવો જોઈએ અને પિતાના મનને જે માર્ગ શ્રેયસ્કર જણાય તે પ્રમાણે વર્તવાને નિશ્ચય કરે જોઈએ. કુબેર ભંડારીનું ધન પાસે ન હોય તેથી ખીસ્સામાં પડેલા પૈસાને ફેંકી ન દેવાય; તેમ જ પરિપૂર્ણ જ્ઞાન ન હોય માટે જ્ઞાનનો પણ ઉપયોગ જ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ માન્યાતા કે વિચાર કેવળ ત્યાજ્ય છે. પૂર્ણજ્ઞાનને પિશાક જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે તે આદરણીય જ છે; પણ તેની પ્રાપ્તિ થતા સુધી નગ્ન રહેવાને સ્થાને ગમે તેવાં વસ્ત્ર ધારણ કરવાં એ જ યોગ્ય છે. પહાડની બીજી બાજુએ કંઈ જોઈ શકાતું નથી, તેથી શું કેઈએ પોતાનાં નેત્ર ફાડી નાખ્યાં છે ? સામાન્ય જનની નીતિદષ્ટિ સ્થિતપ્રજ્ઞ સમાન વિશાળ ન હોય, કે સૂક્ષ્મ ન હોય માટે નીતિદષ્ટિએ અંધ બનવું એ શાસ્ત્ર ક્યાંથી આવ્યું? હા, જેમની ધર્મગ્રંથ કે સત્પુરુષ પર એટલી પ્રબળ આસ્થા હોય – જેમને પિતાનાં ચક્ષુ મીંચી દઈ તેમની નજરે જેવાને હરક્ત જણાતી ન હોય – તેમણે ખુશીથી એ માર્ગનું અવલંબન કરવું; પણ જેમની શ્રદ્ધા એટલી નિઃસીમ પંક્તિની ન હોય, તેમણે પિતાની દષ્ટિ સંકુચિત છે એવી સમજથી નિરાશ બનવાને બદલે, નમ્રતાથી પણ નિશ્ચયપૂર્વક સ્વચક્ષુ ખુલ્લાં રાખી તરફ લક્ષ આપી ક્રમણ કરવું એ જ શ્રેયસ્કર માર્ગ છે. કેટલાક કહે છે કે, નીતિશાસ્ત્રવિષયક ઊંડી ચર્ચા કરવાની શી જરૂર છે? તેનાથી શો લાભ છે? કેટલાક આક્ષેપ કરે છે કે, એવા પ્રકારની ચર્ચાથી પ્રચલિત રૂઢિ સંબંધે અનાદર ઉભવે છે અને માણસ અધાર્મિક – નાસ્તિક એટલું જ નહિ પણ અનીતિમાન બનવાનો સંભવ રહે છે. નૈતિક ઊહાપોહથી કેટલીક રૂઢ થયેલી કલ્પનાને ઉછેદ થાય છે એ વાત ખોટી નથી; પણ વાયુના વહનથી વૃક્ષનાં પાકી ગયેલાં પાન ખરી પડે છે અથવા સડી ગયેલી ડાળીઓ તૂટી પડે છે તેથી આપણે એમ નથી કહેતા કે વાયુવ્યવહાર બંધ થવો જોઈએ. એ જ ન્યાય નૈતિક વિષયની ચર્ચાને લાગુ પાડવો જોઈએ. કોઈ પણ શાસ્ત્રનો વિચાર કરશો તો સમજાશે કે, તેનાથી કેટલીક રૂઢિ અને માન્યતા સંકુચિત અથવા મિથ્યા ઠરે છે જ. સામાન્ય માણસેના વિચાર સુસંબદ્ધ, ન્યાયશુદ્ધ કે પકવ હતા નથી તેથી તે શાસ્ત્રની આવશ્યકતા છે. શાસ્ત્ર ચાળણી જેવાં છે. તે જે તે વિષયની સામાન્ય માન્યતા ચાળીને ખોટી બાબતો કાંકરાની માફક ટાળી નાખે છે. શાસ્ત્ર ઉપરથી સમજાય છે કે, કઈ વાત અનુષગિક અને કઈ આવશ્યક છે, કઈ ગૌણ અને કઈ મુખ્ય છે, કઈ નિત્ય અને કઈ અનિત્ય છે, કઈ શા સાર ગ્રાહ્ય અને For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પૂર્વકથન કઈ શા માટે ત્યાજ્ય છે. અર્થાત સામાન્ય નજરે જે આનુષંગિક કે ગ્રાહ્ય અથવા નિત્ય જણાય તે શાસ્ત્રોને કદાચ તેવાં નહિ જણાય. અયોગ્યનો નાશ કરવા અને યોગ્યનું સ્થાપન કરવા તો શાસ્ત્રને અવતાર છે. પણ એ દષ્ટિએ શાસ્ત્રનું એક અંગ જેકે વિઘાતક સ્વરૂપનું હશે તો પણ ગ્યતાને નવો મહેલ બાંધવા માટે એ વિધાતક કાર્ય કરવાની તેને શિર અનિવાર્ય ફરજ રહેલી છે. અસ્તુ. આ પ્રશ્નને અધિક સવિસ્તર વિચાર આગળ એક પ્રકરણમાં કર્યો છે, તેથી તેની અહીં ચર્ચા કરી પુનરુક્તિ કરવાની જરૂર નથી. કેટલાક કહેશે કે વળી તમે આ નીતિશાસ્ત્રનું શું તોફાન જગાવ્યું છે? સારું શું અને ખોટું શું તે વિચાર કરવાની તકલીફ લીધા વગર અમારું મન અથવા વિવેકબુદ્ધિ જાણી શકે છે. ખરું બેટું ઠરાવવામાં શાસ્ત્રની શી જરૂર છે? વાત ઠીક છે, પરંતુ પ્રત્યેક શાસ્ત્ર સંબંધી એવો જ આક્ષેપ થઈ શકશે. વ્યાકરણને અભ્યાસ નહિ કરીએ તે તેથી આપણે શુદ્ધ બોલી શકીશું નહિ એમ કહી શકાશે નહિ; અથવા આપણે વ્યવહાર કંઈ અટકવાનું નથી. શુદ્ધ કેમ બેલિવું અને લખવું એ છોકરાં પણ સમજી શકે છે તે પછી મેટા માણસોને વ્યાકરણની શી જરૂર છે? તેવી જ રીતે આપણી ભૂખ મટી છે કે નહિ એ આપણે આપોઆપ સમજી શકીએ છીએ, શું ખાવાથી શું થશે તે પણ અનુભવથી આપણે જાણીએ છીએ, તે પછી અમુક વખતે અમુક ખાવું અને અમુક નહિ ખાવું વગેરે વાત કહેનાર વૈદ્યકશાસ્ત્રની શી જરૂર છે ? કહેવાનું એટલું જ છે કે, આવા પ્રકારની વાતે બાળકબુદ્ધિની છે. શાસ્ત્ર વગર કોઈનું અટકી પડતું ન હોય તો પણ શાસ્ત્ર જ્ઞાનને નિશ્ચયામક, વ્યવસ્થિત અને સુસંબદ્ધ બનાવે છે, માટે તેને વંદનીય ગણવું જોઈએ. બીજું એ છે કે, સારું નરસું શું છે તે તત્કાળ મન કહે છે એ વાત જ બેટી છે. આપણું મન ઘણી વખત આ પ્રશ્ન વિષે ગોટાળામાં પડે છે તેથી જ આ બધી પંચાત છે. માણસ જે પશુ જેવો હોત, તો તેને નીતિશાસ્ત્રની જરૂર ન હતી; અથવા તે મુક્ત હોત તે તેને જરૂર જણાઈ ન હેત; પરંતુ મનુષ્ય પશુ નથી તેમ મુક્ત નથી. પશુને નીતિ – અનીતિની For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ દરકાર હોતી નથી, કલ્પના જ નથી હોતી; તેથી તે એક રીતે સુખી છે, પણ સામાન્ય મનુષ્યને નીતિ-અનીતિને ભેદ સમજાય છે અને અનીતિયુક્ત આચરણ નજરે પડતાં તેને માઠ લાગે છે. છતાં કઈ વાત નીતિમય છે અને કઈ અનીતિમય છે તે પણ કેટલીક વખત સ્પષ્ટ સમજાતું નથી; તેથી તે સમયે તે દુઃખી અથવા સમાધાનશૂન્ય બને છે; અને એવી અસમાધાનની સ્થિતિમાંની જિજ્ઞાસા જ નીતિશાસ્ત્રને પ્રવર્તાવે છે. કાર્ય કર્યું, અકાર્ય કર્યું – કર્મ શું અકર્મ છે, તે જાણવાના ત્રણ માર્ગ છે એમ ઉપર જણાવ્યું છે. ૧. ધર્મગ્રંથાદનાં વચનોની અર્થમીમાંસા. ૨. એકાગ્ર અને શાંત ચિત્તે કરેલું આત્મનિરીક્ષણ. ૩. અંતઃકરણની પ્રવૃત્તિની સાક્ષી. આપણે જોઈ શક્યા છીએ કે આમાંને પહેલે માગ સર્વની પસંદગી મેળવી શકે તેમ નથી. કેટલાક માને છે કે, ધર્મગ્રંથની આજ્ઞા અનુલ્લંધ્ય અને અવિચારણીય છે; એવી આશા “કેમ” કરી છે તેને વિચાર આપણે કરવાનું નથી. પરંતુ આવું કહેનારાઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. આધુનિક માણસોને પ્રત્યેક બાબતમાં “કેમ?' એવો પ્રશ્ન કરે યોગ્ય લાગે છે અને તેને સંતેષકારક ઉત્તર મળતું નથી તે તે આજ્ઞાને વશ થવામાં કિંવા તેને રવીકાર કરવામાં નાનમ સમજે છે. નિદાન એટલું તો ખરું છે કે, આજ્ઞાની આવશ્યકતા – સયુક્તિકપણું સમજાય છે તો તેના પાલનથી જે આનંદ અને સંતોષ થાય છે, તે આનંદ અને સંતે એકાદ આજ્ઞાની આવશ્યકતા સમજાવાને સ્થાને અમુક ગ્રંથમાં એમ કહેલું છે, અથવા પ્રભુએ તે અમુક દ્વારા પ્રદર્શિત કરી છે. એવી માન્યતા માત્રથી આચારમાં મૂક્વામાં આવે છે, તે પ્રાપ્ત થતો નથી. અહીં એમ નથી કહેવામાં આવતું કે, આ જ્ઞાના મર્મનું ભાન થયા સિવાય તે સ્વીકારવી નહિ. સદ્ગ છે કે સતપુરુષોની આજ્ઞાને ભક્તિપૂર્વક કોઈ પાલન કરે તો તેમાં પુણ્ય જ છે. પાપ નથી. પરંતુ આપણાં શાસ્ત્રીએ કહ્યું છે કે, ઈશ્વર સાથે પણ આપણે સેવ્ય – સેવક ભાવ નિત્ય હોવો ન જોઈએ, આપણું અને તેનું - જીવશિવનું અક્ય થવું જોઈએ, એકબીજાનું હંગત એકબીજાને સમજાય તો જ સાયુજ્યતા પ્રાપ્ત થઈ શકે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂ કથન આથી સ્પષ્ટ થાય છે કે, આપણા મનને સમજાયા સિવાયની શાસ્ત્રયુક્ત કે પર ંપરાગત પ્રભુની આજ્ઞા માનવામાં પૂર્ણ કૃતા તા રહેલી નથી. શાસ્ત્રમાં કહેલા વિધિ, આચાર કે ક શા માટે કરાં તે પૂછવાને અધિકાર કાને છે, એ પ્રશ્ન વાદગ્રસ્ત છે; પરંતુ એ વાદી વિચાર કર્યા વિના વમાન જગતના માણસા પ્રત્યેક આરસનું સ્વાગત જાહેરમાં નહિ તેા નિદાન મનમાં પણ —‘કેમ?’ એવે! પ્રશ્ન કરીને જ કરે છે. અને મનને ન સમજાય તેવી આજ્ઞા પાળવી એ એક પ્રકારની ગુજ્ઞાની છે; એ ગુન્નામી કદાચ હિતકારી અને આવશ્યક પણ હશે ~~~ પણ ગુલામી તે ગુલામી જ, એમ ધૃણા માને છે. એટલું જ કહી એ પ્રશ્ન અહીં છેાડી દઈશું, તે રીઝ થશે. મારૂ હૃદય મને કહે છે માટે એ વાત સારી છે, એમ કહેવામાં પણ સુસંસ્કૃત માણસના મનનું પૂર્ણ સમાધાન થતું નથી. તેને લાગે છે કે, એ પણ એક જાતની ગુલામી છે. વિવેક સ્વીકાયું ન હોય તેવું શાસ્ત્ર, મહત્ પુરુષ, મહાત્મા કે પ્રભુ — તેમણે નિવિકાર ખુદથી અને સ્વારહિત દષ્ટિથી કરેલું અનુશાસન પાળવામાં જો ગુમી હોય, તે જે તે સમયની અનિત્ય એવી અંતઃકર્ણ પ્રવૃĒત્તનું અથવા ‘મન' નું અનુશાસન પાળવામાં તેથી પણ અધિક ગુલામી છે. કારણ કે આપણી આંતર પ્રવૃત્તિ સ્વાંમૃત્રક મેહતા ભાગ થઈ પડનારી, અદ્રષ્ટિયુક્ત અને કેટલીક વખત ઘાતક હોય છે; અને એવી યજમાનપત્તીની સેવા કરવી એ તે નિર્વિકાર તથા સુજ્ઞ શાસ્ત્રવાકયની સેવા કરતાં ચિત વિશેષ નિર્દેદ્ય છે. વળી અંતઃકરણ પ્રવૃત્તિની આજ્ઞા તત્ત્વરહિત, એકબીજા સારના સબંધ વગરની અને મનની લહેર પ્રમાણે થયેલી હાય છે એમ ભાસે છે. એ માતે આ એક બીજો દોષ છે. કાઈ એક ધનવાન જીલક્ષી હાય છે, પણ તેના જુલમમાં તત્ત્વ, સુક્ષ્મગતિ અને નિત્યતા હોય છે. પરંતુ પ્રત્યેક પ્રકારના નૈતિક પ્રશ્ન વિષે મનઃ સાક્ષી લેવા બેસીએ છીએ, તે પ્રત્યેક પ્રસ’ગની જુબાનીમાં કંઈ તત્ત્વ કે પરસ્પર મધ અથવા સુસંગતિ પ્રથમ દાને તે નજરે પડતાં નથી. દાખલા તરીકે મંદિરમાંથી મળેલા પ્રબાદના લાડુ માણસ એકલા ખાઇ જતે! નથી; બાળકને આપવા . ૧૭ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ તે ઘેર લઈ જાય છે; પરંતુ રસ્તામાં સુધાથી વ્યાકુળ થઈ રહેલા ભિખારીને તે કંઈ આપતું નથી આ વૃત્તિમાં શું તત્ત્વ છે તે કહેવું મુશ્કેલ છે. સાચું બોલવાના નિયમ સામે અનેક અપવાદ અંતઃકરણપ્રવૃત્તિ ઉપસ્થિત કરે છે; પણ એ અપવાદનું તત્ત્વ શું છે તે વિષે તે કંઈ જ કહેતી નથી. મને એક વખત બાળકને પ્રસાદ આપવાનું શીખવે છે અને તરત જ મરણોન્મુખ સ્થિતિમાં પડેલા માણસને સુધ્ધાં તે નહિ આપવાને કઠેર ઉપદેશ કરે છે; એક વખત સાચું બોલવાનું કહે છે, પુન: ખોટું બોલવા કહે છે. વૃદ્ધ પુરૂષને પિતાના પાંચમા લગ્ન માટે કંઈ અનુચિત લાગતું નથી; પણ તે જ વૃદ્ધના મનને બાલાવિધવાનું પુર્લન ખેંચવા લાગે છે. મનની માન્યતામાં વિસંગતિ અને તત્ત્વહીનપણું જ જણાય છે, એટલે અંતઃકરણપ્રવૃત્તિને અનુસરી નૈતિક તો નક્કી કરવાને માર્ગ વિવેકી માણસને પસંદ પડે શક્ય નથી. કેટલીક વાર શું કરવું અને શું નહિ, એ બાબતને મન જ નિશ્ચય કરી શકતું નથી, અને એવા પ્રસંગે નૈતિક પ્રશ્નનો ઉકેલ કરવાના અન્ય કોઈ માર્ગ છે કે શું તેની જ શોધમાં તે પડે છે. આ માર્ગ તે શાંત આત્મનિરીક્ષણ છે એમ મનને જણાઈ આવે છે, અને પછી તે તેનું વર્ચસ્વ સ્વીકારે છે. માટે હવે આપણે એ માર્ગને વિચાર કરીશું. આ માર્ગ સ્વીકારવામાં ઉપર જણાવેલા માર્ગમાંની ગુલામીન દોષ નથી; કારણ કે નિર્લોભ, મોહહીન અને દૂરદષ્ટિયુક્ત વિવેકને યોગ્ય લાગે તે જ નિર્ણય આપવાને શાંત આત્મનિરીક્ષણને બુદ્ધિપુર:સર પ્રયત્ન હોય છે. નીતિશાસ્ત્રનાં તો કોઈ ઈશ્વરે આપણા પર બળાત્કારે નાખ્યાં છે એમ નથી, પણ તે આપણું હિત સારુ જ છે એમ વિવેકબુદ્ધિને સમજાવવાની ખાતરી કરી આપવાની આ ત્રીજા માર્ગની પ્રવૃત્તિ છે. તેવી જ રીતે સાચું બેલવું, પોપકાર કરે, બને ત્યાં સુધી એકપત્નીવ્રત સ્વીકારવું, વ્યભિચારને સર્વદા નિંઘ માન, દેશાભિમાની થવું વગેરે નૈતિક તો અસંબદ્ધ નથી; એટલું જ નહિ પણ તે મણકાની માફક એક જ નીતિસૂત્રમાં પરોવાય તેવાં બની શકે તેમ છે; કિંવા અધિક સમર્પક ઉપમા આપીએ તે – સુસંબદ્ધ તથા સુંદર એવા એક For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકથન નૈતિક શરીરનાં, એટલે Moral System નાં તે ભિન્ન ભિન્ન પણ અન્ય સંબંધયુક્ત એવાં અંગ છે – એમ દર્શાવી આપવાનો આ માર્ગનો પ્રયત્ન છે. એ પ્રયત્નને જેટલે આધક યશ મળશે તેટલું તેને અધિક શાસ્ત્ર પ્રાપ્ત થશે. હાલનું નીતિશાસ્ત્ર અડ દષ્ટિએ પૂર્ણ પણે યશસ્વી બનેલું નથી; તે પણ આપણું નૈતિક વિચાર વિખ્ખલિત નથી, કિંવા જુલમથી કોઈએ આપેલા નથી, કિંવા પદ્ધતિ કે રીત કે તત્વને વિચાર કર્યા વિના કેઈએ આપણું મનમાં ઘુસાડી દીધેલા નથી, તે એક સુસંગત અને સુરમ્ય પદ્ધતિના અવયવરૂપ છે, તે વિવેકને રૂચે તેવા છે, તે કઈ પણ સમજુ માણસ સ્વખુશીથી માન્ય કરે તેવા છે, એમ. બતાવવામાં નીતિશાસ્ત્રને ઘણે યશ મળ્યો છે. એમાં કંઈ જ શંકા નથી. ઉપર કહ્યું જ છે કે નીતિશાસ્ત્રનો વિષય એ જ છે કે, મનુષ્યના મનમાં હરેક પ્રસંગે ઉદ્ભવતા નિંદા-પ્રશંસાત્મક પ્રશ્નોને નૈતિક વિચાર કરવો. આ વિચારોનું 1. વર્ણન, ૨. વગીકરણ અને ૩. તેમને પરસ્પર સંબંધ દર્શાવી તથા સુસંગત કરી તેમને કાર્યકારણ સંબંધ કે છે, તેમને અર્થ શું છે, તેમનોમાં તત્ત્વ શાં છે એનું વિવરણ કરવું એ નીતિશાસ્ત્રનું કાર્ય છે. કઈ પણ શાસ્ત્ર જુઓ, તેનાં ૧. વર્ણનાત્મક, ૨. વર્ગીકરણાત્મક અને ૩. સુસંગતઅર્થ-વિવરણાત્મક એવાં ત્રણ અંગ હોય છે. દાખલા તરીકે, તિષશાસ્ત્રમાં પ્રથમ ભિન્ન ભિન્ન તારોનું કિવા તારકપુજનું, તેની ભિન્ન દિશાનું અને ઝડપની ગતિનું, દૂરબીનમાંથી નજરે પડતા તેના ભિન્ન રંગનું અને આકારનું યથાતથ્ય વર્ણન કરવાનો પ્રયત્ન કરેલું હોય છે. સામાન્ય લેકેનું જ્ઞાન અસ્પષ્ટ, સંદિગ્ધ, સ્કૂલ અને કેટલીક વાર ભૂલ ભરેલું હોય છે; પણ શાસ્ત્રનું વર્ણન સ્પષ્ટ, અસંદિગ્ધ, સૂક્ષ્મ અને યથાતથ્ય હોય છે. આવા પ્રકારનું કેવળ યથાતથ્ય વર્ણન આપવાથી શાસ્ત્રને શાસ્ત્રત્વ પ્રાપ્ત થતું નથી. વર્ણવેલા વિષયનું સૂક્ષ્મ તથા યથાતથ્ય વર્ણન આપી તેમાં જણાઈ આવતું મહત્ત્વનું સામ્ય-વૈષમ્ય શા બતાવવું જોઈએ અને તે બાબતેનું બોધપ્રદ તથા સરળ વધીકરણ કરવું જોઈએ. શાસ્ત્રનું કામ એ જ છે કે, સામાન્ય માણસની દૃષ્ટિએ જ્યાં અનંત For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ કે નીતિશાસ્ત્રપ્રવેશ વાતોની ગૂંચવણ જણાઈ આવે છે, ત્યાં વર્ગીકરણ કરી તેને કાર્ય કારણ ભાવ, અર્થ અને તત્વ જોઈ ગૂંચવણ એ ખરેખર ગૂંચવણ ન હોઈ અજ્ઞાનપણાથી સુવ્યવસ્થાને આપણે ગૂંચવણ – ગોટાળે સમજીએ છીએ, એમ બતાવી આપવું આકાશમાં અનંત તારા જણાય છે, તેમાંના કેટલાક આજે અહીં તે કાલે તહીં દેખાય છે, કેટલાક આજે જણાય છે તે ચાર મહિને અદશ્ય થાય છે, કેટલાક આજે દૂર દેખાય છે તે કાલે નજીક દેખાય છે. આજે નાના દેખાય છે તે કાલે મેટા દેખાય છે, વગેરે પ્રકારની ગૂંચવણ યા તે ગોટાળો આપણી નજરે લાગે છે; પણ જ્યોતિષશાસ્ત્રો સ્થિર તારા, નક્ષત્ર, ગ્રહોની ચોતરફ ફરનાર ચંદ્ર (Satellites ) વગેરે પ્રકારનું વર્ગીકરણ કરી, તેની ભિન્ન ભિન્ન પ્રકારની દેખાતી ગતિમાં પણ કંઈ નિયમિતપણું હેતાનું બતાવી આપે છે, પરંતુ એટલાથી જ્યોતિષશાસ્ત્રનું કામ ચાલી શકતું નથી. અમુક તારા અમુક સ્થળે અમુક દિવસે આવે છે, ચંદ્રની પૃથ્વી પ્રદક્ષિણા અમુક દિવસમાં પૂરી થાય છે, પૃથ્વીની પ્રદક્ષિણા અમુક દિવસે પૂર્ણ થાય છે, સૂર્ય તરફ દૂરબીનમાંથી જોતાં અમુક રંગના અને અમુક પ્રકારના થર જણાય છે. ગુરુ તરફ દૂરબીન લગાડી તેનાં કિરણોનું વિશિષ્ટ યંત્રથી પૃથકકરણ કરતાં અમુક રંગ અમુક ક્રમે જણાય છે વગેરે પ્રકારનું સાંગોપાંગ વર્ણન આપવાથી જેતપશાસ્ત્રને પૂર્ણ રીતે શાસ્ત્ર પ્રાપ્ત થતું નથી. આ સર્વ માહિતી એ શાસ્ત્રની દેવડી છે, દેવાલય નથી. ચંદ્ર અમુક દિશાઓ અને વેગથી કેમ ફરે છે, નક્ષત્ર અમુક સ્થળે અમુક સમયે કેમ આવે છે, તારા એક બીજા સાથે અથડાઈ પડતા કેમ નથી, લેશમાત્ર પણ માર્ગફેર કેમ થતું નથી, અમુક તારાનાં કિરણના અમુક રંગ અમુક ક્રમે જ કેમ જણાય છે, વગેરે બાબતોને કાર્યકારણાત્મક સંબંધ દર્શાવી આપો અને નિર્ગણની ગતિમ, સ્કિલ્યન્તરમાં, રંગમાં, રૂપાંતર વગેરેમાં ત્ય, સુસંગત, કાર્યકારણભાવથી બદ્ધ નિયમિતપણું છે, તે બતાવી આપવું એ શાસ્ત્રનું પરણત સ્વરૂપ છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શેાધી કાઢ્યો ત્યારથી એ શાસ્ત્રને આ સ્વરૂપ ઝપાટાબંધ પ્રાપ્ત થતું ગયું; ત્યાંસુધી તે વગીકરણાત્મક સ્થિતિમાં જ રખડી રહ્યું હતું. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૧ 1. પૂર્વકથન જ્યોતિષશાસ્ત્રની માફક જ નીતિશાસ્ત્રમાં પણ વર્ણનાત્મક, વર્ગીકરણાત્મક અને તત્ત્વવિવરણાત્મક એ ત્રણ અંગ છે. મનુષ્ય કઈ કઈ પ્રેરણાથી કર્મમાં પ્રવૃત્ત થાય છે તેનું વર્ણન, ભિન્ન ભિન્ન પ્રસંગેએ એક જ મનુષ્યના જે નિંદા-પ્રશંસાત્મક નીતિનિર્ણય હોય છે તેનું વર્ણન; ભિન્ન વયને અથવા ભિન્ન દેશમાં અથવા પરિસ્થિતિમાં ઊછરેલા માણસના જે કિંચિત ભિન્ન નીતિનિર્ણય હાય છે તેનું વર્ણન; મનુષ્યમાં કયા મનોવિકાર હોય છે, તેને કેવા મોહ હોય છે વગેરેનું વર્ણન, એ અને એવા જ પ્રકારનાં વર્ણનો નીતિશાસ્ત્રમાં અંતભૂત થવાં જોઈએ. પણ એવા પ્રકારની માહિતી સાધારણ સુસંસ્કૃત માણસને કહેવાની વિશેષ જરૂર જણાતી નહિ હોવાથી, નીતિશાસ્ત્રવિષયક ગ્રંથોમાં આ વિશાળ વર્ણનનું અંગ અતિ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. એ પછીનું કામ કહીએ તે વગીકરણનું છે. મનુષ્ય કર્મ કરે છે તે સહજણૂર્તિએ ( Instinct) કરેલું હોય છે અથવા ટેવથી અબુદ્ધિપુર:સર બની આવે છે અથવા વિચારપૂર્વક થયેલું હોય છે, મનુષ્યના આત્માનાં, ભાવના ( Feeling), જ્ઞાન (Knowing ), અને કર્મ પ્રવૃત્તિ (Conation) એવાં ત્રણ અંગ છે; મનુષ્ય કદી સ્વમુખેચ્છા, કદી પરસુખેચ્છા, કદી સ્વહિતેચ્છા, કદી આત્મપ્રસન્નતાની ઇચ્છા તે કદી બીજી કોઈ ઈચછાને આધીન હોય છે; મનુષ્ય જ્યારે નિંદા કે પ્રશંસા કરે છે ત્યારે તે કદી સૌંદર્યની કસોટી લગાડી કરે છે તે કદી તેને સત્યની કસેટીમાં મૂકી કરે છે, કદી સાધુત્વની દષ્ટિએ તો કદી ઉપયુક્તતાની દષ્ટિએ અને પુનઃ એકાદ વખત કદી અન્ય કોઈ દષ્ટિએ કરે છે; સાધુત્વની દષ્ટિએ કરેલી નિંદાપ્રશંસા કદી બુદ્ધિપુર સર કરેલા કર્મ વિષે હોય છે, તે કદી પ્રેરણું આપનાર બુદ્ધિ વિષે હોય છે, અને કેટલીક વખત કર્મફળવિયક હોય છે; આ અને એવી જ બાબતનું, તેનાં અંગેનું અને ઉપાંગેનું વર્ણન કરવું, તેમાંના પ્રત્યેક પ્રકારના સાધમ્ય તથા વૈધમ્ય, ગુણ અને દેષ ઇત્યાદિને ઊહાપોહ કરે તથા તેને અનુસરી નીતિવિષયક વાતોનું ગ્ય વર્ગીકરણ કરી તેની સુવ્યવસ્થિત રચના અથવા ગોઠવણી કરવી, એ નીતિશાસ્ત્રનું વગ કરણાત્મક કાર્ય છે. પરંતુ એટલું જ કાર્ય કરવાથી નીતિશાસ્ત્ર For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ. કૃત થતું નથી. નીતિશાસ્ત્રે પોતાના વિષયની એવા પ્રકારે પતિપૂર્વક અને સાંગેાપાંગ રચના કરવી જોઈ એ જ; પણ રચના કર્યાં પછી તેમાં આદ્ય તત્ત્વ કર્યા, તેમને પરસ્પર સંબંધ નો!, ભિન્ન જાતાં તત્ત્વાની એકવાક્યતા શી રીતે કરવી, નીતિને પ્રીતિ સાથે અથવા માનવી આત્માનાં અન્ય અંગે સાથે કવે સબંધ છે, એ અંગેામાં અને અન્ય અંગામાં વિરાધ ઉદ્ભવે તે ' વે નિર્ણય કરવા વગેરે બાબતાનું તેણે વિવેચન કરવું જોઇએ. આપણું મન અથવા ‘ કાન્શિયન્સ ’ અથવા સદવેિકબુદ્ધિ કે અંતઃકરણપ્રવૃત્તિ એ બાબતને આપેઆપ કે એકદમ નિકાલ આપી શકે છે માટે નીતિશાસ્ત્રની જરૂર નથી એમ કહેવાથી સતોષ થાય તેમ નથી. ઊંડા વિચાર કર્યા સિવાય મન જે કહું તે નીતિ, એમ કહેવાથી નીતિતત્ત્વ અવિચારી નહિ પણ વિચારથી શૂન્ય તે। જણાશે જ. અમુક સારું કે ખરાબ કેમ તે તે ‘એમ લાગે છે માટે '; એવી વિચારસરણીમાં એક પ્રકારની ક જબરજસ્તી અથવા જુલમ છે, નિદાન તેમાં એક પ્રકારનું લહેરીપણું અથવા સ્વચ્છંદીપણું જ છે એમ તે! કહેવું જ પડશે. મન કહે તે નીતિ, એ તત્ત્વ સમજી માણસને સંતોષ આપી શકતું નથી. હમણાં અમુક સારું લાગે છે; કાલે બીજું કંઈ સારું લાગે તેથી ચં તરત જ તે ખીજું સારું બની જાય છે? અને આજે અમુક એક સમાજરૂઢ વિષે વાત કરતાં મનને કંઈનું કંઈ થઈ જાય છે માટે તે ખરેખર જ અનીતિમય ઠરે છે શું, એવા પ્રશ્ન સમજીના મનમાં ઉત્પન્ન ન થાય એ સંભવિત જ નથી. નીતિમાં કંઈ પણ સમજુપણું, કંઈ પણ તત્ત્વ હાવું જોઈએ; તે કઈ મનને કેવળ ‘ લાગવા ’ પર આધાર રાખી ન શકે - નિદાન તેટલા જ પર આધાર રાખવે! ન તે એ એવી ઇચ્છા થવી સ્વાભાવિક છે. ધર્મશાસ્ત્રમાં અમુક કહ્યુ કિંવા પ્રભુએ અમુક પત પર અમુકને અમુક નૈતિક આજ્ઞા (.Commandments) કહી માટે તે પૂજ્ય માનવી, એમાં પણ એક પ્રકારનું અસમાધાન છે. ધર્મ કે પ્રભુએ અમુક એક બાબત સ્તુત્ય કે નિંદ્ય કેમ હરાવી ? કાલે સવારે પાંચમા ખંડ આ ભૂમિતલ પર જડી આવ્યા અને ત્યાંના લેાકેાના ધર્મ શાસ્ત્રમાં અભિચારને પાતક મારેલું ન હાય, તે વ્યભિચાર તમારામાં * For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકથન ધર્મવિહિત છે માટે તે સ્તુત્ય છે એમ આપણે તેમને ઉપદેશ શું કે? તેમના ધર્મમાં કહેલી વાત બેટી અને આપણામાં કહેલી ખરી એમ જે કહીએ, તો તેમ કહેવાને પણ શે આધાર છે? એ કયા તત્ત્વના આધારે કોણે ઠરાવવું? ધર્મને પણ ખરે ખેટે ઠરાવનાર તો ગમે તે હો, પણ એટલી વાત તો સ્પષ્ટ છે કે, ધર્મમાં જણાવેલું હોવાના કારણે જેને આપણે માન્ય કરતા નથી, તે જ અન્ય કારણથી આપણને માન્ય હોય છે તે તેને આપણે માન્ય સમજીએ છીએ. નીતિશાસ્ત્રનું કામ એ છે કે, ખરું, ખાટું સારું, નરસું ઠરાવવાનાં જે ત છે તે વિચારમાં આવી શકે તેવાં છે એમ બતાવી આપવું. તારા જેમ આકાશમાંથી ખરે છે તેમ નીતિતત્વ આકાશમાંથી પડતાં નથી, પણ તેને ૧. એકબીજાની સાથે, ૨. આપણા આત્માનાં અન્ય અંગે સાથે, ૩. સમાજ સાથે અને ૪. પરિસ્થિતિ સાથે અતિ નિકટ સંબંધ છે તથા એ સંબંધ આપણે વિચારથી સમજાય તેવો છે, એ બતાવી આપવાને નીતિ શાસ્ત્રનો પ્રયત્ન હોય છે. મનુષ્યજ્ઞાન અલ્પ નહિ હોય પણ નિદાન અપરિપૂર્ણ હોવાથી એ પ્રયત્ન સંપૂર્ણ રીતે વિજયી નીવડવો દુર્ઘટ છે; તથા પ્રયત્ન કરે એ જ આપણું કર્તવ્ય છે. નીતિશાસ્ત્રનાં ત્રણ અંગ જણાવ્યાં છે. 1. વર્ણનાત્મક, ૨. વગીકરણાત્મક અને ૩. અર્થવિવરણાત્મક. એમાંનું ત્રીજું અંગ સર્વથી વિશેષ મહત્ત્વનું છે અને આ પુસ્તકમાં ઘણા અંશે તેનું જ વિવેચન કર્યું છે. પહેલાં બે અંગનો વિસ્તારપૂર્વક ઊહાપોહ કરવામાં આવે તો ગ્રંથાવસ્તાર ઘણે વધી જાય તેમ છે; તેથી તેમાંની મહત્વની બાબતેનું દિગ્દર્શન કરીને જ અટક્યા છીએ. નીતિતત્તનો અર્થ છે, તેમને અન્ય–સંબંધ છે વગેરે પ્રશ્નોનો જ માત્ર વિશે વિચાર કર્યો છે. ભવિષ્યમાં સર્વ અંગેનું વિવેચન કરવાની ઈચ્છા છે. ( વિશાળ સાગરમાં જવા સારુ નદીનું મુખ જેમ જલચરને ઉપયોગી થાય છે, તેમ જ નીતિશાસ્ત્ર-સાગરમાં પ્રવેશ કરવા ઈચ્છનાર જિજ્ઞાસુને ઉપયોગી થઈ શકાય એટલી જ આ પ્રવેશગ્રંથની મહત્વાકાંક્ષા છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા यदा सर्वे प्रभिद्यन्ते ह्रदयस्येह ग्रन्थयः । अथ मोऽमृता भवत्येतावदनुशासनम् ।। –કઠોપનિષદ જુદા જુદા માણસો ધર્મ અને નીતિના સંબંધ વિષે જુદા જુદા પ્રકારનું વિવરણ કરે છે. કોઈ કહે છે, ધર્મ એટલે શિખર પરનું ઊંચું દેવાલય અને નીતિ એટલે દેવાલયમાં જવાનાં પગથિયાં. કેઈ એવું પ્રતિપાદન કરે છે કે, ધર્મમાં નીતિને અંતર્ભાવ થાય છે, પણ નીતિમાં ધર્મને થતું નથી. અન્ય કેટલાકના મત પ્રમાણે ધર્મ અને નીતિમાં વિશેષ ભેદ જ નથી. આ પંથવાળાનું કહેવું એવું છે કે, જેઓ લોકલજજાથી અથવા રાજદંડના ભયથી દુ:ખી કે લાચાર બની નીતિનિયમ પાળતા નથી, પણ તે પાળવામાં હૃદયપૂર્વક આનંદ માને છે, તેમને ધાર્મિક સમજવા અને બાકીનાને વર્તમાનુસાર નીતિમાન કે અનીતિમાન સમજવા. કેટલાક કહે છે કે, ધર્મના વ્યાપક અર્થમાંથી નીતિની કલ્પના કાઢી નાખતાં જે અંશ રહે છે, તે ધર્મ ઘેલછા, અજ્ઞાન, ઢોંગ જેવા સ્વરૂપને જ હોય છે. તત્ત્વવિવેચકેમાં આવા પ્રકારનું For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા મતવૈચિત્ર્ય હોવાથી આ પ્રશ્નને સહજ ઊહાપોહ કરે અસ્થાને ગણાશે નહિ. ધર્મનાં મુખ્ય બે અંગ છે. ૧. બુદ્ધિ અને ૨. સદાચાર. સબુદ્ધના બે પ્રકાર છે:- (અ.) ઈશ્વરશ્રદ્ધા, કર્તવ્યપ્રેમ વગેરે ગુણોનું અસ્તિત્વ અને દંભ, ઢેગ, લેવૈષણા વગેરે દેને અભાવ અને (આ ) ધાર્મિક તનું–વેદાંત વગેરેનું-અનુભવિક જ્ઞાન. કેટલાક ધાર્મિક માણસની બુદ્ધિ ઈશ્વરશ્રદ્ધાદિ ગુણોથી સંપન્ન હોય છે; પણ તેઓને ધર્મવિષયક તત્ત્વજ્ઞાન સાથે વિશેષ પરિચય હોતો નથી. ધર્મશાસ્ત્રમાં સદબુદ્ધિને બીજા અર્થની દૃષ્ટિએ વિચાર કરતાં તેમાં વેદાંત, તુલનાત્મક તત્ત્વજ્ઞાન, ધર્મવિષયક ઈતિહાસ, મતાન્તર, પંથો વગેરે બાબતોનું વિવરણ કરવું પડે છે. અંગ્રેજીમાં જેને થિયોલોજી (Theology) કહે છે, તેમાં આ બાબતને વિચાર કરેલું હોય છે. થિયોલેજીના એટલે દેવમીમાંસાશાસ્ત્રના બે પ્રકાર છે. . જે તે ધર્મો પ્રમાણભૂત માનેલા શાસ્ત્રના આધારે જ બધી બાબતોનો વિચાર કરવાને હેય છે તે (Dogmatic theology), અને ૨. સર્વ સામાન્ય તક પદ્ધતિથી જેમાં ઈશ્વરવિષયક પ્રશ્નને વિચાર કરેલો હોય છે તે (Natural theology). સદાચાર વિષે પણ સ્વતંત્ર શાસ્ત્ર અથવા શાસ્ત્રશાખાઓ છે. યજ્ઞાદિધર્મવિધિ અનેક અને ગૂંચવણ ભરેલા થાય છે એટલે તે સંબંધના નિયમ જેમાં ગ્રથિત થયા હોય છે, તેવું પણ એક શાસ્ત્ર બને છે. એને આપણે ત્યાં પૂર્વમીમાંસા કહેલ છે. લગ્ન, ઉપવીત, જનન-મરણાશૌચ વગેરે બાબતનાં નિર્ણયસિંધુ, ધર્મસિંધુ જેવાં જે પુસ્તકો છે, તે આ શાખાનાં જ છે. વર્તમાન કાળમાં યજ્ઞ વિશેષ થતા નહિ હોવાથી પૂર્વમીમાંસા કરતાં બીજા પ્રકારનાં પુસ્તકોની જ હાલમાં વિશેષ જરૂર જણાય છે એટલે જ માત્ર ભેદ છે. સદાચરણ એટલે શું, બ્રાહ્મણાદિ વર્ણનાં કર્તવ્ય શાં, રાજાએ કેમ વર્તવું, ગુરુશિષ્ય સંબંધ કેવો હોવો જોઈએ, લગ્ન કોણે, ક્યારે અને કોની સાથે કરવું વગેરે બાબતોને જેમાં વિચાર થયેલું હોય છે, તે મન્વાદિ સ્મૃતિ પણ ધર્મગ્રંથ છે; પરંતુ તેનું ક્ષેત્ર ધર્મસિંધુ, નિર્ણયસિંધુ વગેરે ગ્રંથેથી કંઈક ભિન્ન છે. સ્મૃતિમાં હાલ જેને For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ Politics એટલે રાજનીતિશાસ્ત્ર કહે છે તેને પણ અંતર્ભાવ થાય છે, આપણે જેને નીતિશાસ્ત્ર (Ethics) કહ્યું છે તેનો પણ થાય છે, વ્યવહાર એટલે કાયદાને પણ થાય છે અને અન્ય પ્રકીર્ણ શાસ્ત્રોને પણ તેમાં વિચાર થયેલો જણાય છે. વિશિષ્ટ આચાર, સંસ્કાર, વિધિ અને બંધનો વિશિષ્ટ ધર્મ સાથે એટલાં સંલગ્ન થયેલાં છે કે, તે પરથી જ વ્યવહારમાં પણ તે ધર્મનાં લક્ષણ ઠરાવવામાં આવે છે. એ આચાર જે શ્રદ્ધાપૂર્વક પાળે છે તે ધાર્મિક વૃત્તિને છે અને જે નથી પાળતા તે ધાર્મિક વૃત્તિનો નથી એમ આપણે માનીએ છીએ. એ આચારમાંના કયા મુખ્ય તથા આવશ્યક છે અને કયા ગૌણ તથા વૈકલ્પિક છે, તેવી જ રીતે તેમની નીતિ સાથે શું સંબંધ છે તે ઠરાવવાનું કઠિન છે; પરંતુ એટલું કહી શકાશે કે, એક આચાર તે ધર્મને સાધારણ જનસમૂહને અનીતિને લાગવા માંડે છે તે પછી તે ધર્મને આવશ્યક અંગ તરીકે રહેતો નથી; તે પ્રમાણે જ જે આચાર પૂર્વે ધર્મવિરુદ્ધ મનાતું હતું તેમાં નીતિની દષ્ટિએ વિશેષ ગહ્યું એવું કંઈ નથી એમ લાગે છે, એટલે તેનું ધર્મબાહ્યત્વ નષ્ટ થાય છે અથવા થવા લાગે છે. દાખલા તરીકે, ખ્રિસ્તીઓ પહેલાં માનતા હતા કે, ધર્મોપદેશકે લગ્ન કરવું યોગ્ય નથી; પણ તેઓ લગ્ન કરે તેમાં કંઈ પાપ નથી એમ લાગ્યું ત્યાર પછી પાદરીઓના લગ્નને ધર્મવિરુદ્ધ નહિ માનનાર એક ખ્રિસ્તી પંથ નીકળે. આપણે ત્યાં વિધવાનાં પુનર્લગ્નને વાજબીપણું આપવા ઈચ્છનાર સામાન્ય રીતે અધાર્મિક ગણાય છે; પુનર્વિવાહ, પ્રતિબંધ, નિવારકની વૃત્તિ ધાર્મિક છે એમ કહેનાર ઉપહાસને પાત્ર બને છે; તેનું કારણ એ જ છે કે, ઉચ્ચ વર્ગના જનસમૂહની માન્યતા એવી છે કે, વિધવાલગ્ન એ અનીતિમાન છે. આ માન્યતા જે વખતે પલટ ખાશે, તે વખતે વિધવાવિવાહ કરનારે માણસ ધાર્મિક વૃત્તિને છે એ શબ્દ કર્ણકટુ લાગશે નહિ. નીતિકલ્પના અને ધર્મને સંબંધ સ્પષ્ટ કરવા માટે બીજું એક મનોરંજક દૃષ્ટાંત જોઈશું. દારૂ પી એ એક વખત ખ્રિસ્તી ધર્મનું આવશ્યક અંગ બનેલું હતું. વિશિષ્ટ સંસ્કાર પામેલા દારૂને ખ્રિસ્તના રક્તનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે અને એ દારૂ પીધા પછી ખ્રિસ્તનું અને આપણું તાદામ્ય બની For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૨૭ રાકે છે, એવા પ્રકારની સમજ પ્રચલિત હાવાથી સુરાપાન એ એક આવશ્યક ધર્માંગ બન્યું; પણ હવે સુરાપાનનું અનીતિપ્રવત કત્વ લેકેાના લક્ષમાં આવતું જતું હાવાથી દારૂના બદલે તે સંસ્કારના સમયે પાણીના ઉપયોગ કરવાના રિવાજ પડતા જાય છે અને સુરાપ્રાશન ન કરવું એ અધાર્મિકતાનું લક્ષણ રહ્યું નથી. સર્વાં મુખ્ય ધર્મોંમાં સાધારણ નીતિનિયમ સરખા છે; પરંતુ કેટલાક રીતરિવાજ એક ધર્મમાં સન્માન્ય ગણાય છે તે ખીજામાં અતિ નિંદ્ય મનાય છે. હિંદુ ધર્મ પ્રમાણે સુરાપાન એ મહા પાપ છે, ખ્રિસ્તી ધર્મ પ્રમાણે વિશિષ્ટ મુદ્ધિથી થતું સુરાપાન પ્રશસ્ત મનાયલું છે. ધર્મોનુસાર જેમ નીતિ વિષયક કલ્પના બદલાય છે તે જ પ્રમાણે જો નીતિકલ્પના બદલવામાં આવે છે તા તેની ધ પર પણ અસર થાય છે. હિંદુધર્મના જ ઇતિહાસ જોઈશું તેા જણાશે કે પશુહત્યા, માંસભાજન વગેરે રૂઢિતી નીતિમત્તા વિષે મત જેમ જેમ બદલાતા ગયા, તેમ તેમ ધાર્મિક કલ્પના પણ બદલાતી ગઈ છે. હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે ધર્મની ઓછીવત્તી યાગ્યતા તેમાં રહેલાં સદાચારવિષયક તત્ત્વ પર જ સમજી માણસામાં ઠરાવવામાં આવે છે. કાઇ એક ખ્રિસ્તી પાદરી કહે કે, અમારા ધર્મોંમાં આવશે। તે તમારા પાપને ભાર ઈસુખ્રિસ્ત પાતાના શિર પર લેશે; અથવા એક વેદાંતી સ્વામી કહે કે અમારા ધર્મ જેવું તત્ત્વજ્ઞાન ખીજે કંઈ યે નથી; કિંવા કાઈ મુલ્લાં કહે કે અમારા ધર્માંમાં આવશે। તે। મહમદ પેગંબર સ્વનું સુખ અપાવશે; તે પણ સુસ ંસ્કૃત માણસ તે પ્રત્યેક ધર્મ પ્રચારકને પૂષ્ણે કે, તમારા ધર્મોમાં આવવાથી મારી નીતિમત્તા સુધરશે કે નહિં અને સુધરશે તેા કેવી રીતે? આ પ્રશ્નના ઉત્તર મળ્યા પછી જે ધર્મના યાગથી નીતિમત્તાને સથી વધુ પોષણ મળતું હશે અથવા તેની વૃદ્ધિ થતી હશે તેને જ તે શ્રેષ્ઠ ઠરાવશે. આ પરથી એવું સિદ્ધ થાય છે ધર્મ પર આધાર રાખતી નથી પણ ધર્મની યોગ્યતા નીતિતત્ત્વ પર અવલંબે છે. એ જ અર્થ બીજી રીતે કહી શકાશે કે, દેવ કે શાસ્ત્ર કહે તે નીતિની દૃષ્ટિએ સારું નથી, કે, નીતિકલ્પના તેમાં રહેલાં કહીએ તે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ પણ જે દેવ કે શાસ્ત્ર સદાચારને ઉપદેશ કરે, તે દેવ કે શાસ્ત્ર જ ઉત્તમ છે, અન્ય વ્યર્થ છે. ધર્મ અને નીતિનું આ પરસ્પરાવલંબિત્ત, આ ગૂંથણી બીજી રીતે વ્યક્ત કરતાં કહેવાશે કે, ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરનાર જે પ્રમાણો કહેવામાં આવે છે, તેમાં નીતિવિષયક આકાંક્ષાનું પ્રમાણ સર્વથી બલવાન જણાય છે. નેશ્વર નાત: કાળમુઘવતે વૈષનૈવ સંશાત્ – આ પૂર્વપક્ષમાં એવું પ્રતિપાદન કરેલું છે કે, જગતમાં પુષ્કળ વિષમતા, નિર્દયતા વગેરે દેવ દેખાતા હેવાથી ઈશ્વરે આવું દેષિત જગત નિર્માણ કર્યું છે એમ કહેવું બરાબર નથી. ઈશ્વર જે એવા જગતને જનક હોય તો તેને અન્યાયી અને ક્રૂર કહેવો પડશે. નાસ્તિકની આ કોટીને શંકરાચાર્ય પૂર્વસંચિતાદિ તત્તને આધારે ઉત્તર આપે છે. એ ઉત્તર સર્વાગ સમર્પક છે કે નહિ એ પ્રશ્ન અહીં પ્રસ્તુત નથી. નાસ્તિકની શંકા પરથી અને આચાર્યના ઉત્તર પરથી એટલું માત્ર નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે કે, ઈશ્વર જે અનીતિમાન હશે તે સુસંસ્કૃત માણસ તે ઈશ્વરની પૂજા કરવા તૈયાર થશે નહિ. ધમપ્રવર્તક કે ધર્મોપદેશક ઈશ્વર છે એટલું સિદ્ધ કરી છૂટી શકતે. નથી; તે નીતિમાન છે એવું પણ તેણે સિદ્ધ કરવું જોઈએ. નહિ તો તે ધર્મને સુસંસ્કૃત માણસે બિલકુલ સ્વીકારશે નહિ. તેની મહત્તા તેમને લાગશે નહિ. આથી નાસ્તિકેની હમેશ એવી એક કેટી હોય છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ માનીએ તે તે દુષ્ટ અને અન્યાયી છે એમ માનવું પડશે.” આના સંબંધમાં કેટલાક આસ્તિક કહે છે કે, જે ઈશ્વરને માનવામાં નહિ આવે તે નીતિ નિરાધાર અને પાંગળી બનશે! આ જગતમાં સજ્જનને નાહક દુઃખ ભોગવવું પડે છે અને દુર્જનને મઝા મારવાની મળે છે, માટે જ પરલોકનું અસ્તિત્વ કપીને સંતોષ માનવો પડે છે. આ લેકમાં નહિ તે પરલેકમાં ઈશ્વર આપણને ન્યાય આપશે, આપણા શ્રમ, પ્રેમ અને સ્વાર્થ ત્યાગને આદર કરશે એ આશાને આધાર ન હોત, તે લોકની નીતિમત્તા કંપી ઊઠી હોત ! અત્યાર સુધીમાં આપણે નીતિ અને ધર્મ એ બે શબ્દનો સાધારણ અર્થ જાણી શક્યા છીએ અને એ બે શબ્દોએ દર્શાવેલી For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા વાત ભિન્ન છે એમ સ્વીકારી ક્રમણ કર્યું છે. આપણે આ સ્વીકારી લીધેલું કૃત્ય બહારથી જેટલું સાદું દેખાય છે તેટલું સાદું નથી. તેના ઉદરમાં કેટલાયે કઠિન પ્રશ્ન છુપાઈ રહેલા છે. દાખલા તરીકે, ધર્મ, ધર્મ' બોલીને આપણે જે કહીએ છીએ, તેમાં અને નીતિમાં અક્ષર સિવાય ખરેખર શું ફરક છે? ધારોકે એક માણસ નતિની દષ્ટિએ કેવળ નિર્દોષ છે. હવે તે ધર્મ સંબંધે ઉદાસીન હોય તો પણ તેના આત્મવિકાસનમાં કઈ ખામી રહે છે? ધર્મશૂન્યત્વ એટલું જ કહેવાથી ચાલી શકશે નહિ. ધર્મશયત્વ એટલે શું? માને છે, તે માણસ વ્યવહારમાં તદ્દન સરળ અને પ્રમાણિક છે, વડીલની કદી અવજ્ઞા કરતો નથી, ચોરીચાડી કરતા નથી, ગરીબગુરબાંને વસ્ત્રદાન, અન્નદાન, દ્રવ્યદાન, વગેરે દ્વારા કિંવા અન્ય રીતે ઉત્તમ પ્રકારે સહાય કરે છે, દેશાભિમાની છે, દેશ માટે હરેક પ્રકારને સ્વાર્થ ત્યાગ – પ્રાણત્યાગ પણ કરવા તત્પર છે; એવા મનુષ્યની વૃત્તિ ધર્મ વિશે ઉદારતા હોય તો તેના કર્મમાં અને ધાર્મિક વૃત્તિના માણસના કર્મમાં કેવા પ્રકારનો તફાવત નજરે પડશે? ધાર્મિક માણસનું વર્તન તેનાથી કઈ બાબતમાં ભિન્ન હશે? ધાર્મિક માણસ નાનસંધ્યા, જપ, હવ્યકવ્ય, લધુરૂદ– મહારુદ્ર, શ્રાવણી, તીર્થાટન, ઉપવાસ વગેરેમાં વિરોધ શ્રદ્ધા દર્શાવે છે અને ધર્મ પ્રત્યે ઉદાસીન રહેનાર નીતિમાન માણસમાં એવી જતની આસ્થા હતી નથી, એવો ભેદ જે કાઈ કરશે, તે તેને કહીશું કે, કબૂલ, એ સર્વ ખરું છે, પણ તેની વૃત્તિમાં એથી પણ વિશેષ મહત્ત્વનો એવો કોઈ ભેદ નથી ? ઉપર ઉપરથી જેનાર સ્નાનસૂબાદ બાહ્ય વાત પરથી જ ધાર્મિક વૃત્તિની પરીક્ષા કરે છે, અને તેમાં કંઈ ખોટું નથી; પણ આપણે જરાક ઉડેથી જોવાનું છે. નીનિદષ્ટિએ વંદ્ય જણાતા માણસની વૃત્તિ ધર્મ પર ન હોવી એ એક ન્યૂનતા છે, એ આ લેખકને મત છે. તમે મેટા દયાળુ, ઉદાર, પરોપકારી, દેશભક્ત, સ્વાર્થ ત્યાગી, કર્મયોગી હશે, પણ તમારી વૃત્તિ જે ધર્મપરાયણ નહિ હોય તો જે કે હું દોષ આપીશ નહિ, પણ તમને દુર્ભાગી સમછરા. એ ધર્મપરાયણતા શી વસ્તુ છે? સ્નાને ધ્યાદિ ધર્મપરાયણતાનાં ચિહ્ન હશે પણ તેના For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નીતિશાસ્ત્ર પ્રવેશ પરથી ધર્મપરાયણતાનાં તત્ત્વ સમજાતાં નથી. ધાર્મિકતા કહે કે નીતિમત્તા કહે, વ્યવહારમાં બાહ્ય આચાર પરથી જ તેને નિર્ણય કરવો પડે છે; તથાપિ તેનાં તત્ત્વ આંતર-હૃદયસ્થ છે એ ભૂલી જવું જોઈએ નહિ. કાયદો અને ધર્મ આપણે પ્રશ્ન એ છે કે, ધર્મપરાયણતાનાં તત્ત્વ શાં અને તે નીતિપરાયણતાથી કઈ બાબતમાં ભિન્ન છે. આ પ્રશ્નને આ પ્રકરણમાં હૃદયમાંની વૃત્તિની દષ્ટિએ જ વિચાર કરવાને છે; પરંતુ એ વિચાર કરતા પહેલાં એક બે બાબતમાં ખુલાસો કરવાની જરૂર છે. ધાર્મિક વૃત્તિનો માણસ સ્નાન સંધ્યા કરે છે અને ધર્મ પ્રતિ ઉદાસીન રહેલે કર્તવ્યનિષ્ઠ માણસ એ સંબંધમાં તાદશ તત્પરતા બતાવતે નથી, એ વ્યવહારિક ભેદ જેમ આપણે થોડી વાર બાજુએ મૂક્યો હતો, તેમ જ ધર્મ અને નીતિ વચ્ચે કાયદાની દષ્ટિએ જણાઈ આવનાર ભેદ આપણે અહીં ગૌણુ સ્થાને સમજે જોઈએ. કાયદાની દષ્ટિએ હિંદુધર્મની કિંવા બીજા કોઈ પણ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કોઈ પણ સ્થાને નજરે પડતી નથી; તોપણ આ સંબંધમાં બે ત્રણ વાતે કાયદાએ નિર્વિવાદ ઠરાવેલી છે. કાયદાઓને ધર્મ નીતિ તરફ બહુ જ નથી. જે તે ધર્મમાં જે કંઈ સંસ્કાર કહેલા છે, તે સંસ્કારનો તે ધર્મના ઉપાધ્યાય દ્વારા જેમ તેમ સંસ્કાર થાય અને તે ધર્મમાં નિષિદ્ધ ગણાયેલી કેટલીક વિશિષ્ટ વાત તે ન કરે તે કાયદાને તેટલું બસ થઈ શકે છે. હું નાસ્તિક હોઉં અને નાસ્તિકતાના ભાષણલેખનાદિ દ્વારા પુરસ્કાર કરું તે પણ કાયદાની દષ્ટિએ હું ધર્મચુત થતા નથી. હું વ્યભિચાર કરું તે પણ ચુત થતું નથી-(કાયદાની દષ્ટિએ જ.) પણ જે હું પરજાતીય સ્ત્રી સાથે લગ્ન કરું તો પછી માત્ર મારું હિંદુત્વ કાયદાની દષ્ટિએ નષ્ટ થાય છે. પ્રત્યેક ધર્મની એ સ્થિતિ છે. ખ્રિસ્તી માણસને બાટીઝમને સંસ્કાર થાય છે તે પછી તે જિંદગી સુધી ખ્રિરતી રહે છે – પછી તે ચેરી, વ્યભિચાર, ખૂન કરે તે પણ હરકત નહિ. જીસસક્રાઈસ્ટ નામની વ્યક્તિ આ દુનિયામાં કરી હતી કે કેમ એ વિષે જે તે ખુલી રીતે શંકા કરે તે પણ કાયદાની દષ્ટિએ તે બ્રરતી જ છે. પ્રત્યેક For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા ધર્મે કેટલાક વિશિષ્ટ સંસ્કાર કરાવેલા છે, તેટલા કરી લેવામાં આવે છે, તો પછી કાયદે તે માણસની નીતિમત્તા તરફ જેતે નથી. આ સંસ્કારની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. હિંદુધર્મના કેટલા માણસોએ શાશ્વે કહેલા સોળ સંસ્કાર અનુભવ લીધે હશે? હિંદુ માતા પિતાના પેટે જન્મ પામી ઉપવીત અને લગ્ન સંસ્કાર હિંદુ પદ્ધતિને અનુસરી થયા પછી, ભલે તે વેશ્યાગમન કરે, મનુએ કહેલાં બ્રહ્મહત્યા, સુરાપાન વગેરે મહાપાતકમાંનાં મહાપાતક ચોરીચૂપકીથી કરે, પણ કાયદામાં રહેલા હિંદુધર્મ કંઈ તેના હિંદુત્વની આડે આવતું નથી. નીતિરૂપ ધર્મપત્ની વિષે કાયદાને ધર્મ જોકે આવી રીતે બેપરવા હોય, એટલું જ નહિ પણ તેની સાથે જે તે છૂટાછેડા પણ કરે તેય કાયદાને વિશેષ દેવ આપવાનું પ્રયોજન નથી. કારણ, કાયદાનું ક્ષેત્ર અને કાયદાનું કાર્ય, તેની તાવિક સ યતા કરતાં વ્યાવહારિક સવડ સાથે જ નિકટ સંબંધ ધરાવે છે. ધર્મનાં તવ ગમે તે હો, કાયદાને તેની સાથે ખાસ કર્તવ્ય નથી. તે ફકત બહારની ચાર પાંચ બાબતમાં આગ્રહ રાખે છે અને બાકીની નીતિઅનીતિની બાબતોમાં ઉદાસીન રહે છે. અને વ્યાવહારિક દૃષ્ટિએ એ સુગમ અને યોગ્ય છે એમાં કંઈ શંકા નથી. માત્ર માનસશાસ્ત્રની દૃષ્ટિ ધર્મનીતિની બાબતમાં એવી ઉદાસીનતા સ્વીકારી શકે એમ નથી. ધાર્મિક માણસ નીતિનિષ્ટ હોય તે જ તે ખરે ધાર્મિક – અનીતિમાન મનુષ્યને તત્ત્વદષ્ટિએ કદી પણ ધર્મપરાયણ કહી શકાશે નહિ. નીતિ એ ધર્મની ધર્મપત્ની છે. ઉભયનો નિકટ સંબંધ છે એટલું જ નહિ પણ અતિ ઐક્ય છે. માત્ર પૂર્ણ તાદામ્ય નથી. ધર્મ અનીતિ સાથે સંબંધ રાખી શકતા નથી, તેનાથી એ તરફ નજર પણ થાય તેમ નથી. સ્નાન સંધ્યા, ટીલા ટપકાં કરનારા કેટલાક ઢોંગી ધાર્મિક માણસ અનીતિમાં લીન થશે. આપણે હમણાં દાંભિક ધર્મ કે દાંભિક નીતિનો વિચાર કરતા નથી; પણ ખરી ધર્મપરાયણતા અને ખરી નીતિનિષ્ઠાનો વિચાર કરીએ છીએ. ધર્મ નીતિને ત્યાગ કરી શકશે નહિ તેમ જ અનીતિ તરફ સાકાંક્ષ દૃષ્ટિથી જોઈ પણ શકે નહિ એમ આપણે કહ્યું છે તે, ખરા, સાવિક, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ લાગશે તે તેનું દંભનું અથવા વિચાર છેડી થાય છે. પૂર્ણ-પરિણત ધર્મ માટે જ સમજવાનું છે, દાંભિક ધર્મો માટે નહિ, તેમજ અપતિ કે રાજસધ માટે પણ નહિ. રાજસ ધર્મ કોઈ વખત મેાહિત બનીને અતિ તરફ છૂપી રીતે નજર કરશે અને જો તેને એવા માહ વાર વાર થવા રાજસ સ્વરૂપ નષ્ટ થઈ તેને તામસ એટલે લુચ્ચાઈનું સ્વરૂપ પ્રાપ્ત થશે. તામસી માણસે દઈ એ તે। એમ કહેવાતે હરકત નથી કે, `નિષ્ઠા લેકેાના ધર્મની નીતિ સાથે લગ્નગ્રંથી અંધાયલી ડાય છે. એ અધો ગીતા ત્યાગ કરવાથી તેમના ધર્મનું ધર્માંત નષ્ટ થાય છે. રાજસ ધર્માંતે કદી કદી નીતિવિયેાગ રચે છે, પણ પૂર્ણ સાત્ત્વિક ધ નીતિને વિરહ ક્ષણ વાર્ પણ સહન કરી શકતા નથ. કારણ, તે તેના નામની નહિ પણ વસ્તુતઃ જ અધાંગના થયેલી હાય છે. તેના અભાવે સાત્ત્વિક ધર્મનું પોતાનું જ તિલક સામાન્ય માણસાની નીતિમત્તાની વાત જુદી છે. તેમનો નીતિમત્તા હમેશ ધાર્મિકતા સાથે ગ્રથિત હોય છે જ એવું કઈ હેતું નથી. કેટલાક નીતિમાન માણસ ધર્મપરાયણ હોતા નથી; તેથી તે અધમનિટ હોય છે એમ નથી હે!તું; પણ ધર્મ પ્રત્યે જેટલી શ્રદ્ધા હૈાવી જોઈ એ તેટલી તેમનામાં હોતી નથી. · પ્રભુ છે, તે આપણા હિત માટે હરહમેરા દક્ષ રહે છે, તે આપણે યાગક્ષેમ ચલાવવાને કદી ચૂમે નાહ, જગતમાં જે દુ:ખ, જે પાપ, જે અમગલ, જે દુધ, જે દુષ્ટતા, જે ક્ષુદ્રતા, નીચતા દેખાય છે તે ખાદ્ય અને અલ્પકાલીન છે, જગત વાસ્તવિક રીતે સત્ય સ્વરૂપ, આનંદમય, સુંદર, સર્વાંગ રપૂર્ણ છે, પ્રભુના દરખારમાં સાત્ત્વિકતાને જ માન છે અને આપણે સાત્ત્વિક વૃત્તિથી રહીશું છે! કદાચ આ લાકમાં નહિ પણ પરલોકમાં તેનું યોગ્ય ફળ મળશે જ; કાઈ પણ બાબતની ફિકર કરવાનું કારણ નથી, કેમકે વિાહર પરમેશ્વર સર્વે કર્ણ કરવાને સમર્થ છે અને ‘નહિ જ્યાળ થિપતિ તાત પતિ' તેમજ ‘ન મે મત્તઃ પ્રળતિ ’એવાં તેનાં વચના છે '...મુ! પ્રકારની દહ શ્રદ્ધા હાવી એ ધાર્મિકતાનું એક લક્ષણ છે. આવા પ્રકારની શ્રદ્ધા પ્રત્યેક નીતિશાળી માણસમાં વાસ કરે જ છે એવું કાંઈ હોતું નથી. 60 ર For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૩૩ નીતિની નજરે વંદ્ય ગણાતા કેટલાક નાસ્તિક હાય છે, ધણા સંશયવાદી કે સ્યાદ્વાદી (Agnostic) હેાય છે. દાંભિકની વાત જુદી છે, પણ સારા ધાર્મિ`ક માણસ નીતિમાન હોવા જ જોઈએ એ જેમ નિયમ છે, તેમ કર્તવ્યનિષ્ટ માણસ હમેશ ધાર્મિક વૃત્તિને ાય છે એવા નિયમ થઈ શકે તેમ નથી. કેટલાક સદાચારસંપન્ન માણસને સંશયની અંધકારમય ગુફામાં બેસી રહી તવિતર્કના સુક્ષ્મ પણ મભેદક ધા ચૂપકીથી સહન કરવા પડે છે. ઉપરની વૈવાહિક ઉપમા કાયમ રાખી કહીશું કે, નીતિમત્તાને કેટલીક વખત સહધર્મચારિણીનું સુખ મળતું નથી – તેને પ્રઢ થવા છતાં કૌમારિક સાત્ત્વિકતા પર જ સંતુષ્ટ થવું પડે છે, કારણ ધર્મની અને તેની નજરેાનજર થતી નથી અને થાય છે તે તે અતિ અલ્પકાલીન હોય છે. નીતિમત્તાનું ધમે પાણીગ્રહણ કર્યુ નથી હતું તેટલાથી તે ચ્યુત કે નષ્ટ થતી નથી એ જે ક ખરું હોય, તો પણ સહધ ચારિણીપદનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થવામાં જે સૌદ મળે, તેમજ જે નિયત્વ, .જે આનંદ, જે તેજ, જે અવ્યંગ આત્મતૃષ્ટિ પ્રાપ્ત થાય, તે ધસાહચર્યંના અભાવે એકાકિની, હતાગિની નીતિમંત્તાને મળતાં નથી, એટલું ખૂલ કરવું પડશે. આ લાક્ષણિક ભાષાની ધૂનમાં મુખ્ય મુદ્દો ભૂલી જવા ન જોઈ એ. આપણે અત્યાર સુધી નીતિ અને ધર્મ વિષે વિચાર કર્યાં, તથાપિ કયા અર્થાંમાં આપણે એ શબ્દ વાપર્યો છે તેના સ્પષ્ટ ખુલાસા હજી થયેલે! નથી. આપણે એ વાતના કાયદાની દૃષ્ટિએ વિચાર કરવાના નથી એટલું ઠરાવી લીધું છે. તે સિવાય ખીજું એ ઠરાવ્યું કે, જપજાપ, સ્નાનસંધ્યા વગેરે ખાદ્ય ધર્મલક્ષણથી જ સંતુષ્ટ થવાનું નથી. સ્નાનસ ંધ્યા કરનાર ધર્મપરાયણ હાય છે જ એવું કંઈ હાતું નથી અને કાઈ નાનસંખ્યા કરતો ન હેાય તે તેની વૃત્તિ ધ`પરાયણ નથી એમ માનવાની પણ જરૂર નથી. વ્યાવહારિક ભાષાની દૃષ્ટિએ તેને ધાર્મિક કે ધમ પરાયણ કહેવું ભૂલભયુ" ગણાશે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ ધાર્મિક વૃત્તિને જપાપ વગેરે આવશ્યક છે એવું કંઈ નથી. ત્રીજો મુદ્દો એ નીકળે છે કે, નીતિશાળી માણસ જે ધર્મ વિષે ઉદાસીન ૨ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ઇ નીતિશાસ્ત્ર પ્રવેશ રહેતું હોય, તે તેનું જીવન દોષયુક્ત નહિ હોય તો પણ વિકલાંગ તે છે જ. કોઈ એક માણસ પ્રમાણિક છે, દેશાભિમાની છે, પપકારી છે, નીતિની દષ્ટિએ માણસમાં જેટલા ગુણ હોવા જોઈએ તેટલા તેનામાં છે એમ જેકે કહીએ, પણ તેમાં ધાર્મિક વૃત્તિને અંતર્ભાવ નહિ હોવાથી તેના જીવનમાં એક મોટી ઊણપ છે એમ આ લેખકે જણાવ્યું છે, પણ ધાર્મિક વૃત્તિનું લક્ષણ વ્યક્ત કરવાનું બાકી રહ્યું છે. તમે પૂછશે કે ધાર્મિક વૃત્તિ એટલે શું? પ્રશ્ન બરાબર છે. કારણ, પ્રમાણિકતા, સરળતા, સ્વદેશપ્રીતિ, નિરાભિમાનતા, અમાત્સર્ય, વગેરે નૈતિક ગુણ માણસમાં એકત્ર થતા હોય છતાં તેમાં ઊણપ છે એમ કહેવું એ મેટું સાહસ છે. ધર્મપરાયણતા શબ્દ ઠીક છે, પણ ધર્મપરાયણતા પ્રાપ્ત થયા પછી બીજું તે શું કરવાનું છે? ધર્મ પણ લોકોને એ જ કહેવાનો કે, સત્ય બોલો, ચેરી ન કરે, દેશાભિમાન રાખે, પીડિતને પોતાના ગણો અને તેમની આપત્તિ યથાશક્તિ દૂર કરવા પ્રયત્ન કરો વગેરે વગેરે ! ધર્મ વળી બીજું શું કરવાનું કહેવાને? એ સર્વ ઉપચાર તરીકે નહિ, જનલજજાથી નહિ, લેકૈવણથી નહિ, પણ અંતઃકરણપૂર્વક કરો એમ ધર્મ કહેશે; પણ નીતિ તેમજ કહે છે; તે પછી ધર્મમાં વિશેષતા શી છે? ધર્મ અને નીતિ માનસશાસ્ત્રની દૃષ્ટિએ તો એક જ છે ને ? શબ્દભિન્નત્વને લીધે ધર્મ નીતિ કરતાં અધિક વ્યાપક જણાય છે. પણ નીતિના સદાચારાત્મક ક્ષેત્રને બાજુએ મૂકતાં પણ અધિક વ્યાપક ગણાયેલા ધર્મના ક્ષેત્રમાં પૂજનીય એવું શું દષ્ટિએ પડે છે તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી અને તેથી જ કેટલાક કહે છે કે, ધર્મમાં નીતિ સિવાય જે કંઈ હોય તે મોટે ભાગે ધતિંગ સમજવું. કેટલાક કહેશે કે, ધાર્મિક આચારપાલન એ ધાર્મિકતાનું વિશિષ્ટ લક્ષણ છે. પણ મારા પ્રથમ ધર્મ એ તત્ત્વ જ ખરું * આ લેખમાં જે ઊહાપોહ કરવામાં આવ્યું છે તે ઘણે અંશે અંતમુખ દષ્ટિએ કરેલ છે અને ધર્મ તથા નીતિ એ શબ્દ કેટલીક વાર ધાર્મિકવૃત્તિ અને નીતિપરાયણતા એ અર્થમાં વાપરવામાં આવ્યા છે એમ સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવ્યું જ હશે. એમ કરવાનું કારણ એટલું જ છે કે, આ વિષય તરફ લોકોને આકર્ષવાની દષ્ટિએ તે સુગમતાભર્યું છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા હેય તે પણ ધર્મ અને નીતિનું અંતર્મુખ દષ્ટિથી – માનસશાસ્ત્રની ભૂમિકા પર ઊભા રહી – નિરીક્ષણ કરતાં બાહ્ય આચારનું મહત્ત્વ ઘણું ઘટી જાય છે. કેટલાક વળી કહેશે કે, ધર્મનું વૈશિષ્ટય ધાર્મિક કૃત્યમાં નહિ પણ ધર્મવિષયક જ્ઞાનમાં છે, એમ કહે; પરંતુ તેમાં પણ વિશેષ અર્થ નથી. કારણ સ્પષ્ટ છે. તુકારામને ખ્રિસ્તી કે મુસલમાન ધર્મનું જ્ઞાન ન હતું; તેમણે બાઈબલ કે કુરાન વાંચેલું નહતું; પૃથ્વીતલ પર અનેક જંગલી જાતિના જે અનેક ધર્મ છે તેમનાં નામ પણ તેમના જાણવામાં નહિ હોય; ક્ષણભર માનો કે વેદાંતાદિ શાસ્ત્રોનો તેમણે અભ્યાસ કર્યો નહિ હોય; પરંતુ તેથી કંઈ તે પૂર્ણ અજ્ઞાની હતા અથવા તેમની વૃત્તિ ધર્મપરાયણ ન હતી એમ આપણે કહેતા નથી. ઊલટું, હાલન કઈ પ્રોફેસર સર્વ ધર્મને ઇતિહાસ જાણતા હશે, તેમાં મતમતાન્તર કેમ, ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયા છે, ભિન્ન પંથની પ્રથા કેવી છે, પાંચે ખંડના જંગલીઓની ધર્મકલ્પના કેટલી વિવિધ, વિલક્ષણ અને વિસંગત છે – એ સ્પેન્સર જેવા શોધકના પુસ્તકમાં તે જોઈ ગયે હશે; પણ તેટલા પરથી જ એ પંડિતને કેાઈ ધર્મપરાયણ કહી શકતો નથી. ધર્મ, ઇતિહાસ, ધર્મને ભિન્ન મતાન્તર વગેરેનું જ્ઞાન ધર્મિકતાને પોષનાર નથી એમ પ્રથમ તે લાગે છે. કારણ તેથી માણસનું મન પિતાના ધર્મના એકાન્ત સત્યપણું વિષે, સર્વાગ પરિપૂર્ણતા વિષે, ઈશ્વર–પ્રણીતતા વિષે સંશયી થવા લાગે છે અને અજ્ઞાનાવસ્થાનાં નિશ્ચય તથા શ્રદ્ધાથી તે વિમુખ બને છે. પણ ઉક્ત જ્ઞાન ધાર્મિક્તાને પોષનારું છે એમ ઘડીભર માની લઈએ પણ તે આવશ્યક છે એમ તે નથી જ. બધાય ધર્મસંસ્થાપક પ્રગભ વિદ્વાન હતા એવું કંઈ નથી. સર્વ જ સાધુસંત વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ રચી શકતા હતા, કિંવા કીર્તન કરી શકતા હતા કે વ્યાખ્યાન આપી શકતા હતા એમ કંઈ નથી. ધર્મજ્ઞાન કંઈ ધાર્મિકતાનું મુખ્ય અંગ જ છે એમ નથી. જ્ઞાનાક્ષઃ એ તત્ત્વ જો કે ખરું હશે, તે પણ મેક્ષ આપનારું જ્ઞાન અને પુસ્તક દ્વારા મેળવેલું ધર્મના ઈતિહાસ વગેરે વિષેનું જ્ઞાન એ અત્યંત ભિન્ન છે. મેક્ષપ્રદ શાન કેવળ બુદ્ધિએ જ ગ્રહણ કરેલું હોતું નથી; તે હૃદયને ચેલું હોય છે. તે કોઈ પણ ગ્રંથ પરથી ઉપલબ્ધ થતું નથી પણ આત્મસંયમન, સદાચાર, સતસંગતિ વગેરેના યોગથી શરીર, મન અને બુદ્ધિ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ સુસંસ્કૃત થયા પછી અને શુદ્ર અહંકાર ગળી જઈ યોગ્ય અધિકાર પ્રાપ્ત થયા પછી આપોઆપ કેવા ગુરુકૃપાથી હૃદયમાં સ્કુરે છે. * અહીં આત્મપ્રાપ્તિ કે મોક્ષ માટે ગુરુકૃપાની આવશ્યકતા જ છે કે શું એવો એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એ સંબંધમાં કહી શકાશે કે – અ. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં Doctrine of Grace એટલે ઈશ્વરકૃપા જેના પર થાય તે જ પૂર્ણ રીતે પુનિત થાય છે, સત્કર્મ કરવાથી ઈશ્વરપ્રાપ્તિ થશે જ એમ કંઈ નથી, એવા પ્રકારનો મત સ્વીકારનાર એક પક્ષ છે. - આ. પણ ઉપનિષદનાં કેટલાંક વચન તેનાથી વિરુદ્ધ છે. ઇંદ્રિય પ્રસન્ન થયા પછી–ધાતુપ્રસાતા–આત્મપ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી થાય છે, સત્ય, તપ અને બ્રહ્મચર્યથી થાય છે, અંત:કરણ શુદ્ધ થતાં આત્મા સ્વત: પ્રકાશમાન થાય છે, એવા પ્રકારનાં વાક્ય ઉપનિષદમાં મળી આવે છે અને તેમાં ગુરુકૃપા કે ઈશ્વરકૃપાની આવશ્યકતા કંઈ પણ દર્શાવેલી જણાતી નથી. દાખલા તરીકે, કઠોપનિષદમાં કહ્યું છે : अणोरणीयान्महतो महीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् । तमक्रतुः पश्यति वीतशोको ધાતુસામિાનમાત્મનઃ (૨–૨૭) “આ પ્રાણીમાત્રને સૂમથી પણ અધિક સૂમ અને સ્થૂલથી પણ અધિક સ્થૂલ એ આત્મા હૃદયરૂપી ગુહામાં સ્થિત છે. જેને કામ અને જેનો શોક નષ્ટ થયેલો હોય છે તેવા માણસને આત્માને આ મહિમા ઇન્દ્રિયની પ્રસન્નતાને લીધે-વાતપ્રસાઢા–સમજાય છે.” આ વચનમાં કહ્યું છે કે આત્મજ્ઞાન મનની પ્રસન્નતાને લીધે પ્રાપ્ત થાય છે. તેમ જ એવું કહી આત્મપ્રાપ્તિના સાધનો સચ્ચરિત્ર, આત્મસંયમન અને ઉભયજન્ય મન:પ્રસાદ છે, એમ સૂચવ્યું છે. મુંડકોપનિષદમાં પણ આમપ્રાપ્તિનાં સાધન સ્પષ્ટ રીતે જણાવેલ છે : सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।। ઈ. નાયમાત્માં પ્રવચન શ્રખ્યઃ ઇત્યાદિ સુપ્રસિદ્ધવચનમાં આત્મપ્રાપ્તિ બહુશ્રુતપણાથી, બુદ્ધિના બળથી કે તવિષયક ઊહાપોહથી–પ્રવન– હાથમાં આવનારી વસ્તુ નથી એમ કહી, જેને તે વરે તેને જ તે પ્રાપ્ત થશે– રમેશ ગૃyતે તેનો ખ્યા – એમ જે કહ્યું છે, તે પરથી પ્રથમ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૩૭ આવા પ્રકારનું જ્ઞાન મનુષ્યને પૂર્ણ વિકસિતાવસ્થામાં જ પ્રાપ્ત થાય છે અને તે વખતે એ જ્ઞાન ધાર્મિકતાનું સ્વરૂપ—લક્ષણ—જ દૃષ્ટિએ આત્મલાભ એ નસીબને જ સાદો જણાય છે, પણ તેમ નથી; કારણ, આત્મલાભ પ્રવચનાદિથી પ્રાપ્ત થાય તેમ નથી એમ કહ્યા પછી કહ્યું છે કે, नाविरतो दुश्चरितान्नाशान्तो नासमाहितः । नाशान्त-मानसो वापि प्रज्ञानेनैनमाप्नुयात् ॥ अंतःशरीरे ज्योतिर्मयो हि शुभ्रो । ચંપતિ યયઃ ક્ષીળોષાઃ ।। ( ૩-૧-૫) 61 "" સત્ય, તપ, ચથા જ્ઞાન અને નિત્ય બ્રહ્મચર્ય'ના યેગે આત્મા પ્રાપ્ત થાય છે. જેના દેષ ( તપશ્ચર્યાંથી ) ક્ષીણ થયા છે એવા તિને પેાતાના જ શરીરમાં સ્થિત રહેલા શુભ્ર અને જ્યોતિર્મય આત્માનું દાન થાય છે. તે જ ઉપનિષદના અને તે જ ખડના નવમા મંત્રમાં કહ્યું છે કે, ચિત્ત વિશુદ્ધ થતાં આત્મા ( આપે।આપ ) પ્રકાશિત થાય છે. હા, ઇંદ્રિયપ્રસાદ, જ્ઞાન, ચિત્તશુદ્ધિ વગેરે ગુરુકૃપા સિવાય થતાં નથી તેથી ગુરુકૃપાની આવશ્યકતા છે જ, એમ કહેવામાં આવે તે તે વાત જુદી છે; પરંતુ એ સિવાય આત્મપ્રાપ્તિમાં ગુરુકૃપાની મારફત અપરિહાર્ય છે, એમ જણાતું નથી. કાઈ પણ કબૂલ કરશે કે, ગુરુઉપદેશ ઉપયેગી છે; પણ તે અવશ્ય છે કે કેમ એટલા અહી તા પ્રશ્ન છે. ઈ. યમેવૈષ વૃજીતે તેન હમ્ય: એ વચનના કેટલાક જે પેાતાના આત્માની ( સાધક ) જ્ઞાન આપવા પ્રાના કરે છે તે જ આત્મા દ્વારા આ આત્મા પ્રાપ્ત થાય છે ' એવા અ કરે છે; તે જો ગ્રાહ્ય ગણવામાં આવે તા ઉપરના પ્રશ્ન જ ટકતા નથી. . ઉ. ગુરુઉપદેરા આવશ્યક છે એમ પ્રથમ દૃષ્ટિએ પ્રતિપાદન કરનાર નીચેનું વચન પણ છે; પરંતુ આ પ્રશ્નના ઊહાપેાહ એકદમ પૂર્ણ કરવા માટે કેવળ તે વચન અને તેનું ભાષાંતર જ નીચે આપ્યું છે. निरीक्ष्य लोकान्कर्मचितान् ब्राह्मणो निर्वेदमायान्नास्त्यकृतः कृतेन । तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥ “ કર્યાંથી પ્રાપ્ત થનારા લેાકની ( સત્યલેાક વગેરેની ) અનિત્યતા બ્રાહ્મણોએ લક્ષમાં લેવી ( અને નિત્ય એવા બ્રહ્મપટ્ટની ક્રમ દ્વારા પ્રાપ્તિ થશે એવી આશા કદી પણ રાખવી નહિ. કારણ, ) આટ્ટિ-અન્ત-યુક્ત કમથી અનાદિ અને નિત્ય એવા બ્રહ્મની પ્રાપ્તિ થવી સ`ભવિત નથી. બ્રહ્મજ્ઞાન જોઈતુ હોય તો તેમણે હાથમાં સિમો લઈ શ્રુતિસંપન્ન અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જ જવું, ” For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નીતિશાસ્ત્રપ્રવેશ હોય છે. સદાચાર, ઈદ્રિયદમન, સત્સંગતિ વગેરેથી પ્રાપ્ત થનારું સ્વાનુભવાત્મક જ્ઞાન અપૂર્ણ હોવા છતાં તે ધાર્મિકતાને પોષે છે. પણ ધાર્મિક વાદ, લડાઈ રૂઢિભેદ, પંથભેદ, વિધિભેદ વગેરેનું પુસ્તકિયા જ્ઞાન ઉપર કહ્યા પ્રમાણે ધાર્મિકતાનું આવશ્યક અંગ નથી નથી ને નથી જ; એટલું જ નહિ પણ સહાયક પણ છે કે કેમ તેની શંકા છે. ધર્મનિષ્ઠા એટલે (૧) રૂઢ ધાર્મિક વિધિનું જ્ઞાન નહિ, અને (૨) ઉપવાસાદિકનું પાલન પણ નહિ, તેમજ (૩) ધર્મવિષયક, ઐતિહાસિક, તાત્વિક કે તુલનાત્મક એવું બૌદ્ધિક જ્ઞાન પણ નહિ એટલું સ્વીકાર્યા પછી ધાર્મિકતામાં નીતિતત્પરતા સિવાય બીજું શું શેષ રહે છે? જે કંઈ શેષ રહેતું હોય તે તેનું નામ ધમઘેલછા કે ભોળપણ છે એમ કાઈ કહે છે તે કબૂલ કરવું કે કેમ? લેખકના અભિપ્રાય પ્રમાણે ધાર્મિકતા એ નીતિ પ્રયતાથી ભિન્ન, વ્યાપક અને ઉચ્ચ સ્થાને છે. ઉચ્ચ સ્થાને કેવી રીતે છે તે ક્રમે ક્રમે સમજાશે. કઈ પણ બાબતમાં અસંદિગ્ધ અને સરળ ઉત્તરની ઈચ્છા હોય તો પ્રશ્ન તદ્દન અંસદિગ્ધ અને સરળ થ જોઈએ. પ્રશ્નમાં ગૂંચવાડે કે સંદિગ્ધતા રહે તે ઉત્તરમાં પણ એ ગુણ આવે એ સ્વાભાવિક છે. માટે ધાર્મિકતા અને કેવળ નીતિનિકા એ ઉભયમાં જણાઈ આવતા ત્રણ પ્રકારનું ટૂંકામાં વર્ણન કરી તેમાંના કયા પ્રકાર વિષે આપણે ચર્ચા કરવાની છે તે સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. ધાર્મિકતા જેમ (૧) તામસ અથવા દાંભિક, (૨) રાજસ અથવા અર્ધદગ્ધ અને (૩) સાત્ત્વિક અથવા શુદ્ધ તથા પૂર્ણતા પામેલી હોય છે, તેવી જ રીતે નીતિનિષ્ઠાની પણ ત્રણ અવસ્થા કલ્પી શકાશે. કેટલાક દંભ અથવા લોકેષણાથી નીતિમાન હોય છે, કેટલાકને પાપ પ્રિય હોય છે પણ તે રાજદંડ કે કદૂષણથી કિંવા નૈસર્ગિક શાસનના ભયથી નીતિબંધન પાળે. છે. આવાઓની નીતિમત્તા તામસ છે. કેટલાકની ખરેખર પાપ કરવાની ઈચ્છા હતી નથી, પણ પાપ કરવાની શક્તિયે તેમનામાં હેતી નથી. આમ પાપ કરવાની શક્તિ નથી તેથી પાપ કરવાની For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૩૯ ઇચ્છા નથી એવા પ્રકાર હાવાનેા સભવ હોય છે. કેટલાકને ચારી, વ્યભિચાર વગેરે વાત ખરેખર ગદ્ય લાગે છે, પણ તે અજ્ઞાની હાય છે અને એ પાપ કરવામાં જે ધા` તથા ધૃતાતી જરૂર હાય છે તે તેમનામાં નથી હોતાં. આવાઓની નીતિમત્તા સ્થિર છે કે સંશયાતીત છે તે સમજી શકાતું નથી. કેમકે સામર્થ્ય અને સંધિ પ્રાપ્ત થતાં તેમની સદિચ્છા ઘણી વાર ડગમગી જવા માંડે છે. તેમજ કેટલાક પૂર્ણ પાપી નથી હાતા અને હંમેશ પૂ` પુણ્યમાગે જનારા પણ નથી હાતા. કામક્રાપ્તિદ ષહિરપુથી તે કદી ઓતપ્રેાત બની જાય છે અને કદી કેવળ શાંત જણાય છે. તુરંગના ભયથી ચેરી નહિ કરનાર તામસ કાટીના નીતિમાન છે, ત્યારે રાજદડની ભીતિ નહિ હાવા છતાં કદી કદી ચોરીના માહ અટકાવી રાખનારા રાજમ કાટીના છે. એમના દોષ એટલે જ છે કે, તે કેટલીક વખત પોતાના માહુ અટકાવી શકતા નથી. રાજસ ક્રેાટીના કેટલાક માણસાને સમાજસેવા, દેશસેવા વગેરે અંતઃકરણપૂર્ણાંક ગમે છે, પણ તે માન અકરામની ઇચ્છા રાખે છે. તેમની દેશભક્તિ કે સ્વાત્યાગને સાત્ત્વિક કહી શકાશે નહિ. રાજસ નીતિમત્તાના આવા અનેક પ્રકાર કહી શકાય તેમ છે. નીતિમાન માણસાના ઉક્ત એ વ સાથે આપણા પ્રશ્નને વિશેષ સંબંધ નથી. કારણ, તામસ અને રાજસ ધનિષ્ઠા અને તામસ અને રાજસ નીતિનિષ્ઠા વચ્ચેના ભેદ જોવા જરૂરી નથી. ત્રીજા પ્રકારના નીતિનિષ્ઠ માણસમાં પાપ કરવાનું સામર્થ્ય હાય છે; તે તુરંગ કે લાકનિંદાથી ડરતા નથી; પરંતુ તેને પાપનું સ્વરૂપ એટલું અમોંગલ, નિંદ્ય અને વિચિત્ર લાગે છે કે તે તેનાથી ચાર ડગલાં દૂર જ રહેવાને ઇચ્છે છે. તેનું વન સરળ હાય છે, મન ઉદાર હૈાય છે, લેાકાને ઉપયાગી થઈ પડવાની તક મળતાં જ તેને સાત્ત્વિક આનંદ થાય છે, પરનિંદા સાંભળીને તેને વિશેષ સુખ થતું નથી, પર–અપકાર કરવાની તેને કદી ઇચ્છા થતી નથી, સ્વાત્યાગ કરી સમાજ વગેરેની સેવા કરવાને તે ઉત્સુક હોય છે; પરંતુ તેમાં ભય, સ્વા, કીર્તિલાલસા વગેરેને કઈ યે અંશ નથી હોતા. આવા નીતિમાન માણસા ઘણા જ ઘેાડા હાય છે. ભતૃ હિરએ એક ક્ષેાકમાં પૂછ્યું છે કે, For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નીતિશાસ્ત્રપ્રવેશ परगुणपरमाणू पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ તેમનામાંના ભેદ આ પ્રશ્નના ઉત્તર આપવા માટે વિશેષ ગણતરી કે આંકડા ટપકાવવાની જરૂર પડશે નહિ એ ઉઘાડું છે; પણ એટલું નિર્વિવાદિત છે કે એવા કેટલાક માણસ હેાય છે ખરા. એવા કવ્યનિષ્ઠ ગૃહસ્થમાં અને ધાર્મિક વૃત્તિના સાત્ત્વિક માસમાં તફાવત શા છે એ આપણા પ્રશ્ન છે. એવી ઉત્તમેાત્તમ કોટીના માણસે। સંખ્યામાં થાડા હોય તે ભલે, પણ સમજાય તે આપણા સામાન્ય ક્રેાટીના માસામાં જે કાઈ ધાર્મિકતા તરફ ઝૂકનાર છે અને જે કાઈ કેવળ કતવ્યનિષ્ઠા પર જ આધાર રાખવા ઇચ્છનાર છે. તેમને તેનાથી થે।ડાણા ખેાધ અને લાભ મળ્યા સિવાય રહેશે નહિ. અસ્તુ. આપણા પ્રશ્ન એ છે કે, સ્વદોષાવિષ્કરણ, પરગુણગ્રહણ, પરદેોષાવરણ, વિનય, દેશભક્તિ, સમાજહિતા દ્રશ્ય, પત્ની, માતા, પિતા, કીર્તિ, પ્રાણ અરે સ્વાભિમાનને પણ ત્યાગ કરવાની તત્પરતા વગેરે ગુણ હેાવ! તેનું જ નામ ધાર્મિક વૃત્તિ કે એ કઈ બીજી જ વસ્તુ છે ? આ જ પ્રશ્ન બીજી રીતે ગાઢવીશું તે ઉત્તર આપવામાં સહજ સરળતા થશે. ધારા કે ઉપર કહેલા સર્વ સદ્ગુણથી સંપન્ન એવા એક માસ ધ`શીલ નથી, અર્થાત્ તેની વૃત્તિ ધાર્મિક નથી. આ ખામીથી એવા માણસના ચારિત્રમાં કે શીલમાં કે વૃત્તિમાં એવી કાઈ સારી નરસી બાબત જણાઈ આવશે કે, જે ધાર્મિક વૃત્તિના માણસમાં જાય નહિ. લેખકના મત પ્રમાણે એવી મુખ્યત્વે જણાઈ આવનારી આખામાં, દૃઢ શ્રદ્ધાના અભાવ, કૃત-નિશ્ચયીપણાને અભાવ, અર્થાત્ ઉચ્ચતમ આનંદના પણ અભાવ, એ છે. શ્રદ્દા શાના ઉપર રાખવી અને નિશ્ચય કઈ બાબતમાં કરવા ? –એનેા ખુલાસા અહીં કરી જ દે! જોઈ એ. કારણ શ્રદ્દા અને નિશ્ચયતા વિષય અનંત છે; તેમજ શ્રદ્ધાના અને કૃતનિશ્રયતાના અભાવ એટલું જ કહેવાથી અર્થ સ્પષ્ટ થતા નથી. સિવાય, શ્રદ્ધા અને કૃતનિશ્રયતા એટલે શું તેના અર્થ પણુ સ ંદિગ્ધ છે. કેવળ નીતિનિષ્ઠ માણસ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા આત્મા અમર હોવું જોઈએ, દેહનાશ એટલે આત્મનાશ એમ ન હોવું જોઈએ, જગતનિરીશ્વર હોઈ ન શકે,” એવા પ્રકારની માન્યતા કે ઇચ્છા ધરાવે છે, પણ તેની તે બાબતમાં ખાતરી હોતી નથી. સદય, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વર વિષે જેને સંશય રહ્યો નથી, જગતમાં જે કંઈ થાય છે તે સર્વ ઈશ્વરેચ્છાથી થાય છે અને તે સર્વ એકદંર હિત પરિણમી છે એવી જેની શ્રદ્ધા છે, કિંવા એ જેનો યુક્તિવાદ વગેરેથી નિશ્ચય થયેલ છે તે કેવળ નીતિનિટ નહિ પણ ધર્મનિટ સુધ્ધાં છે એમ સમજવું. ધાર્મિક વૃત્તિના માણસને આ વિષય સંબંધે જે આત્મપ્રત્યય, જે ઉત્સાહ જણાય છે, તે સન્માર્ગે ચાલનારા સર્વ માણસ ધરાવતા હોય છે જ એવું કંઈ હોતું નથી. સરળતા, કોમળતા, સુસંસ્કૃતિ, પરહિતતત્પરતા વગેરે ગુણોથી યુક્ત એવા કેટલાક લોકોને નીતિ સ્વાભાવિક રીતે પ્રિય હોય છે; પણ ઉપર કહેલા પ્રકારની દઢ શ્રદ્ધા કે સંશયાતીત જ્ઞાન તેમને નહિ હોવાથી તેમની નીતિપ્રિયતા જેટલી ઉત્સાહયુક્ત, આનંદપ્રચુર અને સ્કૂર્તિદાયક હોવી જોઈએ તેટલી નથી હોતી. આવા નીતિનિક માણસ કદી પણ અસદાચાર નહિ સેવે, ઈદ્રિયના દાસ નહિ બને, શ્રેય અને પ્રેયમાં કલહ ઉત્પન્ન થતાં શ્રેયનો જ સ્વીકાર કરશે; પરંતુ દુનિયા ખૂકતી હૈ, કાનેવાલા ચાહિયે, એ અનુભવ વારંવાર થયેલ હોવાથી સત્ય માટે કે દેશહિત માટે સદભિમાનથી પોતે જે ઈદ્રિયનિગ્રહ કરે છે, સ્વાર્થ પર પાણી મૂકે છે. સુખનો જીવ દુઃખમાં નાખે છે, તે સર્વ મૂકતી દુનિયામાં – પાપપ્રચુર, બાહ્યતઃ પણ નિરીશ્વર દેખાતા તથા બળિયાના બે ભાગના ન્યાયે વર્તનારા જગતમાં–ફેગટ, મેહમૂલક, મૂર્ખતાભરેલ છે કે શું એવી શંકા તેના હૃદયના એક ખૂણામાં સર્વદા લપાઈ રહેલી હોય છે, અને તેની છાયા તેની મનોવૃત્તિ પર, ભલેને પછી સુક્ષ્મ રીતે પડતી હોય પણ એ છાયા દાચર થયા સિવાય રહેતી નથી. નીતિનિક માણસમાં પવિત્રતાનું તેજ હોય છે જ; પણ તે માણસના મનને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયેલ હેતે નથી, સંસારનું કોકડું તેનાથી ઉકેલાયેલું હોતું નથી; તે સંસાર પ્રતિ આશ્ચર્યવત દૃષ્ટિથી જુએ છે, એટલું જ નહિ પણ તેમાંની ક્રૂરતા, અન્યાય વગેરે જોઈ તે ભયભીત થયેલું હોય છે. રાશી ત્રિવધૂ તિવના For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪ર નીતિશાસ્ત્રપ્રવેશ कामिनी વગેરેશૂળ વાર વાર તેને ભેાકાયા કરે છે. આ જગતને જે કાઈ મધ્ય ચાલક છે, તેા તે દૃષ્ટિને ખૂખેંચતી એવી વાતાને વજન કેમ આપે છે તે તે સમજી શકતા નથી. તેને એવા યુક્તિવાદ સુઝે છે કે, એ સવ બાબતને ચાલુ રાખવામાં ઈશ્વરને કઈ પણ હેતુ હશે; પણ તે પૂર્ણ રીતે ઠીક લાગતા નથી. જગત જેવું ડેવું જોઈ એ તેવું છે એમ તેને લાગતું નથી. વેદાન્તી ભાષામાં કહીશું કે, તેનું દ્વૈત નષ્ટ થયેલું હાતું નથી, જગત સચ્ચિદાન દાત્મક એ વાતની તેને સારી પ્રતીતિ થતી નથી, સર્વત્ર આનંદ ભરેલે છે, સર્વાં ચિદાત્મક છે, સર્વ સત્સ્વરૂપ — નીતિદૃષ્ટિએ સારું છે, એમ તેને જણાતું નથી. ભૂકંપ, અગ્નિપ્રલય, સર્પદંશ, વ્યભિચાર, માત્સર્યાં, કામક્રેાધાદિ પ્રબળ રિપુ વગેરે ભાખત જગતમાં ન હોત તે! શું બગડત કે બગડયું હાત તે તેની ધ્યાનમાં સારી રીતે આવી શકતું નથી. કેટલીક સ્ત્રીએ સુંદર હેાય છે, પણ તે પાપાચરણ કરતી હેાય છે તેથી તે શ્વિરની અનુજ્ઞાથી જ થાય છે કે શું એવી તેને શકા થાય છે, કેટલીક સ્ત્રીઓનુ સૌ તથા સીલ કેટલાક પુરુષાના મનમાં અભિલાષ ઉત્પન્ન કરવાને કારણભૂત અને હૈં એ જોઈ શેકસપિયરને અતિ કૌતુક થયેલું છે. સત–શીલ આવે અસત અભિલાષ કેમ ઉત્પન્ન કરે છે? સૌંદય એવા મલિન વિચારને કેમ પ્રેરે છે? સાધુત્વ જ અસાધુ આચરણ કરવાને ક્રમ પ્રવૃત્ત કરે છે? શ્વરને જ્યારે સાધુતા પ્રિય છે તે તે લાખા માણસાને સાધુત્વ ટકાવવામાં મુશ્કેલી ઉર્જાસ્થત કરતી કઠેર પરિસ્થિતિમાં કેમ મૂકે છે? આવી આવી શકા ધાર્મિક શ્રદ્ધા કે બ્રહ્મજ્ઞાનના આધાર વગરના પણ નીતિતત્પર માણસ દબાવી દેવાના ગમે તેટલેા પ્રયત્ન કરે, તે પણ તે કદી કદી તેના મનમાં આવ્યા સિવાય રહે તેમ નથી. સૃષ્ટિ તરફ જીએ, ત્યાં તમાને શું જણાય છે ? દુગંધ, પરુ, વિષ્ટા વગેરે નિર્જીવ કાટીની બાબાને છેાડી દઈ સજીવ કાટી તરફ જ જોઈ એ છીએ તે જણાય છે કે, એકલપેટાપણું, મારામારી, રક્તપાત, ખૂન વગેરેની જ્યાં ત્યાં રેલછેલ થઈ રહેલી છે. મારું માલું નાના માલાને ગળે છે, તેનાથી મેટું તેને એહિયાં કરી જાય છે! નીના નીવહ્ય નીવનમ્ એ સૃષ્ટિના ન્યાય છે, અને માણસે પણ ઘણા અંશે તેને For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા જ સ્વીકારી લીધું છે. જે તે પિતાના પડિયામાં જ ઘી લેવાને ઇચ્છે છે. કારખાનાંવાળાઓને દ્રવ્યલાભ આગળ કંઈ સૂઝતું જ નથી. મજૂરોના શા હાલ થાય છે તે તરફ તે વિશેષ લક્ષ જ આપતા નથી. સુશિક્ષિત અને દેશાભિમાની કહેવડાવનાર કારખાનદારનું પણ એ બાબતનું વર્તન વિશેષ ભૂષણાવહ હતું નથી. ડાહ્યા અને વિદ્વાન ગણાતા લેકેનું પણ બહુધા ની નીવર્ચ Mવનમ્ ના ધોરણે જ વર્તન હોય છે. કહેવામાં આવ્યું છે કે જોદ્ધા મરત્ત: એ કંઈ વ્યર્થ બડબડાટ નથી. જેવી અવસ્થા વ્યક્તિની તેવી જ રાષ્ટ્રની. એક રાષ્ટ્ર બીજા પર સવાર થાય અને બીજું ત્રીજા પર ! એમ કરી, જે તે અન્યની સંપત્તિ પર પિતાની સત્તા જમાવવા ઇચ્છે છે. પરાજિત પ્રજાની શી અવસ્થા છે, તેને વારંવાર લાયમાન કરી અધોમુખ બનાવવાથી તે ભગ્નતેજ બનવાની સાથે માન, વીર્ય, ઔદાર્ય વગેરે અમૂલ્ય ગુણે પણ ધીમે ધીમે પિતામાંથી કેવી રીતે ખોઈ બેસે છે તેને આભૌપમ્ય–બુદ્ધિથી સૂક્ષ્મ વિચાર કરનાર રાષ્ટ્ર કેટલો છે ? જિતાયેલાં રાષ્ટ્રમાં “પિતે ઊતરતી પંક્તિનાં છે” એ સમજ, (હાલના માનસશાસ્ત્રની દૃષ્ટિએ કહીએ તે એ ગ્રંથિ (Inferiority complex), ઉત્પન્ન થયેલી હોવાથી લેકેનું કેટલું નુકસાન થાય છે એને જીતનાર રાષ્ટ્રમાંના કોઈ એ વિચાર કર્યો છે કે? નહિ. જે તે રાષ્ટ્ર પોતાને જ વિચાર કરે છે – અન્યનું ગમે તે થાઓ, અમારું સારું થાય એટલે બસ, એવા પ્રકારનું રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની નીતિનું સામાન્ય સ્વરૂપ છે. આવી દષ્ટિએ વિચાર કરવા લાગ્યા પછી કર્તવ્યનિષ્ઠ માણસની કર્તવ્યનિષ્ઠાનો પાયો ડેલી ઊઠે છે. તે કર્તવ્યસ્યુત થશે નહિ, કારણું કર્તવ્યને કર્તવ્ય તરીકે માનીને તે કરે છે, સ્વાર્થ કે ફલની અપેક્ષાથી નહિ; તેને કર્તવ્ય પૂજ્ય હોય છે; પણ કાઈક વખત તેને લાગે જ છે કે, ન્યાય, દયા, પરોપકાર, દેશાભિમાન વગેરે વાત આપણે પકડી રહ્યા છીએ તે ગાંડપણ તે નથી ને? જગતને સર્વ વ્યવહાર ઊલટી દિશામાં વહેતે જોઈ ધર્મનિટનો આધાર નહિ ધરાવનાર માણસની કર્તવ્યપ્રીતિ કિંચિત બલાહીન બને તે નવાઈ જેવું નથી. આપણે બધા “પ્રભુ પ્રભુ બેલીએ છીએ; પહેલી ચોપડી ભણનાર બાળકને પણ તે કયાં છે, શું કરે છે વગેરે શીખવવામાં આવે છે; For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નીતિશાસ્ત્રપ્રવેશ પણ જે તેને શ્રદ્ધા કે પૂર્ણ જ્ઞાનને આધાર નહિ હોય તો સાયનિક માણસના હૃદયમાં ઈશ્વર તે શું, પણ ઈશ્વરના અસ્તિત્વ વિષેનેયે સંશય નજરે પડશે. જે માણસોની ધાર્મિક વૃત્તિ પ્રગર્ભ હોય છે તેમને ઈશ્વરના અસ્તિત્વ વિષે સંશય રહેતું જ નથી. ધર્મનિટ માણસની મિરાતે દૃષિ ચિત્તે સંસંચા: એવી સ્થિતિ થયેલી હોય છે. તે બહુધા આ ઉચ્ચ ભૂમિકા પર એકદમ આવતું નથી: ધીમે ધીમે તેનો અધિકાર વધતે ગયેલ હોય છે. કહેવાને અર્થ એટલો જ છે કે, ઉચ્ચતમ અવસ્થામાં તેનું મન નિર્ભય, સંશયરહિત અને આનંદ પરિપૂર્ણ હોય છે. સ્વભાવતઃ જ જેની ઈશ્વર પર ઓછીવત્તી શ્રદ્ધા હોય છે તેની વાત છેડી દઈએ તે મોટા ભાગના માણસે કબૂલ કરશે કે, ઈશ્વરનું અસ્તિત્વ સત્ય નથી અને મિથ્યા નથી; પણ અસિદ્ધ અથવા ચાકૂ ને ચાટ્ટા કોટીનું છે. અહીં “ઇશ્વર છે' એવું કહેનાર પક્ષના યુક્તિવાદનો ઊહાપોહ કરવાનું સ્થળ નથી; તથાપિ તે સર્વ વિષે એટલું કહી શકાશે કે, પ્રત્યેકમાં કંઈ ને કંઈ દે તે છે જ. ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ થઈ શકશે નહિ. ખરી સ્થિતિ એવી છે કે, ઈશ્વર હોવા જોઈએ એમ આપણને લાગે છે અને તેથી ઈશ્વર છે એવું સિદ્ધ કરી બતાવનાર સદોષ યુક્તિવાદ પણ ઘણું જ માણસને રચે છે. આપણે જેને નીતિનિષ્ઠ અથવા કર્તવ્યનિષ્ટ કહીએ છીએ, તેને ઈશ્વર છે જોઈએ એમ લાગે છે; પણ તર્કથી તે એ વાત સિદ્ધ કરી આપી શકતા નથી તેથી તે એ સંબંધમાં કોઈ પણ પ્રકારને આગ્રહ પકડો નથી. તે કર્તવ્યકર્મ કરવાનું ચૂકશે નહિ, પણ તેને કર્તવ્ય એક પ્રકારનો બોજો લાગશે. સાવકા પુત્રને સંભાળનારી સુશીલ સ્ત્રીની માફક તે સર્વ કંઈ યથાસ્થિત કરશે, પણ પોતાના પુત્રને નવડાવતાં ખવડાવતાં માતાને જે આનંદ થાય છે તે તેને નહિ થાય. માણસને કેટલીક વાતે પ્રિય હોય છે અને કેટલીક વાતો પ્રિય નહિ હોવા છતાં તે શ્રેયસ્કર છે એમ લાગે છે. શ્રેય અને પ્રેયમાં કલહ ઉત્પન્ન થતાં કર્તવ્યતત્પર માણસ શ્રેય તરફ વળે છે, પણ જરા વાંકું મોટું કરીને તથા ચાલતાં ચાલતાં મુખ પાછું ફેરવી પ્રેય તરફ આકાંક્ષાયુક્ત નજરથી વચ્ચે વચ્ચે જેતે રહી છેવટે શ્રેય તરફ જાય છે. ધર્મનિષ્ઠ માણસને કર્તવ્ય ભારરૂપ લાગતું નથી. તે For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૪ ક વ્યાતીત થાય છે તેથી તેને ક ંઇ કવ્ય રહેતું નથી એમ નથી; પણ કગ્યે જ તેને અત્યંત પ્રિય હોવાથી, પ્રિય વાત કરવામાં આપણને જેવે આનંદ થાય છે તેવા આનંદ તેને કર્તવ્ય કરવામાં થાય છે. સરોવરના હંસને જેમ પાણી બંધનરૂપ લાગતું નથી, તેમજ સ્થિતપ્રજ્ઞ વિચાર, સદાકાંક્ષા, સંસ્કૃતિ વગેરેથી ભરેલા માનસ સરેવાં તરતા હેાવાથી તેને કર્તવ્ય બંધનરૂપ લાગતું નથી. આ દૃષ્ટિએ તાં આપણે જેમને નૈતિકવૃત્તિ અને ધાર્મિક વૃત્તિ કહી છે, તેમને અનુક્રમે ક`વ્ય-બુધનાત્મક વૃત્તિ અને કર્તવ્યાતીત વૃત્તિ એવાં નામ આપવાને હરકત નથી. ‘- વ્યબંધન’ એ શબ્દના અર્થ—સ અ—સુવ્યક્ત કરવા માટે દા, માટીને નામના એક અંગ્રેજ નીતિશાસ્ત્રને ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા ઇચ્છનાર જે એક યુક્તિવાદના સ્વીકાર કર્યાં છે તેના અહીં ઉલ્લેખ કરવાને હરકત નથી. માટીના કહે છે કે, Duty અથવા નીતિંધને શબ્દના મૂળ તરફ જોઈશું તેા ત્યાં શ્વરનું અસ્તિત્વ સૂચિત થયેલું જણાશે. Duty એટલે શું, તે What is Due— જે દેવાને અથવા કરવાને આપણે બધાયા છીએ તે. Due કહ્યું એટલે એક તેા જેતે Due છે તે, અને ખીજે જેની પાસેથી Due છે. એ બે વ્યક્તિનું અસ્તિત્વ સ્વીકારી લેવું જ પડે. અંધન કહેતાં આંધનાર અને બહુ એ બે વ્યક્તિનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ધંટીની વાત કરતાં, એક નીચેનું પડ અને બીજું ઉપલું એવાં એ અંગનું અસ્તિત્વ ગૃહીત ગણવું પડે છે. તેવી જ આ વાત છે. માટીનાના જેવા જ આપણે! તાળીના દાખલેા છે. જેમ એક હાથે તાળી પડતી નથી તેમ જગતમાં એકલેા જ આત્મા છે એમ માની લઈ એ તે તેને Duty ની ભાવનાનેા પ થાય નહિ; કારણ પેાતાને પોતે કદી બંધનકારક થઈ શકશે ાં. આપણા જ ખભે જેમ આપણે ખેસી શકતા નથી તેમ જગતમાં પેાતાને પેાતે કદી પણ બંધનકારક થઈ શકે નહિ. કન્યની અથવા નીતિ ધનની આપણામાં ભાવના છે, માટે જ આપણા સિવાય અન્ય આત્માનું એટલે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ જ જાય છે, એમ માટીને કહે છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નીતિશાસ્ત્રપ્રવેશ આને ઉત્તર આ પ્રમાણે (1) કેઈન માટે તેને જાતિબાંધવા બંધન ઉપસ્થિત કરવાને સમર્થ હોય છે. જે Due છે તે વ્યક્તિ અને તેને જાતિબાંધવ એ બેની વચ્ચે રહેલ છે એમ કહી શકાય તેમ છે, તેથી આ કામ માટે ઈશ્વરના નામનું ટહુ આગળ ચલાવવું જ જોઈએ એમ નથી. (૨) વળી, વ્યુત્પત્તિ પરથી એવા ગૂઢ તત્ત્વને નિર્ણય કર એ કદી પણ શ્રેયસ્કર નથી. વ્યુત્પત્તિ સૂચક છે, નિર્ણાયક નથી. * માટીનાએ ઈશ્વરના અસ્તિત્વ વિષે જે આ શાબ્દિક પ્રમાણ આપ્યું છે તે કેવળ ફેંકી દેવા જેવું નથી એટલું માત્ર ધ્યાનમાં રાખવું જોઈએ. તેનામાં ગહન અર્થ રહેલો છે, પણ તે માટેના પુસ્તકમાં સ્પષ્ટ થયેલો નથી. Duty અથવા નીતિબંધન શબ્દ પરથી બે વ્યક્તિને બોધ થાય છે તેથી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવું પ્રાપ્ત થાય છે, એવા પ્રકારના શાબ્દિક સ્વરૂપમાં એ પ્રમાણે ગોઠવીએ તો તે કેવળ નિરર્થક છે. તેને વાસ્તવિક અર્થ એ છે કે, નીતિબંધનની ભાવના આપણામાં એટલી દઢ છે કે, ગમે તે કરતાં તે જતી નથી, માટે તે કૃત્રિમ નથી; તેનામાં કોઈ પણ તથ્થાંશ છે. મનુષ્યકૃતબંધન આપણે તોડી શકીએ છીએ; અને તોડી શકીએ નહિ તોપણ નીતિબંધન વિષે આપણે જે પૂજ્યભાવ હોય છે, તે કૃત્રિમબંધન માટે હેત નથી – નિદાન તેના જેટલો તો નથી જ હોતે. આપણે મોહના ભોગ બની પાપાચરણ કરીએ છીએ અને Duty અથવા કર્તવ્યનાં બંધન કેટલીક વખત તોડી નાખીએ છીએ; પણ કર્યું છે તે યોગ્ય નથી એમ એ સંબંધમાં જે લાગે છે, તે કેમે કરી મનમાંથી પૂર્ણ રીતે નીકળવું શક્ય નથી. જે નૈતિક વિધિનિષેધ હોય છે તેની માન્યતા આપણી ઇચ્છા પર અવલંબેલી હોતી નથી; પણ સ્વત:સિદ્ધ હોય છે. સ્ટેશન પર જાઓ, એ વિધ્યર્થક વચન જેને આગગાડીમાં જવાનું હશે તેને જ માન્ય થશે. અન્યને નહિ. પરંતુ ખરું બોલવું એ વિધિ કઈ પણ અમાન્ય ગણી શકશે નહિ. આપણે ખોટું બોલીએ છીએ તે ખોટું કર્યું એમ લાગ્યા સિવાય કદીયે રહેતું નથી. ખુરશી પર બેસે, મુંબઈ જાઓ, વ્યાપાર કરે વગેરે વિધ્યથી” વચને તેવી ઇચ્છા ધરાવનારને જ પાળવાનાં છે. અન્યને તેનું બંધન હેતું નથી. દાખલા તરીકે, વ્યાપાર કરો એ વચન જેને પૈસા મેળવવા છે તેને જ લાગુ પડે છે. એવાં વચનને કેન્ટ નામના તત્ત્વવેત્તાએ Hypothetical imperatives એટલે વૈકલ્પિક, અથવા ચર્થકવિધાને કહેલ છે. નૈતિક વિધાનોમાં વિકલ્પને લેશમાત્ર સ્થાન નથી – તે પ્રત્યેકે પાળવાં જ જોઈએ એવું હોય છે. એવાં વિધાનોને કેન્ટ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા કર્તવ્યકમ કેટલાકને ભારરૂપ થાય છે, એ વિચાર પરથી ઉપરનું વિષયાન્તર થયું છે. માર્ટીનેનું પ્રમાણ ભૂલભર્યું હશે, પણ કર્તવ્યનિષ્ઠ માણસને શ્રદ્ધા, ઈશ્વર સાક્ષાત્કાર કે તવિષયક નિઃસંશય જ્ઞાનને ટેકે નહિ હોય તો, કર્તવ્ય તેને જેટલું આનંદદાયક હોવું જોઈએ તેટલું હોતું નથી. એ માટનેની વાત ખરી છે. એ ભાવાર્થ નથી કે, સતકર્મ કરવામાં શ્રદ્ધાહીન માણસને દુઃખ થાય છે. કેમકે સદાચરણને સાત્વિક આનંદ તેને ગમે તે વખતે થશે જ; પણ એ હૃદયસ્થ આનંદચંદ્રિકામાં કંઈક સંશયનાં કાળાં વાદળાં આમ તેમ વહે છે એ ધ્યાનમાં રાખવાનું છે. એ સંશય શી બાબતના હોય છે તેનું દિગ્દર્શન ઉપર થયું જ છે. બાફરને એક આસ્તિક્યસાધક યુક્તિવાદ ઈંગ્લાંડના માજી મુખ્ય પ્રધાન આર્થર જેમ્સ બાફર રાજકારણપટુ તે છે જ, પણ તે મહાન ચિકિત્સક અને તત્ત્વશોધક પણ છે. તેમણે Theism and Humanism નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ જે કોટીક્રમથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે, તે ઉપરના મુદ્દાને ભિન્ન દૃષ્ટિએ વિશેષ સ્પષ્ટ કરવાને સમર્થ હોવાથી તેનું અહીં દિગદર્શન કરીશું. બાલ્ફર કહે છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ તમારે ન માનવું હોય તો ભલે ન માને, પણ એટલું ધ્યાનમાં રાખે કે એમ કરવાથી તમે તમારી પિતાની જ્ઞાન, સૌંદર્ય અને નીતિવિષયક કંઈ કંઈ ઉચ્ચતમ ભાવનાનું મૂલ્ય ઘટાડી નાખે છે. જગતને કારણભૂત થનારી આદ્યશક્તિ સચ્ચિદાનંદાત્મક ન હોય – જડ, જ્ઞાનશૂન્ય, અરસિક અને નીતિકલ્પનાને અગોચર એવી હોય તે જ્ઞાન, સૌંદર્ય અને નીતિ નિરાધાર બનશે; નિદાન તેનું નિત્યત્વ, સર્વમાન્યત્વ અને શાંતિCategorical imperatives કહેલ છે. નૈતિક વિધિનિષેધ નિર્વિકલ્પ પાપી માણસને પણ મનમાં પૂજ્ય અને કેમે કરતાં પોતાનો કક્કો નહિ છોડનારાં લાગે છે; તેથી આપણે કરેલો પત્તાન કિલ્લે જેમ આપણે જ તોડી નાખીએ છીએ, તેમ આ વિધિનિષેધનું ખંડન કરવું પ્રશસ્ત નથી. કેમકે આ વિધિનિષેધ છે કે આપણું હૃદયમાં પ્રાદુર્ભત થાય છે તોપણ હૃદયમાં ઉદભવતા કામાત્મક કે લોભાત્મક વિચાર કરતાં તેનું માહામ્ય વિશેષ છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૯ નીતિશાસ્ત્રપ્રવેશ પ્રદત્વ પણ અહીન બનશે જ.” માલ્ફરને આ યુક્તિવાદ મનનીય છે. તેનું વિસ્તારથી વિવેચન કરવા જેવું આ સ્થળ નથી. પૂના તત્ત્વવેત્તા કહે છે કે, “ઘડા છે ત્યારે ઘડાતા બનાવનાર છે. એમ જે રીતે માનવું પડે છે, તે પ્રમાણે જ જગત છે ત્યારે કાઈ પણ તેને નિર્માણ કરનારા હોવા જોઈ એ.' આ કાટીક્રમને ટૂંકામાં એ અ છે કે, કા જોયા પછી તેમાં જ્યારે અભિપ્રાય, અર્થ, અક્કલ અને સંકલ્પ દેખાય છે, ત્યારે તેનું કારણ જડ, અભિપ્રાય—વિરહિત, અહીન, અક્કલશૂન્ય અને સંકલ્પહીન માનવું યોગ્ય નથી. બાલ્ફરના યુક્તિવાદની દિશા આથી ભિન્ન છે. તે કહે છે, સ’સારની ઉચ્ચતમ અને શ્રેષ્ઠ એવી કલ્પનાની, ભાવનાની અને વિચારતી મહત્તા જો કાયમ રાખવી હાય, તે ઈશ્વર માનવાની આવશ્યકતા છે.નિરીશ્વર જગતના સંસારમાં દમ રહેશે નિહ, માટે સંસારનું કાવ્ય, રસ, રમ્યતા અને ઉચ્ચતાને જો નાશ કરવા ન હોય તે ઇશ્વર છે. એમ કહેવું જોઈએ. અથવા ઇશ્વર એ અર્થપૂર્ણ શબ્દથી અભડાઈ જવાતું હોય તેા, વિસ્તારપૂર્વક એમ કહેવું કે, સંસારનું આદિકારણ જડેતર, જ્ઞાની, અર્થાકાંક્ષી, સાભિપ્રાય અને નીતિમાન છે. પૂર્વે, સંસાર ધડાની માફક સાભિપ્રાય અને સા છે એવું ગૃહીત ગણી ઈશ્વરાસ્તિત્વનું પ્રમેય સિદ્ધ કરેલું હતું. બાલ્ફરના કાટીક્રમમાં સંસારનું સાભિપ્રાયત કિવા સાત સ્વીકારેલું નથી; પણ એ હજુ સિદ્ધ કરવાનું છે. આપણા મનની ઉચ્ચતમ આકાંક્ષા, ભાવના અને વિચાર એ ઉચ્ચતમ વસ્તુ આપણુને પ્રિય હાવાથી તે ખરી માનીને આપણે કહીએ છીએ કે, · જગત સાભિપ્રાય છે, તે કંઈ પણ સારી યેાજના ધારીને કાઈ એ બનાવેલું છે; કારણ એવું ન માનીએ તે આપણા શાસ્ત્રીય અને અન્ય વિચાર ભૂલભરે છે, સૌ દવિષયક કલ્પના ભ્રામક દ છે. અને નીતિતત્ત્વ નિરાધાર તથા અનિત્ય બને છે. ' 6 (It is not an argument from design, but an argument from value. To emphasise the contrast it might be called an argument to design. Value (we assert) is lost, if design be absent. Value (you will ask) of what? Of our most For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષા valuable beliefs (I answer) and of their associated emotions )...p. 44. હમણાં બાફરના આ યુતિવાદના જ્ઞાનવિષયક અને સૌંદર્યવિષયક અંગ તરફ દુર્લક્ષ કરી નીતિ વિષે તેમનું શું કહેવું છે તે જોઈશું. જડ પરમાણુ જ જે સૃષ્ટિનાં કારણભૂત હોય, મનુષ્ય એટલે જડ પરમાણુને એક પ્રકારને વિશિષ્ટ ગેળો એમ જે માનવું હોય, માણસના હૃદયની પાપપુણ્યાત્મક ભાવના જે પરમાણુરૂપી કારણનું જ કાર્ય હોય અને તેનાં તથા જડસૃષ્ટિમાંનાં અન્ય કાર્યોમાં તત્ત્વદષ્ટિએ કંઈ ફરક ન હોય તો કેઈને હૃદયમાં પાપવિચાર ઉદ્ભવે તે તેને નિંદવો શા માટે, અને સુવિચાર ઉદ્ભવે તે વખાણ શા માટે, તેને નિર્ણય થતું નથી. ઘાસ સુકાઈ જાય છે, પિલાદને કાટ ચડે છે, અથાણાને ફૂગ આવે છે, તે ઘાસને, પિલાદને કે અથાણુને નીતિદષ્ટિએ કોઈ કંઈ દેખ આપતું નથી. કારણ એ જ કે સુકારે લાગવો, કાટ ચડો કે ફૂગ આવવી એ વિશિષ્ટ પરમાણુનાં વિશિષ્ટ પરિસ્થિતિમાં સૃષ્ટિનિયમાનુસાર થયેલાં કાર્ય છે એમ આપણે જાણીએ છીએ. સવાસના કે દુર્વાસના, ન્યાયપ્રીતિ કે ન્યાય વિષે નિષ્કાળજી, રવીર્થત્યાગ કે સ્વાર્થસાધુત્વ, પરોપકારબુદ્ધિ કે પરોપકારપ્રવૃત્તિ વિશિષ્ટ પરમાણુના ગુણધર્માનુસાર થનારાં જ કાર્ય છે એમ જેમને લાગે છે, તેમને આપણને રામાયણ મહાભારતાદિ કાવ્યોમાં જે રસાસ્વાદ મળે છે તે મળશે કે? સત્યપ્રીતિ, ઔદાર્ય, દેશાભિમાન, વગેરે ગુણોનું કઈ વર્ણન કરે તો આપણી માફક તેને તે સ્મૃતિ આપનારું થશે કે? તેનાથી ઉચ્ચતમ સ્વાર્થ ત્યાગ થશે કે? નીતિનિયમ નિત્ય–સનાતન નથી પણ વ્યક્તિના પ્રકૃતિસ્વભાવાનુસાર ઉત્પન્ન થયેલા વિચાર છે એમ જે ખરેખર માને છે, તેને જે વિધિનિષેધ લાગે તે સ્વાર્થદષ્ટિએ લાગે તે જ. પણ જેને એમ લાગે છે કે, નીતિનિયમ મારી કે કોઈની ઈચ્છા અથવા મન પર અવલંબી રહેલ નથી પણ તે ઈશ્વરે સ્થાપેલા છે, સનાતન છે, નિત્ય છે, સર્વ સમજુ માણસોએ માન્ય કરવા જ જોઈએ એવા છે, જેને એવી શ્રદ્ધા છે કે સૃષ્ટિને આત્મા એટલે સૃષ્ટિદેવતા ક્વિા ઈશ્વર, ન્યાય અને અન્યાય, સત્ય અને અસત્ય, સ્વાર્થ બુદ્ધિ અને For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ પરમાર્થબુદ્ધિ સરખાં જ ગણતા નથી પણ તે સ્વતઃ ન્યાયપ્રિય અને નીતિમાન છે, તેમજ નીતિપ્રિય ભક્તોને વત્સલ, સહાયકારી અને નેતા છે; તે માણસને નીતિમત્તાની જે કિંમત લાગશે, નીતિ વિષે જેટલું આદર અને ઉત્સાહ પ્રાપ્ત થશે. તેટલે નાસ્તિક મનુષ્યને મળી શકશે નહિ. આ ઉપરથી જણાય છે કે, નીતિશાસ્ત્રનું પૂર્ણ મહત્ત્વ અને બંધકવ કાયમ રાખવું હોય તે તેને ધર્મશાસ્ત્રનો આધાર હોવો જોઈએ. નિદાન એટલું તો માન્ય કરવું જ જોઈએ કે નીતિશાસ્ત્રનાં ઉચ્ચતર ધ્યેય ઈશ્વરાધિકાન સિવાય વિશેષ ફૂર્તિદાયક થશે નહિ. ધર્મશાસ્ત્ર એ આ રીતે નીતિશાસ્ત્રને પાયો છે *" At no time has the mass of mankind treated morals and religion as mutually independent. They have left this to the enlightened; and the enlightened havel as I think) been wrong. They have been wrong through their omission to face the full results of their own theories. If the most we can say for morality on the causal side is that it is the product of non-moral and ultimately of material agents, guided up to a certain point by selection and thereafter left to the sport of chance, a sense of humour, if nothing else should prevent us wasting fine language on the splendour of the moral law and the reverential obedience owed it by mankind. That debt will not long be paid, if morality comes to be generally regarded as the causal effect of petty causes; comparable in its lowest manifestations with the appetites and terrors which rule, for their good, the animal creation; in its highest phases no more than a personal accomplishment, to be acquired or neglected at the bidding of individual caprice. More than this is needed if the noblest ideals are not to lose all power of appeal. Ethics must have its roots in the divine and in the divine it must find its consummation." Balfour-Theism and Humanism P. 128-129 For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા પણ એમ પણ કહેવાનો હરકત નથી કે, નીતિ જેમ જેમ વિકાસ પામતી જાય છે, તેમ તેમ ઈશ્વરના સ્વરૂપ સાથે સાધમ્ય પામતી જતી હોવાથી ધર્મશાસ્ત્ર એ નીતિશાસ્ત્રનું શિખર પણ છે. ઉપર કહેલું કર્તવ્યાતીત, સંશયરહિત, નિર્ભય એવો ધર્મનિક માણસ હોય કે પછી સદાચારપ્રિય અને કર્તવ્યનિષ્ઠ, પણ સાશંકવૃત્તિને, સંસારસંત, ભવ-ભયભીત થયેલો માણસ હોય તોયે શું ? બન્ને અપવાદાત્મક કોટીના છે. સાધારણ માણસ વિશેષ ધર્મનિછ હોતા નથી અને કર્તવ્યનિષ્ટ પણ હોતે નથી, અને વાત એવી છે કે, તે અધર્મનિષ્ઠ કે અત્યંત દુરાચારી હોય છે એમ પણ હોતું નથી. સામાન્ય માણસની પ્રવૃત્તિ સુખ તરફ હોય છે, પણ સાધારણ રીતે નીતિદષ્ટિએ સારુંનરસું શું છે તે તે સમજે છે અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે છે. આમાંને કયો માણસ ધાર્મિકવૃત્તિને છે અને કયો નથી એની પરીક્ષા કરવી હોય તે ઉપર જણાવેલી કસેટીમાં તેને મૂકી શકાય છે. ધર્મદષ્ટિએ પૂર્ણતા પામેલે માણસ જેવો હોય છે તેવા પ્રકારની છટા મુખ્યત્વે કરીને જેનામાં જણાય તેને ધાર્મિકવૃત્તિનો સમજવો અને તેવી છટા જેનામાં ફિક્કી જણાય તે પણ ધમકવૃત્તિન સમજાવાને; પણ જે પ્રભુ, પરલોક, આત્માનું અમરત્વ વગેરે બાબતમાં વિશેષ સાશંક હોય છે અને જે એ દિવ્ય વાતની પંચાતમાં વિશેષ કરીને પડ્યા વગર સત્યભક્તિ, પરોપકાર, સ્વદેશાભિમાન દત્યા રે ગુણને જ આશ્રય લે છે તેને ધર્મવિહીન, પરંતુ કર્તવ્યનિષ્ટની કેટીને સમજ. સૂર્યાસ્ત સમયે જેમ અંતરિક્ષમાંના રંગ ચમત્કારિક રીતે એક બીજા સાથે મળેલા હોય છે અને અહીં ગુલાબી પૂરે છે અને તેનાથી પણ ફિક્કો ગુલાબી રંગ શરૂ થયો’ એવા પ્રકારનું પૃથક્કરણ કરવાનું કઠિન બને છે, તે જ પ્રમાણે પ્રત્યેક માણસના હૃદયાકાશમાં ધાર્મિકતાનું અને વિરુદ્ધ ભાવનાનું સ્વભાવમાં એવું મિશ્રણ થયેલું હોય છે કે અમુક માણસ આ કેરીનો અને તમુક તે કેટીને એમ નિશ્વયપૂર્વક કહેવાનું મુશ્કેલ બને છે. તથાપિ કઈ ભાવના પ્રધાનપદે છે તે જોઈ તથા સારાસારવિચાર કરી તેનો નિશ્ચય કરવાને સામાન્ય For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ૨ નીતિશાસ્ત્રપ્રવેશ વ્યવહારની દષ્ટિએ હરકત નથી. કદી પણ, કેઈએ ગુણનું અતિ હીન સ્વરૂપ કે ઉત્કૃષ્ટ સ્વરૂપ સામન્ય માણસમાં જોવાને મળતું નથી તેથી જ તેને સામાન્ય માણસ કહેવામાં આવે છે; “અસાધારણ” નહિ. સામાન્યતઃ ઘણાખરા ગુણ પ્રત્યેકમાં ઓછાવત્તા પ્રમાણમાં હોય છે જ. ‘ છા’ પ્રમાણમાં છે કે “અધિક’ એટલે જ બહુધા પ્રશ્ન રહે છે. ગાયનથી પ્રત્યેકને થોડે ઘણો આનંદ થાય છે જ, પણ ગાયનને શેખી કેણ છે અને કોણ નથી, એ પ્રાધાન્યન ચાઃ મવતિના ન્યાયથી તે ગુણ કોનામાં મુખ્યત્વે વસે છે અને કેનામાં નથી એ ઉપરથી જ આપણે ઠરાવીએ છીએ. તે જ પ્રમાણે આ પ્રશ્નનું પણ છે. ધાર્મિકવૃત્તિને માણસ બહુધા ભાવનાપ્રધાન હોય છે. તે સામાન્યત: ભાવિક અથવા શ્રદ્ધાળુ હોય છે. જગતમાં જે કંઈ ચર્મચક્ષુ કે જ્ઞાનચક્ષુને દેખાય છે તેટલું જ સત્ય છે એમ તેને લાગતું નથી. જગતના દેખાવની પાછળ કંઈ પણ ગૂઢ અને વિલક્ષણ શક્તિ છે એમ તેને લાગતું હોય છે. તાર્કિક અનુમાનને કે વ્યાવહારિક અનુભવને જે વાત અશક્ય જણાય છે તે વાત અશકય છે જ’ એમ છાતી ઠોકીને કહેવાને તે તૈયાર હેત નથી. માટે જ મંત્ર તંત્ર, જપજાપ, પૂજાઅચો, દેરાધાગા વગેરે પર તેની જલદી શ્રદ્ધા બેસી જાય છે. કેટલીક વખત તેની એવી સ્થિતિ થાય છે કે, જેટલું અધિક ગૂઢ તેટલું તેને અધિક વંઘ. એથી ઊલટી વૃત્તિવાળા માણસે, જે વાત તકતીત કે ગૂઢ છે તે વિષે વિશેષ કાળજી કરતા નથી. કેઈ તેમને કહે કે, “કેમ ભાઈ જગતમાં કંઈoણ ગૂઢ શક્તિ છે ને? સ્પેન્સરને સુધાં અજ્ઞાત અને અય શક્તિ (Unknown and unknowable force) માનવી જ પડી છે ને? અને અમે તેને જ બ્રહ્મ કે ઈશ્વર કહીએ છીએ.” તે તે કહેશે કે, “ખરે, ગૂઢ શક્તિ છે ખરી; પણ જે ગૂઢ છે તે ગૂઢ રહેવાની છે ત્યારે આપણને તેની શી જરૂર છે? તે શક્તિના ગુણ જો જ્ઞાત કે ય હોય તે તે ગૂઢ નથી; અને જ્ઞાત કે ય ન હોય તે તેવી નિતાઃ ગૂઢ શક્તિ વિષે વિચાર કરી કાલ કે બુદ્ધિને અપવ્યય કરવામાં શો લાભ છે? લેખક કબૂલ કરે છે કે તેની આ વિચારસરણી દેયુક્ત છે, પણ અહીં વિચારસરણી સદેવ છે કે નિર્દોષ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા તેને પ્રશ્ન જ નથી. મુદ્દો એ છે કે, જે માણસ ધાર્મિકવૃત્તિને નથી તેની પ્રવૃત્તિ આવા પ્રકારની વિચારસરણી તરફ હોય છે. ધાર્મિકવૃત્તિના માણસ અને ધાર્મિક નહિ પરંતુ સદાચારરત માણસ વચ્ચે જે ભેદ ઉપર દર્શાવ્યું છે, તેને માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ છીએ તે એવું દષ્ટિએ પડે છે કે, તે પ્રકૃતિભેદ પર ઘણી વખત આધાર રાખે છે. એટલે તેમાં ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ શુદ્ધ કે દુષ્ટ વિચારપદ્ધતિનો પ્રશ્ન જ રહેતા નથી; પણ સર્વ કંઈ મનોવૃત્તિ પર અવલંબીને રહેલું હોય છે. ગાયન સાંભળી કેટલાકની મનોવૃત્તિ ઊછળી આવે છે અને કેટલાકની મને વૃત્તિમાં તેવા ઉત્કટ આનંદનું દર્શન થતું નથી; તે જ પ્રમાણે કઈ કઈ પ્રસંગે, કંઈ દશ્ય, કંઈ કાવ્ય, કંઈ વિચાર વગેરેથી ધાર્મિક વૃત્તિના માણસનાં મન જે કે આનંદ અનુભવતાં હશે; પણ તે જ પ્રસંગ, તે જ દશ્ય, તે જ કાવ્ય અને તે જ વિચાર તાર્કિક હૃદયને બિલકુલ સ્પર્શી શકતાં નથી. આ પ્રકૃતિનો ભેદ છે, અહીં યુક્તિવાદને પ્રશ્ન જ નથી. ઉપનિષદનાં વચનો વાંચીને કેટલાકને અત્યુત્કટ સમાધાન મળે છે એ વાત અનુભવસિદ્ધ છે. બ્રહ્મ અણુથી પણ અણુ છે, મોટાથી પણ મોટો છે, દૂર છે અને સમીપ પણ છે. તે સર્વ કંઈ છે અને કંઈ પણ નથી એવા પ્રકારનાં વર્ણન સાંભળીને કેટલાકને સુંદર ઉપવનને લાભ મળ્યો હોય તેવો સાત્વિક આનંદ થાય છે. યુક્તિવાદની દષ્ટિએ કદાચ તેઓ એ વચનને અર્થ કહી શકશે નહિ, પરંતુ તેમની તાર્કિક બુદ્ધિને જો કે નહિ, પણ તેમના હૃદયને એ વાત એ છે. ગાયનના આનંદની મીમાંસા થવી જેમ અશક્ય છે, તેમજ આ આનંદ માટે પણ છે. વર્ડ્ઝવર્થ નામને અંગ્રેજ કવિને સૂર્યાસ્ત જોઈને ઈશ્વરનું સ્મરણ થતું હતું, પણ સર્વને જ એવો અનુભવ * And I have felt A presence that disturbs me with the joy Of elevated thoughts; a sense sublime Of something far more deeply interfused, Whose dwelling is the light of setting suns, And the round ocean and the living air, For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નીતિશાસ્ત્ર પ્રવેશ કંઈ થતો નથી અને વર્ઝવર્થનેયે હમેશ જ એવો અનુભવ થત એમ કંઈ નથી. વિક્રમોર્વશીય નાટકમાંના પુરુરવાને ભ્રમથી જ્યાં ત્યાં ઉર્વશીનું દર્શન થતું હતું તેમજ વર્ડઝવર્થ માટે હતું એમ કહેવું હોય તે કહે, પણ ભિન્ન પ્રકૃતિના લેકમાં તે જ દેખાવથી ભિન્ન વિકાર ઉત્પન્ન થાય છે એ વાત નિર્વિવાદ છે. કોઈને દરિયો લાગે છે, કોઈને લાગતું નથી; કોઈને રક્તાદિ જોતાં ચકરી આવે છે, કેઈને તેવું કંઈ થતું નથી; કેઈને નવલકથા, નાટક વગેરે સાહિત્ય પસંદ પડે છે, કેઈને તે નથી ગમતું; કઈને ટેનિસ, ક્રિકેટ વગેરે રમત રમવામાં નહિ તે જોવામાં મઝા પડે છે, કેઈને તે રમત વિશેષ ચતી નથી; કોઈને ચિત્રકળા કે ગાનકળાનો નાદ હોય છે, કોઈને તેમાં કંઈ સમજાતું નથી; તે જ પ્રમાણે કોઈનું મન સ્વભાવતઃ ભાવિક હોય છે અને કેઈનું નથી હતું. માણસનું મન એક જ ટંકશાળમાંથી નીકળતા રૂપિયા જેવું આબેહૂબ સરખું હોતું નથી. તત્ત્વતઃ સર્વને આત્મા એક છે એ અદૈત સિદ્ધાંત ખરો હોય તો પણ પ્રત્યેકને આત્મા સરખી જ રીતે વિકાસ પામેલ હોય છે એવું કંઈ નથી. લેખક ગાયનને મર્મ સમજી શકતા નથી તેથી કહી શકાય કે ગાયનરુરિય જે યોગે ઉત્પન્ન થાય છે તે અંગે તેનામાં સુપ્ત છે અથવા વિકસિત થયેલું નથી. એ જ પ્રમાણે ધાર્મિક શ્રદ્ધા, ધાર્મિક આત્મપ્રત્યય, ધાર્મિક પસંદગી, ધાર્મિક ઉત્સાહ, ધાર્મિક સ્કૂતિ વગેરે જે યોગે ઉત્પન્ન થાય છે તે અંગે કેટલાકમાં સુપ્ત અથવા અવિકસિત હોય છે એમ માનવાને શે વધે છે ? કેટલાક તાર્કિકોને લાગે છે કે, આપણી બુદ્ધિમાં જે પૂર્ણ રીતે આવી શકે નહિ તેમાં કંઈ અર્થ નથી. પણ આ વૃથાભિમાન And the blue sky, and in the mind of men: A motion and a spirit, that impels All thinking things, all objects of all thougbt, And rolls through all things. -Words worth ( Tintern Abbey.) For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા છે. ગૌહરનું ગાયન સાંભળી એકની મનોવૃત્તિ તલ્લીન થાય છે અને ક્ષણવાર પણ તે દિવ્ય સુખને આસ્વાદ લે છે, ત્યારે બીજાને તેવું કંઈ થતું નથી; તેથી બીજાએ પહેલાના અનુભવની અવગણ કરવાનું કારણ નથી. ગાયનમાં તલ્લીન થનારને અમુક તાન અમુક રીતે મારતાં અમુક રીતે હૃદયની નાડીઓ પર તેનો આઘાત થાય છે, તેથી તે તાન સર્વને આનંદદાયક થવો જોઈએ એમ યુક્તિવાદથી સિદ્ધ થઈ શકશે નહિ; પણ તેના અનુભવની સત્યતા તેને માટે તે નિર્વિવાદ છે જ અને એની વિરુદ્ધ આક્ષેપ કરવાનું કોઈને કોઈ કારણ નથી. એ જ ન્યાયે જેને ઈશ્વર પર શ્રદ્ધા છે અને જેને પુરાણ, બાયબલ, ઉપનિષદાદિ ગ્રંથ દ્વારા વિશિષ્ટ પ્રકારનું સાત્ત્વિક સમાધાન મળે છે, તે કદાચ પિતાની વૃત્તિનું યુતિવાદથી સમર્થન કરી શકે નહિ; તે પણ તે વૃત્તિને એકદમ ભોળપણની કે વ્યર્થ ઠરાવી નાખવી કદી પણ યુક્ત ગણાય નહિ. એટલું ખરું છે કે ઉપર કહ્યા પ્રમાણે, કામેન્મત્ત પુરુરવાની દષ્ટિને લતામાં કે વાદળાંમાં દર્શન દેતી ઉર્વશીની પેઠે વિઝવર્થ જેવાને લતા કે વાદળામાં દેખાતે પ્રભુ ભ્રમમૂલક હોવાને સંભવ છે; પણ “ભ્રમમૂલક જ છે” એમ કહેવાનો અધિકાર અદ્યાપિ કોઈને પ્રાપ્ત થયેલું નથી. કારણ, તેમ જ કહીએ તે આપણું મન કે આત્માનું આપણને કેટલું જ્ઞાન મળેલું છે? અમેરિકાના માનસશાસ્ત્ર સંશોધકમંડળે (Psychical Research Society) પોતે મર્યાદિત કરેલા ક્ષેત્રમાં, અવિશ્રત શ્રમ લઈ ધ્યાનપૂર્વક, ચિકિત્સક અને શોધક બુદ્ધિથી, જે મહત્ત્વને પુરા એકત્ર કર્યો છે, તે જોતાં આત્મા નામની જે કંઈ અજબ વસ્તુ છે તેની શક્તિ અતિ વિલક્ષણ છે, તેને અનેક અંગ ઉ માંગ છે વગેરે વાતની સારી પ્રતીતિ થાય છે. દૂર સ્થળે થયેલા અકસ્માત કે મૃત્યુની સ્વપ્નમાં ખબર મળવી, કેટલાક માઈલ દૂર રહેલા લોકોને એકબીજાના મનના વિચાર કે વિકારની ખબર મળવી (Telepathy), માનસશક્તિથી વ્યાધિ દૂર કરવા, ભૂતનું દર્શન થવું, જીવતાં માણસનાં ભૂત ( Phantasms of the living ) દેખાવાં, ભૂતના જેવો આભાસ થા, વગેરે ચમત્કારિક વાતની હકીકત વાંચ્યા પછી તે વિષે કઈ ગમે તે શંકા કુશંકા કરે; પણ આત્માનું For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રાપ્રવેશ ક્ષેત્ર અતિ વિસ્તૃત, વિવિધ અને વિલક્ષણ છે અને તેને છેડવા જેવું આપણને કંઈયે જ્ઞાન નથી એ કોઈને પણ કબૂલ કરવું પડશે. આવી અજ્ઞાનાવસ્થામાં આત્મા સંબંધી કઈ પણ વિધાન સાહસપૂર્વક કરવું યોગ્ય નથી. વિદ્યાલયનું ધાર્મિક અને નૈતિક શિક્ષણ ધર્મનાં જે અનેક અંગ છે તેમાંના કેટલાંકનું વિદ્યાલયમાં શિક્ષણ આપવું શક્ય છે, પણ તે અંગેનું શિક્ષણ આપવામાં વિશેષ અર્થ નથી; અને જે અંગેનું ધાર્મિક શિક્ષણ આપવામાં કંઈક તથ્થાંશ છે, તે અંગેના શિક્ષણની બાબતમાં વ્યવહારદષ્ટિએ અનેક અડચણ છે. વિદ્યાલયમાં વેદપઠન શીખવી શકાય પણ વર્તમાન કાળે તેની કોઈને વિશેષ જરૂર નથી. લગ્ન, ઉપવીત, શ્રાદ્ધ વગેરે કરાવવાને લાયક એવા ભભિક્ષુક વિદ્યાલયમાં તૈયાર કરી શકાય, પણ ધાર્મિક શિક્ષણ માટે પિકાર કરનારાઓની એ શિક્ષણ આપવાની ઈચ્છા હોતી નથી. શાળા કે કોલેજમાં મુસલમાની, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ વગેરે ધર્મ અને તેમની શાખાઓને ઈતિહાસ ભણાવી શકાય; પણ એ ઈતિહાસણાનથી નીતિ સુધરે એવી આશા રાખવી વ્યર્થ છે. તેવી જ રીતે “પ્રભુ છે કે નહિ, હેય તે તેને અને માણસને શો સંબંધ, બ્રહ્મ એટલે શું, માયા એટલે શું, જ્ઞાનેત્તર કર્મ કરવાં કે નહિ, ભક્તિ અને જ્ઞાનને શે સંબંધ,” વગેરે ધાર્મિક તત્વજ્ઞાનનું કે વેદાન્ત અથવા ઉત્તરમીમાંસાનું શિક્ષણ આપવાનું કે બનવા જોગ હોય (કોલેજમાં અપાય પણ છે); તોપણ એવા શિક્ષણથી નીતિ પર કોઈ અસર થતી નથી ગમેતેટલું કરવામાં આવે પણ તે જ્ઞાન છે તેથી તેને થોડોક લાભ મળે જ; પણ તેમાં કાંઈ જેમ હેતું નથી. બ્રહ્મજ્ઞાન વિષે કહેલું છે કે, નૈષા તૐળ મતિરાપુનેચા / પ્રોજાને સુહાનાય છે . “એ જ્ઞાન નથી આપી શકાતું નથી; તાર્કિક વ્યતિરિક્ત એટલે જેને એનો અનુભવ થયેલ છે તે જ્ઞાતા જે કહે તે જ તે જ્ઞાન સુફલદાયક થાય છે.” ધાર્મિકતા પણ એવી જ છે. નિર્મળ, ધાર્મિક માણસના આચરણથી ધાર્મિકપણાની જેટલી વૃદ્ધિ થાય છે અને તે જેટલી સુફલદાયી થાય છે, તેટલી For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૫૭ ધર્મવિષયક વિદ્વત્તાથી થતી નથી, એટલું જ નહિ પણ વિદ્વત્તા કવચિત કુફલદાયક પણ થઈ શકે છે; કારણ વિદ્વત્તા તલવાર જેવી છે – તેના સારા નરસા ઉપયોગને આધાર આચરનારની બુદ્ધિ પર છે. ધાર્મિક ઈતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરે વિદ્યાલયમાં શીખવવાથી માત્ર એક ફાયદો થવા જેવો છે. પ્રત્યેક ધર્મના દુશ્મન હોય છે જ. એ દુશ્મનો ધર્મમાંનાં ખરાખેટાં – કેટલાંક ખરાં અને કેટલાંક ખોટાં – દૂષણ વખત બેવખત જાહેર કરી કુમળાં બાળકનાં મનને સ્વધર્મ વિષે કલુષિત કરે છે. તે શત્રુનો ધર્મ નિર્દોષ નથી જ હોત; કેમકે ગમે ત્યાં જાવ પણ પાણી તેરા રંગ કે જીસમે મીલાવે વૈસા'. ચમત્કારની વાત એક જ ધર્મશાસ્ત્રમાં નથી. બધે સરખી જ સ્થિતિ છે; પણ શત્રુ સ્વદેવ છુપાવી રાખી પરદેવ બતાવવામાં અત્યંત દક્ષ અને કુશલ હોવાથી નાનાં બાળકોની દષ્ટિએ પોતાના જ ધર્મના દેષમાત્ર આવવાને સંભવ હોય છે. આવા પ્રસંગે પોતાના ધર્મના રક્ષણ માટે પરધર્મનું જ્ઞાન પણ છોકરાઓને આપવું ઇષ્ટ જણાય છે; કારણ ઘેર ઘેર માટીના ચૂલા હોય છે એ તત્ત્વ સમજાયા પછી તે સ્વધર્મના કે વિધર્મીઓના દોષ જોઈ એકદમ પરધર્મ તરફ દોડી જવું વાજબી ગણશે નહિ અથવા પિતાના ધર્મ વિષે ગમે તેવા ઉદ્દગાર વ્યક્ત કરશે નહિ. સ્વધર્મ પર થયેલા આરેપ ખોટા કેમ છે તે બાળકોને સમજાવવાની અતિ આવશ્યકતા છે. સ્વધર્મની સત્ય ઊણપ પણ સમજવાની જરૂર છે; પણ માતા પિતાના બાળકની ઊણપ જે પ્રકારે બતાવે છે તે જ પ્રકારે તે બતાવવી જોઈએ; કજાત સાવકી માતાની માફક નહિ. માનાર પ્રથમ ધર્મ એ ન્યાય સ્વીકારી કેટલાક કહે છે કે વિદ્યાલય સાથે વિદ્યાર્થીગૃહ રાખી તેમાં ધાર્મિક આચાર પાળવા બાબત આગ્રહપૂર્વક ધર્મશિક્ષણ આપવું. પરંતુ આ માર્ગમાં અનેક વ્યાવહારિક અડચણો છે. એક તે વિદ્યાર્થીગૃહે સ્થાપવા ધન ક્યાંથી લાવવું? બીજું, અનેક ધર્મના, પંથના અને જાતના વિદ્યાર્થી હોય ત્યાં શું કરવું? ભિન્ન ધર્મન, પંથના અને જાતના For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નીતિશાસ્ત્રપ્રવેશ વિદ્યાર્થીઓ માટે ભિન્ન વિદ્યાથગૃહ બાંધીને કિવા તેમની સુવડ એક જ ગૃહમાં પણ જુદી જુદી કરીને એ હરકત એક વખત તે દૂર કરી શકાશે, પરંતુ એક જ ધર્મના અને જાતના વિદ્યાથી સંબંધે જે અડચણો આવે છે તે એથીયે મોટી હોય છે. ધાર્મિક આચાર વિષે આગ્રહ રાખવાનું તત્ત્વ સામાન્યતઃ કબૂલ છે; પણ ‘કયા આચાર?” એ પ્રશ્ન થાય છે કે વાદવિવાદ ઊભો થાય છે, ઉપરાંત ધર્મને જે ખરો મર્મ છે તે કેવળ આચાર દ્વારા હૃદયમાં કેટલે સુધી પહોંચી શકે એ વિષે શંકા જ છે. ધાર્મિક શિક્ષણ આપવાનું મુખ્ય માર્ગ એ છે કે ધર્મનિષ્ઠ શિક્ષકનું દૃષ્ટાંત હમેશ વિદ્યાથી સમક્ષ રાખવું. એમ કહેવું નથી કે સ્નાનસંધ્યાદિ આચાર વિષે આગ્રહ રાખવો નહિ. ઊલટો આગ્રહ રાખ જ જોઈએ, કેમકે માચાર: પ્રથમ ધર્મ: એ વચનમાં પુષ્કળ તથ છે. અનુભવસિદ્ધ છે કે, હિંદુને પ્રાતઃસ્ત્રાન, ગીતાપઠન વગેરે, મુસલમાનને નમાજ, ખ્રિસ્તીને રાત્રે નિદ્રા લેતા પૂર્વે કરેલી ઈશપ્રાર્થના અને રવિવારે ચર્ચ–દેવળમાં જઈ ત્યાં સાંભળેલું ધર્મોપદેશકનું પ્રવચન ઉચ્ચતર અને શુદ્ધતર વાતાવરણમાં લઈ જાય છે. એવા આચારની સહાય મેળવવામાં કોઈએ હીણપદ માનવું ન જોઈએ. આચારવિષયને ઉપયોગીપણું બાબત ઉર જે શંકા પ્રદર્શિત કરવામાં આવી છે, તે ધર્મનિટ ગુરુના અભાવે હેડ માસ્તર કે સુપ્રિન્ટેન્ડેન્ટને અધિકાર હોવાથી શિષ્ય પર કેવળ જુલમ ગુજારવામાં આવે છે તેને અનુલક્ષી હતી. ખરી ધર્મશ્રદ્ધાવાળા ગુરુની સંગતમાં વિદ્યાર્થીને રાખી ધાર્મિક આચાર વિષે સાધારણ આગ્રહ રાખવો એ જ ઠીક છે. ધાર્મિક ઈતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન મસ્તકમાં પ્રવેશ કરે છે પણ તે જેમ હાડમાંસમાં પ્રવેશ કરી શકતું નથી અને શીલ બદલી શકતું નથી, તેમ જ, ભાવિક અને ધાર્મિક ગુરુના અભાવે ધાર્મિક આચારની કેવળ કવાયત કરાવ્યાથી ધર્મનિષ્ઠાને હદયમાં પ્રવેશ થઈ શકતું નથી. ધર્મનિષા પુષ્પના સુવાસની માફક દૂરથી પણ હૃદય હલાવી શકે છે નસકેરામાં કૂલ મૂક્યાથી તેનો વાસ નષ્ટ થાય છે તેમજ ધર્મનિષ્ઠા For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા માટે છે. ઉપર ધાર્મિકતા એ પ્રકૃતિને ગુણ છે એવું પ્રતિપાદન કર્યું છે તે પરથી એમ સિદ્ધ નથી થતું કે, એ ગુરુની કઈ કઈને દેણગી આપી શકતો નથી માટે ધાર્મિક શિક્ષણ આપવાનું કારણ જ નથી. કારણ, કેટલાંક બાળકની સ્વાભાવિક પ્રવૃત્તિ ધર્મનિષ્ઠા તરફ હાઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે તેને શિક્ષણ મળે તે ધાર્મિકતાને અંકુર નષ્ટ થવાનો સંભવ હોય છે. આ અંકુરને સદુપદેશ, સચ્છીલ ગુરુનું પ્રત્યક્ષ ચારિત્ર, કેટલાક આચાર વિષે થોડેક આગ્રહ ઇત્યાદિનું સિંચન મળવાથી તેને હૃદયક્ષેત્રમાં સારે વિકાસ થાય છે. વિદ્યાર્થીને સ્વાભાવિકપણે જે તાત્વિક શંકા થાય તેનું નિરાકરણ કરવામાં આવે, હિતશત્રુએ તેના ધર્મ પર જે બેટાખરા આક્ષેપ કર્યા હોય તે તેની દૃષ્ટિએ આણવામાં આવે, ધર્માનિક પુરુષનાં ચારિત્ર તેની પાસે વંચાવાય અથવા તેમની કથા સંભળાવાય, તેની નજર સમક્ષ ધર્મપરાયણ ગુરુનાં મૂર્તિમંત ઉદાહરણ રહે, કેટલાક સાત્ત્વિક અને તે તે સમયના સર્વસાધારણ જનસમૂહને આવશ્યક જણાતા આચાર પાળવાની તેને ટેવ પાડવામાં આવે, અને તેને ગૃહશિક્ષણ સારું મળે, તે પછી ધર્મનિષ્ઠાના સ્વાભાવિક અંકુર સારી રીતે વિકાસ પામે અને તેનાં ઉત્તમ ફળ આવ્યા સિવાય રહે નહિ. શરીરને અને આત્માને જે સંબંધ છે તે જ આચારને અને ધર્મતત્ત્વ છે. શરીર ગૌણ છે અને આત્મા પ્રધાન છે એ ખરે છે; પણ આત્મા શરીર પર ઘણા અંશે આધાર રાખે છે અને તેથી જ ધર્માતોનું શાબ્દિક વિવેચન, શાસ્ત્રગ્રંથોનું અવલોકન કિંવા તુલનાત્મક વિવરણ ઈત્યાદિથી ખરું –એટલે, રક્ત અને હાડમાંસમાં ઓતપ્રેત થનારું – શિક્ષણ અપાય એ સંભવિત નથી. વિશિષ્ટ આચાર વિષે આગ્રહ રાખવો એમ કહેતાં “ક આચાર” એ માટે વાદ ઉભવે છે. કેવળ નીતિશિક્ષણ આપવામાં આવે છે તે ઉપર કહ્યા પ્રમાણે ઉત્સાહત્ય, અસ્થિર અને રકૃતિવિરહિત હોય છે. ધર્મશિક્ષણ આપવા જતાં ‘આચાર’ને પ્રશ્ન ઊઠે છે. આચાર માટે આગ્રહ રાખવામાં ન આવે તે ધાર્મિક શિક્ષણ કેવળ શાબ્દિક સ્વરૂપનું બનવાનો For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ સંભવ છે અને બીજું એ કે, વિશિષ્ટ ધાર્મિક આચાર વિશિષ્ટ સમાજની નીતિને પિષક હોય છે, તેને ફાયદે ન મેળવવો એ ભૂલ છે. ધર્મનું બીજ આચારમાં ન હોઈ શુદ્ધ બુદ્ધિમાં છે, એમ જો કે કહીએ છીએ તે પણ એ શુદ્ધ બુદ્ધિ જે આચારની સહાયથી સુલભ થતી હોય તે વંઘ જ સમજવી જોઈએ. પણ એવા આચાર ક્યા, તે વિષે કઈ પદ્ધતિથી કે, કેટલે અને કોણે આગ્રહ રાખવો વગેરે પ્રશ્ન વ્યાવહારિક અને વિશેષ નાજુક છે; તેનું વિવેચન આ ગ્રંથમાં કરવાને કંઈ કારણ નથી. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રનો અન્ય શાસ્ત્ર સાથે સંબંધ નીતિ અને રાજનીતિ સંરકૃતમાં બહુધા “નીતિ” શબ્દ “રાજનીતિ 'ના અર્થમાં યોજેલે હોય છે; તથાપિ “કાર્ય કર્યું, “અકાર્ય કર્યું, કર્તવ્ય કેવી રીતે ઠરાવવાં વગેરે પ્રશ્નોને ઊહાપોહ કરનારું જે શાસ્ત્ર તેને નીતિશાસ્ત્ર કહેવાને રિવાજ છે. નીતિ અને રાજનીતિનો સંબંધ નિકટ છે. લેકની અને રાજકર્તાની નીતિવિષયક કલ્પના અને વ્યવહારમાં દષ્ટિએ પડતા તેમના વતનને અનુરૂપ જ તેમની રાજનીતિ વિષયક કલ્પના અને વિષયક વર્તન હોય છે. જે માણસ હમેશના વ્યવહારમાં પિતાના પસીને બેધડક ફસાવે છે તેને રાજપ્રકરણી બાબતમાં અન્ય રાષ્ટ્રને ફસાવવામાં કંઈ જ વાંધો લાગશે નહિ. જેમ રાજનીતિ વ્યક્તવિષયક નીતિ પર આધાર રાખે છે, તેમજ રાજનીતિ પર વ્યક્તિનીતિ પણ આધાર રાખે છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. “યથા રાજા તથા પ્રજા” એ કથનમાં ઘણું જ સત્ય રહેલું છે. રાજા પ્રજાને જેવું શિક્ષણ આપશે તેવું જ જ્ઞાન પ્રજાને મળશે અને તે જ પ્રમાણે તેનું વર્તન પણ રહેશે. માતાપિતાનું વર્તન અને શિક્ષણ જેવું હોય તેવું જ બાળકનું સમજવું. એ જ ન્યાયે નાગરિકને જેવું શિક્ષણ મળે છે, જે વિચારની ગળથુથી શાળા અથવા અન્ય સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તે પર જ ઘણું અંશે તેની નીતિમત્તા અવલંબે છે. એરિસ્ટોટલ પિતાના રાજકીય For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ પુસ્તકમાં લખે છે કે, માણસની નીતિમત્તા તેના 1. મૂળ સ્વભાવ પર એટલે પ્રકૃતિ પર, ૨. આદત પર અને ૩. બુદ્ધિવિકાસ પર અવલંબી રહે છે. તેમાં મૂળ સ્વભાવ તે આ જન્મમાં પરિવર્તન પામવાને સંભવ હોતું નથી. બહુ તે તેને ટેવ અને વિચારથી નિયમનમાં મૂકી શકાય. ટેવ કેવી પડવી જોઈએ અને કેવી ન પડવી જોઈએ તે કેટલાક અંશે રાજકીય સંસ્થાને આધીન જ હોય છે. બીજી એક એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે નીતિમત્તાને આધાર પરિસ્થિતિ પર ઘણું જ અંશે હોય છે. દારિદ્ર કે દામ્યત્વ પ્રાપ્ત થવા છતાં “સત્ય” નહિ ત્યજનાર હરિશ્ચંદ્ર જેવો શ્રેષ્ઠ પુરુષ કદી અને કોઈ પણ સ્થળે વિરલ જ હોય. પ્રતિકુલ પરિસ્થિતિમાં વર્તનમાં ઉચ્ચ તત્વ ઉતારવાનું કામ સહેલું નથી. સાધારણ માણસની એવી સ્થિતિ હોય છે કે, તેની પ્રકૃતિરૂપી મૃત્તિકાને પરિસ્થિતિરૂપ કુંભારણ જે આકાર આપે છે, તે જ આકાર માણસ સ્વીકારે છે. રાષ્ટ્રમાં ઘણા દિવસ સુધી જ્યાં ત્યાં લૂંટફાટ, ખૂન, અંધેર વ્યાપી રહે છે, ત્યારે બીજાનું ધન વિનાભયે લૂંટવાની તક મળ્યા પછી સાધારણ માણસ એ લેભ તજતો નથી અને એ કૃત્ય માટે તેને ખોટું પણ લાગતું નથી; ઊલટું તે કહેશે કે બીજા ખૂન કરે છે, ધાડ પાડે છે તેમના જેવું મા કૃત્ય નથી ! જે રાષ્ટ્રમાં કોઈ પણ માણસને પ્રમાણિક વર્તન રાખવાથી યોગ્યતા પ્રમાણે કામ મેળવવામાં મુશ્કેલી રહેતી નથી, તે રાષ્ટ્રના સ્વાભિમાની નાગરિક પોતાના ઉપરીઓની ખુશામત કરી શકશે નહિ અને તેમણે કરેલું અપમાન પુષ્પાંજલિ પ્રમાણે ગણી શાંત બેસી રહેશે નહિ; પણ જે દેશના લોકોને સ્વદેશમાં માન નથી, તેમને અન્ય દેશમાં ક્યાંથી જ હોય; જે દેશમાં મોટા મોટા ઉદ્યોગધંધા, કારખાનાં, વ્યાપાર વગેરે કંઈ નહિ હોવાથી કરીરૂપી સ્ત્રીને વરવાને લેકે એક પગે ખડા હોય છે અને હાથમાં પડેલી રૂપેરી બેડીને ખણખણ ધ્વનિ સાંભળી પોતાને ધન્ય માને છે, જે દેશમાં એક કરી જતાં બીજી મળવાને સાંસા પડે છે તે દેશના લોકોના સ્વાભિમાનની કલ્પના ઉચ્ચતર સ્થિતિમાં રહેલા રાષ્ટ્રના લેટા ની કલ્પનાથી ભિન્ન હોય એ તદ્દન સ્વાભાવિક જ છે. નીતિમત્તાના વૃક્ષને વિકાસ રાજકીય વાતાવરણને અનુસરી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રના અન્ય શાસ્ત્રા સાથે સંબધ ૩ થાડા ઘણા પરિપૂર્ણ બની ઉચ્ચ અને ઉજ્જવલ સ્વરૂપ પામે છે. ગ્રીક દેશ દાસત્વમાં હતા ત્યારે ગ્રીક પ્રામાં ક્ષુદ્ર વૃત્તિવાળા દાસજનના સર્વ દેખ ભરાઈ રહ્યા હતા એમ મેલેએ કહ્યું છે. ઇંગ્લેડ જેવા વ્યક્તિસ્વાતંત્ર્યના વાતાવરણમાં ઊછરેલા માણસની નીતિમત્તા અને બાલ્યાવસ્થાથી જનાનખાનામાં કામ કરી રહેલા એક ગુલામની નીતિમત્તામાં આસમાન જમીનનેા તફાવત પડે તે તેમાં આશ્ચર્ય જેવું શું છે ! નીતિશાસ્ત્ર નીતિવિષયક ધ્યેય ઠરાવે છે, પણ એ ધ્યેયને પાણ મળે અને તે લેાકાન! હ્રદયમાં નિવાસ કરી રહે, એટલું જ નહિ પણ વનમાં પણ તે વિશેષ અંશે દષ્ટિગોચર થાય તેવી વ્યવસ્થા કરવી એ રાજનીતિશાસ્ત્રનું કામ છે. નીતિ અને રાજનીતિ આવી રીતે પરસ્પરને પોષક અને છેક પણ થઈ શકે છે. તેનુ આ પરસ્પરાવલંબિત્વ, જીવજાન સંબંધ અને તાદાત્મ્યને વિચાર કરતાં બન્ને અને ખેોધ કરનાર સંસ્કૃત ‘નીતિ' શબ્દ અતિ સૂચક અને માકિ છે એમ કહ્યા સિવાય રહી શકાતું નથી. રાજનીતિ અને શિક્ષણપદ્ધતિને અને નીતિવિષયક કલ્પના તથા આચારને! કેવા નિકટ સબંધ છે તે સ્પાનાાના દૃષ્ટાંતથી સમજાય તેમ છે. લાયક`સ નામના સ્પાર્ટન રસ્મૃતિકારે તે દેશ માટે જે માગ આંધ્યા હતા. તેને અમલ થયા પછી ૧. અશક્ત બાળકને મારી નાખવા, ૨ ચારી કરવી, ૩. પરસ્ત્રી સાથે સબંધ રાખવે વગેરે બાબતનાં સામાન્ય બંધન ત્યાં શિથિલ થયાં; પરંતુ યુદ્ધમાં શત્રુને પીઠ બતાવનારની નિ ંદા તેટલા જ પ્રમાણમાં વધી ગઈ. આપણા પ્રાચીન સ્મૃતિકારે એ પરદેશગમન વિરુદ્ધ જે બંધન રાખ્યાં છે તેનું ખીજ એ જ છે કે, પરકીય સંસ્કૃતિના વાતાવરણુમાં * આ જ અભિપ્રાય લક્ષમાં લઈ એરિસ્ટોટલ નામના ગ્રીક તત્ત્વવેત્તાએ પેાતાના નીતિશાસ્ત્ર વિષયક સુપ્રસિદ્ધ ગ્રંથમાં ‘મેં આ ગ્રંથમાં નીતિતત્ત્વનું જે વિવરણ કર્યું છે, તે ગ્રીક સંસ્કૃતિને અનુસરીને છે, તેના માર્ગ ગ્રીક સંસ્કૃતિમાં ઊછરેલા જ સમજી શકશે અને તેનું સગાપન વિશિષ્ટ રાજ્યપદ્ધતિ અને શિક્ષણપદ્ધતિ દ્વારા જ થવા જેવું છે.' એમ કહ્યા પછી gy એ વિશિષ્ટ પદ્ધતિને ઊહાપાહ કરવા માટે તેણે પેાતાના ગ્રંથના પ્રારંભ કોં છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ઘણા દિવસ રહેવાથી સ્વકીય સંસ્કૃતિએ ચિત્ત માં સ્થિર કરેલા નીતિતત્ત્વનો રંગ પલટાય છે, માટે સામાન્ય માણસ પરકીય સંસ્કૃતિને દૂરથી જ નમસ્કાર કરે એ જ ઠીક. હાલનું દૃષ્ટાંત જોવું હોય તે જર્મની તરફ જેવું. જર્મનીના છેલ્લા બાદશાહ સરને કે વરિષ્ઠ અધિકારીઓને લેકમાં જેવી નીતિમત્તા હોવાની જરૂર જણાઈ હતી, તેવી ઉત્પન્ન કરવાને તેમણે તેવી જ શિક્ષણવ્યવસ્થા સ્થાપી હતી. અને આપણે જાણીએ છીએ કે, પુસ્તક દ્વારા, વ્યક્તિ દ્વારા, સંસ્થા દ્વારા પોષણ મળવાથી તે નીતિમત્તાને તેમની ઈચ્છા પ્રમાણેનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું હતું. નીતિવિષયક કલ્પનાની રાજકાર્ય પર કેવી અસર થાય છે તે વિષેનાં પુરાણ અને ઈતિહાસનાં દૃષ્ટાંત અતિ બેધપ્રદ છે. પાંડવોએ રાજનો ત્યાગ કર્યો –કેમ? તો મોટા ભાઈએ જુગારમાં રાજ ઈ દીધું હતું અને એ વચન તોડવામાં તેમને પાપ લાગતું હતું. હરિકે તો સ્વમમાં આપેલા વચનનું સ્મરણ કરી પોતાનું રાજ એક ઋષિને સ્વાધીન કર્યું હતું. આમાં વ્યકિતવિષયક નીતિમત્તા રાજકાજમાં પણ વ્યક્ત થઈ છે. ઈતિહાસ તરફ જોતાં જણાય છે કે, જેમ ધનત્યાગ કરીને પણ સ્વદેશની ઉન્નતિ કરવા ઈચ્છનાર નરણ પ્રત્યેક દેશમાં જણાય છે, તેમ બીજા દેશ પર સવારી કરી લૂંટ કરી જનારા પણ તે જ દેશમાં અને તે જ કાળમાં નીકળ્યા છે. એનો અર્થ એ છે કે, ઘણાંખરાં રાષ્ટ્રની નીતિમત્તા સ્વદેશમાં સત્ય અને ન્યાયને માન આપે છે, પણ દેશની બહાર “બળિયાના બે ભાગ” એ જ ન્યાયે પ્રવર્તે છે! આપણું મિત્ર સાથેના વર્તનમાં આપણે જે બંધનનું પાલન કરીએ છીએ, જે ઉદારતા વ્યક્ત કરીએ છીએ, તે પરકીય સાથે કરતા નથી અને તેમાં કંઈ ખોટું પણ ગણાતું નથી. એ ન્યાયે વ્યક્તિવિષયક નીતિમત્તાનાં તો પરકીય રાષ્ટ્ર સાથે વ્યવહાર કરવામાં પાળવાં જ જોઈએ એમ કંઈ નથી. પણ કેટલાંક નીતિત એવાં છે કે તેને રાષ્ટ્ર રાષ્ટ્રના વ્યવહારમાં પણ ભંગ ન થવો જોઈએ એમ કેટલાકનું કહેવું છે. હાલમાં જેને આંતરરાષ્ટ્રીય કાયદા કે ઠરાવ (International Laws) કહે છે, તેમાં આ મૂલભૂત તત્વ ગર્ભિત છે. એ કાયદાનાં બંધન કેટલે સુધી For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ પળાય છે અથવા પળાવાં જોઈએ, એ પ્રશ્નને વિચાર કરવાની અહીં જરૂર નથી. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં ધન કેમ ઉત્પન્ન થાય છે, તેની વહેંચણી કેવી રીતે કરવી, વ્યાપારનાં તો શાં છે, માલનાં મૂલ્ય બજારમાં કેમ વધે ઘટે છે, વેતન ઓછું વડું મળવાનાં શાં કારણ છે વગેરે વાતનો વિચાર કરેલ હોય છે. પ્રત્યેક માણસને પૈસા મેળવવાની ઇછા હોય છે, તે પિતાના ખીસામાંથી ઓછા પૈસા જાય અને બાના ખીસામાંથી કઈ રીતે પોતાના ખીસામાં વધારે આવે, તે તરફ નજર રાખે છે, એવા પ્રકારનાં તો ગૃહીત માનીને તે પાયા પર અર્થશાસ્ત્ર ચણવામાં આવ્યું છે. તમારે તમારું કારખાનું ઉત્તમ રીતે ચલાવવું છે ને? તેમાંથી જેટલે ફાયદે મેળવાય તેટલા તમારે જોઈએ છે ને? હકારમાં જવાબ હોય તે સર્વથી સસ્ત કાચો માલ જ્યાંથી મળી શકે ત્યાંથી મેળવો અને તૈયાર થયેલા માલનું જેટલું વિશેષ મૂલ્ય મેળવી શકાય તેટલું મેળવો; નોકર પાસેથી જેટલું વધારે કામ લઈ શકાય તેટલું લે; પગાર જેટલો છે આપી શકાય તેટલો આપે; ગાયને ચારે ઓછો મળે છે ત્યારે દૂધ પણ ઓછું મળે છે માટે એવી રીતે માત્ર હાનિ પ્રાપ્ત રખે કરી લેતા; ચારે અધિક નાખીને દૂધ વધારે મેળવી શકાતું હોય તે ખુશીથી તેમ કરે; પણ ધ્યાનમાં રાખે છે દૂધ વિશે મેળવવું એ આપણું ધ્યેય છે, ત્યારે વિશેષ નખ એ નહિ. અર્થશાસ્ત્રને ઉપદેશ આવા પ્રકારનો હોય છે. પ્રત્યેક સંસારીને અનુભવ થયેલ છે કે, કેટલાક એ ઉપદેશને શિરસાવંઘ માનનારા હોય છે. કેટલાક કારખાનાવાળાઓ પિતાના લાભ તરફ જુએ છે. કારખાનાના મજૂરોની કે કારકુનોની ઘેર કેવી સ્થિતિ હશે, તેમની પાસેથી પ્રાણતિક કામ કરાવી લઈએ છીએ માટે તે પ્રમાણમાં તેમને વિશેષ પગાર આપવો. જોઈએ, લાખ રૂપિયા પોતે જ મેળવી લેવા કરતાં કારખાનાંના મજાનો પગાર વધારી તેમનાં બાળબચ્ચાંદિને પ્રાણનું રક્ષણ કરવું એ સારું છે, વગેરે પ્રકારના વિચાર તે લક્ષાધિપતિઓના મનને સ્પર્શ પણ કરતા નથી; ર૬ને તેમને જે કઈ એ વિષે પ્રશ્ન કરે છે, તે For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ દ નીતિશાસ્ત્રપ્રવેશ * તેઓ કહે છે કે, અમે કંઈ મજૂર પર જોરજુલમ કરતા નથી. તેમને જો બીજી જગ્યાએ વિશેષ પગાર મળતે હેય તે ખુશીથી ત્યાં જાય; જ્યારે એથી એછા પગારે અમને માણસા મળતાં હૈય ત્યારે તેમને વિશેષ પગાર શા માટે આપીએ ? ’ આધુનિક અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જ વિચાર કરીએ તે આને કોઈ ઉત્તર અપાય નહ. અશાસ્ત્ર કહેશે કે, તમારે મળે તેટલ, પૈસા મેળવવા હોય તેા એ જ માર્ગ સ્વીકારે, પ્રેમ, ભૂતયા, દેવધર્મ, દેશાભિમાન કંઈ યે વિચારશે! નહિ. જન્મ પ્રમ, પરંતુ ‘અથ એ એક જ કઈ પુરુષાર્થ નથી. પામીને કેવળ ધન જ મેળવવું એવું ક ંઈ શાસ્ત્ર નથી ! અર્થ, કામ, મેક્ષ એ ચાર પુરુષાર્થ માંને ‘ અર્થ ' એ એક પુરુષા છે. ‘ અર્થ ’મેળવવે! પણ તે ધર્મ, કામ અને મેાક્ષની આડે ન આવે તેવી રીતે મેળવવે! જો એ. પરરાષ્ટ્ર સાથે યુદ્ધ ચાલતું હેાય તેવા પ્રસંગે કાલસા, ધાન્ય અને દારૂગાળે શત્રુને પૂરા પાડીને ‘અ ’ મેળવવા એ યે!ગ્ય નથી. સ્વદેશને લાભ થતે. હાય તા પૈસાનું થેડુ ઘણું નુકસાન વેઠી લેવું જોઇ એ. એક વિશ્વાસુ નાકર પચીસ ત્રીસ વર્ષોંથી ઇમાનદારીથી ને!કરી કરતા આવ્યે હુંય, અને ખીજો કાઈ માણસ એ।છા પગારે રહેવા કબૂલ થાય, પણ તે જૂના નાકરને તેની વૃદ્ધાવસ્થામાં તજી દેવે ષ્ટ નથી. આવાં અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. સતા એ જ કેવળ પુરુષાથ ન હેાવા જોઈ એ માન આપી પોતાની મર્યાદામાં રહેવું જો સમાજનું મંત્રીપદ આપવામાં આવે, તે એમ જ લાગે કે સમાજમાં રહેવા કરતાં અણ્યમાં વસવું સારું, સાર એ છે કે ‘ અથ અશાસ્ત્ર નીતિશાસ્ત્રને જોઈ એ. અશાસ્ત્રને અર્થશાસ્ત્ર ધનાન્યલયધ્ધ ધનાયનયમ્ એ ગુરુમત્ર તમામન! કાનમાં ફૂંકશે; અને પ્રેમ, ભૂતયા, ઔદાર્યાદિ ભાવનાને તે પોતાના રાજમાંથી દેશવટે આપશે. નીતિ, ધર્મ કેવા દેશાભિમાનના માર્ગ અને અ`શાસ્ત્રના મા` કેવળ ભિન્ન છે. નીતિને રાજમાગ એ છે કે, એકબીજાએ પરસ્પર સહાય કરવી; પણ તે અ`શાસ્ત્રના વિષયમાં ઊતરતી પંક્તિના કરે છે. તેના સામ્રાજ્યમાં હરીફાઈ એ જ રાજમા છે. ત્યાં સહકાના પથ હોય છે, પણ તેને હજી સુધી 2 - For Personal & Private Use Only > Page #99 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ ગૌણ પદ . માતા અને ધાવતા બાળકના વિરહની અર્થશાસ્ત્રને પરવા નથી, લેકે ઉપવાસી રહે, કામ કરી કરીને તને માગું પડે, નીતિ નષ્ટ થાય, રક્ત રેડાય, પણ અર્થશાસ્ત્રને તેની ફિકર નથી. પૈસા પુષ્કળ મળે એટલે તેનું કામ પત્યું. આવા પ્રકારની વૃત્તિને પણ વ્યવહારમાં ઉતારનાર અર્થશાસ્ત્રના ગાઢ ભક્ત જગતમાં જણાયાથી તે શાસ્ત્રનું નામ નીકળતાં જ કોલૉઇલને પગથી માથા સુધી લાગી. જતી. અર્થશાસ્ત્રનું નામ અનર્થશાસ્ત્ર (Dismal science) પડવાનું કારણ તેની આ પ્રવૃત્તિ જ છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે, અર્થશાસ્ત્ર ઉપર જે આપ કરવામાં આવ્યું છે, તેનું વાસ્તવિક કારણ તેનાં તત્ત્વ દૂષણય છે એ નથી: પણ લેક તે તત્વની મર્યાદા પિછાનતા નથી એ છે. ગણિતશાસ્ત્ર જુએ, રસાયનશાસ્ત્ર જુઓ કિંવા અન્ય કઈ પણ શાસ્ત્ર જુઓ તેનાં તો કંઈક મર્યાદા સુધી જ અને વિશિષ્ટ કાલ્પનિક પરિસ્થિતિમાં જ ખરાં હોય છે. ગણિતમાં એક બરાબર એક (૧=૧) એ તત્ત્વ ખરું હશે; પણ વ્યવહારમાં એક રાજા બરાબર બીજો રાજા નથી હોતું. રસાયનશાસ્ત્ર પ્રમાણે કાલસ અને હીરા તત્વતઃ સરખા જ છે; તેથી બજારમાં કંઈકઈ કોલસાને રત્નના મૂલ્ય ખરીદતું નથી. પ્રત્યેક શાસ્ત્રનાં તો એકાંગી હોય છે, માટે તે વિશિષ્ટ દૃષ્ટિએ જ ખરાં સમજવાનાં હોય છે. તેને ગમે ત્યાં ઉપયોગ કરે છે, સેના સમુત્વને અર્ધ ચન્નતિ પંહિતા વગેરે શાસ્ત્રવચનને શબ્દાર્થ કરી વર્તનાર પ્રસિદ્ધ મૂખ પંડિતને શોભે તેમ છે. વ્યાકરણ પરથી ભાષા કેવી રીતે શુદ્ધ બોલવી એ સમજાયું હૈય, માટે હંમેશાં જ શુદ્ધ લવારે કર્યા કરે અથવા શુદ્ધ ગાળો દેવી એમ કહી શકાય નહિ; તે જ પ્રમાણે “ધન મેળવવાના માર્ગ કયા; તે ધનની વહેંચણી કારખાનદાર, વ્યવસ્થાપક (Enterpreneur), કારીગર, મજૂર વગેરે વર્ગોમાં કયા તત્ત્વ પર થઈ શકે તેનું ભાન અર્થશાત્રે કરાવી આપ્યું છે, એટલે ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં પૈસાની જ બૂમ પાડ્યા કરવી; અથવા તેનો જ નિદિધ્યાસ લગાડી લેવો; કે તે જ તરવમણિ સમજવું; યા તે તે શાસ્ત્રનાં તત્ત્વને જ અગ્રસ્થાન આપવું, એમ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કંઈ થતું નથી. ખરી વાત એ છે કે, અર્થશાસ્ત્ર એટલું જ કહે છે કે, “જે પૈસા મેળવવા હોય તે પિતાને વ્યવહાર કેવી રીતે થાય છે તે મારી પાસેથી શીખે.” “હંમેશાં મારી જ વાત સાંભળો', એમ તે કદી પણ કહેતું નથી. જે વખતે “અર્થ પુરુષાર્થની જરૂર જણાય, તે વખતે મારું સાંભળો, અન્ય પુરુષાર્થ વિષે મારે કંઈ કહેવું નથી, એમ તે ઉદાર દિલે કબૂલે છે. તે એવા નિત્ય અને નિરપેક્ષ સ્વરૂપનું નથી, કે સદા સર્વદા તેનું શાસન માન્ય કરવું જ જોઈએ. તે તે નૈમિત્તિક, સાપેક્ષ અને વૈકલ્પિક સ્વરૂપવાળું છે. અર્થ ચાર પુરુષાર્થ પિકી એક પુરુષાર્થ છે. અર્થપ્રાપ્તિ એટલે માલ નથી, એ ધ્યાનમાં રાખવામાં આવશે, તે મારું સાર્થક થશે એમ સાચું અર્થશાસ્ત્ર કહે છે; પરંતુ એ તત્ત્વ કેટલાકોએ ધ્યાનમાં નહિ રાખ્યાથી જ અર્થશાસ્ત્રને અનર્થશાસ્ત્રત્વ પ્રાપ્ત થયું છે ! અર્થાત એ કંઈ શાસ્ત્રના દેવ નથી, પણ લેકીને છે. અથ પ્રાપ્તિનું કયાં કેટલું મહત્વ છે, પ્રેમની વિનવણ ક્યારે સાંભળવી અને ધનલાભની ક્યારે સાંભળવી, સ્વદેશ માટે સ્વ-અર્થત્યાગ ક્યારે કરે વગેરે વાતો નીતિશાસ્ત્ર પરથી શીખી લઈ અર્થશાસ્ત્રનો જે લેકે ઉપયોગ કરે, તે એ બને શાસ્ત્ર કેને ઉપયોગી થાય. વ્યવહારજ્ઞાન અને પ્રેમ એ બંનેની જેમ માણસજાતને આવશ્યકતા છે, તેમજ એ બે શાસ્ત્રોનું સમજવું. વ્યવહારદૃષ્ટિને અતિરેક થાય, તે પ્રેમને એક ખૂણામાં અબુ સારવાં પડે; પ્રેમ જે વ્યવહાર તરફ દુર્લક્ષ કરે, તે તેને તરત જ ખાડામાં પડવું પડે. નીતિશાસ્ત્રની લગામ વગરનું અર્થશાસ્ત્ર કોને કઠેર, અરસિક, ક્રૂર, ખૂની, આપમતલબી બનાવી દે, અર્થશાસ્ત્રનાં ચક્ષુ વગરનું નીતિશાસ્ત્ર પ્રથમથી જ લગભગ અંધત્વ પામેલા પ્રેમને પૂર્ણ અંધ બનાવી દે અને ભૂતદયા ભળતા સ્થળે અને ભળતા સમયે જન્મ પામી, કેને સહાયક બનવાને બદલે એંસી હાથના કોતરમાં જ ફગાવી દે. અર્થાત જગતને વ્યવહાર એકથી અધિક અર્થમાં “અર્થશન્ય બનાવી દે! નીતિશાસ્ત્ર અને માનસશાસ્ત્ર નીતિશાસ્ત્ર જુદાં જુદાં કર્મની ઓછીવત્તી શ્રેયસ્કરતા નિશ્ચિત કરે છે. એ ઓછીવત્ત શ્રેયસ્કરતા કર્મ જે બુદ્ધિથી પ્રેરિત થયેલું હોય તે પરથી નક્કી થાય છે. બુદ્ધિ બુદ્ધિ વચ્ચેનો સુક્ષ્મ ભેદ યથાર્થ રીતે સમજવા માટે માનસશાસ્ત્રની માહિતી આવશ્યક છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રના અન્ય શાસ્ત્રો સાથે સબંધ 13 કઈ સશય ઉત્પન્ન થાય છે તે બધા ‘મન' નામધારી વિષ્ઠ અદાલત આંગળ વિવાદ રજૂ કરે છે. માટે એ ષ્ટિએ પણ ‘મન’ એટલે શું, તેનાં અંગ કયાં વગેરે વિષયને ઊહાપોહ કરનારું માનસશાસ્ત્ર નીતિશાસ્ત્રને જરૂરનું છે. ૧. નીતિમત્તા બુદ્ધિ અથવા વૃત્તિના એક વિશિષ્ટ ધમ છે, એટલે નીતિ-અનીતિદર્શક વિશેષણે બુદ્ધિ અથવા વૃત્તિને જ લાગે છે, કમને નહિ; અને ૨. એ વિશેષણનું ઔચિત્ય અનૌચિત્ય, ‘મન’રૂપી વરિષ્ઠ અદાલત ઠરાવે છે. એ એ વાતને વિયાર થશે તે ધ્યાનમાં આવશે, કે પ્રત્યેક નીતિવિષયક પ્રશ્ન માનસશાસ્ત્રને પણ છે. મનુષ્યનાં સ ક સકામ કિવા સહેતુક હાય છે કે કેમ, તેના હસ્તે અનિચ્છાએ કાંતે અકામતઃ કાઈ કર્મી થાય છે કે શું, સસવિવેકબુદ્ધિ જુદુ કહે છે ત્યારે ચંચલ અને દુર્નિગ્રહ મન તેને બીજી તરફ કેવી રીતે ખેંચી જાય છે, કેટલાંક ક ઇંદ્રિયના ગુણધમ થી આપોઆપ બને છે કે રચું, સહેતુ અને અસšતુનું સદસત્ત્વ ઠરાવવાની કસોટી કાલભેદથી બદલાય છે કે શું, ‘સત્’ એટલે ‘સુખકર’એમ જ સમજવું કે કેમ, ‘પ્રેય’ અને શ્રેય’ વચ્ચેતે ભેદ કયા કારણથી ઉત્પન્ન થાય છે, વગેરે માનસશાસ્ત્રના પ્રશ્ન નીતિશાસ્ત્રમાં પણ આવે છે. આવી રીતે જો કે એ એ શાસ્ત્ર સલગ્ન છે, તાપણ તેમની ષ્ટિ ભિન્ન હાય છે, એ નીચેના વિવેચન પરથી સમજાશે. કાઈ એક કર્મીનું ‘કારણ' શું અને તેનું ‘ઔચિત્ય’ કેટલું, એ એ જુદા જુદા પ્રશ્ન છે. કારણની મીમાંસા કરનારા કસાઈની માક - અથવા ભલે રસાયનશાસ્ત્રજ્ઞની માફક કહા — કમ નું પૃથક્કરણ કરે છે. તે વખતે તેનામાં દયા જેવું કંઈ હેાતું નથી; અમુક ઉચ્ચ છે કે નીચ તે તે જોતા નથી. એકને ગરમી કેમ થઈ અને ખીજાએ દેશ કે ધમ માટે સ્વાર્થાત્યાગ ક્રમ કર્યો, એ બન્નેને! પ્રશ્ન તે એકસરખી રીતે નિર્વિકાર દષ્ટિએ ઉકેલવાના યત્ન કરે છે. ખાટલી માટે વાંસ વેચનારા મૃત માણસની ચેોગ્યતા કેટલી હતી, તેને બાળબચ્ચાં છે કે નહિ તે જોતે! નથી; પણ તેની ઊઁચાઈ કેટલી, વજન કેટલું. વય કેટલી વગેરે વાતે જુએ છે અને તે પ્રમાણે નાના મેટા ત્રાંસ કાઢી આપે છે. એ જ ન્યાયે માનસશાસ્ત્રવેત્તા લેકાના નૈતિક વિચારની પેાતાની વિશિષ્ટ દષ્ટિથી For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ સમાલેાચના કરે છે. તેની દૃષ્ટિએ જ ગલી લેાકેાના નૈતિક વિચાર અને સુસંસ્કૃતજાના વિચાર સરખા જ મહત્ત્વના હોય છે. અમુક વિચાર ખરા, શ્રેષ્ઠ, નિત્ય, સ્થિર અને અમુક વિચાર ખાટા, હીનવૃત્તિના, અનિત્ય, અસ્થિર એવા તે વિચાર કરતા નથી. એ પ્રશ્ન નીતિશાસ્ત્રને છે. નીતિશાસ્ત્ર કર્માંના કારણ તરફ વિશેષ જેવું નથી; પણ તેનું ઔચિત્ય કેટલું — નીતિદૃષ્ટિએ તેની કિંમત અથવા યેાગ્યતા કેટલી છે, તે જુએ છે. એક દાક્તરને ત્યાં જતાં તે એક રાગીના ભયંકર રોગનું વર્ણન કરવા લાગ્યા. એ વર્ણન કરવામાં તેને એક પ્રકારને આનંદ થતેા હતેા; કારણ રોગ અસાધારણ હતા. આવે ‘કેસ ’ પેાતાની પાસે આવ્યા અને પેાતાને હાથે તેનું સારું પરિણામ આવવાનાં ચિહન જણાય છે, એ વિચાર રવાભાવિક રીતે તેના ધંધાની દષ્ટએ આનંદદાયક હત; પણ તે રાગીની પત્ની કે માતાને ભયંકર રાગની ભય કરતાથી આનદ થયા હશે ? દાક્તરને બધાયે રાગ સરખા જ. જો તેમાં કઈક તફાવત હેય તે તે એટલે જ કે જેટલા રોગ અધિક કાન અને ગૂંચવણભર્યાં હાય, તેટલા પ્રમાણમાં ધંધાની દૃષ્ટિએ અધિક અભિમાન આપનારા તથા આનંદદાતા બને. નીતિવિચારનું વિવેચન કરવામાં માનસ શાસ્ત્રની વૃત્તિ દાક્તરના જેવી હાય છે. નરમાંસભક્ષક જં ગલી લેકાની પશુત્તિ અને તાનાજી માલુસરે જેવાના આત્મયન તેને માટે તે વખતે તે સરખાં જ. નીતિશાસ્ત્રને અમુક વિચાર વધ, અમુક મા શ્રેષ્ટ, અમુક વૃત્તિ આદરણીય એવા પ્રકારના તર-તમભાવાત્મક તત્ત્વ નિશ્ચય કરે છે. માનસશાસ્ત્રજ્ઞને તે! તઃ-તમ-ભાવ કઈ જણાતા નથી. જે વાત જેવી દેખાય, તેવું તેનું યથા વન કરવું, એ તરફ જ તેની દૃષ્ટિ હોય છે. નીતિનું પૃથક્કરણાત્મક વર્ણન જુદુ છે અને ત-તમ-ભાવાત્મક તત્ત્વનિશ્ચય જુદો છે. . ૩૦ એટલું માત્ર ધ્યાનમાં રાખવું વેઈએ કે, નીતિતત્ત્વની મૂલ્યમીમાંસા કેટલાક અંશે તેની કારણમીમાંસા પર અવલખેલી હોય છે. કેટલાક કહે છે કે, ષિનું કુળ અને નદીનું મૂળ જોવું નહિ' તેવી જ વાત નીત્તિતત્ત્વની પણ છે. એને મમ એ છે કે, તેમના વિચાર પ્રમાણે નીતિની ઉત્પત્તિ એટલા હીન વિચારથી For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ ૭૧ યેલી છે, કે એ કુલપરંપરા સમજાય પછી નીતિ આદરણીય રહેતી નથી. એ લેકે કહે છે કે, ઉચ્ચતમ ઔદાર્ય કે આત્માની વંશાવળી માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં જોતાં જંગલી માણસની સુખલાલસાએ પહોંચે છે અને તેથી પાછળ જતાં વિકાસવાદના (Evolution) આધારે જતાં વાંદરની ચેષ્ટાએ પહોંચે છે; માટે તે બધું જોવાથી કંઈક અંશે નીતિની પૂજ્યતા કમી જ થાય. કેટલાક તત્ત્વજ્ઞ એથી ઊલટું કહે છે, “કમળ કાદવમાં ઉદ્ભવ્યું કે ક્યાંથી આવ્યું તે જેમ કોઈ જોતું નથી, તેવું જ નીતિતત્ત્વનું પણ હોવું જોઈએ. અમુક પ્રકારની બુદ્ધિએ કરેલું કર્મ સારું અને અમુક બુદ્ધિએ કરેલું ખરાબ એમ જ્યારે આજે આપણને લાગે છે, ત્યારે એ વિચારનું મૂળ કારણ ગમે તે હોય પણ આપણે તે જ પ્રમાણે વર્તવું જોઈએ. મૂળ કારણ જેટલે જવાની શી જરૂર છે? આજે સુસંસ્કૃત માણસને જે એગ્ય લાગે છે તે પ્રમાણે ચાલવું એ આપણું કર્તવ્ય છે. વરવધૂનાં ગણગોત્રની બાબતમાં માતામહદિ પાંચ છ પેઢીથી આગળ કોઈ વિશેષ સૂક્ષ્મપણે જેતું નથી, તેવી જ રીતે નીતિતાની વંશાવળી પણ જોવી. સ્ત્રીરત્ન દુપુરા – સ્ત્રીરત્ન દુષ્કલથી ઉત્પન્ન થયું હોય તે પણ ગ્રાહ્ય છે, એ મનુને ન્યાય નીતિને કેમ લાગુ ન પાડવો?” પષ્ટ છે કે આ બીજી વિચારપદ્ધતિ પણ સર્જાશે નિર્દોષ નથી. પ્રથમ એ લક્ષમાં રાખવું જોઈએ કે, નીતિનું બીજ સુખલાલસામાં – કિંવા એથી પણ આગળ જાય – એટલે કે માંસમજજાના જડ પરમાણુની વિશિષ્ટ ઘટના પર અને હિલચાલ પર છે, એમ જે આપણા વિચારમાં નિશ્ચયપૂર્વક સ્થિર થાય, તે આપણી તતિવિષયક બુદ્ધિ નિર્વિકાર રહેવી અશક્ય છે. તર્કથી સિદ્ધ થાય કે, માણસ એ એક કેવળ એક પ્રકારનું બોલતું ચાલતું યંત્ર છે; તેનું મન એ એક પુષ્પ પરિમલ જે માંસમજજાનો ધર્મ છે; જુદા જુદા વિચાર કે મનોવિકાર આત્મા પર લેશમાત્ર આધાર રાખતા થી પણ પ્રત્યક્ષ આભા જ શરીર પર – પ્રકૃતિ પર – સશે અવલંબી રહેલો છે, એવા પ્રકારના વિચાર નિશ્ચિત થાય, તે તેની અસર નીતિકલ્પના પર થવી જ જોઈએ. “આત્મા સર્વથા શારીરાધીન નથી, એ વિધિનિષેધાત્મક નીતિનિયમનું અને For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નીતિશાસ્ત્ર પ્રવેશ નિંદાપ્રશંસક ટીકાનો પ્રથમ ગૃહીત સિદ્ધાંત છે. એ ગૃહીત સિદ્ધાંત પર ઘા કરનાર ઉપર દર્શાવેલ મત નીતિશાસ્ત્રન. મૂળમાં ઘા કરે છે, એમ કહેવાનો હરકત નથી. મૂળમીમાંસા / મૂલ્યમીમાંસા” પર અસર થવી જ જોઈએ. હા, એટલું ખરું છે કે, આધિભૌતિક શાસ્ત્રનું કે માનસશાસ્ત્રનું વિવેચન કરવામાં આમાનું અસ્તિત્વ પણ ભૂલી જનાર જડવાદી સુધાં વ્યવહારમાં અનીતિમાન હોય છે જ એવું કંઈ નથી દેતું. આત્મા નમક સ્વતંત્ર પદાર્થ છે એમ નહિ માનનાર અનામવાદી પણ વ્યવહારમાં નીતિદષ્ટિએ અન્યની નિંદા, પ્રશંસા વગેરે કરે છે જ –એટલે કે કોઈ કર્મના કતોને પિતાને કૃત્ય માટે તે જવાબદાર ગણે છે! પણ એવા પ્રકારની વિસંગતિ શક્ય હોય તો પણ તેને ન્યાયશાસ્ત્રની દષ્ટિએ દેવાઈ જ સમજવી જોઈએ. બીજું એ કે, તાત્વિક અનાત્મવાદ બધાને માફક જ આવે છે એવું કંઈ નથી. અનુભવ પરથી જણાય છે કે, કેટલાક માણસોની નીતિમત્તા ઉપર તેની અસર થવાને વિશેષ સંભવ છે. સર્વ લેક પિતપોતાનું જ સુખ જુએ છે, બીજું કંઈ નહિ એ તત્ત્વ; કિંવા નીતિકલ્પન: કાલસ્થલપરત્વે બદલાય છે, તેમાં નિત્ય કિંવા સત્ય એવા અંશ કંઈ નથી, એ તત્ત્વ; કિંવા મનુષ્ય સશે પ્રકૃતિને સ્વાધીન છે, એ તત્ત્વ; કિંવા એવાં જ અન્ય તત્ત્વ માનસશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરે, ત્યારે નીતિશાસ્ત્રને તે સર્વ વિના હરકતે સાંભળી રહેવા કહેવું એટલે ઝેર પાવામાં આવે તે ચૂપકીથી પી જવું.” એમ કહેવા જેવું છે. નીતિશાસ્ત્રના તાત્ત્વિક વિવેચનમાં માનસશાસ્ત્રનાં તવે. અનિવાર્યપણે કેવી રીતે આવે છે તે ઉપર બતાવ્યું છે જ. વિદ્યાથી કિંવા સમાજને નીતિતત્ત કેવી રીતે ક્યારે અને કે શીખવવાં, એ વ્યવહારિક પ્રશ્ન વિષે તે માનસશાસ્ત્રને ઉપદેશ ઘણો જ ઉપયોગી છે. નીતિ કેવળ જ્ઞાનને પ્રશ્ન નથી; નીતિ શાબ્દિક શિક્ષણથી આચારમાં આવતી નથી; તેનો આધાર સત્સંગ, સારી ટેવ, વગેરે ઉપર રહેલું છે, ચારરતિ એgeતત્તર તો નન: શ્રદ્ધામાsત્રે પુરુષ ના વરદ ૩ ga : ધર્મવિહિત કર્મ કરતાં કરતાં ધીમે ધીમે અંતઃશુદ્ધિ થતી જાય છે એ અને એવાં એકથી અધિક માનસશાસ્ત્રનાં અનેક તત્તને ધ્યાનમાં ન રખાયાથી For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ છ૩ ઘણી વખત નીતિશિક્ષણ જુદા જ રસ્તે વહી ગયું છે. ઉપરોક્ત તો જેના જાણવામાં છે, તે વિધિનિષેધરૂપી ધાર્મિક આચારને. ગણગણાટ કરશે નહિ. એ આચારમાં રહેલી કઠેરતા દૂર કરવાની જરૂર હશે અથવા અન્ય કંઈ ફેરફારની જરૂર હશે તો તે તેમ કરશે; પણ વિચારપૂર્વક, વ્યવસ્થિતપણે અને હલકા હાથે કરશે; કારણકે પરંપરાગત ધાર્મિક આચારનું, રૂઢિ વગેરેનું પૂજયત્વ અને બંધકત્વ નીતિવિકાસને વિશિષ્ટ વયમાં અને પરિસ્થિતિમાં પિષક બને છે; એટલું જ નહિ પણ તે જાણે છે કે તે આવશ્યક છે. પરંતુ તે એવા આચાર કે ની ધમાલ પણ જમાવશે નહિ. ધાર્મિક કે નૈતિક કપના ભિન્ન પરિસ્થિતિમાં કેવી ભિન્ન હોય છે તથા બને છે, એ તે જાણ હોવાથી તે વિશિષ્ટ આચાર વિષે દુરાગ્રહ પણ પકડશે નહિ. તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર તત્ત્વજ્ઞાનમાં જગત એ છે પદાર્થ છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેની ઘટના શી, તેનું કાર્ય શું, તેની વ્યવસ્થા કેવી છે, તેને અંત કે આવશે વગેરે પ્રશ્નોનો ઊહાપોહ કરવામાં આવે છે. એ પ્રશ્નોના નિર્ણય જે થાય છે, તે પર બહુધા નીતિતત્વનું જીવન અવલંબી રહે છે. જગતની પૃથ્વી આદિ પંચતત્ત્વથી ઉત્પત્તિ થઈ અને અંત પણ તેમાં જ થશે, એટલે તે વખતે આત્માનું નામ પણ રહેશે નહિ પણ સર્વ નિવ, નિર્વિચાર, નિર્વિકાર બની જશે, એવું તત્વજ્ઞાન નીતિમત્તાને પોષક બની શકે નહિ, નિદાન ઉત્સાહજનક અને સ્કૂર્તિદાયક તો ન જ બને. જગતમાં સુખ કરતાં દુઃખ વિશેષ છે, ઈશ્વરે જગત ઉત્પન્ન ન કર્યું હોત તે સારું થાત, એવા પ્રકારના તાત્વિક નિરાશાવાદ પણ નીતિપરિપષકત્વને પ્રતિકૂલ છે. એથી ઊલટું, જગત સત્ય અને ન્યાયપ્રિય પ્રભુએ નિર્માણ કર્યું છે, આત્મા છે એટલું જ નહિ પણ તે અમર છે, અમર છે એટલું જ નહિ પણ તે પ્રભુને અંશ છે, આ જન્મનાં કર્મ ભાવી જન્મમાં ફલદાયક બને છે, વગેરે પ્રકારનું તત્ત્વજ્ઞાન નીતિને પુષ્ટિ આપનારું, શાંતિપ્રદ અને ઉત્સાહજનક છે. નીતિશાસ્ત્ર એટલે ‘જગત તરફ કઈ દૃષ્ટિએ જોઈ વર્તવું' તે વિષે કથન કરનારું શાસ્ત્ર. અર્થાત જગત એટલે શું છે” એ પ્રશ્નના ઉત્તર સાથે, એટલે કે તત્વજ્ઞાન સાથે “જગતમાં કેમ વર્તવું ” એને વિચાર કરનાર નીતિશાસ્ત્રને For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ સંબંધ નિકટ હોય એ સ્વાભાવિક છે. “શું કરવું એ પ્રશ્ન “શું છે એ વાત પર ઘણા અંશે અવલંબી રહેલ છે, એ વિચારવંત વાચકને કહેવાની જરૂર નથી જ. સમાજશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર સમાજશાસ્ત્રનો વ્યાપક અર્થ કરીએ તે તેના ઉદરમાં રાજનીતિશાસ્ત્રાદિ ઘણાંખરાં શાસ્ત્રોને અંતર્ભાવ થશે; પરંતુ અહીં તેને સંકુચિત અર્થમાં વિચાર કરવાનું છે, એટલે કે વિવિધ દેશમાં વિવિધ રીતરિવાજ કેવા હોય છે, સુધરેલા દેશમાં પણ નીતિવિષયક અને ધર્મવિષયક કપના કેવી ભિન્ન હોય છે, જંગલી લોકેના આચારવિચાર કેવા પ્રકારના હોય છે, વગેરે મનરંજક જ્ઞાન આપનાર શાસ્ત્ર (Anthropology)નો અને નીતિશાસ્ત્રને સંબંધ શું છે તે હવે ટૂંકમાં જોવાનું છે. ભીલ, લુ, બાન્દ્ર, હોટેરાટ, રાતા ઈન્ડિયન વગેરે લોકોની નીતિવિષયક ભિન્ન અને ચમત્કારિક કલ્પનાને નીતિશાસ્ત્રમાં વિચાર થવો જોઈએ, કારણ અમુક સારું કે અમુક ખરાબ” એને નિર્ણય કરતા પહેલાં ઉપર જણાવી તેવી બાબતેનો વિચાર કરવામાં ન આવે, તે તે ઊહાપોહ સર્વાગ પરિપૂર્ણ બની શકે નહિ. પરંતુ નીતિશાસ્ત્ર એટલે ભિન્ન ભિન્ન સમાજમાંની નીતિકલ્પનાને ભંડાર એમ માનવાનું નથી. તે આ ભંડારનો ઉપયોગ કરી લઈ નીતિનાં પરમ–તત્ત્વ ઠરાવી શકે છે. નીતિશાસ્ત્રમાં આચાર કે બુદ્ધિની શુદ્ધતમ કિંવા સર્વમાં અધિક શ્રેયસ્કર અવસ્થા જણાવેલી હોય છે. લોકોની નીતિકલ્પના કેવી હોય છે' એ સમાજશાસ્ત્ર કહે છે; તે “કેવી હોવી જોઈએ એ નીતિશાસ્ત્ર શીખવે છે. પહેલું શાસ્ત્ર કેવળ વસ્તુસ્થિતિ વર્ણનાત્મક (Descriptive) છે, બીજું ધ્યેયસૂચક અથવા પરમતત્ત્વ નિર્ણાયક (Normative) છે. પહેલા શાસ્ત્રમાં વસ્તુસ્થિતિનાં અભિપ્રાયરહિત પ્રતિબિંબ હોય છે; બીજામાં વિશિષ્ટ દૃષ્ટિએ કાઢેલાં અભિપ્રાયસૂચક ચિત્ર હોય છે. ભૂગોળમાં જેમ પ્રથમ દેશની મર્યાદા કહેવામાં આવે છે, તેમજ અહીં સુધી આપણે નીતિશાસ્ત્રની મર્યાદા કહી છે. આમ, નીતિશાસ્ત્રનું ક્ષેત્ર સ્થળરૂપે નિશ્ચિત થયું છે, માટે હવે એ ક્ષેત્રનું વિગતવાર સક્ષ્મ નિરીક્ષણ કરવાને હરકત નથી. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નૈતિક દૃષ્ટિએ સારું નરસું કેને કહેવું? સામાન્ય ભાષા તરફ જઈએ છીએ તે સારું નરસું, દુષ્ટ, જૂર, ખ, ખોટું, ભલું, ભૂંડું વગેરે નીતિનિર્ણયાત્મક વિશેષણ કોઈ કૃત્યને, કર્તાને, કર્તાની બુદ્ધિને અને ચંદ્ર વિદ્યુત, લતા, માલા વગેરે જડ વસ્તુઓને પણ લગાડેલાં જણાય છે, પણ નીતિશાસ્ત્રની દષ્ટિએ તો કર્તાની બુદ્ધિને જ એ વિશે પણ લગાડવાં જોઈએ. ૧. કાવ્યમાં જે વખતે ચંદ્રને દુષ્ટ, તાપદાયક અથવા ભિચારી જણાવી શાપ આપવામાં આવે છે. વિદ્યુતને કોમળ અબળાના દુઃખનું ભાન રહેતું નથી તેથી કિંવા “ચપલા' કહીને જ્યારે દૂષણ આપવામાં આવે છે, વૃક્ષલતાદિકને પુરુરવા જેવા કામ–મૂઢ પુરુષ જ્યારે પ્રિયાની વાર્તા કહેવા માટે ગાળો દે છે, ત્યારે કવિ અને વાચક એવી કલ્પના કરે છે કે, એ જડ વસ્તુઓને અહંભાવવિશિષ્ટ બુદ્ધિ છે. એવી કલ્પનાના અભાવે વસ્તુને નૈતિક વિશેષણ લગાડવું એ મૂઢતા છે. કેવળ કમ એટલે અબુદ્ધિપુર સર થયેલું કર્મ: નીતિનું નહિ કિવા રામનીતિનું પણ નહિ. એ-િજનની નીચે બાળક ચગદાઈ મરણ પામે છે તેથી એન્જિનની નીતિ અતિ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ દુષ્ટ કરતી નથી; કિંવા આગગાડી ચાલુ થઈ ગઈ હોય પણ કેદ વિપત્તિમાં આવી પડેલા માણસને ગાર્ડની ઓળખાણને લાભથી આગગાડીને અટકાવી તેમાં બેસવાની તક મળી જાય તે તેનું શ્રેય કંઈ એન્જિનને મળતું નથી. પાપપુણ્ય જે લાગતું હોય તે. તે ગાડને લાગે! નદીની રેલમાં માણસ તણાઈ ગયા પછી તે કોઈને દેવ આપવો હોય, તો તે પૂરમાં કૂદકો મારનાર અવિચારી માણસને આપવો જોઈએ અથવા તેને દેલ ન હોય તે પૂર વગેરે ચરાચર સર્વ બાબતનું કર્તુત્વ જેના તરફ હોવાનું આપણે માનીએ છીએ, તે સર્વશક્તિમાન ઈશ્વરને આપવો જોઈએ. આપણે વિશિષ્ટ ભાવનાથી પ્રેરાઈને સૂર્યોદયની, સુર્યાસ્તની, તારાગણ વગેરેની સ્તુતિ કરીએ છીએ, પૂજન પણ કરીએ છીએ, પરંતુ તે વખતે સૂર્યાદિ દેવની પૂજા કરીએ છીએ; જડ સૂર્યના ગોળાની કે અન્ય જડ ગેળાની નહિ. એ દેવો કાલ્પનિક હશે, પણ આપણે જે પૂજા કરીએ છીએ તે જડ ગોળાની નહિ, અરે, ભલેને તે કાલ્પનિક હોય, પણ અહંભાવવિશિષ્ટ એવા દેવની પૂજા કરીએ છીએ. વરસાદથી પલળી જવાય માટે વરસાદની નિંદા કરવી એ યોગ્ય નથી; તેના યોગથી ધાન્યનો પાક સારો નીપજે તો તેને સ્તુતિ કરવી તે પણ અયોગ્ય જ છે. થાંભલા સાથે માથું અકળાય છે તો નાનાં બાળકે થાંભલાને લાકડી ઝાપટે છે. પણ તે નાનાં બાળકને જ શોભે; અને અહીં પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે, બાળક લાકડી ઝાપટે છે તે, તે જીવત છે અને પિતાને ખાસ ત્રાસ આપે છે એમ સમજીને જ. ૨. સ્તુતિનિંદાત્મક નૈતિક વિશેષણોને અહંભાવવિશિષ્ટ બુદ્ધિ જેમાં છે એવા દેવમનુષ્યાદિક જ પાત્ર છે, એમ આ ઉપરથી ઠયું છે, પરંતુ તેની પણ પ્રત્યેક બાબત નૈતિક વિશેષણને પાત્ર છે એમ સમજવાનું નથી. દાખલા તરીકે: કોઈ માણસ નિદ્રામાં બડબડે છે કિંવા ઘોરે છે તેથી આપણે તેની મજાક કરીએ છીએ; પણ તેને એવા દોષ માટે નૈતિક દૃષ્ટિએ જવાબદાર ગણીશું નહિ. કોઈની સારી પ્રકૃતિ માટે આપણે તેનું વખાણ કરીએ છીએ, તેનું કારણ એ હોય છે કે પ્રકૃતિ સારી રાખવાનું ઘણા અંશે આપણે પોતાના હાથમાં છે એવી આપણું સમજ છે. ગરમીના રેગવાળો નૈતિકદષ્ટિએ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ નૈતિક દષ્ટએ સારું નમું કોને કહેવું? ૭૭ પણ આપણને ઘણિત લાગે છે અને તેની સમક્ષ કિંવા તેની પાછળ પણ નિર્ભસના કરીએ છીએ, તેનું મૂળ કારણ એ છે કે એ રોગ વિશેષતઃ તિક દુરાચાર વિના થતા નથી એમ આપણે માનીએ છીએ; પરંતુ તાવ વગેરે રોગ કે ઈ માણસની પાછળ પડે છે તે તેની આપણને દયા આવે છે; આપણે તેને દેવ આપતા નથી. નિદ્રા, સ્વનિ, તાવ વગેરે આપણું હાથમાં નથી, પરંતુ આપણા હાથથી બનેલી તથા બુદ્ધિપુર:સર થયેલી વાત માટે પણ આપણે કેટલીક વાર આપણને જવાબદાર ગણતા નથી. દાખલા તરીકે : ધારે કે દાક્તરે કહેલું અમુક એક પધ રોગીને આપવું કે ન આપવું તે મારા હાથની વાત છે; તે મેં એક જણને યોગ્ય વિચાર કરી આપ્યું અને તે માણસ તેનાથી મરી ગયે; તે પણ તેના મરણ માટે નીતિદષ્ટિએ હું જોખમદાર નથી. જોખમદાર હોય તો તે દાક્તર છે. એકાદ વિશિષ્ટ હેતુ રાખીને જ્યારે એકાદ વાત કરવામાં આવે છે, ત્યારે હેતુ માટે જ તે માણસ નૈતિક વિશેષણને પાત્ર બને છે. કર્મની પાછળ જે હેતુ કે જેવી બુદ્ધિ હોય છે, તેવો રંગ તેને ચડે છે. એક સુભાષિતમાં કહ્યા પ્રમાણે, પત્નીને આલિંગન આપવામાં અને કન્યાને આલિંગન આપવામાં જે ભેદ છે, તે બાહ્ય કર્મ પર વિશેષતઃ અવલંબીને નહિ, પણ મનની ભાવના પર અવલંબીને છે. मनःकृतं कृतं राम न शरीरकृतं कृतम् । येनैवालिंगिता कान्ता तेनेवालिंगिता सुता ॥ ૩. કોઈ એક વખત મનમાં ધારેલી દુષ્ટ બુદ્ધિ કર્મનું સ્વરૂપ પામે નહિ તે પણ તે નૈતિક દૃષ્ટિએ ગહણીય જ કરે છે. તેવી જ રીતે એકાદ પ્રસંગે બુદ્ધિથી કરેલું કર્મ અનિષ્ટ ફલદાયક બને છે. તે પણ તે માણસને આપણે દેશ દેતા નથી. આ ઉપરથી પાપ કે પુણ્ય, દેષ કે ગુણ, કર્તાના શારીરિક કર્મ પર અવલંબિત નથી; પણ કર્તાએ જે બુદ્ધિથી તે કામ કર્યું હોય છે કિંવા તે કર્મ બન્યું નથી હોતું તે તે કરવાના ઇરાદે હોય છે તે પર અવલંબી રહેલ છે એમ સિદ્ધ થાય છે. પણ બુદ્ધિ અને હેતુનો શો અર્થ? For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ આ પ્રશ્ન જેટલું સહેલું દેખાય છે તેટલું સહેલું નથી; કારણ, જે કાર્ય કરવાની ઇચ્છા હોય છે તેને જ અંતભાવ બુદ્ધિમાં કર, કે તે સાધ્ય સાધતાં આનુષંગિકપણે જે સારી નરસી વાત નીપજવાનું આપણને ભાન હોય છે તેને પણ અંતભાવ કર, એ પ્રશ્નને નિર્ણય કરવાનું કાર્ય મુશ્કેલીભરેલું છે. હેતુ કિંવા બુદ્ધિનાં બે અંગ છે. એક પ્રધાન અને એક ગૌણ. જે વાત સાધ્ય કરવાની આપણી ઇચ્છા હોય છે તેની વાસના એ પ્રધાન અંગ છે. અમુક વાત સાધ્ય થશે એટલે અમુક ઈષ્ટ કિંવા અનિષ્ટ વાત બનશે જ એવું જ્ઞાન હોય તે વખતે, એવી ઈઝ કિંવા અનિષ્ટ વાતની જે વાસના હોય છે. તે ગૌણ અંગ છે. એવી ગૌણ અથવા આનુષંગિક વાતનું પાપપુર્ણ લાગે છે કે નહિ, એ પણ પ્રશ્ન છે. અર્થ સુગમ થવા માટે કંઈક ઉદાહરણ લઈશું. સમજો કે, વેર લેવા માટે શત્રુનું એક ઘર બાળી દેવામાં આવ્યું. આ ઘરમાં એક પરિચય વિનાના ગૃહસ્થ અતિથિ તરીકે આવેલો છે એ જે બાળનારને ખબર હોય. તે “એ અતિથિ આ ઘરમાં મૃત્યુ પામશે ' એ કલ્પનાને તેની બુદ્ધિમાં અંતભવ કરે કે નહિ?” “અતિથિ મરે તે ભલે, એ ઘર હું તે બાળીશ જ,” એવી બુદ્ધિથી તેણે ઘર બાળી દીધું હોય, તે એમ સિદ્ધ થાય છે કે અતિથિને મારવાને તેને હેતુ હતું પરંતુ જે શત્રુને માર ન હેત તે તેણે અતિથિને મારવાને બિલકુલ પ્રયત્ન કર્યો ન હોત; એમ વિચારીએ, તો અતિથિને મારવાની તેની બિલકુલ ઈચ્છા ન હતી એ વાત પણ ખરી છે. હવે બીજું એક દષ્ટાંત જોઈશું. ધારે કે, જમાઈરાજનું ફૂલહાર તારા અત્તર ગુલાબાદિથી સન્માન કરવાનો હેતુ છે; પણ તે વખતે બીજે એક માણસ ત્યાં સહજ આવી પહોંચ્યો છે. એ ગૃહસ્થને પણ અત્તર ગુલાબાદિ આપવા પડશે અને ન આપે તે પણ દિવાનખાનામાં પ્રસરી રહેલા સુવાસનો લાભ તે તેને મળે જ. આવા સમયે તે અકપિતપણે આવનાર ગૃહસ્થને આનંદિત કરવાનું શ્રેય કે પુણ્ય મને મળશે કે નહિ? એને જે પુણ્ય ન માનીએ, તે ઉપરના ઉદાહરણમાં એવી જ આનુષંગિક રીતે અતિથિ મારવાનું પાપ શા માટે માનવું ? For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ નૈતિક દૃષ્ટિએ સારું નરસું તેને કહેવું ? પ્રથમ દર્શને એવું લાગે છે કે, જમાઈ ને આપેલા હારને સુવાસ અન્યને આનુષગિકપણે પ્રાપ્ત કરાવવાનું શ્રેય કતને નથી; પણ શત્રુના ઘરમાં બાળી દેવામાં આવેલા અતિથિના મૃત્યુનું પાપ તેના માથે છે. એ ભેદ કયા તત્ત્વ પર કરવામાં આવે છે તેને વિચાર કરતાં બરાબર ખુલાસે મળતું નથી. આનુષંગિકપણે આપેલા દુઃખ માટે માણસ જે જવાબદાર ગણાય, તો તેવી જ રીતે રાપેલા સુખનું શ્રેય ન્યાયની રીતે તેને આપવું જ જોઈએ. આમાં ખરી વાત એવી છે કે, મૂળ પ્રશ્ન જ પ્રથમ તો ભૂલભર્યો છે. ઔષધિના ચૂર્ણમાં જેમ અનેક દ્રવ્ય હોય છે અને એક દ્રવ્યને ગુણ પાચક, બીજાને રેચક ત્રીજાને પુષ્ટિવર્ધક એવું જેમ ઠરાવી શકાય છે, તેમ “બુદ્ધિના જુદાં જુદાં અંગેનું પૃથક્કરણ કરી તેના ગુણદોષ ઠરાવવા એ જ ભૂલ છે. શરીર અને પેટ જુદાં જુદાં હોય તો પણ શરીર વિના ખરું પેટ નથી અને પટ વિના ખરું શરીર પણ નથી; એ જ ન્યાયે માનસિક બાબત પ્રતિ જોઈએ તે બુદ્ધિનાં ભિન્ન ભિન્ન અંગની કલ્પના જેકે ભૂલભરી નહિ હેય; પણ એ અંગ એટલે સ્વતંત્ર વસ્તુ છે, તેનું અસ્તિત્વ સ્વતંત્ર હશે અને તેના ગુણદોષ ઠરાવી શકાશે એ કલ્પના ભ્રમમૂલક છે એમ જ જણાશે. નૈતિક મૂલ્ય ઠરાવવાનું હોય તે તે સવગવિશિષ્ટ બુદ્ધિનું ઠરાવવાનું છે. તેનાં અનેક અંગનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અને તેની સ્વતંત્ર કિંમત આંકવાનો પ્રયત્ન ભૂલભર્યો છે. જમાઈ ને હારતેરા અને અત્તર આપવાં એ વસ્તુતઃ ખરી બુદ્ધિ નથી. ખરી બુદ્ધિ તે “જમાઈને હારતોરા અને અત્તર આપી તેના યોગે અન્યને જે આનંદ થાય તે જોવે, તે માટે જે ખરચ થાય તે ઉઠાવો' ઇત્યાદિ પ્રકારની છે. તેવી જ રીતે શત્રુનું ઘર બાળવું એ ખરી બુદ્ધિ નથી. ખરી બુદ્ધિ “ઘર બાળવું; તેથી તેનાં બાળબચ્ચાં મરણ પામે, ઘરનાં અન્ય માણસ મરણ પામે તો પણ વાંધો નહિ; માલમત્તા બળી જાય તો મઝા જ આવે; પડોશીનું ઘર બળવા માંડે તે પણ કંઈ નહિ; મનને હેતુ ખુલ્લો ન પડે તે માટે ગમે તેવું ગુપ્ત મારવું; એવા પ્રકારની છે. ચિત્તની મોહકતા કે સદોષતા ચિત્તના અમુક ભાગમાં આટલી અને આવા પ્રકારની છે એમ ગણિતશાસ્ત્રથી ઠરાવવા ઈચ્છવું એ મૂર્ખાઈ છે; તેવું જ “બુદ્ધિનાં” For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ જુદાં જુદાં અંગેનું નૈતિક મૂલ્ય કરાવવા ઇચ્છનારને માટે સમજવું પડે છે. કુબુદ્ધિ શક્ય જ ન હોય તે માણસની બુદ્ધિની મહત્તા શું? માને નામના અંગ્રેજ નીતિશાસ્ત્ર એવો એક પ્રશ્ન કરેલો છે કે, જેના ચિત્તને કુબુદ્ધિને સ્પર્શ પણ થતો નથી તેને નીતિમાન કહી શકાય કે નહિ? આ પ્રશ્ન દેખાવમાં ચમત્કારિક લાગે છે, કારણ આપણે કહીશું કે એ માણસ તે સર્વથી શ્રેછે. પરંતુ માટનના મનને ભાવાર્થ એ છે કે, એક ઘડિયાળ જેમ રોજ બરાબર ચાલે છે, એક મિનિટ પણ આગળ પાછળ થતી નથી; તેમજ એક માણસ જે નીતિદષ્ટિએ સરળ રેખામાં ચાલતા હોય, સ્વમામાં પણ વાંકે પગ મૂકવાની તેને ઇચ્છા થતી ન હોય – ખરાબ માગે જવાની તેને કલ્પના પણ થતી ન હોય – તો તે માણસ એક પ્રકારે નીતિમાર્ગે પ્રવાસ કરતું ઘડિયાળ જ કહેવાય અને તેને નૈતિક અર્થમાં કોઈ પણ વિશેષણ આપવું યોગ્ય થાય નહિ. નૈતિક દૂષણાસ્પદપણું કે ભૂષણસ્પદપણું કર્તાના કર્મનું નથી, બુદ્ધિનું છે એ ખરું છે; પણ માનવ બુદ્ધિની ગતિ ધનુષ્યમાંથી છૂટેલા બાણની ગતિ માફક નિયમિત હોય અને જેમ બાણને અન્ય માર્ગની કલ્પના હોતી નથી તેમ જ બુદ્ધિને પણ ન હોય, તો એવી અનન્યગતિક અને વિકલ્પ – કપના – શૂન્ય બુદ્ધિની નૈતિક દૃષ્ટિએ વિશેષ કિંમત નથી. સદ્બુદ્ધિને નૈતિક મૂલ્ય પ્રાપ્ત થવા સારુ કુબુદ્ધિની કલ્પના પણ તે માણસમાં હોવાની આવશ્યકતા છે. માટીના કથનને ભાવાર્થ એ છે કે, “આ બે માર્ગ મારી નજરે પડે છે, પરંતુ તેમાં મને અમુક વિશેષ શ્રેયસ્કર જણાય છે તેથી હું તે સ્વીકારું છું,' એવા પ્રકારની ભાવના વિષે જ પસંદગી-નાપસંદગી દર્શાવનાર નિતિક વિધાને યોગ્ય છે. વૈકલ્પિક માર્ગની કેવળ કલ્પના હોવી અને તે માર્ગ સ્વીકારવાની શક્તિ હોવી, એ બે વાતો ભિન્ન છે. સામાન્ય માણસને ચોરી કરવી કિંવા ન કરવી, ખરું બોલવું કિંવા ન બેલિવું એમ બન્ને બાબતની કલ્પના હોય છે અને તે અને તેને માટે શક્ય હોય છે; પરંતુ મરીચિ, વસિઝ વગેરે જેવા સ્થિતપ્રજ્ઞા For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ નૈતિક દૃષ્ટિએ સારું નરસુ કાને કહેવું ? ઋષિ કે ઇશ્વરને પાપની કલ્પના હોય; પણ તેમને માટે પાપકમ કે પાપમુદ્ધિ શક્ય માનવી ઉચિત નથી. એક અથે એ ઋષિ કિવા ઈશ્વરની સત્બુદ્ધિ બાણુ કિવા થચક્રની ગતિ જેવી છે એટલે તેના મા નિયત થઈ રહેલા છે, અને તે માર્ગથી સજ્બુદ્ધિ લેરામાત્ર ચુત થઈ શકતી નથી. શ્વર એ નામથી તેમજ વસ્તુતઃ ‘ અચ્યુત ' હાવા જોઇ એ. સામાન્ય માણસની માફક ઈશ્વર પણ સ્ખલનશીલ છે એમ માનવું યુક્ત નથી; માટે એવેા એક મનોરંજક પ્રશ્ન થાય છે કે, ચક્રની માફક શ્વર પણ નૈતિક પ્રશંસાને એટલે પૂજાને પાત્ર નથી એમ કહેવું કે શું? ઈશ્વરને માટે એક રીતે પાપમાનું દ્વાર બંધ હાવાથી તે અનન્યગતિક છે એ જો કે ખરું છે; તેાપણુ અનન્યગતિકત્વ અને રચક્રનું અનન્યગતિકત્વ એ ભિન્ન છે. મ્બિરને તે। નિદાન પાપની કલ્પના પણ હાય છે અને રથચક્રને તે હાતી નથી એ ભેદ તે છે જ; પણ એથીયે મહત્ત્વને ભેદ એ છે કે, ઈશ્વરે પાપસાગનું દ્રાર પોતે જ બંધ કરેલું છે; એટલે ઈશ્વરના નિયામક અન્ય કાઈ નથી. તે પોતે જ પાતાની ખુશીથી નિયંત્રણ કરી લે છે, સ્વખુશીથી કરેલું નિયમન ઈશ્વરની મહત્તામાં ઘટાડા કરતું નથી; કારણ એવું આત્મનિયમન એ જ આત્મસ્વાતંત્ર્ય છે. પણ એ વાતને વિચાર આગળ વિસ્તારથી કરીશું તે ઠીક થશે, ‘સ્વતંત્ર ’ની કલ્પનામાં જ ‘ત’ત્ર’ એટલે સત્તાના કિવા નિયંત્રણને અંતર્ભાવ થાય છે, પણ ‘સ્વ’એ કરેલા નિયંત્રણને કાઈ પરાધીનતા કે દાસત્વ કહેતું નથી એટલું કહીશું તે તે ખસ છે. નૈતિક અધિકાર અને નૈતિક પ્રશ’સા એક વાત માત્ર ધ્યાનમાં રાખવા જેવી છે. ધારો કે એક સન્યસ્ત, વિરક્ત અને તપેાધન ઋષિ સમક્ષ સુવર્ણ ના ઢગ કરવામાં કાવ્યા છે અને એક બાળબચ્ચાંના દુ:ખ વગેરેથી પીડિત સંસારી, દરિદ્રી અને પાપપ્રવીણ માણસ સમક્ષ તેવા જ ઢગ કરવામાં આવ્યા છે. વિશેષમાં માને કે તેમને ચાખ્ખું જણાવવામાં આવ્યું છે કે, અમુક એક ત્રત છેડનારને આ દ્રવ્ય ભેટ તરીકે મળશે; નહિ તે બાળબચ્ચાં સહુ દેહદડ ભાગવવે પડશે. રાજાતી ખીને અને C ૧ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નીતિશાસ્ત્રપ્રવેશ સુવર્ણના ઢગના દેહને તે બેમાંથી કોઈયે વશ થયું નહિ. ત્યારે શું એક અર્થે તે પાપ-પ્રવીણ સંસારી માણસની વિશેષ પ્રશંસા કરવી ન જોઈએ કે ? ઇદ્રિયદમન ઘણાં વર્ષોથી કરતા આવ્યાના કારણે ઋષિની પ્રશંસા કરવી જ જોઈએ અને સંસારી માણસ એકસરખે મોહને ભોગ થતે આવ્યાથી તે દૂષાર્ડ મનાવે જોઈએ. નીતિદષ્ટિએ ઋષિ શ્રેષ્ઠ છે, કારણ આત્મનિગ્રહ કરવાની તેમણે ટેવ પાડી લીધી છે. પણ એ સારી ટેવ પડ્યાથી જ સુવર્ણને મેહ તેડી નાખવાનું તેમને સુલભ થયેલું હોવાથી તે બાબતમાં અને તેટલા પૂરતી તેમની વિશેષ પ્રશંસા થશે નહિ; પરંતુ પેલા સંસારીને માટે મોહપાશ છેદવાનું અતિ કઠિન છે, છતાં તેણે તે તેથો, માટે તેની જ તે બાબતમાં વિશેષ પ્રશંસા કરવી જોઈએ. સાતમી ચોપડીને વિદ્યાર્થી ચોથી ચોપડીના વિદ્યાર્થીના સે માર્કના દાખલા ગણું આપે, તે તેની કોઈ પ્રશંસા કરે નહિ પણ ચોથીને વિદ્યાર્થી પરીક્ષામાં ૯૦ માર્ક મેળવે, તે તેને અને તેના માસ્તરને ધન્યતા લાગે. એનું મૂળ કારણ એવા જ પ્રકારનું છે. સાતમી પડીના વિદ્યાર્થીનું જ્ઞાન વિશેષ હોય અને કોઈને કારકૂનની જરૂર હોય તે તે ઉભયમાંથી સાતમીવાળાને જ પસંદ કરે; પણ ચોથના વિદ્યાથીની બુદ્ધિ વિશેષ છે એ તે કબૂલ કરવું જ પડશે. આ પ્રમાણે જ ઋષિની નૈતિક એગ્યતા મેટી અને તેમને અધિકાર વિશેષ છે; પણ વિશિષ્ટ મેહને પ્રતિકાર કરવાની બાબતમાં પૂર્વે અનેક વખત પાપને ભોગ થઈ પડેલા સંસારી માણસની અધિક તારીફ થાય એ સ્વાભાવિક છે. ષિને નૈતિક અધિકાર શ્રેષ્ઠ અને અધિક પૂજનીય છે; પણ સંસારી માણસની નૈતિક પાયરી ઊતરતા દરજજાની હોય તે પણ તેનું વિશેષ કૌતુક થાય એ માનવસ્વભાવને અનુસરતું છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ, સૌંદર્ય અને સત્ય અમુક માણસ સારે છે, અમુક ખરાબ છે; આ સજજન છે, તે દુર્જન છે; આણે કર્યું તે બુદ્ધિથી કર્યું અને તેણે કહ્યું તે વખતે તેના પેટમાં કુબુદ્ધિ હતી, આ સદાચાર, તે દુરાચાર; વગેરે પ્રકારનાં વાક્યોમાં સત કિંવા “સારું' એ શબ્દનો અર્થ નિશ્ચિત અને સુસ્પષ્ટ કરે અને એ “સત્ત્વ” કેવી રીતે કરાવવામાં આવે છે તેને ખુલાસે કરે એ એક નીતિશાસ્ત્રનું મુખ્ય કર્તવ્ય છે. આ માણસ “સારે છે અને તે માણસના અક્ષર “સારા” છે, એ વિધાનમાંની સારાપણાની કલ્પના એક જ પ્રકારની નથી. અક્ષર સારા છે એટલે તે મડદાર, દેખાવમાં મોતીના દાણા જેવા છે; પણ માણસ સારે છે એટલે તે “મરોડદાર’ છે એમ ન કહેવાય; કિંવા તે દેખાવમાં સુસ્વરૂપ છે એમ પણ નહિ. માણસ કુરૂપ હોવા છતાં સજજનની પંક્તિમાં બેસી શકે છે અને સુસ્વરૂપ હોવા છતાં દુર્જનતંને આરોપી બની શકે છે. સારું ચિત્ર, સારા અક્ષર, સારું ઘર વગેરે શબ્દસમુચ્ચયમાં સારાપણું એટલે સુંદર કિંવા સૌંદર્ય; અમુકનો હેતુ સારે, તેને આચાર સારે, તેની બુદ્ધિ સબુદ્ધિ વગેરેમાં સારાપણું કિંવા સત્ત્વ એને અર્થ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નીતિશાસ્ત્ર પ્રવેશ સૌંદર્યથી ભિન્ન છે. શબ્દ સામે શબ્દ જ ગોઠવવો હોય અને ધોડે એટલે અશ્વ એવા પ્રકારનું અર્થવિવરણ કરવાને દેષ સ્વીકાર હોય, તે સારે માણસ, સારે હેતુ, વગેરે શબ્દસમયમાં સારાપણું એટલે “સાધુત્વ” એમ જ કહેવું પડે. મેં એ કામ સારી બુદ્ધિથી કર્યું હતું;' એમ જ્યારે મારા હાથે કેઈનું અહેતુપૂર્વક નુકસાન થયું હોય ત્યારે કહું, તે તે વખતને મારા મનને અર્થ “આ બાળકની બુદ્ધિ ગણિતમાં ઉત્તમ છે” એ વાક્યમાં રહેલા સારાપણાના અર્થથી ભિન્ન જ હોય. બાળકની બુદ્ધિનું સારાપણું એટલે કુશાગ્રતા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, બુદ્ધિનું સારાપણું બે પ્રકારનું છે. આ પ્રમાણે જ એકાદ વિધાનનું, મતનું, ઉપપત્તિનું કે ગ્રંથનું સારાપણું એકના મનમાં તેની સત્યતા અથવા ન્યાયશુદ્ધતા પર અવલંબિત હોય છે, ત્યારે બીજાના મનમાં તેની નીતિ પોષકતા પર અવલંબિત હોય છે. સત્ય અને સત્ત્વ કિંવા સાધુત્વ એ એક નથી. વાચકને યાદ આવશે કે ગીતામાં સત શબ્દના સભાવ, સાધુભાવ વગેરે અર્થ જણાવેલા છે. “ ભાવ” એટલે “અસ્તિત્વ” એ અર્થને વિચાર અત્રે કરવાનું પ્રયોજન નથી; પણું સૌંદર્ય, સત્યત્વ, સાધુત્વ એ ત્રણ વિચાર “સત ' એ એક શબ્દથી દર્શાવવામાં આવે છે. તેમને પરસ્પર સંબંધ શું છે તેનો છેડે ઊહાપોહ કરે અપ્રસ્તુત નહિ ગણાય. સૌંદર્ય અને સાધુત્વનું હમેશ સખ્ય હેય છે એવું કંઈ હોતું નથી, એમ ઉપરના કથનથી જણાયું હશે જ. સુંદર સ્ત્રીઓ નીતિદષ્ટિએ ખરાબ નથી હતી એમ કંઈ હેતું નથી. ભાષાની દષ્ટિએ સારાં પદ કિંવા કવિતા અનીતિનાં હોય છે. બેલવા ચાલવામાં મોહક, વિનદી કિંવા ગમતી માણસની નીતિમત્તા ઘણી વખત આદરણીય નથી હોતી. ઊલટું, સેક્રેટીસ જેવા કુરૂપ માણસ પણ સતપુરુષ તરીકે જગતમાં વંઘ થાય છે. આ ઉપરથી જે કે સૌંદર્ય અને સાધુત્વની વ્યાપ્તિ સમાન નથી એમ સિદ્ધ થાય છે, પણ (૧) સાધુત્વ રસિકતાની દૃષ્ટિએ પણ એક રીતે સુંદર હોય છે અને (૨) સૌંદર્ય સાધુત્વથી વિશેષ ખૂલે છે, એ બે વાત For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ, સૌંદય અને સત્ય ૮૫ - ધ્યાનમાં રાખવા જેવી છે. કેટલાંક પાપ સુસંસ્કૃત માણસને નીતિદષ્ટિએ ગણીય જ નહિ પણ તિરસ્કારમય અને ગલીચ તથા કંટાળાભર્યાં લાગે છે, તેના નામસ્મરણથી પણ ઊલટી થાય છે અને ઉચ્ચાર કરતાં જીભ અટકી પડે છે. બીજી બાજી, અસાધારણ સદાચારનું, ઉદાત્ત પરાક્રમનું, ઉચ્ચ સ્વાત્યાગનું વર્ણન — તદ્દન સાદું, અલ કારરહિત એવું વર્ણન — કાવ્યની માર્કેક કેટલીક વખત સાત્તિ કરી શકે છે. બાળકને રમાડતી માતા કુરૂપ હે, ગરીબ હૈ!, ગમે તેવી હૈ!; પણ તે સાત્ત્વિક દેખાવ રસિક ને રમણીય લાગે છે; ત્યારે વેશ્યા ગમે તેટલી સુસ્વરૂપ હાય છે, તથા ગમે તેવે ચાતુ પૂર્ણ વાર્તાલાપ અને મેહક અંગવિક્ષેપ કરતી ડાય છે, તાપણું તે તિરસ્કારજન્ય લાગે છે. હા, એટલું કબૂલ કરવું જો એ કે, સૌંદય અને સાધુતાનું આ સખ્યત્વે સર્વાંગી કે સર્વવ્યાપી નથી. નાટકના મુખ્ય ગવૈયા દારૂડિયા હોય છે તેથી કંઈ તેનું ગાન ક કટું બનતું નથી. પાપી પુરુષની એટલી દુર્ગંધ આવતી નથી કે તેના હાથનાં અંજીર પ દુધમય લાગે, કાઈ સ્ત્રીના દ્વેષ એટલે જાજવલ્યમાન હાય છે કે, તે પેાતાના સાવકા પુત્રના ગુણ પણ જોઈ શકતી નથી; કિવા કામાંધને જેમ કુટુંબની આબરૂ, દેશાભિમાન વગેરે કઈ દેખાતું નથી, તેમ સજ્જનને દુરાચારી પુરુષમાં કિવા સ્ત્રીમાં સૌદર્યાદિ ગ્રુ જણાતા નથી એમ નથી હેતું; પર ંતુ દુરાચારની અવધતી ગંધમાત્ર સાધારણ સુસંસ્કૃત માણસને અસદ્ય લાગે છે અને એ ગંધથી દુરાચારી માણસના સૌંદર્યાદિ ગુણુ પણ વિશેષ રસેત્પત્તિ કરી શકતા નથી. કીર્તિને સુવાસની ઉપમા અપાય છે તેમ સદાચારને પણ એ ઉપમા આપવામાં હરકત નથી. સદાચારનું ચિંતન સાત્ત્વિક આનંદ આપે છે. વિભૂતિનાં પરાક્રમ સ્ફૂર્તિદાયક હોય છે અને કાવ્યને જન્મ આપે છે. સદાચારથી સૌંદર્યની માહકતા વધે છે. જેમ કારીગરે બનાવેલી સુંદર મૂર્તિ દેવળમાં યથાવિધિ પ્રતિષ્ઠા પામ્યા પછી અધિક જ મધુર અને વંદ્ય બને છે; તેમ જ સૌંદય સાવૃત્તિના સહવાસથી અધિક જ સુંદર દેખાય છે. આપણે એવી કલ્પના કરીએ કે, મે બહેને સૌÖમાં સમાન છે; For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૬ નીતિશાસ્ત્રપ્રવેશ પણ તેમાંની જે પાપકમ કરતી હશે, તેના કરતાં જે મનમાં પાપતે વિચાર પણ આવવા દેતી નહિ હાય, તે કેટલાક દિવસે સદભિરુચિયુક્ત રસિકાને અધિક સુંદર જાશે એમ લાગે છે. જ્ઞાન અને નીતિ જેમ કુરૂપ માણસ સદાચારી ડેઈ શકે છે, તેમ અલ્પજ્ઞાની પણ તેવે હાઈ શકે છે, સાધુત્વને સત્યજ્ઞાનની વિશેષ આવશ્યકતા નથી, પરંતુ સાધુત્વ જ્ઞાનપરિષક છે. સાધુત્વને! માર્ગ જ્ઞાનના દેવળ તરફ જાય છે. જ્ઞાનને પણ એવે ગુણ છે કે, તેના યેાગથી સાધુત્વ અધિક પ્રિય અને આદરણીય લાગવા માંડે છે. વળા જ્ઞાનને અને નીતિના સંબંધ નીચે જણાવેલા પ્રકારને છે. (અ) આપણને જો કે નીતિવૃષ્ટિએ અમુક એક સારું છે એમ લાગે છે, તેા પણ તે ખરેખર સારું જ છે એમ નિશ્ચય પૂર્ણાંક સમજાવાની કે હરવાની આવશ્યકતા હૈાય છે. નીતિનાં એ અંગ છે : એક ભાવનાત્મક અને બીજી વિચારાત્મક પ્રકૃતિસ્વભાવ, શિક્ષણ, ગુરુજન કિવા શિષ્ણનાં ઉદાહરણ, રૂઢિ વગેરેને અનુસરી અમુક એક ક સારું છે કે ખાટું છે એવી ભાવના ઉત્પન્ન થાય છે; પરંતુ એ ભાવનાના નિણૅયને વિવેકની ભઠ્ઠીમાં તાવીને ગ્રાહ્ય કે અગ્રાહ્ય ઠરાવવેા પડે છે. વિચારના અગ્નિથી ભાવનાનું કિમિધ અળી જાય છે અને તેના પ્રકાશમાં તેની પ્રશસ્તતા કિવા અપ્રશસ્તતા યાગ્ય મર્યાદા સહિત અધિક સ્પષ્ટ રીતે અને નિશ્ચયપૂર્વક સમજાઈ આવે છે. (આ) ખીજી' એ છે કે, અમુક એક કામ જો કે સારું કર્યું. હાય, તેા પણ તે કેમ, કેવી રીતે, ક્યારે કરવું વગેરે વિચારથી નક્કી કરવું પડે છે, આપણી આવકમાંથી કંઈક અંશે દાનધર્મીમાં વાપરવાની ઇચ્છા કે ભાવના થાય છે તે પણ તેને આત્મસ'રક્ષણની તથા તેવી જ અન્ય ભાવનાઓ સાથે કલહમાં ઊતરવું પડે છે. વિવેકરૂપી મહાઅદાલત એ કાહના નિર્ણય દાનધમ તરફ આપે તે!પણ જો એ દાનધમ વેશે જાજે ૨ પાત્રે ૬ થાય તે જ સાત્ત્વિક અને ઇષ્ટક્લદાયક બને, નહિ તેા તેનાથી રકજનનું હિત For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ, સૌદર્ય અને સત્ય થવાને સ્થાને અહિત જ થાય. અર્થાત એ બાબતને વિચાર કરી દાનધર્મની ગતિ નિયંત્રિત કરવી જોઈએ. ઔદાર્યવૃત્તિ કે દયાળુપણાને ગમે તેમ સ્વચ્છ દે નૃત્ય કરવા દેવું એ નીતિયુક્ત નથી. એ દૃષ્ટિએ પણ જણાઈ આવશે કે, નીતિમાં જ્ઞાનનું અંગ વિશેષ મહત્વનું છે. (ઈ) જ્ઞાન પણ નીતિમત્તા પર અવલંબી રહેલું છે. કેટલાક છંદી અને વ્યસની માણસ વિદ્વાન હોય છે એ છે કે ખરું છે; પણ એટલું નક્કી છે કે, તેઓ અધ્યાત્મને ખરે મર્મ સમજી શકશે નહિ. નીતિનો મર્મ, તેની મહત્તા, તેની શાંતિપ્રદતા નીતિમાન મનુષ્ય સમજી શકશે. નીતિમત્તા વિશિષ્ટ મર્યાદા સુધી આવે છે ત્યારે જ નીતિબંધનનો મર્મ છેડા ઘણા અંશે સમજાય છે; અગાઉથી નહિ. રોજ ને રોજ શાળામાં જવાની ફરજ પાડનાર પિતા નાના બાળકને શાળામાં જતી વખતે દુશમન જેવો લાગે છે. ઇકિયલોલુપતાને ટાળવાની શક્તિ નહિ ધરાવનાર યૌવનાવસ્થ માણસને શાએ દર્શાવેલા એકપત્નત્વ વિષયક નિબંધના મર્મનું ભાન થતું નથી. પરંતુ શાળામાં જવાની ફરજ પાડવી એ કેવળ જુલમ છે એમ સમજનાર છેકરા જ મોટા થયા પછી પિતાનાં બાળકને શાળામાં જવાની ફરજ પાડે છે અને શાસ્ત્રકારને અસિક કિવા વેદિયાઢેર કહેનાર યુવક પછીથી પોતાનાં સંતાનને બહારની ધૂન ન લાગે તે સારુ તે કયાં પુસ્તક વાંચે છે, કોની સબત રાખે છે વગેરે બાબત પર લક્ષ રાખી તે સ્ત્રી મેહની ભોગ થઈ પડે નહિ તે માટે કાળજી રાખે છે. જગતમાં વૈષમ્ય, અન્યાય, કૂરતા વગેરે પુષ્કળ ભરેલાં છે એવા પ્રકારનાં વિધાન કરી ઈશ્વરને દોષિત ઠરાવવાની નીતિમત્તા વિકાસ પામતી જાય છે, એટલે ઈશ્વરનો દેવ પ્રથમના જેટલે મહાન જણાતું નથી. સજજનને સુખ મળતું નથી તે માટે પૂર્વે જે માણસ ઈશ્વરને અન્યાયી અને નિર્દય કહેતો, તે જ પછીથી કહે છે કે, “ સૌજન્ય જે ઐહિક સુખની આશાથી પ્રેરિત થયેલું હોય, તે તે ખરું સૌજન્ય જ નથી; અને એવી આશા ન હોય તે સજજનને દુઃખ પડે છે તે એક રીતે સારું જ માનવું જોઈએ; કારણ એ દુઃખના ગથી તેનું સૌજન્ય તવાઈને ચોખ્ખું થઈ નીકળે છે, અને For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ તેને આત્મપ્રત્યય વૃદ્ધિગત થાય છે. એકંદરે તાત્પર્ય એ છે કે, નૈતિક વિધિનિષેધનું એટલે નીતિતત્ત્વનું રહસ્ય પ્રત્યેકને સમજાતું નથી; પણ તે વિશિષ્ટ પદવીને નીતિવિકાસ જેમને પ્રાપ્ત થયો હોય છે, તેમને જ સમજાય છે અને ચે છે. આપણું વેદાંતશાસ્ત્રમાં, “શમદમાદિ પ-સાધનસંપત્તિ જેની પાસે છે, જેનામાં ઈહ–અમૂત્ર-ફલોગ-વિરાગ ઉત્પન્ન થયેલે છે, તે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાને અધિકારી છે” વગેરે પ્રકારનું જે વર્ણન છે, તે અતિ માર્મિક છે. બ્રહ્મજ્ઞાન વિષયાસક્તને ચે તેમ નથી, એટલું જ નહિ પણ તે તેમાં રહેલી મેજ પણ જાણી શકો નથી. નામમાં પ્રવેવન ખ્યઃ એ ઉપનિષદવચનમાં આત્મજ્ઞાન વિદત્તાના બળથી જીતી લેવાય તેવું નથી, કિંવા વસ્તૃત્વના મોહથી વશ કરી શકાય તેમ નથી; પણ તે નૈતિક કિંવા ધાર્મિક આચાર પાળવાથી છેવટે હદયમાં આપોઆપ પુરે છે, એ જ તત્ત્વ માત્ર કહેલું છે કે શું? બ્રહ્મજ્ઞાન કિંવા આત્મજ્ઞાન તે શું પણ વિદ્વત્તાનેય નીતિમત્તાના ટેકાની જરૂર પડે છે. આત્મનિયમન કર્યા વિના કયા શાસ્ત્રમાં નિપુણતા મેળવી શકાય તેમ છે? શરૂઆતમાં લાગે છે કે, જ્યોતિષશાસ્ત્ર કે રસાયનશાસ્ત્રના અભ્યાસ કરનારને નીતિમત્તાની જરૂર નથી; પણ એ શાસ્ત્રમાંયે નૈપુણ્ય મેળવવાને ઘણા વિષયભોગ પર પાણી મૂકવું પડે તેમ છે. કલાકના કલાક પ્રયોગશાળામાં પસાર કરવા, રાતેની રાતે આકાશના તારાના ફોટા લેવામાં ગાળવી, એના માટે પણ ઈદ્રિયનિગ્રહની આવશ્યકતા રહે છે. વિવિધ ભાષાને તુલનાત્મક અધ્યયન, ઇતિહાસ સંશોધન, પુરાણવસ્તુસંશોધન વગેરે કરવામાં જેમણે કીતિ મેળવેલી છે, તેમને પણ વિશિષ્ટ પ્રકારના સુખભેગને શાસ્ત્રાધ્યયનાથે તુ માનવાની જરૂર પડી છે અને તેવા પ્રકારનું આત્મનિયમન કરવાની તેમનામાં શક્તિ હોવી જ જોઈએ. (ઈ) “સમજાય છે પણ થતું નથી” એ સાદા પણ મહાન માર્મિક વાક્યમાં જે એક મહત્ત્વનું તત્વ રહેલું છે, તેનો અત્રે ઉલ્લેખ કરવાની આવશ્યકતા છે. ઘણી વખત આપણને સમજાય છે કે, અમુક સારું છે અને અમુક ખોટું છેપણ તે પ્રમાણે For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ, સૌંદય અને સત્ય ટા આચરણ થતું નથી; કારણ, આત્મનિગ્રહ ઘણા ઘેાડાઓમાં જ પરિપૂર્ણ અવસ્થાએ પહેાંચેલે! હાય છે. ગ્રીક તત્ત્વવેત્તા સોક્રેટીસ કહેતા કે, સદાચાર એટલે જ્ઞાન, અને દુરાચાર એટલે અજ્ઞાન. પણ, જ્ઞાન હોવા છતાં પાપ થઈ શકે છે તે વાત ઍક્રેટીસ વીસરી ગયેલ છે. जानामि धर्मे न च मे प्रवृत्तिः । जानाम्यधर्मे न च मे निवृत्तिः ॥ અનેકને આવા પ્રકારની ખૂલત આપવી પડે તેમ છે. Video meliora proboque deteriora sequor (I see the higher but follow the lower) થેટીન કહેવતમાં એ જ અથ જણાવેલ છે. આત્મનિગ્રહ કરવા ' એ તત્ત્વના ગ્રહણુમાં અને આત્મનિગ્રહમાં મહદતર છે. એવી ઇચ્છા કાને હાય કે સદાચરણી ન થવું? પરંતુ એ સદ્ ઇચ્છાનુસાર વન થતું નથી તેથી તે! જગતમાં સત્ર ગેટાળે! પ્રવી રહ્યો છે. નીતિવિષયક સદ્ભાવના અને બૌદ્ધિક વિકાસના કેવા પ્રકારને અને કેટલા અન્યાન્યાશ્રય કિવા પરસ્પરાવલ ભિત્વ છે, તેમ જ સૌ' વિષયક સદભÁચના પણ તેની સાથે કેવા પ્રકારને સબંધ છે, તે ઉપર જણાવી ગયા છીએ. એ એક જ મન કિવા આત્માનાં ત્રણ અંગ હાવાથી શરીરમાં જેમ પેટ, હાથ, પગ, મસ્તક વગેરે અવયવના અન્યાન્યાશ્રય હોય છે, તેમ આ માનસિક અંગનું પણ હાય એ સ્વાભાવિક છે; પણ ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ કે, હાલ આપણી જે માનસિક ઉન્નતિ થયેલી છે, તે અવસ્થામાં આ ભિન્ન અંગેાના હિતસબંધ કેટલાક અંશે વિરાધાત્મક ભાસે છે. હાલના સુસંસ્કૃત સમાજના સુસંસ્કૃત માસનાં દૃષ્ટાંત જોઈએ છે તે એવું જાય છે કે, તેમને અનીતિની કેટલીક વાતા મધુર લાગે છે, તેમની નૈતિક સદભિરુચિને જે વાત પ્રિય હાય છે તે તેમની તાર્કિક બુદ્ધિને રુચતી નથી અને તર્કને જે યોગ્ય લાગે છે તે જ સદ્ભાવનાને તુચ્છ લાગે છે. દાખલા તરીકે માતાપિતા પ્લેગ કે સપડાતાં તાર્કિક વિવેક કહે છે કે, એવા જ કેાઈ ચેપી રાગમાં ભાઈ, અહીં પાસે બેસવાથી < * For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કંઈ લાભ નથી. તારી સેવાથી આ રેગીને ઊઠવાની આશા નથી. ઊલટ તું જ એને ભોગ થઈ પડીશ; માટે પાસે બેસવાનું ડહાપણ કરીશ નહિ. તું તારાં બાળબચ્ચાંનું હિત જોઈ, મૃત્યુના જડબામાં સપડાયેલાં, ઉપાય નહિ પહોંચે તેવી સ્થિતિમાં ગયેલાં માતાપિતાને ઈશ્વરની ઈચ્છાને સ્વાધીન કરી ખુશીની સાથે પરગામ ચાલ્યો જા !” પણ નૈતિક સદભિરુચિને આ ઉપદેશ તિરસ્કારભર્યો લાગે છે. “તારી બાલ્યાવસ્થામાં તને આ રોગ થયો હોત તે તારાં માતાપિતાએ તને તજી દીધો હોત કે ? તો તું તેમને કેમ છોડે છે? જે સંતાન એ પ્રમાણે માતાપિતાને તજી જાય તો એમ જ કહેવું જોઈએ કે, જગતમાં સ્વાર્થ રહિત પ્રેમ જેવા કે વસ્તુ જ નથી.’ બીજું દષ્ટાંત જુએ. તાર્કિક અર્થશાસ્ત્ર કહે છે, “રંક, દુર્બળ માણસોને મદદ કરવામાં આવે, દાનધમ કરવામાં આવે, તે સમજે કે તમે અયોગ્ય માણસને અધિક કાળ સુધી જીવતો રાખી અને અયોગ્ય માણસને પ્રજોત્પત્તિ કરવાના કામમાં ઉત્તેજન આપી, રાષ્ટ્રનું અહિત કરે છે. સારિક પ્રેમ કહે છે, “મૂંગા. આંધળા, પાંગળાને મદદ કરવી ન હોય તો દ્રવ્ય ઉપાર્જન કરવાની શી જરૂર છે?” આ અને એવાં જ દૃષ્ટાંતોના વિરોધનો પરિવાર . અશક્ય નથી, પણ વિરોધ પરિવાર દુર્ઘટ છે અને કેટલીક વખત તે અશક્યવત લાગે છે. વિક્રમ મમતિ વડવ્રુત્ર મોહતા: એમ કહેવાની જરૂર પાડનાર પ્રસંગ પ્રત્યેકના જીવનમાં અનેક વખત આવે છે. પૂર્વે નીતિ અને રસિકતાને વિરોધ કેવી રીતે થાય છે તેનું દિગદર્શન કરેલું છે જ. સિનેમા કે નાટકની અશ્લીલતા, નિર્લજ સુભાષિત, વારાંગનાનાં ગાયન કે નાચ, સામાન્ય માણસની રસિકતાને મધુર અને મોહક લાગે છે, પણ તે જ માણસની નીતિ તેના આગળ લક્લાયમાન થઈ મસ્તક અવનત કરે છે ! ઘરબાર સુંદર હોવું જોઈએ, નગરરચના ઉત્તમ હાવી જોઈએ, રાષ્ટ્રસંગ્રહાલયમાં હરેક પ્રકારની સુંદર વસ્તુ રાખી નાગરિકને સાત્વિક આનંદને આસ્વાદ લેવાનું સાધન નિર્માણ કરવું For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ, સૌંદર્ય અને સત્ય જોઈએ, એમ આપણે કહીએ છીએ; નીતિનું સંવર્ધન કરવું જોઈએ એમ પણ કહીએ છીએ. પરંતુ ઉભયમાં વિરોધ ઉપસ્થિત થાય, તે સૌંદર્યનું સંવર્ધન અધિક શ્રેયસ્કર ગણવું કે નીતિનું? બનડ શો (Bernard Shay) નામના એક પ્રસિદ્ધ અંગ્રેજ નાટકકારે ‘દાકારની સમસ્યા (The Doctor's Dilemma ) નામના પિતાના નાટકના સંવિધાનક દ્વારા નીચેનું નૈનિક કકડું વિચાર માટે સૂચવ્યું છે. બે રોગીઓને એક દાકતરના તાબાને શુઠ્ઠવાગ્રહમાં રહેવા જવાનું હતું. તેમને જે રેગ હતા તે વિષે દાકતરને સારું જ્ઞાન હતું. અન્યના હસતે તે રોગને અંત શક્ય ન હતું. પણ તે શુષાગૃહમાં એક જગ્યા ખાલી ન હતી. બહુ બહુ તે સાંકડમાંકડ એકની વ્યવસ્થા થઈ શકે તેમ હતું. તે બે ગૃહસ્થમાંને એક ઉત્તમ ચિત્રકાર હતો પણ તેની નીતિ સામાન્ય શિષ્ટતાની દષ્ટિએ વિચિત્ર, એટલું જ નહિ પણ નિંદ્ય હતી. બીજામાં કોઈ પણ ગુણ ઉત્કટ સ્થિતિમાં ન હતું પણ તેનું નીતિનું પગલું શિષ્ટાચારની હદ બહાર કદી પણ ગયું ન હતું. આવી સ્થિતિમાં કયા ગૃહરથને દાખલ કરવો તે વિષે દાક્તર આગળ પ્રશ્ન ઉપસ્થિત થઈ પડયો. તેમાં વળી ગોટાળા એ હતો કે, બીજા ગૃહસ્થની સ્ત્રી પર દાક્તરને પ્રેમ હતું અને તે ગૃહસ્થ મરણ પામે તે દાકતર તેને ગૃહિણીપદ આપી શકે તેમ હતું. એ નાટકમાં આવા પ્રકારનું ગૂંચવણીયું સંવિધાનક છે પણ એ પ્રેમવિષયક ગૂંચવણની આપણને અહીં જરૂર નથી. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે, દાકતરે નીતિવિષયક નિંદ્ય સ્થિતિમાં રહેતા નામાંકિત ચિત્રકારને બચાવ કે સમાજને વિશેષ ઉપયોગી નહિ એવા સાદા સરળ માણસને બચાવ? આવા પ્રકારનું બીજું એક દૃષ્ટાંત કેટલાંક વર્ષ પર એક અંગ્રેજી વર્તમાનપત્રમાં આવ્યું હતું અને તે સંબંધી પુષ્કળ વાદવિવાદ ચાલ્યો હતો. તે વાતમાં મુખ્ય મુદ્દો એ હતો કે, એક સુંદર ચિત્ર – એટલું સુંદર હતું કે તે જોઈને લોકોની ચિત્તવૃત્તિને અત્યંત સમાધાન મળે તેમ હતું; અને રાષ્ટ્ર લાખો રૂપિયા આપી તેને અભિમાન તથા કૌતુકપૂર્વક ચિત્રસંગ્રહાલયમાં રાખવાની જરૂર છે – આવું એક ચિત્ર કંઈ અકસ્માત કારણથી નાશ પામવાની For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ સ્થિતિમાં આવ્યું હતું. જે બચાવવા જતાં એક નાનું બાળક નષ્ટ થાય તેમ હતું અને બાળકને બચાવવા જતાં ચિત્ર નષ્ટ થાય તેમ હતું, આવી સ્થિતિમાં રાષ્ટ્રાભિમાનપરિપષક અને સલાનંદવર્ધક ચિત્ર નષ્ટ થવા દેવું કે એક નિર્દોષ બાળકને મરવા દેવું? આવા વિરોધ ઉત્પન્ન થાય ત્યારે માણસે કયા માર્ગે કાર્ય કરવું તેને વિચાર કરવાનું કામ નીતિશાસ્ત્રનું છે. માનવ સમાજની સંસ્કતિ પૂણવસ્થાએ પહોંચ્યા પછી એવા તારતમ્યાત્મક વિવેચનની જરૂર રહેતી નથી. કારણ કે, તે અવસ્થામાં નીતિમત્તાને જે ડહાપણભર્યું લાગે તે જ ઇકિય અને રસિકતાને પ્રિય બને છે. તે વખતે અપવિત્ર આચરણ ઇન્દ્રિયને આનંદદાયક થશે નહિ; અર્થશાસ્ત્ર કિવા આધિભૌતિક શાસ્ત્રના સિદ્ધાંત નીતિ અને ધર્મને પરિપાક જ બનશે; તે વખતે ધમ કિવા નીતિની આજ્ઞા શિરસાવંધ કરવામાં જ રસિકતાને મોજ પડશે. સર્વ સમાજ સુસંસ્કૃતતાના એટલા ઉચ્ચ શિખરે કોઈ કાળે પહોંચશે કે નહિ એ પ્રશ્નને નિર્ણય કાળનો પ્રવાહ જ કરશે; પણ એવી પૂવસ્થા અથવા સામાવસ્થાએ પહોંચેલા તપોધન, નિર્વિકાર, સ્થિતપ્રજ્ઞ ઋષિઓનાં આપણાં ઉપનિષદ્ અને અન્ય વામમાં વર્ણન થયેલાં છે; અને વર્ણના બળે તેમાં પ્રત્યક્ષ થતા આત્મપ્રત્યય પરથી તથા સમાધાન પરથી જે કંઈ અનુમાન કરવાનું શક્ય હોય, તે એમ કહેવાનો હરકત નથી કે, આપણા સમાજમાં પૂર્વે એક સમયે આપણા કેટલાક શ્રેટ પુરુષોએ એવી પૂર્ણાવસ્થાને પરિચય મેળવ્યું હત; નિદાન તેનું દર્શન કર્યું હતું ! For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬ અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુરઃસર કમ નીતિશાસ્ત્ર પરથી આપણે સમજી શકીએ છીએ કે, કયું ક` શ્રેયસ્કર છે અને કયું અત્રેયસ્કર્ છે, તેમજ તે શ્રેયસ્કર શા માટે અને અશ્રેયસ્કર્ શા માટે છે; પણ એ ઠરાવતા પૂર્વક કેટલા પ્રકારનાં છે તેને વિચાર થવાની જરૂર છે. એક રીતે હું શ્વાસોચ્છ્વાસ કરું છું, મારા પેટમાં અન્નનું પાચન થાય છે, મારી નાડી ચાલે છે એ સવ મારાં કમ છે; પશુ એ કર્મો માટે મને કાઈ એકદમ જવાબદાર ગણશે નહિ. મારી નાડીના ધબકારા વધી પડે છે ફિવા શ્વાસેાસ ઓછેવો થાય છે અથવા અન્ન પચતું નથી તે મને કાઈ દોષ આપતું નથી; કાણુ, એ વાત મારા હાથતી નથી. હું મુદ્દામ વરસાદમાં જઉં કિવા ગલીય સ્થાને પડી રહું અને તાવ આવે તેા મતે દોષ લાગે;— મારે! દોષ ગણાય - પણ તે સિવાયના પ્રસંગે નહિ. હું તે। બુદ્ધિપુરઃસર કરેલા કર્મ માટે જ સ્તુતિને પાત્ર છું. - દોષ કે અત્રે એક એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કયાં કમ બુદ્ધિપુરઃસર કરેલાં નથી હોતાં. સ્થૂળ દૃષ્ટિએ એવાં કમના દ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નીતિશાસ્ત્ર પ્રવેશ વિભાગ કરી શકાશે. (અ) તદ્દન નાના બાળકના હાથપગ સહજ જ હાલ્યા કરે છે તેવા પ્રકારનાં થતાં હેતુરહિત સ્વયં ઉભૂત 21372431cH'; $H (Random automatic actions ), (આ) પાચનક્રિયા, શ્વસનક્રિયા વગેરે ઇન્દ્રિયધર્માત્મક પ્રતિક્ષિત કર્મ (organic and physiological reflex actions ). 241577 શરીરરક્ષણને માટે અત્યંત આવશ્યક અને હમેશ થનારાં હોય છે. એમાં સંવેદન અલ્પ હોય છે; નથી હોતું એમ પણ કહી શકાય. વળી તે આપણે સત્તામાં નથી હોતાં તે અટકાવી શકાતાં નથી. (ઈ) જીવનને પિષક, બાધક કિવા મારક એવા બાહ્ય પદાર્થો સાથે પ્રસંગ પડતાં પરિસ્થિતિને અનુરૂપ આપે આપ બનતાં જીવિતાનુકૂલ પ્રતિક્ષિત કર્મ એ સંવેદનયુક્ત હેય છે, નિત્યનાં નહિ હોતાં પ્રાસંગિક અને નૈમિત્તિક હોય છે. (Sensation reflexes and perceptual reflexes). એમની “સંવેદન – પ્રતિક્ષિત” ક્રિયા રોકી શકાતી નથી; બીજી ભેડાઘણા પ્રમાણમાં રોકી શકાય છે. (ઈ) આપણે જેને “સાહજિક બુદ્ધિ” કહીએ છીએ તેની પ્રેરણાથી થનારાં “અંતઃસ્કૂ' કર્મ (Instinctive actions). હજારો વર્ષ પરના આપણા પૂર્વજોના અનેક વંશજોએ આ પ્રકારનાં કર્મ બુદ્ધિપુરઃસર કર્યો હશે. પણ આજે તે આપણા માટે સાહજિક અને અબુદ્ધિપુર:સરનાં બન્યાં છે. પ્રતિપાત્મક’ કર્મ (Reflex actions) વ્યક્તિજીવનને સામાન્ય રીતે જરૂરનાં હોય છે; અંતઃસ્કૂત કર્મ (Instinctive actions) બહુધા નીતિસંરક્ષણ કિંવા નીતિની અભિવૃદ્ધિને આવશ્યક અથવા અનુકૂળ હોય છે. અહીં એક તફાવત ધ્યાનમાં રાખવા જેવો એ છે કે, પ્રતિક્ષિત કર્મ કરતાં અંતઃ કર્મ (Instinctive) અધિક સંમિશ્ર (Complex) હોય છે. (ઉ) કઈ પણ કાર્ય વારંવાર થવાથી પછી તે સ્વભાવરૂપ બની જઈ ઇકિય દ્વારા કંઈ પણ વિચાર કરવામાં નથી આવતું તે પણ આપોઆપ બની જાય છે, તેવાં કર્મ અથત ટેવ (Habits). (9) કોઈ સારી નરસી વાત દષ્ટિએ ચડતાં કિંવા સાંભળવામાં આવતાં અથવા સંબંધ ધરાવતી ઈદ્રિ સાથે પ્રસંગમાં આવતાં ઉત્પન્ન થનારાં સુખદુઃખ (Affections). (એ) ક્રોધ, પ્રેમ, For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કર્મી ભાતિ વગેરે ભાવના ( Emotions ). (ઐ) મુખ ઇંદ્રિયાના ભાવનાજન્ય ફરક. આગળ ઉપર સમાઈ આ આર્ડ પ્રકાર કહ્યા છે તે સ્થૂલ પ્રમાણમાં જ ભિન્ન સમજવાના છે. મેઘધનુષ્યના રંગ જેમ એક ખીજામાં ભળી ગયેલા હૈ!ય છે અને અમુક રંગના અહીંથી આરંભ થયા છે અને અહીં અંત આવ્યે! છે . એમ ચોક્કસપણે કહી શકાતું નથી, તેવા જ પ્રકાર અહીં પણ છે. શરીરયત્રાત્મક ક્રિયાઆને પ્રદેશ આટલે, પ્રતિક્ષેપાત્મક સહજપ્રવૃત્તિને આટલે!, ટેવના આટલે, આ અંતઃસ્ફૂત (Instinctive) પ્રતિક્રિયા છે, આ સાહજિક ભાવનાત્મક પ્રતિક્રિયા છે; એમ ખીનચૂક તથા અત્યંત સૂક્ષ્મ ભેદ દર્શાવનારી મર્યાદા નિર્માણ થવી અશકય છે. કાઈ પણ પ્રસંગે ધ્યાનમાં રાખવું કે, પ્રાધાન્યન વ્યપશા મવન્તિ ( પ્રધાન ગુણુ પરથી નામાભિધાન થાય છે.) (અ) શ્રી કૃષ્ણે અર્જુનને ક`માં પ્રવૃત્ત કરવા જે યુક્તિવાદ ચેાયે! છે તેમાં એક વાત એ છે કે - તું કહે છે કે કર્મ દુ કરું, પણ કર્મો કયાં છૂટે છે?— - न हि कचित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । એટલે માણસ એક ક્ષણ પણ કમ કર્યા વિના રહી શકતે નથી, ક્ષણે ક્ષણે ક ંઈ ને ક ંઈ માણસના હાથે કમ થાય છે જ, ધારા કે મેં કઈ પણ ક` નહિ કરવાના નિશ્ચય કર્યાં છે, પશુ મારું શરીર કમ કર્યા જ કરશે. હું ગમે તેમ કરું પણ મારી પચનક્રિયા બંધ થતી નથી, શ્વાસેાધૃાસ ચાલે જ છે, હૃદયના ધમકારા પડથે જ જાય છે, કેશ વધતા જ જાય છે, વખતના વહેવા સાથે પરસેવે, મલમૂત્રાદિ ઉત્સગ થયા જ કરે છે. એ કમ મારી સત્તાનાં નથી; તે આપાઆપ બને છે અને અનિવાય છે. તેને વેગ પ્રસ ંગે ક્રાઈમ અટકાવી શકશે, પણ તેને તદ્દન અધ કરવાનું કાઈ તે માટે પણ શક્ય નથી. હું શ્વાસેાાસ ઓછેવત્તો કરી શકીશ; પરંતુ શ્વાસેાાસ નહિ જ કરું એમ ગમે તેટલા જોરથી કહું પણ મારું શરીર એ વાત સાંભળશે નહિ. ચે!ગાભ્યાસથી શ્વાસનિયમન અને નિધ પણ કરી શકાય છે, એમ ૯૫ તથા અન્ય આવશે કે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કહેવાય છે; પરંતુ એ અસાધારણ પ્રકાર છે તેથી અહીં તેને વિચાર કરવાનું પ્રયોજન નથી. (આ) ઉપર જણાવી તે ઈકિયધર્માત્મક સ્વાભાવિક બાબતની ક્રિયા આંતર રણાગત હોય છે, તેને બાહ્ય વાતની પ્રેરણા થતી નથી એમ કહ્યું; પણ કઈ કઈ ઈદ્રિયપ્રવૃત્તિ સાહજિક હોવા છતાં તે તે ઇકિયને બાહ્ય પદાર્થને સ્પર્શ, સંયોગ કે આઘાત થાય છે તે તે તરત જ ઉત્તેજિત થઈ જાય છે. શ્વસનક્રિયાને ‘હવા અને પાચનક્રિયાને “અન્ન એ બાહ્ય પદાર્થની અપેક્ષા રહે છે. આ દૃષ્ટિએ પાચનશ્વસનાદિ ઇકિયધર્માત્મક યાંત્રિક ક્રિયા પણ સંપૂર્ણ રીતે સ્વયંસિદ્ધ નથી. તેને બાહ્ય પદાર્થની અપેક્ષા છે. (ઈ) અંતઃસ્કૃર્ત ( Instinctive) કર્મ અને પ્રતિક્ષિપ્ત (Reflex) કર્મ એમાં ભેદ રાખવાની આવશ્યકતા છે. બીજા પ્રકારનાં કર્મ બાહ્ય સૃષ્ટિમાં વિશેષ સ્થિત્યંતર ઉત્પન્ન કરતાં નથી તેથી જે કંઈ ફેરફાર થાય છે તે શરીરમાં ને શરીરમાં થાય છે. દારૂને દીવાસળી ચાંપતાં જેમ એકદમ હેટ થાય છે, તેમ આપણી ઇન્દ્રિય પર વિશેષ પ્રકારની વસ્તુનો સ્પર્શ યા તે આઘાત થતાં જ જે વિશિષ્ટ અંતઃસ્કૂર્ત (Instinctive) પ્રતિક્રિયા એકદમ ઉત્પન્ન થાય છે, તેનાથી બાહ્ય સૃષ્ટિમાં સ્થિત્યંતર થાય છે. ધાવણા બાળકની નજરે માતાને સ્તન પડે છે કે તે સહજ-સ્કૂર્તિથી સ્તન મુખમાં લઈ ધાવવા માંડે છે. નાના બાળકને રસ્તામાં કૂતરું જણાય છે તે તે તેને પથરે મારવાની પ્રવૃત્તિ આદરે છે. આમલીની નીચે આવેલી ડાળી પર બાળક આમલીના કાતરા ખૂલતા જુએ છે તે તે સ્વાભાવિક રીતે જ તેને તેડી લઈ મુખમાં નાખવાની પ્રવૃત્તિ કરે છે. આ ઉપરથી જણાશે કે, સહજ પ્રવૃત્તિથી બનેલા આ પ્રતિક્રિયાત્મક અથવા પ્રતિફલિત કર્મથી બાહ્ય સૃષ્ટિમાં ફેરફાર થાય છે, તે કર્મને આદિ અને અંત શરીરમાં ને શરીરમાં આવતો નથી. શ્વસનથી બાહ્ય સૃષ્ટિને કારબન વાયુ વધે છે અને ઓકિસજન ઓછો થાય છે, એ દૃષ્ટિએ અંતઃસ્કૃત કર્મને પણ બાહ્યસૃષ્ટિ સાથે સંબંધ થાય છે; તો પણ એ ફરક વિશેષ ધ્યાનમાં આવે તે નહિ હોવાથી એ બે વર્ગ સામાન્યતઃ ભિન્ન છે એમ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કમ માનવાને • હરકત નથી. ( બીજા ફરક પ્રકરણના દર્શાવ્યા છે) માણસની અનુદ્ધિપુરઃસર પ્રવૃત્તિ એંછી નથી, પુષ્કળ છે. નાક પર માંખ એસતાની સાથે આપણા હાથ તેને ઉડાડી મૂકે છે. તેને ઉડાડવાને વિચાર કેટલીક વાર મનમાં પ્રથમ ઉદ્ભવે છે. ૯૭ પણ કેટલીક વાર એ વિચાર મનમાં ઉદ્ભવતા પહેલાં આપોઆપ આંખ તરા ઈંટ, પથ્થર કે દડા આવે તેનું કારણ તે આંખને આ સહજવાગશે અને એ કામ થઈ જાય છે. છે, તે એકદમ આંખ મીચાઈ જાય છે; સ્કૃતિ છે. તે વખતે, ઈંટ આવે છે, આંખ ફૂટી જશે, એ વિચાર કરવાને અવકાશ નથી હાતા; પણ પ્રભુએ આપણું શરીર એવું બનાવ્યું છે કે, આપણે જીવનરક્ષણાથે એવાં ઉપયેાગી કામ આપે!આપ અને અબુદ્ધિપુરઃસર કયે જઈ એ છીએ. નાનું બાળક માતાના સ્તન દ્વારા પાન કરે છે, તે ય, અબુદ્ધિપૂર્વ સ્ફૂર્તિથી જ. બાળકને ઊંચે ફેંકતાં — ઉછાળતાં તે રહે છે, તેનું કારણુ એ જ છે. પશુપક્ષીમાં એવી ધણી બાબતે અબુદ્ધિપુરઃસર અને સહજસ્ફૂર્તિથી બનેલી હોય છે. મરઘી ઈંડાં પર બેસે છે તે તેને ગરમી આપવાના હેતુથી નહિ, પણ તેને તેના પર પ્રેસવાની અનિવાય` પ્રેરણા થાય છે તેથી. મરઘીના મનમાં કાઈ પ્રવેશ કરી શકતું નથી; પણ એ એક અનુમાન છે. વીંછી ડડંખ મારે છે, તે ‘મારા ડંખમાં વિષ છે, એ વિષ માણસના શરીરમાં જશે એટલે તેને દુઃખ થશે, તેથી તે મને પકડશે નહિ ' એવા પ્રકારના વિચારથી પ્રેરાઈને મારતા નથી; પણ માણસના હાથ કે પગના સ્પર્શ થતાની સાથે જ ડંખ મારવાની તેને પ્રેરણા ઉત્પન્ન થાય છે અને તેથી જ તે મારે છે. એ શરીરધમ છે; તેમાં વિચારનું અંગ નથી હતું. (ઈ) આવી રીતે અથવા આવા પ્રકારની સહજસ્ફૂર્તિથી થતી પ્રતિક્રિયામાંની કેટલીક (૧) જીવનરક્ષણુ કિવા પાષણને આવશ્યક હોય છે. દાખલા તરીકે સાપ કે વાધ દૃષ્ટિએ પડતાં નાસી જવાની ઇચ્છા થવી, કેરી નજરે પડતાં તે ખાવાની પ્રવૃત્તિ થવી, દુર્ગંધ આવતાં ત્યાંથી ખસી જવાની મરજી થવી વગેરે. (૨) કેટલીક પ્રજોત્પત્તિ ને તેના પોષણને અને તેના પ્રત્યેક પ્રકારના For Personal & Private Use Only આરંભમાં Page #130 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રાપ્રવેશ શક્તિવિકાસને આવશ્યક હોય છે. દષ્ટાંત તરીકે, કામપ્રેરણ, બાળકને પયપાન કરાવવાની માતાની ઈચ્છા, તેને સોડમાં લઈ સૂઈ જવાની વૃત્તિ, તેને હસાવવાની ધારણા, તેને બોલતાં ન આવડતું હોય તો પણ તેની સાથે વાત કરવાની પ્રવૃત્તિ વગેરે. (૩) કેટલીક જાતિરક્ષણ અને વિકાસને ઉપયોગી હોય છે. દાખલા તરીકે, અનયુક્ત પતરાળાં જઈને કાગડા કા, કા કરી મૂકે છે તે તેમની જાતિને માટે આવશ્યક હોય છે. માણસને પિતાના ઈષ્ટમિત્ર સાથે ભોજન કરવાની, તેને સહાય કરવાની અને તેને તરફથી પ્રસંશા પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ મળેલી છે, તે જાતિવિકાસને ઉપયોગી છે. (૪) કેટલીક પ્રવૃત્તિ જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી હોય છે. દાખલા તરીકે, કઈ સ્થળે કંઈ નવીનતા કે અજાયબી જણાતાં તેનું સૂક્ષ્મ અવલોકન કરવાની કે તે જોવાની પ્રવૃત્તિ. નાનાં બાળક કાગળ વગેરે ફાડે છે તે આ જ પ્રવૃત્તિનું પરિણામ છે. તેના ઉપર આપણે ચિડાઈએ છીએ, પણ તેને કંઈ ઇલાજ મહેતા નથી. વળી ધ્યાનમાં રાખવું કે, તેમને માટે એ જ્ઞાન મેળવવાને એક માર્ગ છે. આવી રીતે કેટલીક પ્રવૃત્તિને વિચાર કરી, તેના ઉપયોગીપણું વિષે અનુમાન કરી શકાય છે, પણ તે બધી જ ઉપયોગી છે એમ કહી શકાય તેમ નથી. દાખલા તરીકે, પતંગિયાને દીપક પર પડવાની મળેલી પ્રવૃત્તિથી શો લાભ છે, એ કહેવાનું કાર્ય કઠિન છે. લેહીને પ્રવાહ જોતાં આપણને ચક્કર આવે છે, વમન થાય છે અને ત્યાંથી ભાગી જવાની ઈચ્છા થાય છે, તેને કંઈ ઉપયોગ જણાતું નથી. (કદાચ, મારફાડ કરવી, ખૂન કરવું એ ખરાબ વસ્તુ હોવાથી તેને તિરસ્કાર ઉદ્ભવે અને જાતિરક્ષણ થાય એ ઉપગ હશે.) દર્પણમાં પ્રતિબિંબ જોઈને હાથ, પગ, મેં આદિ અંગ વાંકાચૂંકાં કરવાની પ્રવૃત્તિ થાય છે, તેને કંઈ પણ ઉદ્દેશ જણાતો નથી. (દાંતને છારી લાગેલી હોય તે તે બતાવવાનું કે વદનની કંઈક ખામીઓ દર્શાવવાનો ઉદ્દેશ તે નહિ હેય ને?) આગબોટમાં ઊલટી થાય છે, (સ્વચ્છ જગ્યામાં પણ) તેને જીવનરક્ષણને શો ઉપયોગ હશે એ સમજાતું નથી. અજાણ્યા માણસ સાથે, વિશેષતઃ મેટા અને પ્રખ્યાત ગણાયેલા માણસ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુર સર કર્મ ૯૯ સાથે વાત કરતાં કે શરૂઆતમાં સભામાં જાહેર રીતે બોલતાં માણસ ગભરાય છે તેનું કારણ શું હશે? આવા પ્રસંગે બીકણ સ્વભાવ હેવાના કારણે ગભરાટ થાય છે એમ કંઈ નથી હતું. કેટલીક વખત માણસ નિરર્થક ગભરાય છે. કેઈક વખત એ પણ ભય હોય છે કે, મોટા માણસ સાથે વાત કરવામાં કંઈક ભૂલ થશે તે તેનો પિતાના માટેનો અભિપ્રાય બદલાશે અને આગળ પર નુકસાન થશે. તેવી જ રીતે સભામાં ભાષણ સારી રીતે નહિ થઈ શકે તે કીર્તિમાં ઊણપ આવવાને ભય હોય છે, તે પણ કહેવું જોઈએ કે કેટલીક વખત એવા ભયનું કારણ હોતું નથી. એ સહજ પ્રવૃત્તિ ઉપયોગી નહિ પણ સમાજને માટે અહિતકારક છે, છતાં પ્રભુએ તે કેમ નિર્માણ કરી હશે ? (હાલમાં જાહેરસભાઓમાં કેટલીક વખત જે વિલક્ષણ વ્યાખ્યાને સાંભળવામાં આવે છે, તેને વિચાર કરતાં કહેવું પડે છે કે સભામાં ભાષણ કરવાની હિંમત ઘણુઓમાં નથી હોતી એ પ્રભુનો ઉપકાર જ છે.) (ઈ) એક સહજ પ્રવૃત્તિને બીજી (૧) સહજપ્રવૃત્તિ સાથે, (૨) મને વિકાર સાથે (૩) વિશિષ્ટ કર્મ કરવાના કિંવા ન કરવાના નિશ્ચય સાથે, અથવા (૪) વિશિષ્ટ ટેવ સાથે કઈ પ્રસંગે વિરોધ થાય છે, તે માણસની ઇન્દ્રિયોથી કંઈ જ કાર્ય બનતું નથી કિંવા તેમાંની પ્રબળતરા પ્રેરણાનું કાર્ય બને છે. દાખલા તરીકે, આરંભમાં લાગે છે કે પરકીય જન સાથે બોલવું નહિ, પણ સમાજપ્રિયતાના કારણે માણસ આગગાડીમાં અજાણ્યા સાથે સહજમાં વાતચિત શરૂ કરી દે છે. પુરુષને પોતાની સુંદર સ્ત્રી વિષે (અન્ય કારણથી નહિ હોય તો પણ સ્વભાવસિદ્ધ કામપ્રેરણાથી પણ) પ્રેમ થવો સ્વાભાવિક છે; પણ અસૂયા, ક્રોધ વગેરે મને વિકાર થતાં પ્રેમ ટકતો નથી; ઊલટું ઈ પ્રસંગે ખૂન થાય છે. કેરી દષ્ટિએ પડતાં તેને સ્વાદ લેવાની પ્રવૃત્તિ થાય છે, પણ એ આમ્રવૃક્ષને માલિક બીજો છે, એ વિચાર તે જ વખતે જાગૃત થઈ માણસનું મન પાછું પડે છે અને ઈચ્છાશક્તિ અથવા આત્મનિગ્રહ પ્રબળ હોય છે તે તે કેરીને સ્પર્શ પણ થતું નથી. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ઉપર કહી ગયા છીએ કે, પાચનશ્વસનાદિ શરીરનાં યંત્રતુલ્ય કર્મ આપણી સત્તામાં નથી હોતાં. આપણી ઈચ્છા છે કે ન હો, પણ તે આપણી ઇન્દ્રિય દ્વારા થયે જાય છે, એ જે વાચકના લક્ષમાં હશે, તે દિયધર્માત્મક પ્રતિક્ષિત કર્મ અને અંતઃસ્કૂર્ત (Instinctive) કર્મમાં જે મહત્ત્વને ભેદ છે, તે સારી રીતે સમજાશે. સહજપ્રવૃત્તિ (Instinct ) વિરુદ્ધ પ્રકારની ટેવ, ઈચ્છાશક્તિ વગેરેથી અટકાવી શકાય છે. પચન કિંવા રૂધિરાભિસરણ પૂર્ણ રીતે અટકાવી શકાતાં નથી. છીંક, ઊલટી વગેરે પ્રતિક્ષે પાત્મક (Reflex) કર્મ પણ વિશેષ અટકાવી શકાતાં નથી. કેવળ ઇકિયધર્માત્મક પ્રતિક્ષિત ( Reflex) કર્મને આરંભ અને અંત શરીરમાં જ થાય છે. તેની બાહ્યસૃષ્ટિ પર ગ્રહણાત્મક કે દુરીકરણાત્મક, ઘટનામક કે વિઘટનાત્મક એવી વિશેષ અસર થતી નથી; પણ અંતઃસ્કૃત કર્મ બાહ્ય વસ્તુનું ગ્રહણ, ઉત્થાપન, આહાર, પાન વગેરે કરે છે, એ ભેદ પ્રથમ કહી ગયા છીએ. રુધિરભિસરણ, પાચનક્રિયા વગેરેને બાહ્ય આઘાતની વિશેષ અપેક્ષા હતી નથી, એ ત્રીજો ભેદ પણ પાછળ આવી ગયેલ છે. (ઉ) શારીરિક યંત્રતુલ્ય કર્મ અને સહજ-પ્રવૃત્તિ-પ્રેરિત પ્રતિક્રિયાત્મક કર્મ અબુદ્ધિપુર:સર થયેલાં હોય છે એને અર્થ એવો નથી કે, તેને આપણને કદી પણ ખ્યાલ હોતો નથી. માણસને “અહંકાર” અને સ્મૃતિના ગુણની પ્રાપ્તિ થયેલી હોવાથી કર્મને અબુદ્ધિપુર:સરને ગુણ બાલ્યાવસ્થાથી નષ્ટ થવા લાગે છે. પચનક્રિયાનું આપણને સ્પષ્ટ જ્ઞાન નથી હોતું, પણ અપચનનું પષ્ટ હોય છે. શ્વાસ પ્રત્યે લક્ષ આપતાં તેની કલ્પના – ખ્યાલ ઉત્પન્ન થાય છે. અન્ય કર્મ કરતી વખતે તેને ખ્યાલ નથી હોત, પણ શ્વાસોચસ બંધ થતાં જ તેને ખ્યાલ તીવ્ર બને છે. સહજ-પ્રવૃત્તિ આપણને વિશિષ્ટ કર્માની પ્રેરણા કરે છે, એ બાળપણથી જ આપણને સમજાતું જાય છે. પહેલી જ વાર માતાને સ્તન મુખમાં લેવામાં આવે છે તે વખતે ધાવવાને ઉદ્દેશ બાળકના મનમાં સ્પષ્ટ બનેલે નથી હોત, પણ કિંચિત કાળનું વહન થતાં શરીરધર્મના અંગે ધાવવાની પ્રેરણા થાય છે અને તે દૂધ પીવા લાગે છે. એ પછી એ કર્મ કરવાથી કિંવા રોકકળ કરવાથી For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કમ ૧૦૧ દૂધ પીવાનું મળશે, એવા વિચાર તેના મનમાં થાડા ત્રણ! –સ્પષ્ટરૂપે થતા હવે! જોઈએ. ભૂખ લાગ્યા પછી માણસ પ્રથમ કંઈ બુદ્ધિપૂર્વક ખાતા નથી; પણ પછીથી ભાજનની પ્રેરણા પ્રકૃતિ – સ્ક્રૂતિ માંથી ઉદ્ભવે છે, તા ભાજનની ક્રિયા બુદ્ધિપુરઃસર થાય છે. જેમ જેમ માણસની ઇચ્છાશક્તિ પ્રમળ બનતી જાય છે, તેમ તેમ સહજ-પ્રવૃત્તિનું અંધ દાસત્વ ઓછું થતું જાય છે. બહુધા સર્વ કર્માં આપણે આરંભમાં સહજ-સ્ક્રૂતિથી અને માહિતી સિવાય કરીએ છીએ. પછીથી સહજ-પ્રવૃત્તિથી પ્રેરિત થઈને જ; પણ ‘ અમુક એક કાર્ય કરીએ છીએ' એવી માહિતી સહિત કરીએ છીએ. એ પછી ઇચ્છાશક્તિ પ્રબળ હાય છે તે! કા એક ક કરવાની સહજ-પ્રવૃત્તિ નથી હેાતી તે!પણ આપણે તે કમ કરીએ છીએ. દાખલા તરીકે, દવા લેવાની સાહજિક-પ્રવ્રુત્તિ નથી હાતી પણ આપણે તે લઈએ છીએ; ભૂખ-તરસ નહિ હૈાવા છતાં આગ્રહના કારણે ખાઈ એપીએ છીએ; ક્રેાધ થયેા નથી હાતે પણ ક્રોધ દર્શાવીએ છીએ વગેરે. ‘ બુદ્ધિપૂર્વક ’શબ્દના બે અર્થ થઈ શકશે. (૧) માહિતી અથવા જ્ઞાન જેમાં છે તે અને (૨) ઇચ્છાશક્તિપૂર્વક કિંવા આત્મનિગ્રહ પૂર્વક થતું ક, ટી`ગાટાળી કરી કાઈ માણસને સિપાઈ લઈ જતા હોય છે છતાં તેનું ગમન પહેલા અર્થમાં મુદ્ધિપૂર્વક છે, એટલે ' મને ઊંચકીને લઈ જશે અથવા લઈ જાય છે’ એ તે જાણતા હાય છે પણ તે સ્વેચ્છાપૂર્વક જતા હાતા નથી. (*) Instinct અથવા અંતઃસ્ફૂર્તિ કિંવા સહજ-પ્રવૃત્તિને કાળાંતરે બુદ્ધિપુરઃસર્કનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ ઉપર જણાવ્યું છે; તેમ તેની વિરુદ્ધ દિશાએ પણ માણસના કર્મીનું રૂપાંતર થતું હેાય છે. એટલે, માણસ શરૂઆતમાં જે વાત બુદ્ધિપૂર્વક કરે છે, તે કાલાંતરે એટલી સ્વાભાવિક-ટેવરૂપ બની જાય છે કે તે તેને આચારમાં મૂકે છે છતાં તેનું તેને ભાન પણ રહેતું નથી. માસ ચાલતાં શીખે છે તે વખતે તેને કેટલીયે વાતા તરફ લક્ષ આપવું પડે છે. નાનાં છેાકરાંને રસ્તે ચાલતાં વિશેષ લક્ષ આપવું પડે છે; પણ મેટાં માણસો રસ્તામાં કરતી ગાડીઓ, ટાંગા, For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નીતિશાસ્ત્રપ્રવેશ મોટરો વગેરેને ટાળી દઈ તેની વચ્ચેથી વાતો કરતાં કરતાં પસાર થાય છે. કેટલીક વખત આપણે કેટનાં બટન વિચાર કર્યા વગર ઘાલીએ છીએ; હાથમાંની લાકડીને ઘણી વખત ટેવના કારણે વિચાર કર્યા વિના ચકર ચકર ફેરવીએ છીએ; ભોજન સમયે કેટલીક વખત આપણને બિલકુલ ભાન હેતું નથી; સ્ત્રીઓ કપડાં શીવતાં શીવતાં કિંવા ચોખા વીણતાં વણતાં કેટલીયે વાતો કરે છે ! એ અને એવી જ બીજી વાતો પ્રથમ લક્ષપૂર્વક કરવી પડે છે; પણ પછીથી તે સ્વાભાવિક બની ગયેલી હોય છે. પચીસ ત્રીસ વર્ષ લશ્કરમાં નોકરી કરનાર સૈનિકને કવાયતની એટલી ટેવ પડી ગઈ હોય છે કે, નોકરીથી નિવૃત્ત થયા પછી પણ, પેન્શન લીધા બાદ પણ તે ટેવથી તે મુક્ત રહેતો નથી. એવી વાત કહેવામાં આવે છે કે, એક વૃદ્ધ સિપાઈને કંઈ સામાન લઈને બજારમાં જતો જોઈ એક વિનેદપ્રિય ગૃહસ્થ તેની મશ્કરી કરવા લશ્કરી અવાજની નકલ કરી કહ્યું કે, “અટેન્શાન” (Attention). આ શબ્દ કાને પડતાં જ પેલા સિપાઈને હાથમાં સામાન પડી ગયા અને તે આજ્ઞાનુસાર હાથ કમર પર મૂકી ઊભો રહ્યો. ક્ષણમાં જ તેને પિતાની ભૂલ સમજાઈ પણ લેકોને ક્ષણ વાર હસવાનું સાધન મળ્યું. કોઈ પણ નાની મોટી કળા પ્રત્યે જુઓ. પ્રથમ એકાદ કામ કરવામાં પુષ્કળ શ્રમ અને લક્ષ આપવા પડે છે, પણ પછીથી યોગ્ય ટેવ પડતાં તેના તરફ ધ્યાન આપવામાં નથી આવતું તો પણ તે કાર્ય બિનચૂક થયે જાય છે. છાપખાનાનાં બીબાં ગોઠવવાં, જોડા સીવવા, વગેરે કામ ટેવના પ્રતાપે એવાં બની જાય છે કે, તેમાં વિચારની વિશેષ જરૂર પડતી નથી અને કેટલીક વાર વિચાર નહિ હોવા છતાં આપણા હાથે તે કામ થઈ જાય છે. (-૧) કઈ વાત વિચારપૂર્વક બનેલી છે અને કઈ વિચારપૂર્વક થયેલી નથી તે આપણું મન પરથી નક્કી થઈ શકે છે; પરંતુ શરીરશાસ્ત્રની દષ્ટિએ સુધ્ધાં થોડા ઘણા અંશે તે નિયત કરી શકાય તેમ છે. માનવ દેહમાં જ્ઞાનતંતુ અને પ્રેરકતંતુ અથવા કર્મસંતુ, એમ બે પ્રકારના તંતુ હોય છે. એને અંગ્રેજીમાં અનુક્રમે Afferent or sensory nerves અને Efferent or For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુર:સર કમ ૧૦૭ motor nerves કહે છે. પહેલા પ્રકારના તંતુનું એટલે જ્ઞાનતંતુનું ( કિંવા અંતર્વાહક તંતુનું) એ કામ હોય છે કે, કોઈ પણ વાત નજરે પડે, સંભળાય કે સ્પર્શે તે તેને તાર મગજને પહોંચાડવો. એ ખબર મળ્યા પછી મગજ યોગ્ય વિચાર કરે છે અને પ્રેરક ( કિંવા બહિર્વાહક) તંતુને ઉચિત આજ્ઞા આપે છે. દાખલા તરીકે ધારે કે મને માંકડ કરડ્યો છે. પીઠ પરના તંતુને માંકડના બચકાની ખબર પડતાં જ તે સજાતીય પડોશીની સહાયથી મગજને સમાચાર પહોંચાડે છે. મગજ તરત જ માંકડને ફાંસીની સજા ફરમાવી, યોગ્ય પ્રેરક તંતુ દ્વારા કમર, પીઠ, હાથ અને ચક્ષુના સ્નાયુને સંચાર આપી મને ઊઠી બેઠા થવાની ફરજ પાડે છે; અને ચક્ષુ પાસે શોધ કરાવી તેને હાથ પાસે ફાંસી દેવડાવે છે. જે વખતે સહજણૂર્તિથી કામ બને છે, તે વખતે જ્ઞાનતંતુને તાર મગજ તરફ જ નથી; પણ પૃષ્ઠવંશ તરફ એટલે પીઠના મેરુ તરફ જાય છે. આ મેરુદંડમાં જે સૂક્ષ્મ નાડીઓના જાળાથી ભરાયેલે રજજુ જેવો ભાગ હોય છે, તેને અંગ્રેજીમાં spinal cord કહે છે. આપણે તેને પૂછવંશર જજુ કિંવા “પૃદરજજુ” કહીશું. એ પૃષ્ઠર જજુને તાર પહોંચતાં જ પ્રેરકતંતુને ઉચિત આજ્ઞા મળે છે અને તે જ ક્ષણે તેનો અમલ થાય છે. મચ્છર કરડયા પછી તે સ્થળે આપણે હાથ એકદમ જ્યારે જાય છે, ત્યારે પૃદરજજુ તરફથી પ્રેરણા થયેલી હોય છે; પણ જ્યારે આપણે તેને હાથમાં પકડવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ હુકમ મગજ તરફથી આવેલ હોય છે. ટેવથી સ્વાભાવિક બનેલાં અને સ્પષ્ટ વિચાર વિના થતાં કાર્ય પૃષ્ટવંશ તરફથી મળેલી પ્રેરણાથી બને છે. આરંભમાં મગજને એ કાર્ય તરફ લક્ષ આપવું પડે છે, પણ કાળાંતરે તે આ કાર્ય મદદનીશ અધિકારી પાસેથી કરાવી લે છે. પશુની ક્રિયા બધા પૃષ્ઠવંશના પ્રેરકતંતુના આધારે થયેલી હોય છે, તેથી જ અનુમાનથી કહી ગયા છીએ કે, તે સહજસ્કૃતિથી બનેલી હોય છે; જ્ઞાનપૂર્વક થયેલી નથી હોતી. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નીતિશાસ્ત્ર પ્રવેશ () આપણું હાથે સ્વાભાવિક રીતે જે કર્મ થાય છે, તે પૈકીને (૧) સહજપ્રવૃત્તિ (Instincts), (૨) મને વિકાર અને (૩) તજજન્ય અંગવિક્ષેપ, ભ્રવિક્ષેપ, દૃષ્ટિવિક્ષેપ વગેરેને જે એક વર્ગ પ્રકરણના આરંભમાં કહ્યો છે, તેને હવે વિચાર કરીશું. સહજપ્રકૃતિ, મનોવિકાર અને મુખ પરનું તેનું વ્યક્તિ સ્વરૂપ વગેરેમાં સ્પષ્ટ વ્યવચ્છેદક મર્યાદા નિર્માણ કરવાનું શક્ય નથી. પકવ કેરી દષ્ટિએ પડતાં તે મેળવવાની સ્વભાવિક રીતે પ્રવૃત્તિ થાય છે, પણ તે જ સમયે મનમાં એક પ્રકારની સંતોષ અને ગ્રહણલાલસાની ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવના ઉત્પન્ન થતાં જ મુખ પર તથા ચક્ષુ પર ભાવના સૂચક ફેરફાર દગ્ગોચર થાય છે. જિજ્ઞાસા એ એક પ્રવૃત્તિ છે અને મનભાવના પણ છે. સ્ત્રીપુરુષનું મિલન થતાં પ્રથમ મનમાં એક પ્રકારની લજા (ભાવના) ઉત્પન્ન થાય છે અને તેથી એક બીજાથી દૂર રહેવાની, વસ્ત્ર પાલવ સંભાળવાની, ભૂમિ પ્રતિ જોઈ રહેવા વગેરેની પ્રવૃત્તિ થાય છે. કાલાંતરે “પ્રેમ” નામક ભાવના ઉત્પન્ન થઈ સહસંભાવણ અને સહવાસની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. ભાવના અને પ્રવૃત્તિનું આવું સહચર્ય છે. જ્યાં જ્યાં કોઈ પણ સહજપ્રવૃત્તિ હોય છે, ત્યાં ત્યાં તદનુરૂપ ભાવના પણ હાજર રહે છે જ; અને જ્યાં જ્યાં ભાવના હોય છે, ત્યાં ત્યાં વિશિષ્ટ કર્મ કરવાની પ્રવૃત્તિ પણ બહુધા પ્રત્યક્ષ હોય છે જ. ‘બહુધા” કહેવાનું કારણ એ છે કે, કેટલીક ભાવના પ્રવૃત્તિ રહિત હોય છે. દાખલા તરીકે, માનસશાસ્ત્રવેત્તા જેસે આપેલ દષ્ટાંત જ જોઈશું. કઈ હાસ્યાસ્પદ વાત દૃષ્ટિએ પડે છે અથવા સાંભળવામાં આવે છે, તે આપણા મનમાં વિશિષ્ટ પ્રકારના આનંદની ભાવના ઉત્પન્ન થાય છે અને આપણે હસીએ છીએ; પણ તે દૃષ્ટિએ પડેલી વાત કે સાંભળેલી વાતને પકડવાની, મારવાની કે તેના પ્રત્યે બીજું કઈ પણ કર્મ કરવાની પ્રવૃત્તિ થતી નથી. ભયની ભાવના ઉત્પન્ન થતાં આપણે તે વસ્તુથી દૂર નાસી જવા ઈચ્છીએ છીએ; પણ હાસ્યકારક બનાવને માટે આપણે શું કરવા ઇચ્છીએ છીએ ? કંઈ જ નહિ. આવા પ્રકારની જે ભાવના છે, તેની બાહ્ય જગત પર અસર કરવાની પ્રવૃત્તિ હેતી નથી. માત્ર શરીર પર જે અસર થાય તે ખરી. સૂર્ય અસ્તાચળે પહોંચે છે તે For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કમ ૧૦૫ સમયનું — સંધ્યાનું સૌંદર્ય જોઈને આપણામાં અવર્ણનીય ભાવના ઉત્પન્ન થાય છે અને ઘડી વાર આપણે સ્તબ્ધ બની જઈએ છીએ; પણ સધ્યાને હસ્તગત કરવાની કે અન્ય કંઈ કરવાની ઇચ્છા થતી નથી. આ ઉપરથી સમજાશે કે, જ્યાં ભાવના હોય ત્યાં પ્રવ્રુત્ત હાવી જ જોઈ એ એમ કઈ નથી, એટલું માત્ર વિશેષ છે કે, સહજવૃત્તિ હૈાય છે ત્યાં તદ્દનુરૂપ ભાવના હાય છે જ. સાધારણપણે એ એ વાતનું સખ્યત્વ અને પરસ્પરાવલંબિત્વ છે; પણ કેટલીક ભાવના વિશેષતઃ કામલ, સુસંસ્કૃત અને વિદગ્ધ ભાવના - શરીરમાં ઉત્પન્ન થઈ શરીરમાં જ લય પામે છે. તત્કાળ તેની ―― બાહ્ય સૃષ્ટિ પર કઈ અસર થતી નથી; પાછળથી વિચાથી થાય એ જુદી વાત છે, પણ તે અસર વિચારજન્ય છે; ભાવનાજન્ય નથી એ ધ્યાનમાં રાખવું. ―――― ઇચ્છા અને નિશ્ચય ( Wish and Will ) (૬) કાષ્ઠ વસ્તુ આપણી પાસે હાવી જેઈ એ અથવા બનવી જોઈએ એમ આપણને લાગે છે એટલે આપણતે તવિષયક ઇચ્છા છે. એમ કહીએ છીએ; પણ મનઃપ્રદેશમાં પક્ષી પ્રમાણે આવીને જતી રહેનારી ઇચ્છા અને ‘ અમુક હું કરીશ ’ એવી નિશ્ચયાત્મક ચ્છા કવા નિશ્ચય એમાં ઘણા ફેર છે. ખીજા પ્રકારની શ્રૃચ્છા ધારેલી વસ્તુ મેળવવાને કે બનાવવાને આપણને પ્રવૃત્ત કરે છે. પહેલા પ્રકારની ઇચ્છા હવાની માફક આ બારણામાંથી આવી તે બારણા વાટે જતી રહે છે. એથી વિશેષ તેનું કંઈ કાર્ય નથી. શ્રીમત થવાની, સંગીત શીખવાની, ક્રિકેટ રમવાની, સર્વ વિદ્યા સંપાદન કરવાની, સર્વ કળાના દાતા બનવાની હું ઇચ્છા રાખું છું અને તેવી ઇચ્છા કાણુ ન રાખે ? જગતમાં જે જે ઉત્તમ, સુંદર, ઉપભોગ્ય, રમણીય, ઉપયેાગી વસ્તુ છે, તે તે પ્રાપ્ત કરવાની પ્રત્યેકને ઇચ્છા મળતું હોય તે કોણ ના કહે ? પરંતુ એ ઇચ્છા માટે નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરનાર વિરલ જ હાય છે. હૈાય છે. રાજ્ય સફળ થાય તે For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ મુખ્ય અને આનુષંગિક હેતુ (એ) ઘણી વાર ઈચ્છા, મનીષા, હેતુ અને ઉદ્દેશ એ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પણ માનસશાસ્ત્ર વિષયક ચર્ચા કરવામાં નકામી – આમ તેમથી મનમાં આવી જતી – ધાને “ઈચ્છા ” કહેવાને, અને છેલી બાબત માટે કંઈ પણ પ્રયત્ન કરવાની જેનામાં શક્તિ છે તે ઇચ્છાને “હેતુ” કે “ઉદ્દેશ” કહેવાનો રિવાજ પડે, તે ઠીક. આ વાત અશક્ય કેટીની છે એમ જાણવા છતાં જે ઇચ્છા થાય છે, તે ઇચ્છા (Wish); અને અશક્ય નહિ એવી વાતની ઈચ્છા એ “મનીષા” (Desire) : એવો ભેદ જે કરી શકાય, તે તે ભેદ પણ ઇષ્ટ છે. એક દષ્ટિએ હેતુ અને ઉદે શબ્દનો અર્થ મિશ્ર છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. રાજકીય કિંવા સામાજિક દેશકાર્ય કરવાનો હેતુ રાખનાર જાણતા હોય છે કે, દારિદ્રશ્યને લીધે પિતાનાં બાળબચ્ચાં બેહાલ બનવાનો સંભવ છે. બાળબચ્ચાંના બેહાલ થાય તેવાં કર્મ તે બુદ્ધિપુર:સર કરે છે, અર્થાત્ ઉચ્ચતર કાર્ય સિદ્ધ કરવા માટે કરે છે. “બેહાલ બનશે અને તેમ થાય તે પણ તેની દરકાર નથી” એવું મનમાં ધારીને તે જ્યારે સ્વીકારેલું કાર્ય કરે છે ત્યારે તે કામ કરતા પહેલાંના સમયની મનઃસ્થિતિમાં એ વાતને અંતર્ભાવ કરી જ લેવો જોઈએ. આ રીતે “બાળબચ્ચાં બેહાલ બનશે” એ વાત તેના મનમાં હતી; પણ બીજા એક અર્થમાં તેના “મનમાં ન હતી ” એમ પણ કહેવાય. અંગ્રેજી નીતિશાસ્ત્રમાં motive અને intention શબ્દમાં કેટલાક જે ભેદ કહે છે, (વ્યવહારિક ભાષાને એ ભેદ માન્ય નથી) તે ધ્યાનમાં રાખવા જેવો છે. દેશકાર્ય કરવાની ઈચ્છાને તેઓ motive કહે છે, પણ એ કાર્ય કરવામાં જે કંઈ સારું નરસું પરિણામ આવવાનું હોય છે તે તે જાણતા હોય છે, ત્યારે તે પરિણામસમૂહની ઇચ્છાને તેઓ intention કહે છે. મનમાં મુખ્ય હેતુ એક હોય છે, પણ તે સાધ્ય કરતાં કરતાં ઘણી ઈષ્ટ-અનિષ્ટ વાત બનશે એ આપણે જાણતા હોઈએ છીએ. બજારમાં જવાના આશયથી બહાર નીકળતાં કોઈ મિત્ર માર્ગમાં મળી જાય એ આનુષગિક હેતુ છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ અબુદ્ધિપુર:સર અને બુદ્ધિપુર સર કમ ૧૦૦ તેવી જ રીતે અમુક દુર્ગધમય ગલીમાંથી પસાર થવું પડે, પણ ત્યાં થઈને ગયા સિવાય ચાલે તેમ ન હોય, તે તે માર્ગે થઈને જવાની ઈચ્છા, એ પણ આનુષંગિક હેતુ છે. મનમાં જે મુખ્ય હેતુ યોજેલો હોય, તેને જ વ્યવહારમાં “હેતુ” સંજ્ઞા અપાય છે; પણ આનુષંગિક અનિષ્ટ પ્રકાર બનશે એમ જાણવા છતાં આપણે તે કાર્ય કરીએ છીએ, ત્યારે એક રીતે અપ્રિય અને બીજી રીતે ઇષ્ટ રહેલી વાતની ઈચ્છા વ્યક્ત કરનાર શબ્દની જરૂર રહે છે, પણ તે શબ્દ અંગ્રેજીમાં ઉપલબ્ધ નથી. આપણે તેને અનુષંગી કિંવા આનુષંગિક હેતુ કહીશું. વાસ્તવિક રીતે જોઈએ તે મુખ્ય હેતુ અને આનુષંગિક હેતુ એ આપણી બુદ્ધિએ ઉપસ્થિત કરેલા ભેદ છે. કઈ પણ કાર્ય કરતાં પહેલાં હેતુ એક જ હોય છે. જે જે સારું નરસું પરિણામ આવે, તે બધાની ઈચ્છા એ આપણે ખરે હેતુ હેય છે. જરૂર હોય તો એ સમુદાયના વિશિષ્ટ અંગને “મુખ્ય હેતુ” કહે અને બીજાને “આનુવંગિક” અથવા “ગૌણ” કહે; પણ કેઈએ એમ ન સમજવું કે મુખ્ય અથવા ગૌણને અનુરૂપ એવી કોઈ સ્વતંત્ર માનસિક અવસ્થા છે. કર્મ કરતા પહેલાંની અવસ્થામાં એ બને એકછવ બનેલ હોય છે તેથી જ કર્તાને જ્ઞાત એવા ઈષ્ટ પરિણામ વિષે અને અનિષ્ટ જણાતા પરિણામ વિષે પણ તેને નૈતિક દષ્ટિએ જવાબદાર ગણવામાં આવે છે. (એ) આપણે પાપ કરીએ છીએ તે બુદ્ધિપુરઃસર થાય છે કે કેમ, એ વિચાર કરવા જેવો પ્રશ્ન છે. કેટલાક કહે છે કે, પાપકર્મ ખરાબ વસ્તુ છે એવું સ્પષ્ટ રીતે જાણવામાં હોય, તે આપણા હાથે પાપ થવું શક્ય નથી; અને તેવું સ્પષ્ટ જાણવામાં ન હોય તો એ અજ્ઞાનજન્ય પાપ માટે નૈતિક દૃષ્ટિએ આપણે જવાબદાર નથી. આ એક દાવ છે અને ક્ષણભર તે સાચે લાગે છે. એ તે ખુલ્લું છે કે, આગળ એંસી હાથનું કાતર અથવા અગ્નિનો પથાર પડેલે હેય. તે હું તેમાં કદી કૂદકે ન મારું; તેવી જ રીતે અમુક કર્મ અધમપણુનું હોવાનું જ્ઞાન હોય, તે તે હું કદી કરું નહિ. સોક્રેટિસ કહે કે પાપ એટલે અજ્ઞાન. ચક્ષુ ખુલ્લાં રાખી કોઈ પાપ કરે નહિ; પાપ કરતી વખતે કેટલાંક For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કારણને લીધે “આ કાર્ય પાપાત્મક છે” એવું જ્ઞાન લુપ્ત અથવા નષ્ટ થાય છે. એ જ્ઞાનલેપ કિંવા વિસ્કૃતિના કાળમાં આપણા હાથે થયેલા કર્મ માટે આપણે નૈતિક દૃષ્ટિએ જવાબદાર નથી એમ પણ કેટલાક કહે છે. આ વિચારસરણી દેષિત છે. ધારો કે દારૂ પીધા પછી ભાન રહેવાનું નથી અને પછી પોતે ગમે ત્યાં પડશે, ગમે તે કરી બેસશે, અને ગમે તેવું બકશે, એ વાત એક દારૂડિયે જાણે છે, આવું જ્ઞાન હોવા છતાં જે તે દારૂ પીએ, અને પછી નશામાં ગમે તે કરે, તે તેને માટે જવાબદાર છે જ. હા, કબૂલ કરીશું કે નશાના સમયમાં તેને પોતાના કર્મનું સ્પષ્ટ ભાન નથી હોતું; પણ તે પહેલાં તેને એ સ્થિતિની અટકળ હતી છતાં તેણે દારૂ પીધે; માટે દારૂ પીધાથી જે જે પરિણામ આવે, તે તે પરિણામની તેને અટકળ હતી તેથી તે, તે તે પરિણામ માટે જવાબદાર છે. હું પાપકર્મ કરું છું તે વખતે – એટલે તે ક્ષણે – એ પાપકર્મ છે એનું મને સ્પષ્ટ જ્ઞાન હોતું નથી. તે વખતે હું કર્મને સારા અને પાપરહિત ફળ તરફ જ જોતો હોઉં છું. આળસને લીધે સૂતી વખતે હું નિદ્રાના સુખ તરફ જેતે હેઉં છું. આળસને લીધે મને હાનિ થશે, ગયેલી ક્ષણ પાછી આવવાની નથી, એ વાત હું ભૂલી ગયેલો હોઉં છું. એકાદ વખત પૂર્ણ વિસ્મૃતિ થયેલી નહિ હેય, પણ એ કલ્પના પર મારે એકાગ્ર દૃષ્ટિએ જેટલું લક્ષ આપવું જોઈએ, તેટલું લક્ષ આપતું નથી. મારાં ચક્ષુ સમીપ નિદ્રાસુખ (નિદ્રાસુખ” કહેવા કરતાં શયાપર સ્વસ્થ પડી રહેવાનું સુખ) અને તેના દોષ કોઈ પ્રસંગે એકસમયે ખડા થઈ જાય છે. સ્વસ્થ પડી રહેવાના સુખ તરફ વિશેષ લક્ષ આપવું કે તે દેષ તરફ આપવું, એ મારી સત્તામાં હોય છે. ઘણી વાર હું સુખ તરફ લક્ષ આપું છું, અને દેશનું સ્મરણ બાજુએ મૂકવા ઈચ્છું છું. અરે, તેને ત્યજી જ દેઉં છું. પરંતુ કાલાન્તરે પુનઃ સ્વસ્થ પડી રહેવાનું સુખ અને તદનુવંગિક દેવની મૂતિ મારા આંતરચક્ષુ આગળ ઊભી રહે છે, એટલે એકાગ્રતાથી દેશાત્મક મૂર્તિમાં લક્ષ લાગે છે અને હું બેસી જ રહું છું. ખરી રીતે “એકાગ્રતાથી લક્ષ લાગે છે” કહેવા કરતાં “હું તે દોષાત્મક For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ અબુદ્ધિપુર:સર અને બુદ્ધિપુર:સર કમ ૧૦૯ મૂર્તિ તરફ ઈરાદાપૂર્વક લક્ષ આપું છું' એવું કતૃત્વસૂચક વાક્ય યોજવું જોઈએ. જે સમયે આપોઆપ અને નિશ્ચય કર્યા વિના લક્ષ લાગે છે, તે વખતે ઊઠીને બેસવાનું શ્રેય મને મળી શકતું નથી, પણ જ્યારે હું નિશ્ચયપૂર્વક મનમાં કહ્યું કે “બસ, હવે સુખલાલસાને દાદ દેવી નથી, આળસમાં ભયંકર અવગુણ છે, ત્યારે ઊઠીને બેસવાનું શ્રેય મને મળી શકે છે. જે ઊઠીને બેસવાનું શ્રેય હું લઉં, તો ન્યાયપૂર્વક પાપને ભાર પણ મારે લેવો જોઈએ. શવ્યા પર આળોટવાના સુખની માનસમૂર્તિ હું ચક્ષુ સમીપ રમાડ્યા કરતે હતા અને ક્રોધ કરી કઠોરતાથી મને કર્મ કરવા કહેનાર તેની શેક્યને હું મુખ બતાવવા દેતે નહતું તેથી જ હું સ્વસ્થ પડી રહી શકતો હતો. એમ છતાં એ ક્રોધાયમાન બનેલી મૂર્તિ મારા માનસપ્રદેશમાં ધસી આવતી, તે હું મોઢું ફેરવી લઈ તેના તરફ દુર્લક્ષ કરતો હતો. એવા પ્રકારના દુર્લક્ષથી તે રસ્તે પડી ગઈ હોય અથવા નિરાશાથી ત્યાં જ પડી રહી હોય, તે મને તેના અસ્તિત્વનું ભાન રહે નહિ અને એવા પ્રકારના અજ્ઞાનથી આળસનું પાપકર્મ મારા હાથે થાય; પણ અહીં તે વાત એ છે કે, એને અજ્ઞાન શી રીતે કહેવાય? ઉદ્યોગ કરવા સૂચવતી મૂર્તિ તરફ મેં જોઈએ એટલું લક્ષ આપ્યું નહિ, એનું નામ અજ્ઞાન? તેનું અપમાન કરવાથી સુખલાલસાનું સામ્રાજ્ય પ્રવત્યું અને કર્તવ્યનું અજ્ઞાન સિદ્ધ થઈ હું કર્તવ્યય્યત થયો! એ અજ્ઞાન માટે હું જ જવાબદાર હોઈ શકું, અન્ય નહિ. આના જવાબમાં કઈ કહેશે કે, કઈ મતિ તરફ વિશેષ લક્ષ આપવું અને કઈ તરફ ઓછું આપવું એ મારી સત્તામાં નહતું. એને આધારે મારા જન્મસ્વભાવ પર, શિક્ષણ પર, ટેવ પર, સમયની પરિસ્થિતિ પર, પ્રકૃતિ વગેરે પર હતો. કઈ તરફ વિશેષ લક્ષ આપવું એ એક પ્રકારનું કાર્ય છે. એ કાર્યને કારણ હોવાં જોઈએ. એ કારણે જ્યાં છે, ત્યાં તેનું કાર્ય થવું જ જોઈએ. તેમાં મારે શ દેવ? આવા પ્રશ્નને માટે કાઈ કહે કે, એ કારણમાં ‘તમારી ઈચ્છાશક્તિ કિંવા તમારે નિશ્ચય’ કિંવા એક શબ્દમાં ‘તમે કારણ છે; ત્યારે તે કહે છે કે, “હું'—' નામનું જે કોઈ છે, તે પણ એક કાર્ય જ છે અને હું રૂપી કાર્ય, તપૂર્વ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કારણનું ફળ છે. આ સર્વ કાર્યકારણભાવની રમત છે. ” વિશિષ્ટ સ્વરૂપને થયો તેનાં વિશિષ્ટ કારણ છે; માટે મારામાં જે ઈચ્છાશક્તિ કમજોર હેય, તે મને જે કારણસમૂહ મૂર્ત સ્વરૂપ આપ્યું, તેને દોષ આપે, મને શા માટે? કારણ હું સુધ્ધાં કારણને” દાસ છું, હું સ્વતંત્ર જરાય નથી, માટે જ મને જવાબદાર ન ગણે.” આ પ્રશ્નને ઉત્તર કઠિન છે, પણ આપ જ જોઈએ. ન આપીએ તે આત્મસ્વાતંત્ર્ય પરની શ્રદ્ધા આપણે ત્યાગ કરી જાય એવો ભય રહે છે. આત્મા સ્વતંત્ર નહિ પણ દાસ છે એવી માન્યતા થાય, તે આત્મામાં શું સ્વાસ્થ રહે અને નીતિશાસ્ત્ર કોને શા સારુ સંભળાવવાની જરૂર રહે? For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાત ત્ર્ય आत्मैव ह्यात्मनो बंधुरात्मैव रिपुरात्मनः । નીતિશાસ્ત્રમાં અતિ મહત્ત્વના અને વાદગ્રસ્ત એવા કેટલાક મુદ્દા છે. આત્મસ્વાતંત્ર્ય કિવા પ્રવૃત્તિસ્વાતંત્ર્ય એ તેમાંના એક છે. પ્રવૃત્તિસ્વાતંત્ર્યને જ અંગ્રેજી પદ્ધતિમાં ઇચ્છાસ્વાત ંત્ર્ય નામ મળેલું છે, એ પ્રશ્નની શાખા અનેક ગૂંચવવાળી છે ગૂંથાઈ ગયેલી છે અને તેથી જ એ પ્રશ્નનેા ઉકેલ વિકટ બની બેઠે છે. તત્ત્વતઃ મૂળ પ્રશ્ન શા છે તે સ્પષ્ટ રીતે નહિ સમજાયાથી એ પ્રશ્ન વિષે રણભૂમિ ગાજી રહી છે. એક કહે છે, વાસના વિના બુદ્ધિયુક્ત પ્રવૃત્તિ થવી શકય નથી, માટે સર્વાં કઈ બુદ્ધિયુક્ત કમ વાસનાના તંત્રથી જ અને છે, આત્માને પેાતાનું પ્રેરકત્વ નથી. સમજુ માણસને સાત એવું પ્રત્યેક કમ સક્રામહાવાથી નિષ્કામ એ કથનમાં આ જ અથ ગર્ભિત રીતે રહેસે છે. કેટલાક વાસના કિવા કામનું દાસ્ય આત્માને છેડે ન ગાંઠતાં. ‘કમ” સાથે ગાંઠે છે, કમ કાર્દથી છૂટયું નથી. વમળો શરૂના ગતિઃ । દેવને પ કમ જયાં લઈ ગયું છે ત્યાં જવું પડયું છે તે માણસને શે હિસાબ ? તેમને યુક્તિવાદ આવે છે. ખીજા કેટલાક કર્મી 'તે કર્માં સંભવતું નથી, For Personal & Private Use Only -- Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નીતિશાસ્ત્રપ્રવેશ બદલે “પ્રકૃતિ' શબ્દ વાપરે છે, કેટલાક “ઈશ્વર” શબ્દ યોજે છે. ઈશ્વર જે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોય, તેની આજ્ઞા સિવાય એક પાન પણ હાલતું ન હોય, તે માણસ તેની આજ્ઞા બહાર જાય એ સંભવિત નથી; કરતેકારવતે ઇશ્વર છે એમ તેઓ કહે છે. એમના જ નાનાભાઈએ દેવને બદલે “દેવ” કહે છે. આધુનિક પદ્ધતિથી શિક્ષિત થયેલાએ દૈવ કે પ્રકૃતિ ન કહેતાં સૃષ્ટિ-કુદરત (nature), સૃષ્ટિનિયમ (natural Laws) વગેરે શબ્દ જે છે અને કહે છે કે, તમારું મન કિંવા આત્મા એવું જે કંઈ હોય તે પણ સૃષ્ટિના અન્ય અનેક પદાર્થની માફક જ સૃષ્ટિનિયમથી બદ્ધ છે. વળી કેટલાકનું કહેવું એવું છે કે, સજજનને પાપકર્મ અશક્ય હોય છે તેથી તેના સૌજન્યનું શ્રેય તેને આપવું એ, આંબાની કલમ પર કેરી આવે છે અંજીર આવતાં નથી, તેથી તે બુદ્ધિરહિત કલમને શ્રેય આપવા જેવું છે. કેટલાક દેવવાદ અને પ્રયત્નવાદનો સંબંધ પ્રવૃત્તિ સ્વાતંત્ર્યવાદ સાથે જોડી દે છે. આવી રીતની એક પ્રશ્નની અનેક શાખા છે. તેમને પરસ્પર સ્વાભાવિક સંબંધ છે. પરંતુ તેમાં સૂક્ષ્મ ભેદ ધ્યાનમાં ન લેતાં સર્વ પ્રશ્નનો એકદમ વિચાર કરવા પ્રવૃત્ત થતાં ગોટાળો થાય છે અને વાદને નિર્ણય અશક્યવત બને છે. માટે “આત્મસ્વાતંત્ર્ય' વિષે આપણું મનનો ભાવાર્થ શું છે અને પ્રતિપક્ષી શું કહે છે તે સ્પષ્ટ કર્યા પછી ઊહાપોહ કરે એ જ માર્ગ શાસ્ત્રગ્રંથને ઉચિત છે. ૧. “પરિસ્થિતિને લીધે અમુક કરવું પડયું' એમ આપણે ઘણી વખત કહીએ છીએ અને કર્તાને દેષ ઘટાડવા ઇચ્છીએ છીએ; પરંતુ એ વિચારસરણીમાં થોડોક દેષ છે. જેમ એક હાથે તાળી પડતી નથી, તેમ પરિસ્થિતિ પણ પોતાના શીલના સહકારિત્વ સિવાય એટલે આપણે સહકાર વિના કંઈ કરી શકતી નથી. હોટેલનાં ભજિયાંની વાસ સભ્ય માણસને ગમે તે વખતે હોટેલમાં ખેંચી શકતી નથી; પણ એકાદ ઉ૯લુ છોકરાને તે વાસ મોહિત બનાવે છે. તેનું મૂળ બીજ એ છે કે, “ભજિયાંની વાસ” કંઈ કાઈને ખેંચતી નથી કે ધકેલતી નથી; પણ તેના આમંત્રણને સ્વીકાર કરે કે અસ્વીકાર કરવો તે રસ્તે જનાર આવનારની મરજી પર હોય છે. જેણે પોતાની હાજતને સંયમમાં રાખેલી For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાતંત્ર્ય ૧૧૩ હોય છે તેનાથી પરિસ્થિતિ બિચારી ડરે છે; પણ જેને ફેશનને ચટકે પડેલે હોય છે તેને પરિસ્થિતિ વિકટ લાગે છે અને તે અનેક અપમાન સહન કરાવે છે. પરિસ્થિતિ એક જ છે પણ તેની છાયા પિતાના પર કેટલા સુધી પડવા દેવી તે દરેકને સ્વાધીન હોય છે અને તેથી જ તેના પરિણામમાં ભેદ જણાઈ આવે છે. કદી પણ કોઈને વિકટ પરિસ્થિતિ પ્રાપ્ત થતી નથી એમ કહેવાનું નથી, પણ એકાદ પરિસ્થિતિ વિકટ થવી ન થવી એ ઘણા અંશે પોતાના પૂર્વવૃત્ત પર અવલંબિત હોય છે. દારૂની દુકાનમાં ગયા પછી ત્યાંની પરિસ્થિતિ દારૂ પાન કરાવે; પણ તે દુકાન તરફ પગલાં જ ન ભર્યો હોત તે પછી દુકાનમાંની પરિસ્થિતિ બાંધીને લઈ ગઈ ને હેત. ચા-બીસ્કીટ ઉડાવવાની, કેટ, પાટલૂન, નેકટાય ધારણ કરવા વગેરેની ટેવ પાડી લીધા પછી – આરંભમાં નહિ – પરિમિત પગાર પર જીવન ચલાવવું કઠિન થાય છે: કિબના અશકયવત બને છે. પરંતુ એ ટેવ પાડી લીધી ન હોત તો હંટલે પામર્સ કંપનીને કે વાઈટ લેડલ કંપનીને મેનેજર કોઈના ઉપર ભૂરકી નાખીને ખેંચી જવાને શક્તિમાન ન થાત, વિશિષ્ટ પરિસ્થિતિને બાધક કે પિષક બનાવી લેવી એ આપણું હાથની જ વાત છે. પરિસ્થિતિરૂપી સ્ત્રી મજબૂત, વૈર્યશાળી અને મસ્ત છે, પણ તે આપણું ચહેરા તરફ જોઈને પિતાનું વર્તન ચલાવે છે. આપણે જે અનુમોદન કે ઉત્તેજન આપતા નથી, તે તેની ચેષ્ટા ઓછી થતી જાય છે. છવિતરૂપી રથનું સારથિપણું મારી પાસે છે, વાસના કિવા પરિસ્થિતિ કેવળ મેં લગામ પહેરાવેલા અશ્વરૂપ છે. તે કોઈ વખત પૂરપાટ અને ગમે તેમ દોડવા લાગે છે એ ખરું છે; પણ તેનું કારણ એ જ હોય છે કે મેં લગામ ઢીલી મૂકેલી હોય છે. હવે કદાચ કેટલાક કહેશે કે, “આત્મા” નામનો “સારથિ પણ કર્મ, દેવ, દેવ, સૃષ્ટિ કિંવા પરિસ્થિતિ પૈકીની એક અથવા અનેક શક્તિના હસ્તમાં રહેલ કળસૂત્રી પૂતળા જેવો છે. એ વાદ સ્વતંત્ર છે. તેનો વિચાર આગળ પર થશે જ. ૨. કેટલાક નિયતવાદી ( Determinists) લેક પ્રવૃત્તિસ્વાતંત્ર્યવાદ વિરુદ્ધ એવો આક્ષેપ કરે છે કે, “આત્મા વાસનાથી For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નીતિશાસ્ત્રપ્રવેશ બદ્ધ નથી એમ કહેવું તે “કારણ સિવાય કાર્ય થાય છે” એમ કહેવા જેવું છે.” પણ સ્વાતંત્ર્યવાદી લેકેનું કહેવું એટલું જ છે કે, વાસના છે પણ તે આપણું જ હોય છે, ત્યારે જ તે કાર્યપ્રવર્તક બને છે. ઇન્દ્રની કુવાસની દુવાસાને પ્રેરક બનતી નથી. ભીમની વેર લેવાની ઈચ્છા ધર્મરાજને દુઃશાસનનું રક્ત પાન કરાવતી નથી. બોલતી વખતે આપણે કહીએ છીએ કે, અમુકના હદયમાં અમુક વાસના પ્રબળ થઈ તેથી તેણે અમુક કર્યું, પરંતુ એ પરથી જે કઈ એમ સમજે કે, “તેના હૃદયમાં વાસના નામની અનેક સ્ત્રીઓ નિવાસ કરે છે અને તેમાં કલહ ઉત્પન્ન થયા પછી તેમાં જે પ્રબળ હોય છે તેનું જ કહેવું તે મારા સાંભળે છે, તે કહેવું જોઈએ કે એવી અલંકારિક ભાષા વાપરવાની સવડ જ રહી નથી. વાસના હથેળીમાં નચાવે છે; પણ કયારે ? તે આપણી ધર્મપત્ની બને છે ત્યારે, તેનો સ્વીકાર કર્યા પછી તે આપણા પર સત્તા ચલાવે છે; પણ સ્વીકાર કરે કે નહિ તે આપણું હાથની વાત હોય છે. મારા હૃદયમાં રહેલી પાણી પીવાની ઇચ્છા મને પાણી પાય છે, પણ ક્યારે ? હું જ્યારે પાણી પીવાની ઈચ્છા અમલમાં મૂકવી એમ કહું છું ત્યારે; એ વિના નહિ. જ્યાં સુધી પીવાની ઇચ્છાને હું માન આપતા નથી, તાત્કાલિક તેને સ્વીકાર કરતા નથી, ત્યાં સુધી તે સ્વસ્થ રહે છે અને ઘેર આવ્યા પછી મારી સંમતિથી તે મારા પર સત્તા ચલાવે છે. ઈરછા, વાસના, હેતુ એ કામ પણ કર્મનાં કારણ નથી. ખરું પ્રવર્તકત્વ મારા પિતામાં છે. ખરી સ્થિતિ એવી છે કે, હું બેસું છું, હું ઊડું છું, હું માફી માગું છું, હુ ઉદ્ધત વર્તાને ચલાવું છું. ૩, વવાદ અને નિયતિવાદ (Determinism) માં સહેજ કરક છે. પ્રવૃત્તિસ્વાતંત્ર્યવાદી દૈવવાદી હોઈ શકે ખરે. તે પ્રયત્નવાદી જ હેય છે એવું કંઈ નથી હોતું. દૈવ નામની સ્વતંત્ર શક્તિ છે એમ માનીને દેવવાદ કહે છે કે, માણસ ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે બનવાનું તે તે બને જ. દાખલા તરીકે, લીલાવતીનું વૈધવ્ય ભાસ્કરાચાર્યની પ્રવૃત્તિથી ટળ્યું નહિ. દૈવવાદ એમ નથી કહેતો કે, ભાસ્કરાચાર્યને પ્રવૃત્તિ સ્વાતંત્ર્ય નથી, યા તેને છ એવી દિશાએ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ આત્મવાત શ્ય ૧૧૫ પ્રયત્ન થઈ શકવાનું સવિત હેતું નથી. દૈવવાદને એટલે જ આગ્રહ છે કે, ભાસ્કરાચાયે` ગમે તેટલા પ્રયત્ન કર્યો, પણ તે દેવસ્ખલના પ્રમાણમાં લૂલા હતા. એને અ` એ થાય છે કે, મનુષ્યને પ્રવૃત્તિસ્વાતંત્ર્ય છે; તે વિપિશષ્ટ દિશાએ પ્રયત્ન કરી શકે છે: પરંતુ પ્રયત્નનાં હલેસાં ગમે તેટલાં મારવામાં આવે છે તેાપણુ દેવબલના પૂરમાં તેનું કંઈ જ ચાલતું નથી. ૪. હવે આપણે ઈશ્વરનું સત્તત્વ તથા સશક્તિમત્ત્વ, અને આત્મસ્વાત’ત્ર્યની એકવ!યતા સંભવિત છે કે નહિ તેના વિચાર કરીશું. પાપપુણ્યની જવાબદારી માણસ પર ન હોતાં ઈશ્વર પર છે એવું પ્રાંતપાદન કરનારાનું એવું કહેવુ છે કે, ધર જ્યારે સર્વશક્તિમાન છે, ત્યારે આપણને સ્વતંત્રતા ક્યાંથી મળે? હું હવે શું કરવાતા છું તે જ્યારે ઈશ્વર પ્રથમથી ાણુતા હોય છે, અને અરેખર તેમજ બનવાનું છે, ત્યારે હું કયે માર્ગે જવાને પ્રથમથી નિયત હોવાથી તેમાં હું કઈ પરિવર્તન કરી રાકવાને નથી. ઈશ્વરનું સત્તવ જ્યારે ખરું છે, ત્યારે હું શું કરવાને તે પ્રથમથી તે હણે છે. અર્થાત્ તે કરી ચૂકેલું છે. મારું ક અને મારા વિચાર પણ નિયત છે, ત્યારે મારું સ્વાતંત્ર્ય ક્યાં શું ? પ્રભુનું સત્તવ અને મારું સ્વાતંત્ર્ય આર્વી રીતે પરસ્પર વિરુદ્ધ જણાય છે. તે વિચારસરણીમાં ત્રણે દોષ છે. હું શું કરવાને હું તે પ્રભુની જાણમાં છે તેથી ઈશ્વર જ કૃત્ય કરે છે એમ કેમ કહી રાકાય ? મારે શું કરવું તે શું ન કરવું તે મારી સત્તાની વાત છે. તેમાં કાર્ય પણ મારા પર ોરજુલમ કરી રાકતું નથી. હું આળસ કરું છું, ત્યારે શું ઈશ્વરનું સર્વાંનપણું આવીને મને પેાતાના હાથ વતે દાવી સુવાડી રાખે છે ? અથવા હું જ્યારે અપશબ્દ એકલું છું ત્યારે શું ઈશ્વરનું ભવિષ્યજ્ઞાન ફેશનાગ્રાકની માક મને મેલાવે છે ? નહ, એ સં હું જ કરું છું. આળસુ થવું કે ન થવું, અપશબ્દ મેલવા કે ન ખેલવા એ મારા સ્વાધીનની વાત છે. હું ક.. યંત્ર નથી; મારામાં પ્રાણ છે, બુદ્ધિ છે, ભાગપ્રવૃત્તિ છે, વિચાર છે; હું એકાદ વખત ભાગેચ્છાની વાત સાંભળીને મવચારને બાજુએ મૂકી દઉં છું, એકાદ વખત તેનું સાંભળીને શ્રેયસ્કર મા સદસ ્ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નીતિશાસ્ત્રપ્રવેશ સ્વીકારું છું, એકાદ વખત તેનું કહેવું બાજુએ રાખીને પાપની ગટરમાં પ્રવેશ્યું છું અને પ્રેયને બાજુએ પધરાવું છું. કોનું સાંભળીશ એ જો કે પ્રભુ જાણતે! હશે, પણ્ તેના જ્ઞાનની મારા પર શી અસર થઈ શકે ? બીજાનું જ્ઞાન કે અજ્ઞાન મારા કå પ્રેરણા આપી શકતું નથી કિવા એકાદ કાર્યાંથી નિવૃત્ત બનાવી શકતું નથી. હમણાં મારી સાથે બેઠેલા વિદ્યાથી તે ભૂલના કારણથી શિક્ષક મારશે એ જો કે હું જાણું છું; પણ તેથી શું તેને હું મરડવું છું એમ કહેવાય કે? મારી અટકળ અને શિક્ષકે મારેલા મારને! કઈ પણ કાર્ય કારણ સંબંધ છે કે ? તેવી જ રીતે માર પડયા પછી તે રડશે એમ હું જાણતા હાઉ તે તેને મારી અટકળે રડાવ્યે! એમ કાઈ કહી શકે કે? એકદરે એટલું જ સિદ્ધ કરવાનું છે કે, માર, પાપ અને ઈશ્વરના જ્ઞાનમાં કાય કારણભાવને લેશમાત્ર સ્થાન નથી. સ` દોષ યા પાપને સ્વામી હું જ છું. એ જવાબદારી ઈશ્વર પર આપી શકાશે નહિ. અને પાપીને ખરી ઉપરત થતાં તે સ્વતઃ જ કબૂલ કરે છે કે, સર્વ પાપના માલિક પેતે છે. કેટલાક તત્ત્વવેત્તા પાપપુણ્ય કરનારને શું લાગે છે તેની સાક્ષી મેળવ્યા વિન! પેાતાના તત્ત્વની દૃષ્ટિથી જ વિચાર કરે છે અને તેથી જ પુષ્કળ તાત્ત્વિક ગોટાળા જન્મ પામે છે, * પ્રસિદ્ધ અંગ્રેજી કવિ મિલ્ટનનાં નિમ્ન વચન મનનીય છે. .........Whose fault? Whose but his own? Ingrate, he had of me All he could have; I made him just and right, Sufficient to have stood, though free to fall. Such I created all the ethereal powers And spirits, both them who stood, and them who failed; (6 Freely they stood who stood and fel! who fell. ... ... ... They therefore, as to right belonged, So were created, nor can justly accuse For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાતંત્ર્ય ૧૧૭ આના સંબંધમાં કેટલાક આક્ષેપક એવી કેટી લડાવે છે કે, ઈશ્વરનું સર્વજ્ઞત્વ અને આત્મસ્વાતંત્ર્યનું ખડાષ્ટક નહિ હોય; પણ મેટું માછલું નાના માછલાને ગળી જાય છે તેમ ઈશ્વરનું સર્વશક્તિમત્વ અપબેલ માનવનું સ્વાતંત્ર્ય પિતાના પ્રચંડ જડબામાં હોમી દે છે. ઈશ્વર જ્યારે તુમક7મચાવતું સમર્થ છે, ત્યારે હું અમુક એક વાતને ઇચ્છું છું અને અમુકને નિષેધ કિંવા ત્યાગ કરું છું, તેનું પરાત્પર કારણ ઈશ્વર છે એમ કહેવું જોઈએ. અર્જુનને વિશ્વસ્વરૂપદર્શન થયા પછી પ્રભુના મુખમાં કેટલાયે પ્રાણીઓ જાય છે, આવે છે, પડે છે, આળોટે છે અથડાય છે એવું દશ્ય જણાયું હતું. ઈશ્વરના સર્વશક્તિમત્તના ઉદરમાં માનવપ્રયત્ન એવા પ્રકારે નહિ જણાય કે? ઈશ્વર માણસના આત્માને અમુક એક દિશાએ પ્રેરે છે એમ કહે, કાંતિ પ્રેરતે નથી એમ કહે. પ્રેરણા આપતું હોય તે સ્વાતંત્ર્ય નષ્ટ થયું એ વાત કબૂલ કરે; પ્રેરણા ન કરતે હોય તે ઇશ્વરનું સર્વશક્તિમત્ત સર્વવ્યાપી નથી, મર્યાદિત છે એમ સ્વીકારે; એ આ પૂર્વપક્ષને દાવ છે. પણ એ દાવને જવાબ એ છે કે, ઈશ્વરની શક્તિ અમર્યાદિત છે એમ કહીએ તેથી એમ નથી થતું કે, તે હમેશ પિતાની શક્તિનો ઉપયોગ કરે છે. મને સુબુદ્ધિ કિંવા કુબુદ્ધિ આપવાની ઈશ્વરમાં શક્તિ છે પણ તે એ શક્તિને ઉપયોગ તેની મરજી હશે ત્યારે જ કરશે. તેને જે લાગશે કે, એ આત્માએ પિતાને ઉદ્ધાર પોતાના પ્રયત્નથી કરી લે જોઈએ, તો તે મારા પ્રયત્ન – મારું પતન પણ – તટસ્થ વૃત્તિથી જઈ રહેશે. Their Maker, or their making, or their fate, As if pre-destination overruled Their will, disposed by absolute decree, Or high fore-knowledge; they themselves decreed Their own revolt, dot I; if I foreknew, Foreknowledge had no influence on their fault, Which had no less proved certain unforeknown." Milton ( Paradise Lost BK. iii) For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નીતિશાસ્ત્ર પ્રવેશ એક ઉપનિષદમાં એવું કહ્યું છે કે, ચમેન ત્રિનીષત તેં સાધુ જર્મ જાતિ, ચમોનિનીuતે તમસા જર્મ વારતિ – જેની ઉન્નતિ ઈશ્વર ઈચ્છે છે. તેને તે સારી બુદ્ધિ આપે છે; અને જેનો અધઃપાત કર હોય છેતેને પાપમાગે ચડાવે છે. આ દૃષ્ટિએ જોતાં હનુમવતુમન્યથાવતું સમર્થ ઈશ્વર આગળ કાઈએ એવું અભિમાન કરી શકશે નહિ કે, હું કદી પણ પાપ કરીશ નહિ. ઈશ્વરની મરજી થશે, તો તે પાપ કરાવશે જ. પરંતુ ઊઠતા બેસતાં તેને એવી ઇચછા થતી હશે એમ માનવાનું કંઈ પ્રયોજન નથી. તેવી જ રીતે મેટું મહત્ત્વનું કારણ હશે ત્યારે તે કઈ એકને પાપમાં પ્રવૃત્ત કરશે; પણ વિના કારણે તે હમેશ એવી ભાંજગડમાં પડે છે એમ આપણે શા માટે માનવું ? અહીં પણ ગુરુશિષ્યના દષ્ટાંતથી ભાવાર્થ વિશેષ સ્પષ્ટ થશે. શિક્ષક વિદ્યાથીને છેડી રીત દર્શાવશે, સૂચવશે તો તે દાખલો કરી શકશે; ઠીક, તે વિદ્યાથીને ભૂલાવવો હશે તે તેમ કરવાનું પણ ગુરુના હાથમાં હોય છે; પરંતુ સારે શિક્ષક બધા ખાસ ઇરાદાપૂર્વક શિષ્યને ભૂલવા નથી અને ખરી રીત પણ સૂચવતું નથી. તે કહે છે કે, વિદ્યાથીએ પિતાની બુદ્ધિને ઉપયોગ કરી ખરી રીત શોધી કાઢવી જોઈએ. વખત જાય તે વાંધો નહિ. દાખલાનો જવાબ બેટો આવે તે પણ અડચણ નહિ. વિદ્યાર્થી પાસેથી ખરે ઉત્તર કઢાવ કિંવા ખોટા કઢાવ એ છે કે ગુરુના હાથમાં સર્વ પ્રકારે હોય છે, તે પણ તે પોતાની શક્તિને પેટીમાં રાખે છે અને વિદ્યાર્થીને પિતાની અક્કલનો ઉપયોગ કરવાનું શીખવે છે. એ જ ન્યાય ઈશ્વર અને માણસ વચ્ચે કેમ લાગુ પાડવો ન જોઈએ? બીજો એક દાખલો આપી આ વિષય આટોપી લઈશું. ધારે કે, શેતરંજ રમવામાં નિપુણ એવો માણસ કે એક શીખાઉ માણસ સાથે રમે છે. શીખનારનાં કેટલાંક મહોરાં અને યાદાં જીવે છે અને નિપુણના વજીર વગેરે સર્વ જીવે છે. વાકેફ માણસ શીખાઉ માણસને ગમે તેમ નચાવી શકશે; પણ બીડી. પીવાની કે બીજા સાથે વાત કરવાની ધૂનમાં તે નિપુણ માણસ રમત તરફ દુર્લક્ષ કરે છે અને શીખનારને ઘેરી ન લેતાં છુટો For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આત્મસ્વાતંત્ર્ય રાખે છે. તેની ખાતરી હોય છે કે આ શીખનાર ગમે તેટલી ગરબડ કરશે પણ મારા આગળ તેનું કંઈ ચાલશે નહિ. અર્થાત નવશીખાઉ દાવ એક રીતે જે કે નિપુણના હાથમાં હોય છે, તે પણ તેણે છૂટી આપ્યાથી તે પોતાની ઈચ્છાનુસાર રાજા કિંવા મહોરાં ચલાવી શકે છે, દાવ નિપુણની સત્તામાં રહે છે, પણ તેથી કંઈ એમ નથી થતું કે નવશીખાઉને દાવ નાખવાની સ્વતંત્રતા હોતી નથી. ભુવન-પટ પર ઈશ્વર અને માણસ શેતરંજ જ રમી રહ્યા છે એવી કલ્પના કરીએ, તો માણસ ઈશ્વર ઉપર સત્તા નહિ ચલાવી શકે એ ખરું હશે, ઈશ્વરની ઈચ્છા થાય તે સંકટ ઉપસ્થિત કરીને કિંવા અન્ય પ્રકારે ઘેરી લઈને તે પિતાની ઇચ્છા મુજબને દાવ નખાવી શકે એ પણ ખરું હશે, તે પણ ઈશ્વર હમેશાં માણસને યાંત્રિક પૂતળાવત નચાવે છે એવું કંઈ નથી. માણસ પોતાની અક્કલ કેવી રીતે ચલાવે છે એ જવાની તેની ઈચ્છા નહિ હોય એમ શા ઉપરથી કહી શકાય? ૫. હવે આધુનિક શાસ્ત્રોના કેટલાક આક્ષેપ જોઈશું. વર્તમાન સમયમાં આધુનિક શાસ્ત્રોની એટલી પ્રગતિ થઈ છે કે, પૂર્વના દવરણાદિ દેવને સ્થાને “સૃષ્ટિનિયમ' હવે દેવત્વ પ્રાપ્ત કરે છે. * જે કંઈ કરે છે, તે ઈશ્વર કરે છે એ ભાષાને બદલે ‘જે બને છે તે સૃષ્ટિ નિયમાનુસાર બને છે” એવી ભાષા વિશેષતઃ સંભળાય છે. જે ન્ય, વિદ્યુત, હીરા, માણેક એ સર્વ વિશિષ્ટ પરમાણુના વિશિષ્ટ કાર્યથી થાય છે એમ કહેવું એ તે ઠીક છે, પણ આપણે જેને “મન” કે “આત્મા કહીએ છીએ, તે પણ નિયમબદ્ધ હાઈ ‘આમા” એ મજજામાંસાદિનો એક પ્રકારનો ધમ છે એવું પ્રતિપાદન કરવામાં આવે છે. ઉષ્ણતા ઉત્પન્ન કરવી એ જેમ અશ્ચિને ધર્મ છે, અન્નપાચન જેમ પિટનો ધર્મ છે, મત્સર્ગ જેમ આંતરડાને ધર્મ છે, પિત્તોત્સર્ગ જેમ પ્લીહાને ધર્મ છે, તેમજ વિચાર કરવો એ મગજને ધર્મ છે. (The brain secretes thought as the liver secretes the bile.) એ જ અર્થ કિચિત કાવ્યમય ભાષામાં કહી શકાય તેમ છે. વિચાર એ મગજને એક પ્રકારને સુવાસ છે. પુષ્પને સુવાસ હાથથી પકડી શકાય નહિ પણ તે જેમ સૃષ્ટિનિયમથી બદ્ધ છે, તેમ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નીતિશાસ્ત્રપ્રવેશ આત્મા પણ બદ્ધ છે. એન્જિનની કળ ખેંચીએ છીએ કે સીટી વાગે છે, એ જ ન્યાયે બાળકને ચૂંટી ભરતાં તે બૂમ પડે છે ! ઝાડ પર કુહાડી પ્રહાર કરીએ છીએ તો તે મરણ પામે છે, મનુષ્યની ગરદન પર કુહાડાને ઘા થાય છે તે તે પણ મૃયુવા થાય છે, લતાને જલસિંચન વિકસિત બનાવે છે, માણસને પણ તેનું પાન હોશિયારી આપે છે. માણસના આહારવિહાર, નિદ્રાની આવશ્યકતા, એકાગ્રતાથી લક્ષ આપી જોવા-સાંભળવાની શક્તિ. શબ્દ પાઠ કરવાની કિંવા તે ધ્યાનમાં રાખવાની શક્તિ વગેરેના નિયમ માનસશાસ્ત્રોએ અનેક પ્રયોગ કરી શોધી કાઢ્યા છે, બક, બેસ્ટીઅન વગેરે શાસ્ત્રજ્ઞ રસાયનશાળામાં જડમાંથી જીવ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરીને તેમાં વિજય મેળવવાની ઘણી આર. રાખે છે. જીવ ઉત્પન્ન થયા પછી “આત્મા’ ઉત્પન્ન કરે છે આગળનું પગથિયું છે અને પછી સોની સેનાને ચીમટાથી પકડી રાખી તેના જુદા જુદા અલંકાર બનાવે છે, તેમ “આત્મા ન પરિસ્થિતિના (Environment) ચીમટામાં પકડી રાખી તેમાંથી નરહિને અલંકારભૂત–ભૂઘણાસ્પદ બને તેવા શ કરાચાર્ય, કાલિદાસ, રામદાસ, તુકારામ, (નરસિંહ મહેતા, મીરાંબાઈ), સોક્રેટીસ, નેલિયન, (દયાનંદ, રામમોહનરાય, ગાંધીજી, માલવિયા) જેવા નિર્માણ કરી શકાશે ! આધિભૌતિક શાસ્ત્રોની આ મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થશે ત્યારે થશે પણ આજે “જીવ શી વસ્તુ છે તે રસાયણી પરિભાષામાં કહી શકાતું નથી, તે પછી પ્રયોગશાળા કે કારખાનામાં બિનવવાની વાત તે ક્યાં રહી ! અથાત મનુષ્યને આત્મા એ એક જડ વસ્તુ જેવી કિંવા જડ વસ્તુના વ્યાપાર જેવી વસ્તુ છે કે શું તે ઠરાવવાનું કાર્ય પ્રગથી પર છે. પ્રત્યક્ષ પ્રમાણ અયુકત કિં. અશક્ય છે તેથી એ તૃષા અનુમાન કરીને ટાળી શકાય; પણ અનુમાન પરથી શું નીકળે છે તેને ઊહાપોહ કરતા પહેલાં એથી * ટીપ:– કૃત્રિમ યાંત્રિક માણસને (રોબટ) કહેવામાં આવે છે અને તે નામ પ્રચારમાં આવતું જાય છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ આત્મવાતંત્ર્ય ૧૨૧ ઉત્પન્ન થતા ગોટાળે એક લેટીક્રમથી વાચકની દૃષ્ટિ આગળ મૂકી દેવો જોઈએ. અંગ્રેજ તત્ત્વવેત્તા સ્પેન્સર પોતાના માનસશાસ્ત્ર વિષયક ગ્રંથમાં એક સ્થળે કહે છે : "Psychical changes either conform to law or they do not. If they do not, this work, in common with all works on the subject, is sheer nonsense; no science of psychology is possible, ભાવાર્થ એ છે કે, માનસિક વ્યાપાર જે નિયમની આંટમાં આવી શકતું ન હોય, તથા, મને એ “સ્વતંત્ર” – એટલે કે ઈદયની પરિસ્થિતિ વગેરેની મર્યાદા ટાળી દેવાને સમર્થ – હોય, તે માનસશાસ્ત્ર જ અશક્ય છે. શાસ્ત્રનું નામ આવ્યું કે નિયમબદ્ધતા સમજી જ લેવી. મન જે નિયમથી બદ્ધ ન હોય, તે. માનસશાસ્ત્ર અશક્ય છે. મન વાયુ જેવું ચંચલ, દુનિંગ્રહ હશે, પણ વાયુની ગતિના – તોફાનના સુધ્ધાં –– જેમ માણસે નિયમ ખેળી કાઢ્યા છે, તેમ મનના પણ શોધી શકાશે એવી ભાવના માનસશાસ્ત્રના સેવકને માટે અત્યાવશ્યક છે. આત્મા સ્વબળ પર ગમે તે વખતે ઈચ્છાનુસાર ગમે તે કરી શકે, તથા, જે તે સૃષ્ટિનિયમને નિયંત્રણને ફગાવી દેવાને શક્તિમાન હોય, તે મનના વ્યાપારમાં એટલી અનિશ્ચિતતા અને અંધેર દષ્ટિએ પડશે કે, માનસશાસ્ત્ર શાસ્ત્રની પદવીને પણ રેગ્ય નહિ રહે. માટે માનસશાસ્ત્રની જરૂર હેય તે કબૂલ કરે કે મન સ્વછંદી – સ્વેચ્છાચારી નથી. મનને સ્વાતંત્ર્ય આપવું હોય તે માનસશાસ્ત્ર વિષયક પુસ્તકોને ભસ્મીભૂત કરી નાખો; કારણકે એવા અંધેરરાજમાં માનસશાસ્ત્રનું અસ્તિત્વ જ સંભવિત નથી ! આ વિચારસરણીમાં બે હેવાભાસ છે (અ.) આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર સ્વીકારવાથી માનસિક સામ્રાજ્યમાં અંધેર છે એવું કંઈ બનતું નથી. આપણે કર્મ (કિવા આપણી બુદ્ધિ) ઇયિનું આકર્ષણ, વિષયની મોહકતા, શિક્ષણ, ટેવ, પરિસ્થિતિ, * Principles of Psychology. P. 501. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નીતિશાસ્ત્રપ્રવેશ સંગતિ વગેરે જે અનેક બાબત પર અવલંબી રહે છે, તેમાં આમા” એ બાબતને વધારો કરવાથી માનસિક સામ્રાજ્યમાં એ એક અધિક કારણને લીધે કેવળ અરાજકતા પ્રવર્તી રહે એમ બની શકતું નથી. વાયુની દિશા જે દસ પંદર કારણ પરથી ઠરે છે તેમાંનું એકાદ અનિશ્વિત હોય તે પણ બાકીનાં કારણે પરથી નીકળતાં અનુમાન કેવળ નિરુપયોગી હતાં નથી. ક્રિકેટના ઉભય પક્ષના બાવીસ ખેલાડુમાંના એક સિવાય બાકીના વિષે જે કેને સારી માહિતી હશે, તો કયા પક્ષને વિજય થશે તે વિષે ઉપયુક્ત અનુમાન કરી શકાશે અથવા કરવાને કંઈ પ્રત્યવાય આવશે નહ. (આ) બીજો હેવાભાસ એ છે કે, આમાં કે મન એ એક જડ વસ્તુ નથી. મનોવ્યાપાર પણ હમેશ જડ શક્તિને વશ હોય છે એવું કંઈ નથી એમ કહેવામાં સૃષ્ટિનિયમને ભંગ કે પાયમાલી કયાં થાય છે? વિશ્વ-વિરાટ સ્વરૂપમાં એક જડસૃષ્ટિ અને બીજી અધ્યાત્મસૃષ્ટિ એમ કહેવામાં “જડસૃષ્ટિના નિયમ મિથ્યા કે વ્યર્થ છે' એમ કહેવાનું પાપ લાગે છે કે? જડસૃષ્ટિના નિયમ ખરા જ છે; પણ અધ્યાત્મસૃષ્ટિના પણ તેટલે જ દરજજે ખરા છે. એ ઊય પ્રકારના નિયમ જેમના જાણવામાં હશે, તેમને જ વિશ્વનું સત્ય સ્વરૂપ સમજાશે. જડસૃષ્ટિમાં પણ એક શક્તિના વ્યાપારને બીજી શક્તિના વ્યાપારને વિરોધ થાય છે. દાખલા તરીકે, ગુરુત્વાકર્ષણનો નિયમાનુસાર ઝાડ પરથી ફળ જમીન પર પડવું જ જોઈએ; પણ વચ્ચે જ જે હું હાથ લાંબો કરી ઝીલી લઈશ, તે તે પડશે નહિ. એ જ પ્રમાણે આધિભૌતિક માસશાસ્ત્રના અને આધ્યાત્મિક શાસ્ત્રના – બન્ને પ્રકારના નિયમ ખરા હઈ શકે. કોઈ વખત આધિભૌતિક શક્તિને એકાદ આધ્યાત્મિક શક્તિના યોગથી વિરોધ થાય, પણ એ એમ નથી શીખવતું કે એથી “વિશ્વમાં અરાજકતા છે. આપણે સાંખ્યની પરિભાષા દ્વારા એ જ અર્થ આવી રીતે કહી શકાશે. આધિભૌતિક સૃષ્ટિ કિવા પ્રકૃતિ એ પુરુષથી એટલે આત્માથી એટલી કંઈ શરમાતી કિંવા ડરતી નથી કે તેનું નામ ઉચ્ચારણ થતાં જ તે પિતાનું સત્ત્વ ત્યજી દેવાને સર્વથા તત્પર થાય ! પુરુષ એક હે કે અનેક હે, પ્રકૃતિના નિયમ ખરા અને અબાધિત જ છે, For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાતંઘ અધ્યાત્મ-શક્તિનું – પુરુષનું – સ્વતંત્ર અસ્તિત્વ પ્રતિપાદન કરતાં જ પેન્સર જે ત્રાગુ કરે છે અને અત્રહ્મણ્યમ્ બત્રાગ્યમની બૂમ મારે છે, તેને ઊંડા વિચારને ટકે નથી એમ આ ઉપરથી જણાઈ આવશે. ૬. હવે કર્મવાદ અને પ્રવૃત્તિ સ્વાતંત્ર્યવાદની એકવાક્યતા સંભવિત છે કે નહિ તેને વિચાર કરીશું. અમુક એક કાર્ય કરવું કે ન કરવું એ આપણી બુદ્ધિ પર અવલંબી રહેલું હોય છે; પણ જે બુદ્ધિ કર્માનુસારિણી હોય તે પછી આત્માનું સ્વાતંત્ર્ય કયાં રહ્યું? આત્મા ઢામનો વંધુરામૈવ રિપુરામન: એ સૂત્ર અને વૃદ્ધિઃ કમનુણા એ સૂત્રનાં તત્ત્વોની આપણે એકવાક્યતા કરવાની છે. જગતના આરંભથી કમનું જે ચક્ર ચાલી રહેલું છે, તેની દિશામાં લેશમાત્ર પણ પરિવર્તન થવું શક્ય નથી એમ એક વચન પરથી જણાય છે કારણ, ઇચ્છા થવી કે ન થવી એ જ મૂળમાં આપણા હાથની વાત નથી ! એમ કહીએ ત્યારે બીજા વચનનું સાર્થ શું? અમુક કર ને અમુક ન કર એમ કહેવું જ કાને? જેને બુદ્ધિ સ્વાધીન હેય તેને. પણ બુદ્ધિ કર્માનુસારિણી કર્યા પછી વિધિનિષેધાત્મક શાસ્ત્રવચનનું શું કરવું ? જે આત્મા ખરેખર કત ન હોય, તે જે સર્વ રીતે પ્રકૃતિને આધીન હોય, તે શાસ્ત્રનાં શાસન નિરર્થક બને; કારણ તેનું પાલન કે અપાલન પોતાના હાથમાં નથી ! તાં રસાસ્ત્રાર્થવરવા એ વેદાંતસૂત્રમાં એ જ અર્થ અભિપ્રેત છે. આપણે જોઈએ છીએ કે, ઉત્તમ કાવ્ય રચનાર કેટલાક કવિ “અમે શું કરીએ છીએ? પ્રભુ અમારા હસ્તે લખાવે છે, એટલું જ !' એમ કેવળ ઉપર ઉપરથી નહિ પણ હૃદયપૂર્વક કહે છે. ઉત્તમતાનું શ્રેય જેમ કેટલાક માણસે લેતા નથી, તેમ ખરાબનું પાપ પણ કેટલાક સ્વીકારવાને તૈયાર નથી. “અમે શું કરીએ છીએ ? એવી બુદ્ધિ થશે એ તે ઠરેલી જ વાત હતી. તેના આગળ અમારે શો ઉપાય ?' એ રીતે પિતાના પાપનું - * અર્થ: આત્મા સ્વતંત્ર કર્તા છે, કારણ એમ ન માનીએ તે વિધિનિષેધાત્મક શાસ્ત્રનો અર્થ રહેતો નથી. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નીતિશાસ્ત્રપ્રવેશ સમર્થન કેટલીક વખત કરવામાં આવે છે. આ વૃત્તિ હમણાંની નથી, જૂની છે; કદમાં વરુણને ઉદ્દેશી એક ભક્ત કહે છે : न स स्वो दक्षो वरूण धृतिः सा सुरा मन्युर्विभीदको अचित्तिः ।। अस्ति ज्यायान्कनीयस उपारे स्वप्नश्चनेदनृतस्य प्रयोता । “હે વરુણ, હું જે પાપ કરું છું તે હું કરતું નથી, મારી શક્તિને નહિ પણ એ તે દેવને પ્રતાપ છે. અને દારૂ, મનોવિકાર જુગાર, અજ્ઞાન વગેરે એ દેવના સેબતી છે. તેમાં વળી વડીલ માણુની સંગતિ પાપ તરફ મનને ખેંચવાને તૈયાર જ છે. નિદ્રા સમયે મનમાં કેટલાય પાપા મક વિચાર આવતા હશે અને તેથી જે કંઈ પાપ થતાં હશે તે તે જુદાં જ.” જગતમાં સત્યનું પુણ્ય લેનાર અને દુષ્કાનું પાપ નહિ લેનાર એવા બન્ને પ્રકારના માણસ મળી આવે છે. માટે અ. પ્રશ્નને જરા ઊંડે વિચાર કરવાની આવશ્યકતા છે. કર્મવાદને આધુનિક વિકાસવાદ (Evolution)ની ઘણ મદદ છે. કર્મવાદ કહે છે, “કસ્મગતિને અનુસરીને જ માનવ યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે અને માનવ જન્મમાં જેવાં સત કે અસત્ કર્મ થાય છે, તે પુનર્જન્મ થઈ, સર્વપ્રધાન, રજ:પ્રધાન કે તમાપ્રધાન વૃત્તિ પ્રાપ્ત થાય છે; અને કર્મગતિને અનુસરીને જ બ્રાહ્મણ કે બ્રાહ્મણેતર જાતિમાં જન્મ પ્રાપ્ત થાય છે; આધુનિક વિકાસવાદી કહે છે, “બાળકે વડવાઓના ગુણધર્મ લઈને જન્મ પામે છે. સ્વરૂપ પણ માતા જેવું, પિતા જેવું કે દાદા જેવું હોય છે એ પ્રત્યેકની નજરે પડે છે. સ્વભાવ સંબંધમાં પણ પુત્રઃ પિતરમનુઢત્તિ એ તત્ત્વ ખરું હોવાનો અનુભવ થાય છે. માતાપિતાને ક્ષય, ઉપદંશ વગેરે વ્યાધિ હોય છે, તે તે બાળકને પણ પ્રાપ્ત થાય છે. માતાપિતા દારૂડિયાં હોય છે, તે બાળકની પ્રવૃત્તિ પણ સ્વભાવિક રીતે મદ્યપાન તરફ થાય છે. પરંતુ એવી રીતના ઉપાર્જિત ગુણ (acquired characters) ભાવી પ્રજામાં ઊતરે છે કે કેમ તે વિષે આધુનિક ભૌતિક શાસ્ત્રોમાં જ અદ્યાપિ વાદવિવાદ છે. કેટલાક કહે છે, પેઢીઓની પેઢીઓ સુધી એક કુળમાં વિદ્યાભ્યાસ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાતંત્ર્ય ૧૨૫ અને અન્ય સાત્વિક આચાર ચાલતો આવેલો હોય છે, તે તે વંશનાં બાળકની બુદ્ધિ એ સંસ્કારથી અન્ય બાળક કરતાં અધિક સાત્વિક બને છે. બ્રાહ્મણનાં બાળક વિશેષ બુદ્ધિશાળી અને ભાવિક હોય છે અથવા હોય છે એમ જે પ્રથમ દર્શને લાગે છે – તેનું કારણ પૂર્વસંસ્કાર હોવાનું આપણે ઘણી વાર સાંભળીએ છીએ; પણ તેમાં આધુનિક વિકાસવાદી શાસ્ત્રો એકમત નથી*. તે પણ વડીલોના સ્વાભાવિક અથવા “પ્રકૃતિ જ ” ગુણધર્માનુસાર બાળકના ઘણાખરા ગુણધમ હોય છે, એ વિષે વાદ નથી. વાઘનું બચ્ચું #ર જ હોવાનું તેમ કેટલાક પાપશીલ માણસેનાં બાળકોની વૃત્તિ પાપી જ હોવાની કેટલાક શોધકોએ ગુનેગારના વિચાર, વૃત્તિ, વગેરેનું શાસ્ત્રીય દષ્ટિએ અવલોકન કર્યા પછી એ નિર્ણય કર્યો છે કે, કેટલાક ખરાબ સોબતને લીધે ગુના કરે છે અને કેટલાક જાતે જ પાપપ્રવીણ હોય છે. કેટલાક માણસનું મન જ એવું વાંકું હોય છે કે, કૂતરાની પૂંછડી છે મહિના દાટી મૂકે તે પણ સીધી થાય નહિ, તેમ તેમના મનમાં સરળ વિચાર જ ઉત્પન્ન થતા નથી. આવા માણસ અપવાદરૂપ હોય છે, પણ હેય છે એ વાત નિશ્ચિત છે. કેટલાંક કારણને અંગે કેટલાંકનાં મન એવાં વિકૃત બને છે કે, તેમને પોતાના પિતા કે માતાનું ખૂન કરવાની ઈચ્છા થાય છે, અથવા તે તે આત્મહત્યા કરવા ધારે છે. કેમે કતાં એ વિચાર તેમના મનમાંથી ખસતો નથી. તેઓ સમજે છે કે, આ ગાંડપણ છે; પણ કર્મ અથવા ભગવદ્ગીતામાં કહ્યા પ્રમાણે “પ્રકૃતિ” કિવા આધુનિક શાસ્ત્રીય ભાષામાં “આનુવંશિક સંસ્કાર” (Heredity) જાણે કે તેમને પાપાત્મક કાર્ય કરવાને પ્રેરતાં હોય તેમ લાગે છે. આવી રીતે વિકૃત થયેલાઓમાંના કેટલાક, ભવિષ્યમાં કદાચ પોતાની કુબુદ્ધિ અટકાવી શકાશે નહિ એમ * ક્યા ગુણ આપણામાં ઊતરી શકે છે અને ક્યા નથી ઊતરી શકતા તેને ઊહાપોહ પુસ્તકના છેવટના પરિશિષ્ટમાં કર્યો છે. “પૂર્વજન્મના સંસ્કારથી બ્રાહ્મણ અધિક બુદ્ધિશાળી બન્યા છે એ વિચારને આધુનિક શાસ્ત્રજ્ઞાના આનુવંશિક સંસ્કાર વિષયક પ્રયોગથી કેટલી પુષ્ટિ મળે છે, તેનો વિચાર મનરંજક અને બોધપ્રદ બનશે એમ લાગે છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નીતિશાસ્ત્રપ્રવેશ સમજીને આગળથી સંબંધીઓને સર્વ કંઈ કહી દઈ પોતે જ પિતાનો કારાગારમાં પ્રવેશ કરાવી લે છે. હાલમાં માણસના હાથે પાપકર્મ કેમ થાય છે એ વિષેને અભ્યાસ એટલે સૂક્ષ્મ, વિસ્તૃત અને ડે થયો છે કે, તેનું એક શાસ્ત્ર જ બન્યું છે. એને Criminology કિંવા પાપમીમાંસા” શાસ્ત્ર કહે છે. એ શાસ્ત્ર વિષયક પુસ્તક વાંચ્યા પછી એમ જ લાગે છે કે, કેટલાક ગુનેગાર ખરેખર ગુનેગાર નહિ હોતાં, દુનિવાર એવી પાપપ્રવૃત્તિ આપનાર તેમના વડવાઓ જ તે માટે અપરાધી હતા. છા નહિ હોવા છતાં માણસ કેટલીક વખત પાપ કરે છે – ઉનિરછન્ન િવાચ વાવ નિચકિતઃ એમ ભગવદ્ગીતામાં કહ્યું છે. એ સ્થિતિને સને થેડે ઘણે અનુભવ છે; પણ ઉત્કૃષ્ટ ઉદાહરણની જરૂર હોય તો તે મને વિકૃતિમીમાંસા સંબંધીના ગ્રંથમાં ( Mental Pathology )થી મળી શકશે. વિકૃત મને વૃત્તિનું તે શું પણ સર્વ વાતનું તેમ છે, એ વિકાસવાદને સિદ્ધાંત છે. માણસની સર્વ ઇંદ્રિય ધીમે ધીમે વિકાસ પામેલી છે. સજીવ પ્રાણીના આદ્યજનક જીવબિંદુ, તેનાથી બે બિંદુ, તેનાથી ચાર એમ થતાં થતાં, મત્સ્ય સર્પ વગેરે બની પછી તે જીવબિંદુને મનુષ્યપ્રાણીનું વિકસિત સ્વરૂપ પ્રાપ્ત થયું. માણસ હાસ્ય કરે છે ત્યારે તથા તે ખીજવાય છે ત્યારે તેના વદનનું જે સ્વરૂપ થાય છે, તેની ઉ૫પત્તિ લગાડવાને પણ ડાર્વિન, સ્પેન્સર વગેરે શાસ્ત્રોએ પ્રયત્ન કર્યો છે અને તે અતિ મનેવેધક તથા બેધપ્રદ પણ બને છે. દાખલા તરીકે, ક્રોધાવેશ થતાં નાકનાં નસ્કોરાં ફૂલે છે તેનું કારણ સ્પેન્સર એવું જણાવે છે કે, પૂર્વે હજારે વર્ષ ઉપર જ્યારે આપણે જંગલી અવસ્થામાં અથવા વાંદરની અવસ્થામાં હતા, ત્યારે ક્રોધ થતાં શત્રુને એકાદ અવયવ મુખમાં પકડતા હતા; તેથી શ્વાસ માટે અન્ય દ્વાર કુલાવવાની જરૂર રહેતી હતી. એ જ ટેવ આજે અદ્યાપિ પર્યત અવશેષ રહેલી છે. કેધથી ગાલ લાલ કેમ બને છે, ધ્રુજારે કેમ છૂટે છે, વગેરે બાબતની વિકાસવાદીઓએ એવી જ ઉપપત્તિ લગાડેલી છે. * See William James' Psychology, i. i. P. 479. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાત ત્ર્ય ૧૨૭ આપણું શરીર આપણને સ્વાધીન નથી: નાક, આંખ વગેરે માતાપિતા આપણને આપે છે; હસવું, ખેલવું, ચાલવું વગેરે પણ તેવી જ રીતે મળે છે; સાત્ત્વિક કે રાજસી અથવા તામસી વૃત્તિ વડીલેથી પ્રાપ્ત થયેલી હાય છે; વિદ્યાની અભિરુચિ, દારૂ પીવાની ચ્છા વગેરે ઝીણીઝીણી બાબતે પણ કેટલાક શાસ્ત્રજ્ઞાના મત પ્રમાણે આનુવંશિક છે, ત્યારે આપણું એવું આપણામાં શું છે? ફીક, આપણી મુદ્ધિ જે કારણે પણ આ લેાકમાં આધાર રાખે છે, તેમાંનાં થોડાંક પણ આપણી સત્તામાં છે કે? નહિ. માતાપિતાનું વલણ. સંગતિ, શાળાનું શિક્ષણ વગેરે કાર્યોથી આપણી મુદ્ધિ ઓછીવત્તી માત્ત્વિક, રાજસી કે તામસી બને છે અને તેમાં વિશિષ્ટ રાગઢ ઉત્પન્ન થાય છે; પણ એમાંનું એક પણ કણ્ આપણા હાથમાં છે કે ? આપણે કેત્તા પેટે જન્મ લેવે! એ પણ આપણા હાથમાં ન હતું. માતાપિતાએ આપણને જે ખરાખોટા માર્ગે લગાડી દીધ! છે તે માટે આપણે જવાબદાર નથી. રાાળાના માસ્તર આપણે નીમેલા હાતા નથી. આપણા લંગમાં અમુક બાળકને દાખલ કરવાં તે અમુકને નહિ કરવું એ વિષે આપણે કાંઈ મત્તા નથી. કુંભાર જે માટીના પિડાને ચાક પર ટૂંકી વડે બનાવે છે. તે વડે! ‘ મને અમુક આકાર આપે' એમ કહી શકતાં નથી: તે પ્રમાણે જ પ્રભુ આપણને આનુશિક અને ઐહિક માંસ્કારના ચક્ર પર ફેરવીને જે સ્વરૂપ આપે છે, તેમાં ફેરફાર કવાની સત્તા આપણને નથી. આપણા કર્મવાદના આ સિદ્ધાંત આધુનિક વિકાસવાદીઓએ પણ માન્ય કરેલા છે. માટે * વિકાસવાદ અને કવાદને ફરક માત્ર ધ્યાનમાં રાખવા જોઈએ. કમ વાદમાં એવે અભિપ્રાય છે કે, જીવ અનેક જન્મ લે છે અને જન્માંતરનાં પાપપુણ્યાત્મક કર્મ તેને આ લાકમાં વિશિષ્ટ ફળ આપે છે. આધુનિક વિકાસવાદ આત્માનું અમરત્વ માનતેા નથી. આ જન્મમાં જે શરીર અને મન પ્રાપ્ત થાય છે, તે વડીલેાના પ્રકૃતિ સ્વભાવાનુસાર હોય છે એટલું જ વિકાસવાદનું કથન છે. આપણા મરણ પછી આપણે જીવ કાયમ રહેશે, આ લેાકનાં કમજન્માન્તરે તેને ફલદાયક થશે, એમ આધુનિક વિકાસવાદ કહેતા નથી. એ ભેટ્ટ પ્રસ્તુત વાદ સંબંધે વિશેષ મહત્ત્વના નથી, તેથી અહીં તેનું સંક્ષિપ્ત રીતે સૂચન કર્યું છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નીતિશાસ્ત્રપ્રવેશ વૃદ્ધિ માંનુણાીિ એમ કહી હાથ જોડી સ્વસ્થ બેસી રહેવું કે શું? આપણું શાસ્ત્ર તો એવું ભણાવતું નથી. ઉપર કહ્યું છે કે, ગીતાનું કથન તે એ છે કે, મામૈ શ્રેમનો વંધુરામૈવ રિપુરામન:. પરંતુ, એ પણ ખોટું નથી કે, ગીતા જ અન્ય સ્થાને કથે છે : હે પાર્થ, પ્રકૃતિ આગળ કોઈનું કંઈ ચાલવાનું નથી, તારા જેવાને જે અભિમાન છે કે, હું આમ કરું ને તેમ કરું તે વ્યર્થ છે. તું કહે છે કે લડીશ નહ; પણ એ ભ્રમ છે.’ यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे । मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥ स्वभावजेन कौन्तेय निवद्धः स्वेन कर्मणा । कतुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशो हि तत् ॥ હે અર્જુન, તને તારી ક્ષાત્રવૃત્તિ તારી ઈચ્છા વિરુદ્ધ યુદ્ધમાં પ્રવૃત્ત કરશે. તું તો શું પણ મોટા મોટા જ્ઞાનસંપન્ન માણસોનું પણ પ્રકૃતિની બળવાન સત્તા આગળ કંઈ ચાલવાનું નથી.” सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि । प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥ અને બીજું એ કે, હું યુદ્ધ કરું છું, હું યુદ્ધ કરતા નથી, આ હું કરું છું, તે હું કરતા નથી, એવા પ્રકારની અહંકારાત્મક ભાષા જ ભૂલભરી છે. કારણ, તું કર્તા જ નથી. કતૃત્વ બધું પ્રકૃતિગુણુનું છે. प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । ___ अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ।। હું તો છું,” એ બુદ્ધિ જ જ્યાં મૂળમાં ભૂલભરી છે, ત્યાં પછી “મારે અમુક કરવું છે અમુક નથી કરવું” એ ભાષા જ બંધ પડે છે. પરંતુ ગીતાને અભિપ્રાય એ નિરુત્સાહજનક નથી. એ સર્વ વચનને અર્થ એટલે જ લેવાને છે કે, મન દુનિંગ્રહ છે. મનને નિગ્રહ કરવાનું કામ સહેલું નથી. પણ ગીતાને ઉપદેશ એવો છે કે, અભ્યાસ અને વૈરાગ્યથી ચંચલ મનનું નિયમન થઈ શકશે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વાતંત્ર્ય ૧૨૯ असंशयं महाबाहो मनो दुनिग्रह चलम् । अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥ આત્મા નવાણું ટકા પરતંત્ર છે, પણ પૂર્ણ રીતે તે નહિ જ. ગાયને જેમ દમણું બાંધવામાં આવે છે, તેમ છતાત્મા પ્રકૃતિના દામણથી બંધાયેલો છે; પણ એને અર્થ એ નથી કે આપણે બિલકુલ હાલી ચાલી શકતા નથી. કંઈ મર્યાદિત ક્ષેત્રમાં પ્રકૃતિનું દામણું સાચવીને આત્માને સ્વતંત્ર રાખી શકાય છે. એટલું જ નહિ પણ વારંવાર નિગ્રહ કરી એવી રીતે સ્વત્વ તળવવાથી પ્રકૃતિના દામણથી છૂટી પણ શકાય છે, અને ગીતાનો અભિપ્રાય છે. પૂર્વજન્મનાં કર્મના ફળ તરીકે વિશિષ્ટ સુખદુખાદિ ભેગ ભાગવવા – કિંવા વિશિષ્ટ પ્રકારની બુદ્ધ થવી એ છે કે અનિવાર્ય હશે; તે પણ બુદ્ધિ સર્વાશે પરતંત્ર નથી. પૂર્વકમને લીધે એકાદને ક્ષત્રિયત્વ પ્રાપ્ત થયું હશે તે ધર્મયુદ્ધના પ્રસંગે તેના બાહુ કુરણ પામશે. તેમાં તેનો કંઈ ઉપાય રહેશે નહિ; પણ શરણ આવેલાને ક્ષમા કરવી કે ન કરવી, યુદ્ધના ધર્મનિયમ પાળવા કે ન પાળવા, ગદાયુદ્ધ કરવું કે રથારૂઢ થઈ શરવૃષ્ટિ કરવી વગેરે વાતોમાં તે પ્રકૃતિનું – કર્મનું – પરિસ્થિતિનું નિયમન કરી શકશે. આ દૃષ્ટિએ જોતાં કાઈ યોદ્ધો ગમે તેવા પ્રસ ગે ગમે તેની સાથે ગદાયુદ્ધ શરૂ કરે, તે તેનું પાતક તેને લાગે છે; યોગ્ય પ્રસંગ જોઈ સારું નિશાન તાકી તે જે શરસંધાન કરે, તે તેનું શ્રેય પણ તેને આપવું જોઈએ. આવા મર્યાદિત અર્થમાં મામૈવ @ામનો વંધુરામૈવ રિપુરમન: એ તત્ત્વ ખરું છે, કર્મનું “ચક્ર” કહેવાને બદલે “કમ ની આગગાડી છે અને તેમાં આત્મા બેઠેલો છે એ મ સમજો. એ આગગાડી ચાલ્યા પછી તેને અટકાવવાની કે અમુક દિશાએ લઈ જવાની શક્તિ આપણા હાથમાં નથી. તે શક્તિ પ્રભુરૂપી ગાર્ડના હાથમાં છે. એ અર્થ લેતાં આપણે કેવળ પરાધી છીએ; પણ ડબામાં સાથે બેઠેલા માણસો સાથે વાત કરવી કે ન કરવી, કઈ માણસ ઊભે રહ્યો હોય તો થેડી અડચણ વેર્ડ લઈને જગ્યા આપવી કે ન For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ આપવી વગેરે બાબતમાં પરમેશ્વરરૂપી ગાર્ડ કે કમરૂપી આગગાડીનાં ચક્ર આપણા પર બળા કાર કરતાં નથી. આ ન્યાયે જોતાં જજન અર્વક પાપાચરણ કરનારને આ જન્મમાં હરિશ્ચંદ્ર કે શિષ્ટ જેવી સાવક બુદ્ધિ પ્રાપ્ત થવાનો સંભવ નહિ હોય; પણ ધીમે ધીમે પિતાવ તામસી સ્વભાવમાં સુધારો કરવાનું કાર્ય તેને સ્વાધીન છે. તેને આત્મનિગ્રહ સારે હશે, તો આ જન્મમાં પણ તે ઘણી જ સારિવક્તા પ્રાપ્ત કરી શકશે અને એ જ ક્રમ ભવિષ્યના જન્મમાં રહી શકે, તો મને ગરમસતત વાત પર તિમ્ – એ ઉક્તિ પ્રમાણે કોઈ ને કોઈ સમયે તેને સદ્ગતિ મળ્યા સિવાય નહિ રહે. કર્મ, પ્રકૃતિ કિવા પરિસ્થિતિનું બંધન છે; પણ એ બંધન સુધાં મર્યાદિત છે એમ ઉપના વિવેચન ઉપરથી જણાઈ આવશે. એ બંધન કંઈ દોષ સ્વરૂપ નથી. એક રીતે તે ગુરુ સ્વરૂપ જ છે. કોટ ને તુરંગનો હોય છે તે ચિત કરાવે છે, પણ શત્રુ સામે સ્વરક્ષણાર્થે તે બાંધેલો હોય છે તે ઈષ્ટ જણાય છે; તેવું જ એ બંધનનું સમજવાનું છે. આજે આપણે જે કર્મ કરીએ છીએ, તેથી આપણું શીલ અને ભાવી આયુષ્ય ઘણું નિયમિત બને છે, એ વાત આપણું લાભની જ છે, માંકડને. કરડવાથી નિદ્રા આવતી નથી તેમાં આપણે દેવ નથી; એ પરિસ્થિતિને દોષ છે. મચ્છરદાની નાખ્યા પછી મચ્છરને ત્રાસ દૂર થઈ નિદ્રા આવે તે એ પરિસ્થિતિનો ગુણ છે, પણ તેમાં એટલું છે કે એ પરિસ્થિતિ પ્રાપ્ત કરવાનું કાર્ય આપણી સત્તામાં હતું. મચ્છરદાની વગેરે પ્રાપ્ત થયા પછી આપણા શાત અવયવને પલંગ પર નિદ્રા આવે છે, એ આપણી પ્રકૃતિને ગુણ આપણા જાણવામાં હોવાથી આપણે યોગ્ય ઉપાય આદરી શકીએ છીએઆપણે સદાચાર રાખીશું તે કાલાંતરે ઈદ્રિયનિગ્રહ સહેલે થશે અને કેટલીક બાબતમાં એવી સ્થિતિ પ્રાપ્ત થશે કે, સામાન્ય માણસને જે “મોહ” લાગે છે તે આપણને લાગશે નહિ; પરંતુ મોહની પરની સ્થિતિ પ્રાપ્ત કરી લેવી કે નહિ તે આપણા હાથની વાત છે અને એ જ સારું છે. અનેક વર્ષ તપસ્યા કરવા છતાં જો મેહ પૂર્વ પ્રમાણે જ કાયમ રહે તે કંઈ શ્રેય For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ આત્માત’ચ્ જોઈ એ નથી. આપણાં શીલને અભ્યાસ અને વૈરાગ્યતી સહાયથી તેવું સ્વરૂપ આપી શકાય છે અને પછી આપણા હાથે અમુક પ્રકારનાં કર્મ થવાં શકય બને છે એ કદાત્ત જ છે. આપણું મન એટલું વિશુદ્ધ હાવું જોઈએ કે પાપ કરવાની સ્વપ્ને પણ ઈચ્છા થાય નહિં, એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થયા પછી એક રીકે સતકમ આપે!આપ જ પ્રકૃતિસ્વભાવથી - કમલથી થવા લાગશે, પરંતુ એવી બધી સ્થિતિ માટે વિષાદ માનવાને કારણું નથી. જાળમાં સપડાયલા મત્સ્યને પાણીમાં નાખવાથી જેમ તેને ‘પાણીમાં પૂરવાનું' દુઃખ થતું નથી, તેવું જ એને માટે છે. પગ કમર સાથે સંધાયેલા હોવા બદલ કિવા ચક્ષુ મસ્તકમાં રખ્યા માટે કઇ તકરાર કરતું નથી; તે જ પ્રમાણે આપણું સપ્તકમાં ભવિષ્યમાં આપણને કુકમ નહિ કરવા દે, એ તકરાર પશુ અયોગ્ય છે. પાપી માણસને સાસના થવી અધક છે, તેવી જ રીતે સુશીલને પાવાસના અધક લાગશે; પણ એકાદ સ્થિતપ્રજ્ઞ માણસને તે કઈ કહે કે, “તને તારી સત્બુદ્ધિનું શું ફળ મળ્યું છે ? તારું શાલ, વૈરાગ્ય, સત્કમ વિષયક સતત અભ્યાસ વગેરે તને સતકમાં પ્રેરે છે. ખરી રીતે તું એ વાર્તાને ગુલામ છે પશુ એ કથન ભૂલભર્યું" જ ગણાય; કારણ (૧) એક તે એ કે તપ કરીને સત્ક્રમ ‘સ્વાભાવિક’કરી લેવાના યશ તેને આપવા જ જોઈએ અને (૨) ખીજું એ કે આપને જે વાત પ્રિય છે. જે વાત થવી જોઈએ એવી આપણી ઇચ્છા છે . તે જ આપણા હસ્તે ભયત્રાસથી નહિ પણ સંતાથી થાય તે એવી સ્થિતિને કાઈ પણ સમજી માણસ ‘દાસ્ય ’ કહી શકે નહિ. દાસ્ય એટલે પરતંત્રત!. સ્વતંત્રતામાં નિયંત્રણ છે જ, પણ તે પેાતાનું હાય છે તેથી તેને દાસ્યત્વ કહેવાય નહિ. માસનું મન = જ બંધ અને મેાક્ષનું કારણ છે मन एव मनुष्याणां कारणं बंधમેાક્ષયા: -એમ કહ્યું છે, તે માર્મિક છે; કારણ મન શુદ્ધ, શાંત અને સમષ્ટિ થયા પછી મેાક્ષ કઈ દૂર નથી. મનની શુદ્ધતા કિંવા સામ્યતા જ્ઞાનથી પ્રાપ્ત થાય છે માટે કહ્યું છે કે, જ્ઞાનામેાક્ષઃ । જ્ઞાનાગ્નિસ કને ભસ્મ કરે છે, જ્ઞાન્નિઃ સર્વાંગિ મમ્મન્ના હતેનુંન એમ જે ભગવદ્ગીતામાં કહ્યુ` છે, તેને અર્થ ,, For Personal & Private Use Only ૧૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નીતિશાસ્ત્રપ્રવેશ કરતા નથી. તે અંતરાત્મા અથવા હાવાથી ત્યાં કન એવા નથી કે જ્ઞાની માણસ બિલકુલ કમ જ કર્મો કરે છે જ, પણ એ કર્યું કરવામાં તેનેા પરમાત્મા અને જીવાત્માનું તાદાત્મ્ય ચચેલું અધકત્વના અંત આવે છે. સ્થિતપ્રજ્ઞતે તેના અંતરાત્માને જે વાસના સાસના મનમાં આવતી હોવાથી વાસના અને વાસના નડે છે; પ લાગે છે તે જ તેન C -- અશ્રુ અંતરાત્માને જે કુલ સામાન્ય માણસના મનમાં ચાલતા હોય છે, તેનાથી તે મુક્ત રહે છે . થાય છે. શ્રેય' અને પ્રેય 'તે કલહ બંધ પડયા પછી અંતરાત્મા સાચી રીતે સ્વતંત્ર થાય છે; કેમકે તેને વિધાય કરનાર કાઈ રહેતા નથી વાસનાને ક્ષય થયા પછી મુક્તિ કિંગ મેક્ષ મળે છે. એને એવા નથી કે, વાસનાનું - સાસનાનું સુધ્ધાં નિર્મૂલન થવું જોઈ એ. વાસનાને સ્વાધીન ન રહેવું એ જ ખરે। મેાક્ષ, સુસંસ્કૃત વાસના પણ પ્રમ વિશેષ શ્રેયસ્કર નથી હાતી, માટે વાસનાને લગામ ચડાવી પેાતાના હાથમાં રાખવી એવે! શાસ્ત્રના સત્ય અભિપ્રાય છે. પ્રેમ, દયા વગેરે સામના સદૈવ શ્રેયસ્કર જ હોય છે એમ કઈ નથી હતું. આ ત્રિગુણાત્મક સૉંસારની આવી સ્થિતિ હાવાથી સાસનાનું નિયમન પ આવશ્યક છે. અને એ જ અભિપ્રાયથી વાસનાક્ષય કરી સુખદુ:ખ, લાભ-અલાભ, જય-અજય વગેરે દ્રથી પર જવાના શાસ્ત્રને ઉપદેશ છે; પરંતુ જે એવી દાતીત સ્થિતિએ પહેાચેલ છે તેને કાઈ પણ વાસના જ થવી શકય નથી એમ કેટલાક કહે છે, તે મિથ્યાગ્રહમૂલક છે. તેમના વિચારાનુસાર વાસના જ અધક છે, પણ ઉપર જણાવ્યું જ છે કે બંધનનું સત્ય કારણ આપણું મન જ છે. મન પ્રતિકૂલ હેાય તે એક મન વાસનાને અનુકૂલ અને ખીજું જ વાસના અંધક બને છે. અંતરાત્માને -- દૂદ્બાતીત અને સમદષ્ટિ બનેલા અંતરાત્માને — જે પસંદ પડે છે તે વાસના બંધક થતી નથી; કારણ તે જ પ્રથમથી તેને પ્રિય હાય છે; અને તેનાથી તેને કદી પણ્ ત્રાસ થતા નથ અવિચારની વાત પ્રિય હાય છે તે તે પાછળથી અપ્રિય લાગે છે માટે અધક છે. અંતરાત્માને શાસ્ત્રમાં પરમાત્મા ' કિંવ ‘ શિવ કહે છે. એ શિવ અને જીવતા જ્યારે કર્મામાં વિરાધ 6 For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આત્મસ્વાતંત્ર્ય હેય છે, ત્યારે કઈ પણ એક પ્રબળ બને છે અને બીજો અસંતુષ્ટ રહે છે. પણ જીવ - શિવનું ઐક્ય કે તાદામ્ય થયા પછી કોણ કોની ઇર્ષા કરે? આપણી જ ખાંધ ઉપર જેમ આપણે બેસી શકતા નથી, આપણી જ મુઠ્ઠીમાં આપણે પિતાની મૂઠ પકડી શકતા નથી, આપણાં જ નેત્રથી આપણ નેત્ર જોઈ શકતા નથી, તેમ જ અંતરાત્માના બંધનનું છે. જીવ – શિવને કલહ હયા તે જીવ – શિવને બંધક થાય, પણ જીવને શિવત્વ મળ્યા પછી શિવને કાનું બંધન રહે? પુર ઉભય પાસે નથી આત્મસ્વાતંત્રવ્યવાદીઓનું શું કહેવું છે તે ટૂંકામાં અને તરત ધ્યાનમાં આવે એવી રીતે કહેવા માટે વિલિયમ જેમ્સ નામના માનસશાસ્ત્રીએ નીચેની બીજગણિતામક પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. તે કહે છે કે પ્રત્યેક કાર્યને તજજનન-સમર્થ એવાં કારણની જરૂર હોય ત્યારે : કાર્ય = સર્વ કારણે એવું સમીકરણ સર્વેએ સ્વીકારવું જ જોઈએ. હવે કારણોમાં પરિસ્થિતિ, શિક્ષણ, સંગતિ, આગંતુક ક્ષણિક મેહ, પ્રકૃતિ, પૂર્વ જન્મનાં કર્મ વગેરેને અંતર્ભાવ થાય છે; એટલે, “કાર્ય = પરિસ્થિતિ + શિક્ષણ + સંગતિ + .. + . + ... + વગેરે. આ “વગેરે માં “આત્મા’ નામની કઈ સ્વતંત્ર શક્તિ છે કે નહિ એ પ્રશ્ન છે. નિયતિવાદી કહે છે કે પરિસ્થિતિ-શિક્ષણાદિ સર્વ કારણ અને કહેશો એટલે અમે કહ્યું કાર્ય તે કર્તાના હાથે થશે તે કહીશું. આત્મસ્વાતંત્ર્યવાદી કહે છે કે, જો કે એ સર્વ કારણે તમે જાણી શકશે પણ તમે ભૂલ વગરનું ભવિષ્ય વતી શકશો નહિ. “આત્મા” એ અન્ય દસ કિવા વીસ – અથવા ભલે લાખ કહે – કારણમાંનું એક કારણ છે એ કબૂલ છે. અન્ય લાખ કારણને બાજુએ રાખી પિતાનું જ ટ૬ આગળ કરવાની હમેશ આત્મામાં શક્તિ હોય છે જ એવું કંઈ નથી હોતું એ પણ કબૂલ છે. પરંતુ પરિસ્થિતિ, પ્રકૃતિ, કર્મ વગેરે સર્વ કારણથી આત્મા એ એક ભિન્ન કારણ છે એટલું જ અમારું કહેવું છે. પાપમાં ડૂબેલો For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નીતિશાસ્ત્રપ્રવેશ વસિષ્ઠ થઈ શકશે નહિ; પણ કેટલીક બાબતમાં તો તે જરૂર દિયનિગ્રહ કરી શકશે. આ વાદને નિર્ણય કેવી રીતે કરવો? સ્વાતંત્ર્યવાદી હૈ કે નિયતિવાદી છે; બન્ને પ્રયોગ કરીને પિતાની વાત સિદ્ધ કરવાને અસમર્થ છે. આધિભૌતિક શાસ્ત્રજ્ઞ પ્રયોગશાળામાં “જીવ” પણ તૈયાર કરી શકતા નથી તો પછી આગળની વાત તે શી રીતે કરી શકે? ઠીક, સ્વાતંત્રયવાદી પણ “ મા” કયાં છે તે દર્શાવી શકતા નથી. જો તેઓ “કાર્યને અમુક અંશ પ્રકૃતિ – કર્મ – પરિસ્થિત્યાદિ કારણથી બનેલે અને અમુક અંશ આત્મ” શક્તિથી બનેલો” એમ ગણિતશાસ્ત્રની પદ્ધતિથી બિનચૂક બતાવી શક્યા હોત તે વાદ જ રહ્યો ને હેત ! જયારે પ્રત્યક્ષ પ્રમાણ – પ્રયોગ શકય નથી, ત્યારે અનુમાન તરફ દૃષ્ટિ કરીશું. સ્વાતંત્ર્યવાદીને મુખ્ય આધાર આમપ્રતીતિ પર છે. “હું સ્વતંત્ર છું એમ મને લાગે છે, માટે હું સ્વતંત્ર છું ' – એ તેમનો કેટીક્રમ છે. પણ નિયતિવાદી કહે છે, “જે જે લાગે છે તે તે ખરું માનીએ, તે “શાસ્ત્ર'ની શી જરૂર છે? ચંદ્ર આપણી સાથે ચાલતું હોય એમ જણાય છે તેથી તે કંઈ ખરી રીતે આપણી સાથે ફરતો નથી તે. આત્મસ્વાતંત્ર્યની કપના એવી જ ભૂલવાળી છે દિવસે દિવસે સૃષ્ટિનિયમનનું જ સામ્રાજ્ય જણાતું જાય છે. મન'ને પણ પ્રયોગશાળામાં ખેંચી જઈ તેને ઘણું જ નિયમબદ્ધ બનાવેલું છે. અદ્યાપિ તે પૂર્ણ રીતે સ્વાધીન થયેલું નહિ હોય, પણ આ જ નહિ તો કાલે તેને સૃષ્ટિનિયમનનું આધિપત્ય પૂર્ણ રીતે કબૂલ કરવું જ પડશે.” એકંદરે મથિતાર્થ એ છે કે, “પિતાનો અને અન્યનો પ્રત્યક્ષ અનુભવ” એ સ્વાતંત્ર્યવાદીઓનું શસ્ત્ર છે. નિયતિવાદીને એ શસ્ત્ર બાધિત કરતું નથી. કારણ તેણે દિનપ્રતિદિન વિજયી બનતાં જતાં સૃષ્ટિનિયમવિષયક અનુમાનોનું બખતર પહેરેલું છે. છેવટનો નિર્ણય દરેકની બુદ્ધિ પર છોડી દેવો એ જ ઠીક છે; પણ એટલું માત્ર ધ્યાનમાં રાખવું કે કોઈ પણ પક્ષ પોતાની વાત નિર્વિવાદ રીતે સિદ્ધ કરી શકતું નથી; માટે કોઈએ અભિમાન કરીને વિરુદ્ધ પક્ષ પર નિરર્થક તૂટી પડવું જોઈએ નહિ. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ વાત ત્ર્ય ૧૩૫ C , બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે માટે તેનું જરીક વિસ્તારથી વિવેચન કરવું જોઈ શે આત્મા જો પથ્થર, માટી, વગેરે જડ પદાર્થોં જેવા હાત, તે! તેને જડ પદાર્થના કાર્યાંકારણભાવાદિ નિયમ લાગુ પડચા હૈાત; પણ જડ નથી માટે એ નિયમ જડ સૃષ્ટિમાં ગમે તેટલા ખરા હશે, પણ અધ્યાત્મમાં લાગુ થતા નથી એ તત્ત્વ ત્રણા માણસે વિસરી જાય છે. આત્માને ‘સ્વાત’ત્ર્ય’ આપવું હાય ! જડ સૃષ્ટિના સંવર નિયમ મેટા છે એમ કહેવાને તૈયાર થાએ! એવું જે ટલાક કારણ એ જ છે કે તેઓએ ઉપરતે ભેદ નથી. હા, આત્મા એવી કાઈ વસ્તુ છે; પણ તેનું અસ્તિત્વ એક વખત પદાર્થોના નિયમ લાગુ કરવા તે યુ ત્રાગુ કરે છે, તેનું લક્ષમાં લીધેલેા હતેા સ્થૂલ શરીરને પણ અવસ્થામાં હાવા નથી. જડ શાસ્ત્રમાં એક એવું! નિયમ છે કે, વસ્તુ જે અવસ્થામાં ડાય છે તે જ સ્થળે કિંવા તે જ અર્થાત્, ‘ પ્રતિરોધક કારણ નહિ હોય ! ', સ્વીકારી જ લેવાની છે; પણ એ નિયમ એ ચે!ગ્ય નથી. આત્મા સ્વેચ્છાથી પેાતાના નચાવી શકે છે. જે તે અશરીરી અથવા સૂક્ષ્મ છતાં પાતાની સ્ફૂર્તિ અને શક્તી અન્ય તરફ વારુ, આ યુક્તિવાદ છેડી દઈએ તેપણ ખ વાત ધ્યાનમાં લેવી કે આત્મા એ વસ્તુ મૂળમાં અહીં, ત્યાં' વગેરે દિગોદા લગાડવી મન મસ્તકમાં છે' એમ આપણે કહીએ છીએ પણ તે કેવળ લાક્ષણિક અથી જ વાસ્તવિક રીતે ‘ મન ' અમુક સ્થાને છે કે નથી એ ભાષા જ ગેરસમજની છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, જડ વસ્તુ માટે આપણે જે ભાષા વાપરીએ છીએ અને જે નિયમ લાગુ પાડીએ છીએ, તે અધ્યાત્મ બાબતમાં જેવાંને તેવાં વાપરવાં એ યુક્તિક નથી. નહિ જઈ શકે કે ? એક એ તાત્ત્વિક એવી છે કે, તેને 9 એ જ ભૂલ છે. ( છે કે નહિ એ પ્રશ્ન જુદા સ્વીકાર્યા પછી તેને Gr દાખલા તરીકે, સ્થળે કિંવા જે અવરથામાં રહે છે: અહી અધ્યાત્મ પર વિશ્વાસ કેમ રાખવે ' એ પ્રશ્ન સ્વતંત્ર છે તેથી તેને! ઊહાપોહ અન્યત્ર કરીશું. અહીં તો માત્ર સ્વાતંત્ર્યવાદ ગૃહીત ગણવાને નીતિશાસ્ત્ર માટે કેટલે સુધી આવશ્યકતા છે, એ એ સોદા આત્માને લાગુ પાડવા For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ પ્રમને જ ટૂંકામાં ઊહાપોહ કરવાની જરૂર છે. અમુક વાત કરવી કે ન કરવી એ આપણા હાથમાં ન હોય, તો શાસ્ત્રની વિધિનિષેધવિષયક આજ્ઞા અર્થશન્ય ઠરે, માટે સ્વાતંત્ર્યવાદ સ્વીકારે. જ જોઈએ એમ એક પક્ષનું કહેવું છે. આ જ અભિપ્રાય : कर्ता शास्त्रार्थवत्त्वात् । એ વેદાંત સૂત્રમાં સુંદર રીતે ગ્રથિત કરેલ છે. પરંતુ સીજવિક વગેરે કેટલાક પાશ્ચાત્ય નીતિશાસ્ત્રલેખક એની વિરુદ્ધ એવું પ્રતિપાદન કરે છે કે, નિયતિવાદ ખરો માનવામાં આવે છેપણ નીતિશાસ્ત્રનું પ્રયોજન નષ્ટ થતું નથી ઊલટું એ વાદ વિધિનિષેધાત્મક શાસ્ત્રવચનોના મહત્તમાં વધારો કરે છે. માણસની બુદ્ધિ અને વર્તન પરિસ્થિતિ પર આધાર રાખે છે માટે એ લેક કહે છે કે, શાસ્ત્રનો ગ્ય ઉપદેશ કી સારી પરિસ્થિતિ ઉત્પન્ન કરી લેવી. એમને કેટીક્રમ એવો છે કે, રાજદંડથી ભય પામી લોક ચેરી આદિ પાપકર્મથી નિવૃત્ત થાય છે એવો અનુભવ હોવાથી જેમ આપણે કાયદા વગેરે ઉપસ્થિત કરી લેકોને શિક્ષાને ભય બતાવી સમાજસુધારાને અનુકૂલ પરિસ્થિતિ ઉત્પન્ન કરી લઈ એ છીએ, તેમજ “સર્ચ વઢ, ધર્મ ઘર' વગેરે ઉચિત શાસ્ત્રવચનાથી સમાજ સુધારાને સહાય કરવી એ પણ તત્વોનું કર્તવ્ય કર્મ છે. શાસ્ત્રનો જે નિરપગી ઠરતાં હોય તો તેનું કારણ સ્વાતંત્ર્યવાદ જ છે; કારણ એવાં શાસ્ત્રવચમાને અને અન્ય પ્રકારની પરિસ્થિતિને દૂર કરી દેવામાં આવ્યા સ્વતંત્ર છે એમ એ પક્ષ કહે છે ! “ આમાં જ્યારે સ્વતંત્ર છે, ત્યારે તેને અમુક કર, તમુક કર, એમ શા માટે કહે છે ? તે પોતાની સતત ત્રતાથી મરજીમાં આવશે તેમ કરશે. તમારા શાસ્ત્રનું તે છાચારી આત્મા શું કંઈ માનશે ખરે?” આવા પ્રકારની વિનદાત્મક કાટી એ પક્ષની હોય છે. પણ એવી કેટી અને પક્ષ દર્શાવી શકે તેમ છે, માટે બહુ ઊંડા ઊતરવામાં અર્થ નથી. માત્ર એટલી વાત ધ્યાનમાં રાખવી કે, સ્વાતંત્ર્યવાદ મનુષ્યમાત્રને પ્રિય છે અને તે હમેશાં ઉત્સાહજનક છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય ઠરાવવાની કોટી િર્મ ક્રિતિ વયોડખ્યત્ર મોહિતા : ૫ (ગીતા) श्रेयश्च प्रेयश्च मनुष्यमेतः तो संपरीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते પ્રેચ મો યોગક્ષેમદ્ વ્રતે * (કઠોપનિયત ૨-૨) वेदोऽखिलो धर्ममूलं स्मृतिशीले च तद्विदाम् । ઉનાવાશ્ચય સાધૂનામામનtતુષ્ટિદેવ ચ || (મનું) યુતિઃ રતિઃ સદાચાર: સ્વચ ચ પ્રિયમામઃ | સભ્યgs: કામો ઘમભૂમિવું અમૃતમ્ | (યાજ્ઞવક્ય) * શ્રેય (શ્રેયસ્કર વાતો અને પ્રેય (પ્રિય વાત) એ માણસની આગળ [મને વર, (પરણ) મને વર, એમ કહેવું] આવે છે. ડાહ્યો હોય છે તે સર્વ બાજુથી વિચાર કરે છે અને તેમાં શું ભેદ છે તે મનમાં સમજી લઈ, તેની ગાંઠ વાળી લે છે (અર્થાત) તે પ્રેયને બાજુએ મૂકી શ્રેયને વરે છે; પણ જે માણસ મંદ હોય છે, તે પોતાના યોગક્ષેમની (કલ્યાણની) વાત બાજુએ મૂકી પ્રેયની જ ધૂનમાં પડે છે. યોગક્ષેમા” એ પદને અર્થ શંકરાચાર્ય વગેરેએ “યોગક્ષેમને માટે” એ કર્યો છે. (વા. મ .) For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નીતિશાસ્ત્ર પ્રવેશ तस्मिन्देशे य आचारः पारंपर्यक्रमागतः વર્ષાનાં સાન્તાનાં જ સવાર સુચવે (મન) वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः । હતચતુવિધ ગ્રાહુ સાક્ષાદ્ધમય ક્ષણમ્ ૧ (મનુ ) કઈ વસ્તુના તેલ વિષે સંશય ઉત્પન્ન થાય છે તો આપણે તેને તુલામાં નાખી સંશયની નિવૃત્તિ કરી લઈએ છીએ, ત્યારે નૈતિક વિષય માટે તુલા છે કે? અને હાય તો કઈ? કેટલાક કહે છે, તમે તમારા આત્માને – સદસદ્વિવેક બુદ્ધિને પૂછો એટલે સત શું અને અસત શું તે સમજાશે. કેટલાક કહે છે કે, કાર્ય અકાય વિષે સંશય ઉત્પન્ન થાય તે શાસ્ત્રને આશ્રય લેવો. તમારછાä પ્રમાણે તે કાર્યાર્થિવ્યવસ્થિત . એનાથી પણ એક ભિન્ન પંથ છે. તેનું કહેવું એમ છે કે, શારીરિક રોગ થયેલ હોય છે તો તમે જેમ અનુભવી વૈદ્યને યાં જાઓ છે, તેવી જ રીતે નૈતિક પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય તો નીતિત વિશારદ સમાન્ય પુરુષને ત્યાં – સદ્ગરને ત્યાં જઈ સંશનિવારણ કરી લેવું જોઈએ. ધર્મનું તત્વ અતિ સુકમ અને ગૂઢતર છે માટે માત્રનો ચેન રત: સ વથા: શ્રેષ્ઠ પુરુષ જે માર્ગે જતા હોય તેને જ શ્રેયસ્કર સમજવો. અન્ય કેટલાક કહે છે કે, સાધારણ માણસના અંતરાત્માની સાક્ષી સ્વાર્થ બુદ્ધિથી દેષિત – અર્થાત અગ્રાહ્ય – હેય છે. ઠીક, સશુરુ તરફ જવાનું કહે પણ કપટપ્રચુર સંસારમાં સાચા સદ્ગર મળવા દુર્લભ હોય છે – ભાગ્યે જ કોઈને મળે છે. માટે પિતાની બાબતમાં પિતાની સાક્ષીનો ઉપયોગ કરવો નહિ અને બીજા તરફ પણ જવું નહિ; પરંતુ પિતાનું સુખ કિવા પુષ્કળનું પુષ્કળ સુખ કિંવા આત્મપ્રાપ્તિ જેવું એકાદ તારિરસ ધ્યેય ઠરાવી તે બેય ક્યા માગે કેટલું સાધ્ય થશે – થાય તેમ છે તે જોવું; અને તે ઉપરથી ભિન્ન ભિન્ન કાર્યનું ઓછુંવત્ત શ્રેયસ્કરd ઠરાવવું. કેટલાક લોકોનું કથન એવું છે કે, આપણે વર્ણ અને આશ્રમ જોઈ તે પ્રમાણે સ્વધર્મ” કર્યો અને પરધર્મ' કયો તેને નિશ્ચય કરે. ઉપરની પ્રત્યેક વાતમાં થોડું ઘણું સત્ય રહેલું છે એમ આરંભમાં લાગે જ છે; પણ તેમાં દોષ પણ છે એ વાત . વિચાર કરતાં જણાઈ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી આવ્ય. સિવાય રહેતી નથી. હવે આપણે સત્યત્વ અને સદષત્વ કયાં કેટલા પ્રમાણમાં છે તે જોવું જોઈશે. સુખવાદ આપણા દેશમાં ચાવક નામને સુખવાદી તત્ત્વવેત્તા થઈ ગયો છે. ચાવક પુનર્જન્મ માનતો નહિ, ત્ર કૃત્વા કૃતં પિત એ ઉપદેશ તે આપતા હતા. તેને પૂછ્યું હતું કે કયું કર્મ સારું અને કહ્યું બેટું, ત્યારે તેણે કહ્યું હતું કે, જેથી તમને વિશેષ સુખ થાય તે સારું અને અન્ય બેટું – ખરાબ. કાર્યકાર્યનિર્ણયની આ કસોટી સહેલી, સગવડભરી અને સુખદાયી છે પણ સમાધાનકારક નથી. આપણે આત્મા કેવળ સુખલાલુપ નથી. સુખ ઉપરાંત ઉતર વાત તેને પ્રિય છે. આત્મા આગળ સુખને ડુંગર ગોઠવ્યા છે એવી કલપના કરીએ તો પણ તેથી તે સંતુષ્ટ થશે નહિં. આત્માની તૃષા આત્મજ્ઞાન વિના કદી પણ શાંત થશે સુખવાદ પર વિશેષ ટીકા કરતાં પહેલાં સુખવાદની ચર્ચા કરવાની આવશ્યકતા છે. આપણે ત્યાંના કરતાં યુરોપમાં એ વાદનું જોર વિશેષ છે. મોટા મોટા તત્ત્વવેત્તા એ વાદના સમર્થક છે અને તેમનાં ચરિત્ર સામાન્ય માણસના ચરિત્ર કરતાં ઉચ્ચતર અને શુદ્ધતર હોવાથી તેમના વિચારને વિશેષ આદરણીય ગણવાની જરૂર રહે છે. એપીકયુસ, બેથેમ, જેમ્સ, મીલ, હેમ્સ, લેક, જેન સ્ટ્રઅટ મીલ. સીજવિક વગેરે એ સંપ્રદાયના આધારસ્તંભ ગણાઈ ચૂક્યા છે, પણ તે સર્વના અભિપ્રાય એક બીજા સાથે તંત મળતા થતા નથી. વ્યક્તિ તેટલી પ્રકૃતિ ને ન્યાયે તેમનામાં ઘણી મતવિચિત્રતા છે. યુરોપી નીતિશાસ્ત્રમાં પ્રકાશતા એ ભિન્ન ભિન્ન રંગના મણિ જે એક સિદ્ધાંતસૂત્રમાં ગૂંથાયેલ છે તે સુત્ર આ રહ્યું : માનવપ્રાણી સુખને માટે છે અને જેનાથી સુખની અભિવૃદ્ધિ થાય તે કર્મ સારું અને જેનાથી દુઃખની અભિવૃદ્ધિ થાય તે ખરાબ.” આ સૂત્રમાં સુખ શબ્દને શો અર્થ કરે ? સુખ આપણું જ જેવું કે અન્યનું પણ, વગેરે મહત્વના પ્રશ્ન સંબંધી તેમનામાં For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ૧૪૨ મતભેદ છે; પણ પ્રત્યેક તત્ત્વવેત્તાના વિચારની સ્વતંત્ર અને સવિસ્તર માહિતી આપવા જઈએ તેા ગ્રંથવિસ્તાર વધી પડે, માટે સુખવાદનું સામાન્ય વિવેચન કરી ચિત પ્રસંગાનુસાર જ તે તે ગ્રંથકારનું નામ લેવું સગવડભયુ થશે. લે॰ મા॰ બાળગગાધર તિલકે પેાતાના ગીતારહસ્યના ‘ આધિભૌતિક સુખવાદ ’ના સ્વતંત્ર પ્રકરણમાં તેનું અતિ માત્મિકતાપૂર્વક વિવેચન કરેલું છે તે જિજ્ઞાસુને અવશ્ય મનનીય છે. પુરાતન ગ્રીક સુખવાદ આ પુસ્તકમાં ગ્રીકદેશના પુરાતન સુખવાદી તત્ત્વવેત્તાએ ને ટુકામાં વિયાર કરવાની જરૂર છે. એક રીતે એ વાદને જન્મ સોક્રેટીસ દ્વારા થયા છે; કારણ કે તેણે કદી કદી એવા પ્રકારની વિચારસરણી સ્વીકારી છે કે, કાર્યનું સારાનરસાપણું તેના ઉપયોગ પરથી કિંવા સુખપ્રદરા પરથી ઠરાવવું,—અમુક શાસ્ત્રમાં તેને સારું કહ્યું છે માટે સારું છે એમ કહેવું નહિ. પરંતુ સૉક્રેટીસ જાતે સુખવાદી નહે . તેના સ્વભાવ પ્રમાણે તેના તત્ત્વજ્ઞાનમાં પણ અનેક વિસંગત વાત એકત્ર વાસ કરતી હતી, તે ઉપયુક્તતાવાદ કિવા સુખવાદનું સમર્થન કરતા હતા; પણ સાથે સાથે તે આત્મનિગ્રહ પણ શીખવતા હતા. તેણે મુખથી જ કહાંને નહિ પણ આચરણશુદ્ધિ કરીને બતાવી આપ્યું છે કે, કર્તવ્યપરાયણતાની ખાતર સુખને તે શું પણ પ્રાણનાયે ભાગ આપવા, સોક્રેટીસને સુખ જોઈતું હતું પણ તે માત્ર સુખને દાસ ન હતા, તે સુખના તિરસ્કાર કરતા ન હતા. તે તેને અતિ પ્રિય હતું પણ તે દુ:ખનીચે પરવા કરતા ન હતા, સર્વ ઋતુમાં તેને! કૈં જ કાટ તેનું શરીર ઢાંકતા! યુદ્ધમાં તે સતી આગળ રહેતા. ક બ્યની વાત આગળ તે અન્ય કાર્યની પરવા રાખ્યા વિના કતવ્યપરાયણ રહેવાનું જ સમજતા. સોક્રેટીસના તત્ત્વજ્ઞાન અને સ્વભાવમાં ક`વ્યવાદ અને સુખવાદનું જે સુંદર મિલન હતું તે તેના શિષ્યામાં જણાતું નથી. સોક્રેટીસ જેવી વ્યક્તિ પ્રત્યેક કાળમાં હાતી નથી. તેના શિષ્ય હૈાશિયાર હતા પણ તેમનાં તત્ત્વ એકાંગી હતાં. સોક્રેટીસના ઉપયુક્તતાવાદ તેમના હાથમાં પડયા For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ કાયાકાર્ય કરાવવાની કટી ૧૪૧ પછી તે વાદમાં સુખલાલસામક અંગનું નિરર્થક બળ વધી પડવું અને તેને હીન સ્વરૂપ પ્રાપ્ત થયું. તેના એરીસ્ટીસ નામના વિદ્વાન અને સુપ્રસિદ્ધ શિષ્યને એવો મત હતું કે, માણસે પિતાનું જ સુખ જેવું; તે જેટલું અધિક ઉસાહકારક, અધિક તીવ્ર અને અધિક કાળ ટકે તેટલું અધિક ઉત્તમ. તે કહે છે કે, બુદ્ધિ વિષયક સુખ કરતાં વિષયસુખ જ સારું, કારણ તે અધિક તાવ અને અધિક સમય ટકનારું હોય છે. તેને એ કબૂલ હતું કે, એવા પ્રકારની સુખ-અસુખમાં વિવેક કરવાની શક્તિ આવી શકે તે માટે શિક્ષણ અને બુદ્ધિવિકાસની જરૂર છે. તેવી જ રીતે તે વણતા હતા કે, જેનાથી વિશેષ સુખ થાય તે માર્ગ સ્વીકારવામાં સુધ્ધાં એક પ્રકારના આ મનિગ્રહની જરૂર છે. ઍડીસ્ટીસ આફ્રિકામાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા સીરીન નામના ગામમાં જ હતું તેથી તેને અને તેના અનુયાયીઓનો સરેનાઈક તત્ત્વવેત્તાના નામથી નિર્દેશ થાય છે. એ સીરેનાઈક તત્વવેત્તાઓને વિષયસુખની પ્રાપ્તિ કરવાનું જ ધ્યેય પસંદ હતું એવી સામાન્ય સમજ છે અને તે બરોબર પણ છે. પરંતુ બધાય સરેનાટક તત્ત્વવેત્તા તેવા હતા એમ કહેવું અન્યાયભલું થશે. થોડોરસ નામનો ઍ ટીપસને શિષ્ય વિષયસુખ કરતાં શાંતિ કિવા સમાધાનવૃત્તિ અને આનંદ (Tranquility and cheerfulness)ને અધિક મહત્વ આપતા હતા. એની સેરીસ નામને બીજો એક સીરેનાઈક તત્ત્વવેત્તા આપમતલબી સુખ કરતાં સહાનુભૂતિના – પરોપકારના સુખને અધિક માનતે હતો. તદપિ સેરેનાઈક તત્ત્વવેત્તાને સુખવાદ કેવળ અસંસ્કૃત, ઉત્તાન, એટલું જ નહિ પણ નગ્ન હતે. અને તેમાં ગ્રાહ્યાંશ છેડે હતે એ વાત કબૂલ કરવી જોઈએ. સેરેનાઈક સુખવાદ કરતાં એપીક્યુરીયન સુખવાદ ઘણે સુસંસ્કૃત અને ઉચ્ચ દરજજને હતે. એપીકપૂરસ નામના ગ્રીક તત્વવેત્તાએ એ વાદ પ્રસ્થાપિત કર્યો હતો. તે ખ્રિસ્તશક પૂર્વ ૩૮રમાં જન્મે હતો. તેનું કહેવું એવું હતું કે, સુખ એ જ માણસનું ધ્યેય છે, પણ તેને સુખનો અર્થ સંત, સમાધાન, આત્મશાંતિ કિંવા આમપ્રસાદ એ કિંચિત ઉચ્ચ કેટીને હતે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ એરીસ્ટીપસની !હું પણ કેટલાક સીરેનાઈકની પ્રકૃતિ ક્ષણિક અને તીવ્ર સુખના ઉપભાગ તરફ હતી. એરીસ્ટીપસ કહે છે કે લો વિચાર કરી સુખાપભાગ લેવા. પણ તેને લાંબે વિચાર કરી જે પ્રમ કરી લેવું હતું તે સુખ તેટલું જ ઉત્સાહજનક અને તેટલું જ મેલું જોઇતું હતું. વિચાર તો કરવા જ, પણ વિચાર કરીતે આનંદસરાવરમાં ડૂબવાની, હસવાની, રમવાની અને ચેન કરાતો તેની ઇચ્છા હતી, એપીયૂરસને એવી વિચારપૂર્વક મેાજ કરતાં વજનભરી શાંતિ, સમાધાનત્તિ જોઇતી હતી. સામેનાઈક કહેત કે ગત વાતને શોચ ન કરતાં અને ભવિષ્યમાં શું થશે તેની વિશેષ કાળજી ન રાખતાં (‘વિશેષ' કાળજી કહેવાનું કારણ એ છે કે આગળ પર સુખ દુઃખપર્યાવસાયી ન બને તે સારુ થાડા વિચાર કરવાની જરૂર હોય છે), આગળ પાછળની દરકાર રાખ્યા વિન જીવનરૂપી ઉદ્યાનનાં જે મીઠાં મીઠાં સુમધુર કૂળ હાથમાં આવે, તેને સ્વાદ લઈ આનંદમાં દિવસ નિ`મન કરવા. એપીકયૂરસને ઉદ્યાનમાં એસી સ્નેહીમડળ સાથે વાર્તાલાપ કરી સમાધાનવૃત્તિમાં રહેવાનું ગમતું હતું. સીરેનાઈ કાના વિચાર એવા હતા કે, સુખપરંપરા નિત્ય ચાલુ રહેશે; ત્યારે એપીક્યૂરીયનની ઇચ્છા એવી હતી કે ખાર્થે વસ્તુઓ પર આધાર રાખ્યા વિના આપણાં પોતાથી જીવન ગુજારી શકાય, આયુષ્યક્રમણ થઈ શકે તેવી વૃત્તિ કેળવવી, અન્યના સુખની વાત જોવી નહિ, જેણે તેણે પોતપોતાનું જ જોઈ લેવું એવા એપીકચૂરસના તાત્ત્વિક મત હતા; પશુ એ મતની કંડારતા તેના તત્ત્વજ્ઞાનનાં અન્ય અંગાએ મૃદુ બનાવી હતી. તેનું કહેવું એવું હતું કે, સદાચાર સુખને સારુ આવશ્યક છે એમ આપણને વિચારાંતે સમજાય છે, માટે માણસે સદાચારી બનવું જોઈ એ; મિત્રતાનું સુખ સુસંસ્કૃત અને ટકાઉ સબંધીનાં કર્તવ્ય આચરવા તત્પર રહેવું એ પણ લાભની વાત છે. અહી` ધ્યાનમાં રાખવા જેવું છે કે એપીકયૂરસે પોતાના મત પેાતાના આચારમાં ઉતાર્યા હતા. તેની ચેતક્ તેના મિત્રા અને અનુયાયીઓનું ટાળુ રહેતું હતું. તેમાં કેટલીક સ્ત્રીએ પણ હતી. એ સર્વેએ એકત્ર રહી વર્ષોનાં વ આનંદમાં ગાળ્યાં હતાં, એપીકયૂરસ કહેતા કે લગ્નનું બંધન સ્વીકારવું નિહ. હાવાથી તે આપણા જ ૧૪૨ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કાર્યકાર્ય કરાવવાની કટી કહેવાય છે કે તેના શિષ્યમંડળમાંની સ્ત્રીઓ સાથે અન્ય શિષ્યોને સંબંધ સ્વેચ્છાચારી હતી પણ એ એપીક્યુરીયનના શત્રુએ કરેલી નિંદા છે તેમજ તે યથાર્થ નથી એમ કેટલાક શોધક જણાવે છે. એપીક્યુરતનું રાષ્ટ્રહિત તરફ લક્ષ નહોતું. રાષ્ટ્ર નામને વિચાર થતાં જ જણાય છે કે તેથી માણસનું સ્વાતંત્ર્ય થોડા ઘણા પ્રમાણમાં પણ ઘટી જાય છે. તેને સ્વાતંત્ર્યાપહારક બંધન બિલકુલ પસંદ નહતાં. એપીયૂરસના તત્ત્વજ્ઞાનને તેના ન્યાયશાસ્ત્ર વિષયક અને આધિભૌતિક શાસ્ત્ર વિષયક તને આધાર હતે; એટલું જ નહિ પણ તેના પાયા પર જ તેની રચના હતી. સીરેનાઈક તત્ત્વવેત્તાઓને એવો તાત્ત્વિક આધાર નહિ હોવાથી એ પીયૂરીયન નીતિતત્ત્વ આગળ તેમનું તત્ત્વ ફિકકું પડયું. એ શાસ્ત્રવિષયક તત્વેનું આજે કંઈ મહત્ત્વ નહિ હોવાથી તેમજ ગ્રંથવિસ્તારના ભયથી તે અહીં ઉતાર્યા નથી. આધુનિક સુખવાદ એપીયૂરસ વગેરેના પુરાતન ગ્રીક સુખવાદ અને મીલ વગેરેના આધુનિક સુખવાદના ધ્યેયમાં કંઈ વિશેષ ભેદ નથી. “સુખ', પછી તેને “સમાધાન” કહે, “શાંતિ ” કહે, “આત્મપ્રસાદ” કહે, ગમે તે કહે, એ જ સર્વનું ધ્યેય છે. ભેદ હોય છે એટલે જ કે આધુનિક લોકોનું સુખ સમજભર્યું, વિચારપૂર્ણ, દૂરદર્શી અને સમાજ-સાપેક્ષ બને છે. સમાજ-સાપેક્ષ વિશેષણ લક્ષમાં રાખવા જેવું છે. એપીક્યુરસ મિત્રો સાથે બેસી વાર્તાલાપ કરવાનું પસંદ કરતે પણ તેના સુખને સમાજની વિશેષ આવશ્યકતા નહોતી. સમાન શીલ અથવા વિચારવાળી મિત્રમંડળી પ્રાપ્ત થયા પછી તેને અન્ય જગતની દરકાર ન હતી. પણ આધુનિક સુખવાદીઓનું સમાજના સુખ તરફ વિશેષ લક્ષ છે. તેઓ કહે છે કે સમાજ દુઃખી હોય તે આપણે સુખી ન થઈ શકીએ. આપણે સમાજના અવયવ હોવાથી સ્વાભાવિક રીતે જ અન્યને માટે સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે અને તે આપણને અન્યના દુઃખનું નિવારણ કરવા તથા સુખનાં સાધન વધારવા કહે છે. તેમની વિચારસંકલના આવી છે અને એવી રીતે સમાજસુખ સાધવામાં જે એક For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નીતિશાસ્ત્રપ્રવેશ પ્રકારનું ઉચ્ચ સુખ અનુભવી શકાય છે, તેને એ લેાકેા વિશેષ મહત્ત્વનું માને છે, એપીકચૂરસના સમયને ગ્રીક સમાજ છિન્નભિન્ન બની ગયેલા હતા અને તેમાં સુધારા સાત્ત્વિક વૃત્તિના માણસે તે અશક્ય જણાતા હતા તેથી તે સમયના વિચારીજીની પ્રાંત્ત આપણે આપણું આચરણ શુદ્ધ અને સાત્ત્વિક રાખવું, અન્યની નિક ફિકર કરવી નહિ' એવી હતાશ અને સમાજ-નિરપેક્ષ વિચારસરણી તરફ વહે,એ સ્વાભાવિક હતું. હાલના જમાનાના યુરાપીએ એવી હતાશવૃત્તિનું અવલંબન ન કરતાં “ પાતપેાતાના સમાજમાં અને રાજ્યવ્યવસ્થામાં જરૂરી સુધારા કરાવી શકાય છે અને તે કરવા જોઈ એ” એવા પ્રકારની શૌયકિત વિચારસરણીને સ્વીકાર કરે છે. દિનપ્રતિદિન વૃદ્ધિંગત થતા જતા આત્મગલની શ્રદ્ધાના પ્રભાવ જ્યાં ત્યાં અનુભવાય છે તેથી તત્ત્વજ્ઞાનમાં પણ તેનું દર્શન થાય એમાં નવાઈ જેવું નથી. પ્રત્યેકને એટલું તે કબૂલ કરવું જ પડશે કે, આધુનિક સુખવાદે કાયદામાં, રાજવ્યવસ્થામાં અને સામાજિક રીતાંરવાજમાં અનેક પ્રકારના સુધારા સ્થાપ્યા છે. સ્પેન્સર કહે છે કે એમાંના કેટલાક સુધારા સારા છે અને કેટલાક સારા નથી; પણ સુધારા કહા હુ ગમે તે કહા, એટલું તે નિર્વિંવાદીત છે કે સુખવાદની અસર સર્વત્ર દષ્ટિગાચર થાય છે, ૧. પુરાતન ગ્રીકવાદથી આધુનિક સુખવાદ અધિક દૂરદર્શી અને ડહાપણભર્યો છે, ૨. તે સમાજિનરપેક્ષ નહિં પણ્ સમાજસુખ માટે દક્ષ છે, અને ૩. ત્રીજો એક મુદ્દો આ વિષય સંબંધી છે તે વ્યક્ત કરી આધુનિક સુખવાદની થેાડા વખત માટે રજા લઈશું. એ મુદ્દો એ છે કે, હાલના સુખવાદ માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અધિક ઊંડે છે. હવે આપણે આધુનિક સુખવાદની સહજ સૂક્ષ્મતાથી ચર્ચા કરીશું. માણસના વિચાર કેવી રીતે બદલાય છે, એક વસ્તુ પરના પ્રેમ હમેશ તેની સાન્નિધ્યમાં રહેલી વસ્તુ પર સાહચય ગુણથી ( association ) પ્રેમ કેમ કરાવે છે અને એ સાહચર્યજન્ય પ્રેમ કદી કદી મૂલભૂત પ્રેમને પણ ક્રમ ઉચ્છેદ કરે છે, પૂજના સ`સ્કાર બાળકમાં સંક્રાં થઈ મનેવૃત્તિ અને વિચારને સ્વાભાવિકપણે કેવી રીતે વિકાસ થાય છે વગેરે માનસશાસ્ત્ર વિષયક પ્રશ્ન સ`બધી હાલમાં પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતા 6 For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કાર્યાકાચ ઠરાવવાની કસોટી હાલે, મિલ, પિન્સર વગેરે તત્ત્વવેત્તાઓએ સુખવાદના સમર્થન સારુ ઉપયોગ કરેલ હોવાથી પ્રથમ કરતાં તેને વિશેષ પ્રૌઢતા પ્રય થયેલી છે. એ ગ્રંથકારોના વિશિષ્ટ વિચારોનું વિસ્તારપૂર્વક વિવરણ અહીં કરવા કરતાં પ્રસંગનુસાર તેને ઉલ્લેખ અને ચર્ચા કરી ઠીક થશે, તથા આટલે દશ કરી એ વાત અહીં જ પડતી મૂકી આધિદેવ પક્ષ વિરુદ્ધ આક્ષેપ જે પક્ષ કહ્યું છે કે સદવિવેક બુદ્ધ કિવા કેશ્યન્સને ન્યાયતનું પદ આપી તેની સમક્ષ ન તક ફરિયાદ રજૂ કરવી અને તે જે નિર્ણય કરે તે સ્વીકારવો, તે ગીતારહસ્યકાર લે. મા. બાળગાધર તિલકે “આધદેવન' પણ કહ્યો છે. એ પાને અનુયાયી તરફ મોટી સંખ્યામાં નગરે પડે છે. સામાન્ય જનની પ્રવૃત્તિ એ પક્ષ પ્રતિ જ હોય છે. “ તું તારા મનને જ પૂછે જેઈને કે એ ખરું છે કે હું ?” એમ આપણે ઘણી વાર કહીએ છીએ. મનમાં જે પાપવિચાર આવે છે તે આપણને પિતાને જ કંઈનું કંઈ થાય છે. આપણે હાથે પાપ થાય છે તો આપણું મને જ આપણને ડંખે છે. કયું કામ સારું છે તે ધ્યાનમાં આવવામાં મુશ્કેલી નથી, પણ તેવી કૃતિ થવી દુર્ઘટ હોય છે. માટે આપણું મને જે કહે તે પ્રમાણે સારા નરસાનો નિર્ણય કરવાનો નિયમ સામાન્ય રીતે અયોગ્ય નથી; પણ જીવનમાં કેટલાક પ્રસંગ એવા આવે છે કે, તે વખતે કયું કામ સારું અને કહ્યું માઠું એ બાબતમાં આપણું મન કંઈ નિર્ણય આપી શકતું નથી. અર્જુનનો વ્યામોહકાળ સર્વને સુવિદિત છે, ઘણાયે મહાપુરુષોને વિ વર્મ મિર્મ વિષે મોહ પડેલો છે, અર્થાત એ પ્રશ્ન અતિ નમ અને ગૂંચવણ છે. પ્રથમ ઝીણી ઝીણી વાતે તપાસીશું. કેટલાકને માંસભક્ષણ રૂઢિવિરુદ્ધ તો શું પણ અનીતિને લાગે છે, ત્યારે કેટલાકને તેવું કંઈ લાગતું નથી. મદ્યપાનની કથા તેવી જ છે. વિધવાના પુનલગ્નની વાત એથી વિશેષ મહત્ત્વની છે, પણ હૃદય-મન-શ્યન્સને પૂછતાં કેટલાક હિંદુ તેને અનીતિમય કરશે અને કેટલાક નહિ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ઠરાવે, રૂઢિ ઘણી શુદ્ધ વાતને અનીતિનું સ્વરૂપ આપે છે અને અશુદ્ધને પાત્રતા અર્પે છે. જો શુદ્ધ ઢોવિર્દ નારીચે નાવરીયમ્ એટલે જરૂઢિ Social etiquette ની વિરુદ્ધનું કાર્ય વસ્તુતઃ શુદ્ધ હોય તે પણ ન કરવું, એમ જ કહ્યું છે તેનું રહસ્ય એ છે કે લેકવિરુદ્ધવ અને અનીતિમત્ત વચ્ચે ભેદ સામાન્ય માણસને એમ તો નથી અને તેથી જ લેકવિરુદ્ધ આચરણ થશે તે અનીતિને આરે આવી પરંપરાગનું એહિક અને પારમાર્ષિક બાબતમાં અહિત થવાને સંભવ છે. નીતિશાસ્ત્રજ્ઞ મુરહેડ (Muirhead) એ સંબંધમાં કહે છે કે, માણસનું મને રૂઢિવિરુદ્ધ ( Against custom or social etiquette) શું બને અતિનું શું છે તે જાણી શકે છે. જેનું મન તે ૧ણ શકતું ન હોય તે નૈતિક દષ્ટિએ અતિ મૂઢ અથવા સુદ જોઈ એ. એમનો જ આધિવત પા પર થી પણ બીજો એક ભારે આક્ષેપ છે. તે કહે છે કે, આપણા આતમા માં સદસદિવેક બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ, રસિક બુદ્ધિ વગેરે પ્રકારની અનેક સ્વતંત્ર બુદ્ધિશક્તિ છે એમ માનવું તે માનસશાસ્ત્રની દષ્ટિએ બરાબર નથી. આત્મા કંઈ અનેક ભિન્ન બુદ્ધિની ખીચડી નથી. આપણે સદસદ્વિવેક બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ વગેરે બુદ્ધિનાં નામ સાંભળીએ છીએ પણ વસ્તુતઃ એ બુદ્ધિ સ્વતંત્ર નથી. ભાષાની સવડ માટે તેને સ્વતંત્ર નામ આપવામાં આવ્યાં છે. મુરહેડ સાહેબનું બીજું કહેવું એ છે કે, સદસદ્વિવેક બુદ્ધિને સ્વતંત્ર કલ્પી લઈએ તે એ બુદ્ધિને નિર્ણય સ્વીકારવાની આત્માને ફરજ પાડવી તે તેને એક પ્રકારની ગુલામીમાં રાખવા જેવું જ છે. કોઈને હાથ પકડી તેને કંઈ કામે વળગાડવામાં આવે કિંવા ધાકધમકી આપવામાં આવે તે જ પરતંત્રતા પ્રાપ્ત થાય છે એવું કંઈ નથી. પિતાના આત્માને પ્રિય ન હોય તેવું કંઈ કરવાને સદસધિવેક બુદ્ધિ ફરજ પાડે છે તે પણ દાસત્વ છે. સદસદ્વિવેક બુદ્ધિ એ સ્વતંત્ર માનસિક પ્રભુ છે એમ માનવાની સાથે જ નૈતિક દેષ સ્વીકારવો પડે છે માટે એ દેવના નિવારણાર્થે સદસધિવેક બુદ્ધિનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું નહિ એ મુરહેડ સાહેબના વિવેચનનું તાત્પર્ય છે. એ જ તત્ત્વવેત્તાને આધિદેવત પક્ષ પર For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ કાર્યાકા ઠરાવવાની કસાટી ચેથા આક્ષેપ એવા છે કે, જુદાં જુદાં રાષ્ટ્રામાં કિવા એક જ રાષ્ટ્રમાં ભિન્ન ભિન્ન સમયે નૈતિક કલ્પના ભિન્ન ભિન્ન હેાય છે, સદવેિક બુદ્ધિને જો પ્રભુ જેવી પૂજ્ય માનવી હોય તે તેનામાં એવી ચ’ચલતા કે વિસંગતપણું ન જોઇ એ. નીતિનાં બે અ`ગ છે: એક વિચારાત્મક અને ખીજું ભાવનાત્મક. અમુક એક કાતે નિદ્ય કે પૂજ્ય ઠરાવવાને નિય વિચારાત્મક છે. તે કાય વિચારને નિદ્ય કે પૂજ્ય લાગે છે તે પણ કેટલીક વાર રૂઢિને લીધે તે વિપરીત ભાવના ઉપજાવી શકે છે. દાખલા તરીકે કામ હિંદુને વિધવાલગ્ન વિચારની દૃષ્ટિએ નિદ્ય નહિ લાગતું હોય; પણ પરંપરાગત સંસ્કારના પ્રતાપે તેને તે વિચિત્ર લાગે છે. પુરાતન રિવાજ કે સંસ્થા કાલ તરે નિરુપયેગી અરે, વિદ્યાતક થાય છે; પરતુ તેમ થવા છતાં તેની પ્રાચીનતાને લીધે માણસના મનમાં તેના વિષે એક પ્રકારના આદર વસે છે. મનમાં પૂછતાં વિચારાત્મક મન એક નિ ય આપે છે ત્યારે ભાવનાત્મક મન બીજો જ નિણૅય — વિપરીત નિર્ણય — આપે છે. આવી સ્થિતિમાં કયા મનની વાત માનવી તે આધિદૈવત પક્ષ કહી શકતા નથી. આધિદૈવત પક્ષના કેટલાક કહે છે કે, સદદ્વિવેકમુદ્ધિ કિડવા મન કયું કમ નીતિ કે અનીતિનું છે તે તરત જ સમજી શકતું નહિ હ્રાય, તાપણ એ મનને સાચુ ખેલવું,ચારી કરવી નહિ વગેરે વિધિનિષેધાત્મક સામાન્ય તત્ત્વા અંતઃસ્ફૂર્તિથી એકદમ સમાય છે અને વિશિષ્ટ પ્રસ ંગે કયું કમ અને કયું અકમ એ તત્ત્વના અનુરાધથી ઠરાવી શકાય છે. આ કાટીક્રમ સદોષ છે, કેમકે સામાન્ય તત્ત્વમાં આંદરે દર મારામારી થતાં શું કરવું’ એ પ્રશ્ન બાકી જ રહે છે અને એ પ્રશ્નનેાનિય કરવામાં અંત:સ્ફૂતિ ઉપયાગી થતી નથી. કર્મનું ફળ શું આવશે તેને સારાસારવિચાર કરી પાતાનું જે ધ્યેય હૈાય છે તેને અનુસરીને જ તેને! નિર્ણય કરવા પડે છે. દાખલા તરીકે, સાચું મેલવું એ તત્ત્વ અને સકેંટમાં સપડાયલાના જીવ બચાવવે! એ તત્ત્વ સદસદ્વિવેક બુદ્ધિ આપે।આપ અંતઃસ્ફૂર્તિથી ઘડીભર્મ!ની લઈએ; પણ કાઈ ગાંડૈ! હાથમાં તલવાર સમજી શકે છે એમ લઈ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ આપણા મિત્રને પ્રાણ લેવાની ધારણાથી આ પણી પાસે આવી આપણા મિત્રનો પત્તો છે ત્યારે આપણે તેને ખરે ખરું કહી દેવું કે નહિ એ વિષે આપણું મન એકદમ કંઈ જ કહી શકતું નથી. એ પ્રશ્નને નિર્ણય કરવી બીજી કોઈ તવના આશ્રય લે પડે છે, જે આપણી વાત કબુલ કરવામાં આવે છે તેથી આધિદૈવત પર રખા અથવા પંગુ છે એ નિર્ણય ! ડારી લેવા જેવું જ રાય છે. આધુનિક યુપી તત્ત્વવેત્તાઓમાં માઈન ( Martineaો છે અધિદેવર પક્ષને એક મેટા નેતા થઇ ગયેલ છે. તે કહે છે કે, સુબુદ્ધિ કઈ અને કુબુદ્ધિ કઈ તે તાબડતોબ આપણું મન જાણી શકે છે. કેટલાક સૈતિક પ્રશ્ન અને વિકટ હોય છે એમ તે સ્વીકારે છે પણ તેનું કને એ છે કે, કદ બુદ્ધિ શ્રેયસ્કર છે એ નિશ્ચિત થાય છે પણ એ બુદ્ધિને સંસારમાં કાર્યનું સ્વરૂપ કયાર અને કેવી રીતે આપવું, એ વ્યવહારિક પ્રશ્નથી જ નૈતિક પ્રજ કઠિન લાગે છે. માર્ટીનેની કેટી એવી છે કે, બુદ્ધિ બુદ્ધિ વચ્ચેના ભેદ હમેશ સ્પષ્ટ હોય છે; પ્રશ્ન માત્ર એ જ છે કે વિશાળ બુદ્ધિને વ્યવહારમાં કાર્યનું રૂપ ક્યારે રને કે આપવું. આ કાર્ટ વિશેષ સંતોષજનક નથી. નીતિ કમ કે ફળ ઉપર અવલંબ રહેલી નથી પણ બુદ્ધિ કંવા હેતુ પર અવલંબી રહેલી છે એ વાત – તાર બરાબર છે. બુદ્ધિનું ઓછુંવત્તું શ્રેયસ્કરત્વ સામાન્યતઃ આપણને સમજાય છે એ પણ ખરું છે, પરંતુ એ પણ તેટલું જ ખરું છે કે કેટલીક વાર આપણને તે સમજાતું નથી. માટીનએ પિતાનાં પુસ્તકમાં ભિન્ન ભિન્ન બુદ્ધિ કિંવા હેતુને તારતમ્યાત્મક ઊહાપોહ કર્યા બાદ બુદ્ધિની એક નિસરણ -પરંપરા રચી છે. અસૂયા કરતાં દ્રવ્યવષ્યક લોભ સારો; પણ અપત્યપ્રેમ – શિશુપ્રેમ આગળ એ ગૌણ પદ પામે છે, એવા પ્રકારની એ નૈતિક સીડી – પરંપરા છે. સર્વેમાં ઉચ્ચ હેતુ કિ વે બુદ્ધિ એટલે ઉચ્ચતમ પવિત્રતા વિષે (કિંવા ટૂંકામાં ઈશ્વર વિ) આદર કિવા પૂજ્યબુદ્ધિ (Reverence); ઉચ્ચતમ નૈતિક આચરણ એટલે બુદ્ધિથી પ્રેરિત થયેલું આચરણ. આપણું શાસ્ત્રમાં કહ્યું છે કે, સર્વ કમ ઈશ્વરાર્પણ કરવાં, તેમાં સ્વહિત કે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાર્ય કરાવવાની કસેટી ૧૪૯ ફલની ઈચ્છા રાખવી નહિ; તેને અર્થ અને ઈશ્વર વિષયક પૂજ્ય બુદ્ધિની પ્રેરણા સર્વમાં ઉત્તમ એ માટીના તત્ત્વનો અર્થ વસ્તુતઃ એક જ છે. કોઈપણ કાર્ય આવી ઉચ્ચતમ બુદ્ધિથી કરવામાં આવે તો તે નીતિમય બને એ વિષે કંઈ શંકા નથી. તે કાર્યથી અનપેક્ષિત અને વિપરીત પરિણામ આવે છે તેથી કર્તાની નીતિમત્તાને બોધ આવતો નથી, કારણ નીતિમત્તાનું અધિષ્ઠાન બુદ્ધિ છે: કમ કે કર્મફલ નથી એ સર્વ જો કે સ્વીકારવામાં આવે પણ માટીનીની કેટીક્રમથી નૈતિક કસોટીના પ્રશ્નને અંત આવી શકતો નથી. ધારો કે એક ધાર્મિક વૃત્તિના અને જૂના વિચારને કુટુંબમાં ઊી કરેલા પણ અંગ્રેજી ભણેલા હિંદુ ગૃહરથે મનમાં નિશ્ચય કર્યો છે કે, ‘આજથી હું કદી પણ સદાચારનો માર્ગ ત્યજીશ નહિ. સર્વ કાર્ય સદ્બુદ્ધિથી કરી ઈશ્વરાર્પણ કરીશ.” હવે ધારે કે આવા માણસનું આધુનિક અંગ્રેજી શિક્ષણ કહે છે કે, “સંધ્યામાં કંઈ અર્થ નથી, જાતિભેદ અનર્થકારક છે.” એ તે સ્વાભાવિક છે કે તેના ગૃહશિક્ષણની દિશા એથી વિરુદ્ધ જ હોઈ શકે. આવા પ્રસંગે તેણે જાતિભેદ વિષે કેવી વૃત્તિ ધારણ કરવી? તમે કહેશે કે, તેણે બુદ્ધિથી જે કંઈ સૂઝે તે કરવું એટલે નૈતિક દેશમાંથી તે મુક્ત રહેશે આ ઉત્તરમાં કંઈ ખોટું નથી, પણ તે સામે પૂછે કે, હું છું કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી હું ગમે તેવું કાર્ય કરે તે નિતિક દૃષ્ટિએ શુદ્ધ છે, પણ ઈશ્વરને જે કર્મરૂપી પુષ્પ ચડાવવું હોય તે સુવાસિત છે કે નહિ–નિદાન દુગધી ભર્યું નથી એ મારે જોવું ન જોઈએ? મારે પ્રશ્ન તે એ છે કે, જાતિબંધન તોડવાનું કર્મ ઈશ્વરને અર્પણ કરવા યોગ્ય છે કે નહિ? એક વખત લાગે છે કે, એવાં કર્મ પ્રભુને રચશે નહિ, પુનઃ બીજી વાર લાગે છે કે જાતિભેદ તેડવાને બુદ્ધિપુર:સર પ્રયત્ન કરે એ જ કર્તવ્ય છે અને તે જે બજાવીશ તે ઈશ્વર પ્રસન્ન થશે. આવા કાકડામાં મારું મન ગૂંથાયા પછી “તારી સદસદ્વિવેક બુદ્ધિ કહે તેમ કર” એમ કહેવું એ મારી મશ્કરી કરવા જેવું છે. સદસદ્વિવેક બુદ્ધિ શું કહે છે તે જ હું સમજી શકતો નથી તેથી તે તમારી પાસે આવ્યો છું. ત્યારે તમે સરળ ઉત્તર આપવાને સ્થાને For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ સદસદ્વિવેક બુદ્ધિ કહે તેમ કરવાનું જણાવી ઉડાઉ ઉત્તર આપે છે તે માટે શું કહેવું? સુધાથી વ્યાકુળ બની ભિક્ષા યાચનાર અતિથિને “સારું અન્ન ખાવું, ખરાબ ખાવું નહિ” એવા અર્થને કરેલે ઉપદેશ અને “અંતરાત્માને જે શુદ્ધ લાગે તે કરવાને” તમારે ઉપદેશ એ બને સરખા જ પોકળ અને કઠેર છે. માટની આધિદૈવિક ઉપપત્તિને મૂળભૂત દેષ એ છે કે, બુદ્ધિ કર્મ-સાપેક્ષ છે, એ તને તે ભૂલે છે. કર્મને અત્યંત અભાવ કલ્પવામાં આવે તે બુદ્ધિને કંઈ અર્થ જ રહે નહિ, કારણ “બુદ્ધિ” એટલે કંઈ કરવાની કિંવા થવાની બુદ્ધિ. કંઈ કરવાનું કે થવાનું મનમાં ન હોય તે બુદ્ધિને અર્થ જ રહે નહિ. બુદ્ધિના ઉદરમાં કર્મ ન હોય તો તે અર્થ શુન્ય બને, એ તત્વના વિસ્મૃતિ માટીનોના કેટીક્રમમાં નજરે પડે છે. તે કહે છે કે, નીતિને અને કર્મને કિંવા કર્મફલને કંઈ સંબંધ નથી; તે કર્તાની બુદ્ધિપર અવલંબી રહેલાં છે. તેમનું આ તત્ત્વ સ્વીકારીએ તોપણ આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે, કર્મ અને બુદ્ધિ વચ્ચે વિરોધની પરાકાષ્ટા કે વિસંગતિ નથી. બુદ્ધિ, બુદ્ધિ, એમ બૂમ પાડીને જે કહેવામાં આવે છે તે કંઈ પણ કર્મ કરવાની જ બુદ્ધિ હેવાની કે અન્ય કંઈ? આપણે એવી ભાષા વાપરીએ છીએ કે, કોઈ પણ ફલની અપેક્ષા રાખ્યા વિના કામ કરવું; પણ એવી નિષ્કામ બુદ્ધિને અર્થ એટલો જ થાય કે આપણી બુદ્ધિ સ્ત્રથમૂલક ન હોવી જોઈએ અને ફલ વિષે આસક્તિ કે આગ્રહ ન હોવું જોઈએ. નિષ્કામ કર્મને એ અર્થ નથી કે બિલકુલ “કામ” જ ન હોઈ શકે, અર્થાત ફળની અપેક્ષા ન હોવી જોઈએ આપણે જ્યારે નિઃસ્વાર્થ – અહેતુક કામની સ્તુતિ કરીએ છીએ, ત્યારે આપણે ભાવાર્થ એ હોય છે કે, અહેતુક કર્મ એટલે સહેતુક કમ પ્રયોગનમનાય ન મોકfપ પ્રર્વતતે એ તત્વ ધ્યાનમાં રાખવામાં આવે, તે કોઈ પણ એ અર્થ ન કરી શકે છે, અહેતુક કિંવા નિષ્કામ કર્મ એટલે “કામરહિત’ કિંવા હેતુરહિત કર્મ. આ ઉપરથી જણાઈ આવશે કે, આપણું મનને જે કે વિશિષ્ટ કર્મની શ્રેયસ્કરતા સમજાય નહિ, તો પણ બુદ્ધિ બુદ્ધિ વચ્ચેનો ભેદ તે તરત જ લક્ષમાં આવે છે, એ માટીનેનું તત્ત્વ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ કાકા ઠરાવવાની કસોટી કેટલું દેવગભ છે. માટીને કહે કે જીવ લેવાની ઈચછ કરતા જીવ બચાવવાની ઈચ્છા શ્રેષ્ઠ છે, તે સામાન્ય રીતે તે આપણે કબૂલ કરીશું; પણ શાસ્ત્રદષ્ટિએ એ તવની તપાસ કર્યા પછી માટીનાને પણ કબૂલ કરવું પડશે કે કેને જવ, કોણે, ક્યારે, ત્યાં, કેમ, શા માટે લે કે બચાવ એ વાત જાણ્યા સિવાય એ તત્ત્વ સત્ય કે અસત્ય છે તે કંઈ કહી શકાય નહિ. કર્મ-નિરપેલ કિવા ફલ–નિરપેક્ષ એવી બુદ્ધિને અર્થ જ નથી. દારૂ પીવાની ઇચ્છમાંથી દારૂનું જે વિશિષ્ટ પરિણામ અપેક્ષિત હોય છે તે પરિણામની અપેક્ષા જે કાઢી નાખવામાં આવે તો, દારૂ પીવાની ઈચ્છા અને પાણી પિવાની ઈચ્છા કેવા અન્ય કોઈપણ ઈચ્છામાં શું અંતર રહે, એ મુર હેડને પ્રશ્ન છે તે માર્મિક છે. ઈચ્છા કે બુદ્ધિના પેટમાં કંઈ જ ફલાપેલા ન હોય તે સર્વ ઈછા અને સર્વ બુદ્ધિ સમાન જ બને. બુ બુક માં ભેદ થાય છે તે તેમાં ગર્ભિત રહેલી કર્મફલાક ક્ષાને લીધે જ. આ દષ્ટિગ્યું. જોઈએ તે વિશિષ્ટ પ્રસંગે શષ્ટ કર્મ કરવાથી અમુક પરિણામ આવશે અને તે ન કરવાથી અમુક આવશે એમ ધારીને એ બે ફળ-સમવાયમાંથી કયા ફળ-સમવાયની બુદ્ધિ શ્રેયસ્કર છે એ પ્રશ્ન આ પણ આગળ રહેતા હમેશના પ્રશ્નમાં હોય છે. આપણે એ પ્રશ્નને એવું સંક્ષિપ્ત રૂપ આપીશું કે, એ બુદ્ધિમાંથી કઈ છે? આ રૂપમાં કંઈ ખોટું નથી. પણ કિનાં જેટલો જેટલાં ફળ જ્ઞાત અને અપેક્ષિત હોય છે તે સપની બુદ્ધિમાં સમાવેશ થાય છે એટલું ધ્યાનમાં રાખવું જોઈ એ. એ ધ્યાનમાં રાખીએ છીએ એટલે બે બુદ્ધિમાંની કઈ અંધક એસ્કર છે તે વિષે મ તરત જ નિર્ણય આપે છે, એ તરર ઘણું જ ચિત્ય અથવા સંશયાસ્પદ બને છે. લેકમાન્ય તિલકે ગીતારહસ્યમાં આધિદૈવત પક્ષ વિરુદ્ધ જે આક્ષેપ કર્યો છે તે વિચારવા જેવો છે. તે કહે છે કે, “ અંતરામને જે શુદ્ધ લાગે તે શુદ્ધ' એ તત્ત્વ ભૂલ ભર્યું અને અનકારી છે. ઠગને ચેરી કરવામાં કે મોંમાં ડૂચે દઈ રસ્તે જનારને મારી નાખવામાં કંઈ ખરાબ જણાતું નથી તો શું તે ખરેખર નીતિનું કર્મ કહેવાય છે? કેટલીક જંગલી જાતેમાં એવા વિલક્ષણ રિવાજ હોય છે કે, તે સુસંસ્કૃત જનને અત્યંત રમની For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપર નીતિશાસ્ત્રપ્રવેશ વિના લાગે છે અને જગલીને તે અનીતિવાળા નથી લાગતા તેથી શું તે અનીતિના ન ગણાય કે? એવો અનુભવે છે કે, સુસંસ્કૃત સમાજમાં પણ ઘણાઓનું મન સ્વાર્થને લીધે કે અન્ય મેહના કારણે પિતાને જ ફસાવી લે છે. ઘણી વખત આપને જે પ્રિય હોય છે તે જ ખરું લાગે છે. મનને જે શુદ્ધ લાગે તે કરવું – મર:પૂતં સમારેત – એ ઉપદેશ થાય તે લેકેનું ? આચરણ થાય? તામસી માણસની બુદ્ધિ જે નોતિનિર્ણય આપે તે ખરે હેવાને સંભવ અતિ અપ છે. નીતિનું ખરું તત્ત્વ અંતરાત્મા સમજી શકે છે; પણ પ્રત્યેકને નાંદ. આ કામમાં સાત્વિક માણસના મનની જ સાક્ષી મેળવવી જેએ. ચક્ષુથી વસ્તુને રંગે સમજાય છે, પણ અંધત્વ પામેલા માણસને અભિપ્રાય એ કામમાં જેમ અગ્રાહ્ય છે; તેમ જ તામસી, અનિયતેક્રિય અને અ–સુસંસ્કૃત માણસને અભિપ્રાય નૈતિક દષ્ટિએ અગ્રાહ્ય છે. સામાન્ય માણસનું મને કામક્રોધાદિ વિકારથી પર થાય છે અને તે પ્રિય કાર્ય શ્રેયસ્કર છે, એવી આત્મવંચના કરી લે છે. જેનું મન એવી રીતે ફસાવતું નથી તેને બહુધા મુક્ત થયેલે જ સમજી લે. સતાં રુ સંપઢેગુ વસ્તુપુ પ્રમાણમંત:વનપ્રવૃત્ત : – એ તરત ખરું છે, પણ તે દુષ્યન્ત જેવા રાજર્ષિને જ શોભે તેવું છે. સામાન્ય માણસને મન:પૂત આચરણે આચરવા કહેવામાં આવે તે માંકડાના હાથમાં મશાલ આપવા જેવું બને છે સદવેિક બુદ્ધિની સાક્ષી મેળવીને ચાલવાને ઉપદેશ, જેમનાં મત શુદ્ધ અને આત્મનિષ્ઠ છે તેમને માટે જ યોગ્ય છે. એવી સામ્ય:વસ્થાએ પહોંચેલા સ્થિતપ્રજ્ઞ કેટલા છે? જેને આત્માનું સત્ય સ્વરૂપ શું છે તેની કલ્પના પણ નથી – અનુભવ તે ક્યાંથી જ હોય – તેવાને ઉક્ત ઉપદેશ શા કામના ? આહેવાય કેટલાક આધિદૈવત પક્ષને આવી રીતે પંગુ હોવાનું જણાવી કહે છે કે, નીતિનું ખરું તત્વ શાસ્ત્ર પરથી કિંવા સત્પુરુષની નિર્ણય પરથી ઠરાવવું. તમાઝાત્ર પ્રમાણે તે અર્થવ્યવસ્થિત – કાર્ય અકાર્ય ઠરાવવાને શાસ્ત્રને પ્રમાણ સમજ—એમ ગીતા કહે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાય હેરાવવાની કસેટી ૧૫૩ ત્ર છે, કઈ વખત જો શાસ્ત્ર પરથી સ્પષ્ટ મેધ થતે નહાય તા હાઈ હાન, વિદ્વાન અને સદાચારસ ́પન્ન માધ્યુસ પાસે જ શકાનું નિરસન કરી લેવું, એ જે શક્ય ન હૈાય તે નજીકમાં જે મારા સારા માણુ હાય તે કેવું વર્તન રાખે છે તે બ્લેક તે આપણા આચાર ડરાવવા. તૈત્તિરીયે પનિષદમાં શિષ્યાને ગૃહસ્થાસમમાં પ્રવેશ કરતા પહેલાં, જ્ઞાનધન આચાર્યે જે ઉપદેશ કર્યા છે તેમાં સત્યાસ પ્રતવ્યમ્ । ધાન્ન પ્રતિવ્યમ્ । જીરાત્ર પ્રાંરાજ્યમ્ । માતૃવેવો મંત્ર પિતૃદેવોમવ! તિથિàવો મવા એમ કહી આચાય કહે છે કે, થ ચત્ તે વિવિલ્લિા ધૃવિનિકિસ્સા વા ચાત્ ( એટલે તને જે કાઈ કર્મો વિષે કિવા વૃત્ત વિષે (વનક્રમ વિષે) મ વખત મય ઉત્પન્ન થાય તે શું કરીશ, તે) ब्राह्मणाः संमर्शिनः युक्ताः अलूक्षा: धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् તથા તંત્ર વતથાઃ || (તારાં પડાશી જે વિચારી, ધાર્મિક વૃત્તિના, અનુદાર, બુદ્ધિમાન ન આપનારા ( અરુક્ષા ) સ્વકતવ્યમાં વિશેય દક્ષ ( યુક્ત ) એવા હાય, તે જેમ વતા હાય તેમ તું પણ વજે . આ ઉપદેશ વ્યવહારદષ્ટિએ સ્મૃતિ શાણપણના છે; પણ્ તેમાં પૂર્ણ રીતે શકાનિરસનનું સામર્થ્ય નથી. સામાન્ય માણસનું મન તેગુણ કિવા તમે ગુણથી વિકૃત બને છે, તેમ શાસ્ત્ર દિવા આસવાયનું બનતું નથી; તેના ન્યાય નિષ્ઠુર હૈ!ય છે, એ ખરું છે; પણ શાસ્ત્રવચનમાંયે ઠુમેશાં એકવાક્યતા ક્યાં હોય છે ? શ્રુતિવિંમિન્ના મૃતય મિન્ના નૈદ્યો મુનિશ્ર્ચય વન: પ્રમાળું —— - એવી પ્રત્યેક ધર્મોની સ્થિતિ છે, અને ખીજાં એ છે કે, શાસ્ત્રને શાસન કરવાના અધિકાર કે તેનું આદરણીયત્વ સ્વતઃસિદ્ધ છે એમ પણ નથી. શાસ્ત્ર નામ આવ્યું કે તેને આદરણીય સમજવું એ એપ કરાવવામાં આવે, તે હિંદુએ બાયબલ કે કુરાનની આજ્ઞા કમ ઉઠાવવી નહિ એ પ્રશ્નના ઉત્તર આપી શકાશે નહ વી રીતે અમુક શાસ્ત્ર મારું અને અમુક ખરાબ, એ ભાષા જ નિરક થઈ પડશે, પરંતુ વ્યવહારુ માં એવું અનુભવાય છે કે, અમારા શાસ્ત્રમાં અમુક ઉત્તમ તત્ત્વ છે. માટે અમારું શાસ્ત્ર મારું અને તમારામાં અમુક તત્ત્વા ખરાબ છે માટે તમારું શાસ્ત્ર. ખરાબ, એમ આપણે કહીએ છીએ. એના અથ એવે For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ થાય છે કે, “શાસ્ત્રનું સારાપણું તેમાંનાં તત્ત્વો પરથી કરે છે, શાસ્ત્ર પરથી તત્ત્વનું સારાપણું નિશ્ચિત થતું નથી.' અમારું શાસ્ત્ર કહે તે જ ખરું પછી અન્ય શાસ્ત્ર ગમે તે કહે અને અમારે મને ગમે તે કહે – એટલું કહેવા જેટલી જેની શાસ્ત્ર પર શ્રદ્ધા છે, તેની વાત જુદી છે; પણ અન્યને શાસ્ત્ર શાસ્ત્ર વચ્ચે તારતમ્ય ભાવ જોવાની આવશ્યકતા જણાય છે. સ્વાભાવિક છે. એવાઓએ શાસ્ત્રનાં તત્વોની એ છીવત્તી ઉત્તમતા કેવી રીતે ઠરાવવી? નીતિનિર્ણયના કાર્યમાં પિતાનું રાજસ કિંવા તામસ મને નિરુપયોગી હોવાથી સામ્યવસ્થાએ પહેલા સદ્ગુરુની ખાય લેવાનું કહ્યું છે, તો પણ આવા જ પ્રકારની અડચણ ઉત્પન્ન થાય છે. પ્રથમ તે સદ્ગુરુનું સર્વ કેણે કે રીતે ઠરાવવું? મને જે સદ્ગુરુ લાગશે તે અન્યને નહિ લાગે. ઠીક, તે અભયભાણદિની વાત કરે તો તેને છોડી દઈ અન્યના આશ્રય લેવો કે નહિ ? સદ્દગુરુ, ખરેખર સંત છે કે નહિ, તેને નિર્ણય કરતા પહેલાં આપણી પાસે કાંઈ સાધન હશે તે જ કાજુબાજુ રહેતા ગુરુઓમાંથી સદ્ગરને આપણે ઓળખી શકીશું. નહિ તે નજીકમાં હીરે હવા છતાં આપણે કાચ તરફ જતા રહીએ અને પછી પશ્ચાત્તાપ કર પહે; ઠીક, એ વાતને નિર્ણય થાય તે પણ જેનું મન નિવાર બનેલું છે અને જે બી લામાં વર્ણવેલી દ્વતીત સામાવસ્થા એ પહોંચેલ છે તેવા સશુરુઓ કિવા “આત’ પુરુષ કેટલા છે. એ પ્રશ્ન રહે છે જ. તમે કદાચ કહેશે કે, ગીતામાં કહેલ સ્થિતપ્રજ્ઞ ન મળે તો આપણાથી ઊંચી પંક્તિને જે હાય તેમને જ “આપ” પુરુષ ગણવા. આ ઉપદેશ વ્યવહારિક દષ્ટિએ ખોટ નથીપણ, અહીં એ લોકોનું ઉચ્ચત્વ કઈ પણ ન પર જ કરાવવું પડે છે. એ તવ ક્યું એ જ આપણે પ્રથમ પ્રશ્ન છે માટે કેવળ મહાન માની લેવાથી કેમ ચાલે? બીજું એ કે શાસ્ત્ર અને સદ્ગરના શાસનમાં વિરોધ ઉત્પન્ન થયો હોય તે શું કરવું એ પ્રશ્ન રહે છે જ. એમ તો કહી શકાય નહિ કે, સાધુપુરુ શાસ્ત્રવિરુદ્ધ કદી પણ ઉપદેશ આપે નહિ. ક્રાઈસ્ટ, બુદ્ધ અને અન્ય અનેક સુપ્રસિદ્ધ સાધુસંતોને For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાર્ય કરાવવાની કસોટી ૧૫૫ કેટલીક બાબતમાં પરંપરાગત શાસ્ત્રની વિરુદ્ધ ઉપદેશ આપવો પડ્યો છે. એવા પ્રસંગે કયા તત્વનું શરણ લઈ કાર્ય અકાયનો નિર્ણય કરવો? એટલું ખરું છે કે, જેની કોઈ શાસ્ત્ર કે સાધુ પુરુષ પર એટલી શ્રદ્ધા છે કે તે શાસ્ત્ર કે સાધુ પુરપ કહે તે જ ખરું એમ તેને લાગતું હોય, અને તે વિષે સંશય પણ સ્પર્શ કરતો ન હોય તેને ઉક્ત આપત્તિની અડચણ જણાશે નહિ; પણ એવા થોડાક જ ભાગ્યશાળી માણસ સિવાય અન્યને કાર્યનું ઓછુંવત્ત શ્રેયસ્કરન્દ્ર નિશ્ચિત કરવા માટે “આત વાય” સિવાય અન્ય એકાદ કસોટીની જરૂર છે. સુખવાદ હોમ્સ, ઍમ વગેરે આધુનિક યુરોપિયન સુખવાદમાંના આરંભના સુખવાદી કહેતા કે દરેક પિતાનું જ સુખ જુએ છે અને દરેકે પોતાનું જ સુખ જેવું. તેવી જ રીતે, મિષ્ટ પદાર્થ ખાવાનું સુખ, કાબવાના આનંદ, પરોપકારનો સંતોષ, કર્તવ્યકર્મ કર્યાથી થતું સમાધાન, ધર્મનિષ્ઠાને લીધે પ્રાપ્ત થતી પ્રસન્નતા, એ સર્વ વૃત્તને તે “સુખ’ની ભાવનામાં અંતર્ભાવ કરતા હતા. સુખ કહીએ તે તે એક જ પ્રકારનું હોવું જોઈએ, પછી તે મિષ્ટાન્નસેવનનું હોય કે બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલું હોય. સુખ સુખમાં ફરક હોય તો તે સુખની પ્રમાણે, યે ઉત્કટતા વગેરે બાબતમાં હોય; પણ સુખની નીતિ કે પ્રકાર એક જ હોઈ રાકે. આ તવ પ્રમાણે મદ્યપાન, વ્યભિચાર વગેરે પાપ નિષિદ્ધ છે. પણ તેનું કારણ એ છે કે, તે કમ એકંદરે તથા દૂરદેશથી વિચાર કરતાં સુખ કરતાં દુ:ખ જ વિશેષ આપે છે. પરોપકારાદિ સત્કર્મ પણ એ તત્વજ્ઞાનને પ્રિય છે; પરંતુ તેનું કારણ એ નથી કે તે કર્મ સત છે. તેનું કારણ તે એ જ છે કે તે અધિક સુખદાયક છે. આપણું પર ક્યારે વિકટ પ્રસંગ આવશે અને કયારે નહિ આવે તેને વિચાર કરીને આપણે જે અન્ય ઉપર ઉપકાર કરીશું તે બીજે આપણે પર કરશે એવી આશા રાખીને જ માણસ બધા પર પકાર કરે છે. કેટલાક લોક પરોપકાર For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નીતિશાસ્ત્રપ્રવેશ કરે છે તેનું કારણ એવું હોય છે કે, તેમનાથી પરોપકાર કર્યા સિવાય રહેવાતું નથી. અન્યનું દુઃખ જોઈ તેમનું દિલ દુઃખાય છે અને પિતાનું એ દુઃખ દૂર કરવાની બુદ્ધિથી જ તેઓ પરોપકાર કરે છે ! માતા બાળકને દૂધ પાય તે તેમાં માતાનાં વખાણ કરવાની જરૂર નથી, કારણ તેના સ્તનમાં પુષ્કળ દૂધ હેવાથી જે પાને ફૂટેલા હોય છે તે પા’નાથી ઉત્પન્ન થયેલી અસ્વસ્થતા દૂર કરવાની સ્વાર્થ મૂલક બુદ્ધિથી જ તે દૂધ પાય છે ! નીતિશાસ્ત્રજ્ઞ બેંથેમ માટે પોપકારી હતો; પણ તે એક સ્થળે કહે છે કે, હું પણ અન્યની માફક જ મારા પિતાના સુખની પાછળ પડેલે છું. ભેદ માત્ર એટલો જ છે કે, કર્મ-ધર્મસંયોગે પરોપકાર કરવામાં મને અધિક સુખ મળે છે અને અન્યને તેવું નથી મળતું.” અન્ય એક સ્થળે તે કહે છે કે, સંસારે પભોગમાં આપનું મુખ્ય બે ગસાધન સ્વાર્થ બુદ્ધિ સાથે પરોપકાર બુદ્ધિને ચટણીની માફક કિંવા ભજન પછી કરેલા ફળાહાર જેવી સમજીને (Dessert) ઉપયોગમાં લઈશું, તે આપણે ઉપભોગ અધિક સુંદર–મેજને થશે !' (For diet nothing but self-regarding love will serve; for dessert, benevolence is a valuable addition ) પરંતુ એવી રીતની પરેપકાર બુદ્ધિ એટલે સ્વાર્થને જ એક પયોય છે. એ કથન સુસંસ્કૃતજનને રુચવું શક્ય નથી. આથી કેટલાક નીતિશાસ્ત્રવેત્તાઓએ સહાનુભૂતિ ” કિંવા “પ્રેમ ને સ્વાર્થની સાથે સ્થાન આપી એ બે મને વૃત્તિનું જે માગે સર્વથી, અધિક સમાધાન થાય તે માગ સારે છે એમ ઠરાવ્યું છે, પણ એ બે મનોવૃત્તિમાં વિરોધ ઉત્પન્ન થયો હોય તો પ્રેમને અધિક મહત્ત્વ આપવું કે સ્વાર્થને, એ પ્રશ્ન થાય છે. એ બે મનોવૃત્તિની સુખવાદના આધારે એકવાક્યતા થવી મુશ્કેલ છે. પોતાને સૂખ સિવાય અન્ય કોઈનો હકમ નહિ માનવાની પ્રતિજ્ઞા કરનારને એકાદ વખત ગમ્મત ખાતર કે કીતિ માટે પરોપકાર કરવાનો વિચાર થશે, પણ તે પ્રેમ માટે પ્રાણની આહુતિ આપવા કદીયે તૈયાર થશે નહિ; કેમકે જે તે તેમ કરે તે પોતાની મૂળ પ્રતિજ્ઞાને જ ભંગ કર્યા જેવું થાય. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ કાકાર્ય ઠરાજવાની કસોટી ૧૫૭ વા, ડહ પણ, ધૂર્તતા પણ દૂરદષ્ટિથી યે જતાં હોય તે તે પર પકારને વધ લઈ શકે, પણ વેશ ભજવતા ભજવતાં પોતાના છે ઉપર આવી પડે તે એ વેવ ફેકી દર પેતાનું ખરું સ્વરૂપ જ પ્રકટ કરે. સુખેચ્છા જ માત્ર જે કર્મ પ્રવર્તક હોય તો યુદ્ધમાં કે અન્ય પ્રસંગે ઉદાર મનના માણસે યજ્ઞ કરે છે તેની ઉપપત્તિ થાય” બેસતા નથી. સ્વાર્થ બુદ્ધિભ્રશ થાય તો જ આત્મહત્યા કરે, અન્યથા ન હ, પણ બાળબચ્ચાંના રક્ષણાર્થે, દેશહિત માટે કે એવા જ પ્રકારના અન્ય હેતુથી પ્રેરાઈ ઘણું લેકે આમા પણ કરવા તૈયાર થયેલા પ્રત્યેક દેશમાં મળી આવે છે. તેઓને મૂઢ કવા ગાંડા કહેવા જોઈએ. કિંવા સ્વ-સુખ સિવાય અન્ય કંઈ પણ હેતુ માણસના હૃદયમાં વસે છે એટલું કબૂલ કરવું જોઈએ. સાહચય ગુણનું તત્ત્વ અને સુખવાદને સુધારે આ દાવમાંથી છટકવા માટે કેટલાક સુખવાદી તત્ત્વવેત્તાઓ એવી વાત કરે છે કે, પુછપને સુવાસ આપણને વાસ્તવિક રીતે પ્રિય હોય છે, પણ એ સુશાસે પુછપ સાથે રહેલે હાવાથી પુષ્પ પણ આપણને પ્રિય બને છે. એ જ પ્રમાણે જે માણસને વાસ્તવિક રીતે છે કે સુખ જ પ્રિય હોય તો પણ સ્વ-સુખ સાથે જેને નિત્ય અને નિકટ સંબંધ હોય છે તે વાત પણ કાળાંતરે સ્વ-સુખ જેટલી પ્રિય લાગવા માંડે છે. દાખલા તરીકે, ખરું કહીએ તે ધન સુખના સાધન તરીકે આરંભમાં આપણને પ્રિય હોય છે, પણ પછીથી એ ધન એટલું સાધ્ય બને છે કે કેટલાક કૃપણ ધન માટે સુખ તે શું પણ જીવનને એ ધૂળમાં રગદોળી નાખવાને તૈયાર થાય છે. ઉપનિષદમાં કહયા પ્રમાણે, પત્નીને પતિ સ્વસુખના સાધનના કારણે જ પ્રિય હોય છે અને પતિને પત્ની પિતાના સુખના સાધન તરીકે પ્રિય હોય છે. પણ કાળાંતરે એક બીજાને દઃ પરિચય થયા પછી પત્નીને પતિ અને પતિને પત્ની, દુઃખના કારણભૂત બને તોયે પ્રિય જ રહે છે. દેવ કિંવા સંતાપનું એમ જ છે. કોઈ માણસ આપણને ગમતું નથી તો પછી તેનું સર્વ કઈ આપણને અપ્રિય લાગે છે. સાહચર્ય ગુણને આ ન્યાય સુકાની બાબતમાં લાગુ પાડવાને શી હરક્ત છે? પુષ્પને ઘણું For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કાળ સુધી સંસર્ગ થવાથી માટીને પુપના સુવાસની ગુણસ પ્રાપ્ત થાય છે, તેમજ સુખના સાધન અને સુખ વિષે છે, એમ કેમ ન માનવું ? સાહચર્યજન્ય ભ્રમથી સુખ-સાધનને વાજબી કરતાં વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થાય છે, એ ઉપપત્તના આધારે સુખ કરતાં દુ:ખ સ્વી કારનાર ધનલોભ, સ્વાર્થ ત્યાગ કરનાર દેશાભિમાન વગેરે કેટલીક બાબતોને સુખવાદાનુસાર નિર્ણય લાવી શકાય, પણ બાલ્યાવસ્થાથી જે કેટલીક ખરાબ વાતો માટે નૈતિક તિરસ્કાર કે કંટાળે હેય છે (કિંવા, સારી વાત માટે આદર થાય છે, તેની અને સુખવાદની એકવાયતા કરવામાં સાહચર્યજન્ય ભ્રમની આ કલ્પને વિશેષ ઉપયોગી થતી નથી, કારણ એવા દાખલામાં સાહચર્યનો અનુભવ જ નથી હોતે. આના જવાબમાં સુખવાદીઓની એવી કેટી છે કે, પાંચ છ વર્ષના બાળકને માટે જગતને પુષ્કળ અનુભવ થઈ કાર્યના સુખદુઃખાત્મક પરિણામનું ગણિત થવું શક્ય નહિ હોય, પણ ‘પૂર્વજ-સંસ્કાર ” તેના મગજમાં એ ગણિત ગૂઢ રીતે સ્થાપી મૂકે છે. વિકાસવાદ – ઉત્ક્રાંતિવાદ કહે છે કે માનવ પ્રાણીના અવયવની માફક જ તેની ભાષા, વિચાર વગેરેની કમેક્રમે ઉન્નતિ થયેલી છે. નાનાં બાળકોને પૂર્વજની સંપત્તિને, ઘરને, ભાષાને સાર્વજનિક સંસ્થાનો બાળપણથી વિના શ્રેમે લાભ મળે છે, તે જ પ્રમાણે પૂર્વજોના અનુભવને ઉપયોગ કરવાનું પણ મળે છે. બાળકના મગજમાં પૂર્વજોને અનુભવ એકત્ર થયેલ હોય છે. ફેનોગ્રાફની થાળીમાં જેમ ગીત સંગ્રહેલું હોય છે અને વિશિષ્ટ રીતે સેયને આઘાત થતાં તે પ્રગટ થાય છે, તેમજ માણસના મગજમાં પૂર્વજોને અનુભવ ભરેલું હોય છે અને પરિસ્થિતિને વિશિષ્ટ આઘાત થતાં જ એ અનુભવજન્ય ગૂઢ જ્ઞાનને પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આના સંબંધમાં એવો આક્ષેપ થઈ શકશે કે, આ જગતમાં પ્રાપ્ત થયેલ અનુભવ કે સંસ્કાર (Acquired characters) બાળકમાં ઊતરે છે એમ અદ્યાપિ સુધી સિદ્ધ થયેલું નથી. કેઈ પણ કબૂલ કરશે કે વડીલના બીજગર્ભ કિંવા પ્રકૃતિજ ગુણ બાળકને પ્રાપ્ત થાય છે, પણ આ જન્મમાં અનુભવથી પ્રાપ્ત થયેલા For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૫૯ ગુણ – દાખલા તરીકે કસરત કરવાની શકિત, ભાષાજ્ઞાન વગેરે – બાળકમાં સંસ્કાર રૂપે ઊતરે છે, એ અભિપ્રાયને નિઃસંશય એવો કોઈ શાસ્ત્રાધાર નથી. એ સંબંધમાં કેટલાક વિકાસવાદી કહે. છે કે, બાળકમાં ખાત ગુણ સંક્રાંત થાય છે એ જો કે અસિદ્ધ હશે, પણ પ્રકૃતિ જ કિંવા બીજગર્ભ ગુણના સંક્રમણ વિષે તે શક નથી જ, આ સિદ્ધાંતની સાથે “જીવનકલહમાં પરિસ્થિતિને જે અધિક અનુરૂપ હોય છે તે જ ટકે છે” એ સિદ્ધાંતને રાખવામાં આવે છે તો ફક્ત આક્ષેપની તીણતા દૂર થાય છે. પ્રાણીમાત્ર સુખની પાછળ પ્રવર્તી રહેલ છે. જે જીવોને જીવનને ઘાતક એવા સુખોપભોગની ઈચ્છા થતી હશે તે જીવો જીવનસંગ્રામમાં પાછળ પડશે અને કાલાંતરે નામશેષ થશે, એ તત્ત્વ ધ્યાનમાં લેતાં, નાનાં બાળકોમાં જે નૈતિક પસંદગીનાપસંદગી નજરે પડે છે તે અનેક પેઢીઓના અનુભવરૂપી અગ્નિમાં તવાઈ, કસાઈ નીકળેલ હોય છે અને એકંદરે તે જીવનને ઉપયોગી જ હોય છે એમ માનવાને હરકત નથી. સુખવાદને વિકાસવાદે હાથને આધાર આપી ઊંચકી રાખ્યાથી તેને કેટલીક બાબતમાં અધિક સન્માનનીયત્વ મળ્યું છે; પણ વિકાસવાદની સહાયતાને વિચાર થોડે વખત મુલતવી રાખી વિકાસવાદનાં અન્ય નૈતિક અંગે સાથે એ અંગને પણ વિચાર કરીશું. સાહચર્યજન્ય ભ્રમને આધારે ઉચ્ચ અને પરાર્થ પર મનોવૃત્તિની સ્વાર્થ પર મીમાંસા કરીશું કે જે લોકો સ્વસુખનિરપેક્ષતાથી પરહિત વિષે તત્પર હોય છે, તે વિશેષ વંઘ કરવાને બદલે ભ્રમિક અને મૂઢત્વપદને પ્રાપ્ત થાય છે. દુષ્યન્ત વિષે કાલિદાસે કહ્યું છે કે : – स्वसुखनिरभिलाषः खिद्यसे लोकहेतोः प्रतिदिनमथवा ते वृत्तिरेवंविधैव । આ રાજપિની નિરપેક્ષ પ્રજાહિતદક્ષતા અને લતાને ઉર્વશી સમજી આલિંગન આપવાનું પુરુરવાનું ગાંડપણ, ઉક્ત * પરિશિષ્ટમાં આ પ્રશ્નને વિસ્તારપૂર્વક ઊહાપોહ કર્યો છે તે જોવો. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નીતિશાસ્ત્રપ્રવેશ વિચારસરણી અનુસાર એક જ દરજનનાં ઠરે છે. કારણ ઉભય માં સરખો જ બ્રમ છે ! સુજ્ઞ વાચકને કહેવાની જરૂર નથી કે, સુસંસ્કૃત અને સહૃદય માણસની નિસ્વાર્થ બુદ્ધિની આવી રીતે અવગણના કરનારી વિચારસરણી વિશિષ્ટ મર્યાદા સુધી જ ખરી છે. પોપકાર સ્વાર્થનો પર્યાય નથી. કેટલાક મતલબી માણસે કાર વગેરે માટે પરહિત વિષે દક્ષા બતાવે છે એ વાત ખોટી નથી, પરંતુ સર્વ મતલબી નથી હોતા. ઈતિહાસપ્રસિદ્ધ વિના આત્મજ્ઞને સ્વાર્થપરાયણતા નામ આપવું એ બંધા અને મહદયતાનું ખૂન કરવા સમાન છે. આ દેવ સ્વીકારી લઈને પડ્યું કે તે આભયજ્ઞને ઉચ્ચતર સ્વા કહેવા અહિ હોય તે તે ખુશીથી તેમ કહે, પણ તેણે આ ત્ર એ સ્વ માન “ ને. અર્થ કેટલા વ્યાપક છે તે ધ્યાનમાં રાખવું જોઈએ, વિશ્વને જ કુટુંબ માનનાર મહાત્માને કોઈ કહે કે, તમે તમારા કુટુંબનું હિત નવા નિવાસ અન્ય શું કરે છે? તો તેનું મુખ બંધ થઈ શકે તેમ નથી. પરંતુ કુટુંબ શબ્દના અર્થને પિતે કેટલો વેંચી પકડે છે તેને જે તે વિચાર કરે, તે અવશ્ય તે પોતે જ શરમાય. સુખવાદને હસી હરકત એ આવે છે કે, અન્યના સુતી ફિકર શા માટે કરવી, એ પ્રશ્નનો તે પૂરેપૂરો ઉત્તર આપી શકતા નથી. અધિક સુખની આશાથી, રાજદંડના ભયથી, કેવા ઉપર કહી ગયા પ્રમાણે મોહથી કેાઈ વખત કોઈ માણસ અન્યના સુખ માટે દક્ષ હશે; પણ અધિક સુખની આશા નાહ હેવા છતાં તેમજ રાજશાસનને ભય નહિ હોવા છતાં બન્ને નેત્ર ખુલ્લાં રાખી, બુદ્ધિપુરઃસર અને વિચારપૂર્વક, મારે અન્યના હિત માટે મારું સુખ કેમ ગુમાવવું તે સુખવાદ કહી શકતો નથી. કારણ એ વાદની પહેલી પ્રતિજ્ઞા એ છે કે, દરેક માણસ પિતાનું સુખ જુએ છે અને તેણે તે જ લેવું જોઈએ. જૈન સ્ટ્ર અર્ટ મિલે ઉપરોક્ત તાત્વિક કાટીમાંથી મુક્ત થવાને જે તક ચપળતા કરી છે તે એટલી હાસ્યાસ્પદ છે , “ વિદ્વાન માણસ પણ કોઈ વખત મેહમાં લપસી પડે છે ” એ નવથી અજાણ એવો માણસ તેને મૃખને ભૂખ, કિંવા લુચ્ચાને શિરેમ કહ્યા સિવાય ન For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ કાકા ઠરાવવાની કરી ૧૬૨ રહે. મને મેહમૂલક કે ટીક્રમ એ છે કે, પ્રત્યેક માણસ પતાના સુખ તરલ જુએ છે. સર્વના કૃત્ય તરફ જે આપણે શું તે આપણને જણાશે કે ન ના સુખને વિચાર સર્વ તરફથી તે હોય છે માટે પ્રત્યેક સર્વને સુખને વિચાર કરવું જોઈએ. મીલને આ હેવાના સાતમક કેટીક્રમ સમજવાને ગમે તેટલા પ્રયત્ન કરીએ છીએ પણ તે વિફલ બને છે. એનું કારણ એ છે કે અંગ્રેજી માં છે વાક્યના સંદિગ્ધપણાથી તેને મેહ થયે છે તેનું સંદિગ્ધ અિ વાકય આપણી ભાષામાં ઉતારવું કઠિન છે. મૂળ અંગ્રેજીમાં આ પ્રમાણે છે : Each person's happiness is desirable or a good to himself. i.e. General happiness is a good to the aggregate of persons. i.e. General happiness is a good to all persons. ie. General happiness is a good to every person. “ પ્રત્યેકને સુખ ઇષ્ટ છે માટે પ્રત્યેકનું સુખ ઈષ્ટ છે, એટલે નું સુખ ઈષ્ટ છે; અર્થાત્ સર્વનું સુખ પ્રત્યેકને ઈષ્ટ છે. આવા પ્રકારે ગુજરાતીમાં આ હેત્વાભાસને રૂપ આપીશું તે કદાચિત ઉપર કહી ગયા તે કરતાં અધિક યોગ્ય લાગશે. તથાપિ તેમાં રહેલા દેવ છુપાવવાની વાત અશક્યવત છે. પ્રત્યેકને બે કાન હોય છે તેથી હિંદના ત્રીસ કરોડ માણસના મળી સાઠ કરેડ કાન થાય છે, એટલે પ્રત્યેકને સાઠ કરોડ કાન છે એમ કહેવા જેવો એ ક્રમ છે. વ્યક્તિ દષ્ટિએ અથવા શાસ્ત્રીય ભાષામાં “વ્યષ્ટિ” દષ્ટિએ પ્રત્યેકને સુખ જોઈએ છે એમ કહેવું એટલે એક રીતે “સર્વનું સુખ” ઈષ્ટ છે; પણ એ સમષ્ટિરૂપ સુખ પ્રત્યેકે ઇષ્ટ સમજવું જોઈએ એમ કહી શકાય નહિ, એ સુજ્ઞ માણસને કહેવાની જરૂર નથી જ. સ્વસુખવાદને આવી રીતે પંગુ બનેલ જોઈ મીલે બીજી કેટી એ ગોઠવી છે કે, પ્રત્યેક પિતાનું સુખ જ છે કે જે હશે ૧૧ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર નીતિશાસ્ત્ર પ્રવેશ પણ સુખ સુખમાં ભેદ છે. જેમ ગધેડાનું કે દુક્કરનું સુખ અને સુસંસ્કૃત માણસનું સુખ એક જ પંક્તિનું નથી, તેમજ ઈકિય"મનનું ગ્રામ્ય સુખ અને નિષ્કામ બુદ્ધિથી કરેલી જનસેવાનું સુખ એક જ પદવીનું નથી. અન-શયનાદિ તામસ ઇકિયસુખના પ્રમાણથી સારિક સુખ કોમળ, આછું અને ફિકકું ભાસે છે, તેમાં તમામ સુખ જેવું ઉત્કટવ હોતું નથી; પણ સુસંસ્કૃત માણસને સાત્વિક સુખ જ અધિક હૃદયગંમ લાગે છે. અરે એ માણસ એક વખત મહાન સંકટ – કષ્ટ વેઠવાને તૈયાર થશે, પણ તે પોતાને સારિક આનંદ ગુમાવશે નહિ ? જવા દેશે નહિ. મદ્યપાનને સુખમાં અને કાવ્યરસસ્વાદના સુખમાં મહદ્ અંતર છે. જગતનું કોકડું નહિ છૂટવાથી કેિવા જગતના વિવિધ દુઃખનું વ્યસન વગેરેનું જ્ઞાન હોવાથી એક રીતે વિચારી અને સહદય માણસનું મન દુખાકુલ અને અસંતુષ્ટ હોય છે, પણ ડુકકરને એવા પ્રકારની દુઃખની ગંધ પણ હોતી નથી છતાં એ ડુક્કરના અમંગળ સ્વાસ્થની કઈ પણ સુવિચારીને પિ નથી થતી.* દેશકાર્ય માટે તન, મન, ધન અર્પનારને યિસુખને. ત્યાગ કરવો પડે છે અને પુષ્કળ કષ્ટ સહેવું પડે છે, પણ તે પિતાનું કાર્ય ત્યજાતે નથી તેનું કારણ એ જ છે કે, દેશસેવાના કાર્યમાં તેને એક પ્રકારના ઉચ્ચ સારિક સુખને સ્વાદ મળે છે. એક રીતે એ પણ સ્વાથી જ છે; પરંતુ એ સ્વાર્થ ઉચ્ચ પદવીને હોવાથી વંઘ અને આદરણીય છે. મીલે સુખસુખમાં ઉચ્ચ-નીચ, સાત્વિક–તામસી, સુસંસ્કૃતગ્રામ્ય, એવા પ્રકારના ભેદ ક૯યાથી સુખવાદમાંથી સંકુચિત પણું અને તેનું નિંદ્ય સ્વરૂપ દૂર થઈ વજનદારપણું અને આદરણીયતા ઉદ્દભવે છે; પણ એ પુખ્તપણાથી સુખવાદની જુવાનીનું જોર, સરળતા અને એકવચનીયતા નાશ પામેલાં છે એટલું કબૂલ કરવું જોઈએ. હૈબસ, બૂથમ વગેરે ગર્દભ સુખ અને માણસના સુખમાં * I shall be a dissatisfied Socrates rather than a satisfied pig.-Mili. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ કાકાર્ય કરાવવાની કસોટી ૧૬૩ ભેદ માનતા નહતા અને સર્વ સુખને એક જ માળામાં ગૂંથતા હતા. તેઓ કહેતા કે ભેદ હોય તે ઉત્કટતાને ઓછોવત્તાપણામાં રહેલે છે. ગ્રામ્ય માણસને આહાર-નિકાદિમાં પશુ જેવું જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખને સરવાળો જે ઈદ્રિયનિગ્રહ કરનાર જ્ઞાનવામાં માણસના સુપથી વધી જતે હોય તે, પહેલું સુખ જ કઈ પણ માસ રવીકાશે અને તેમણે તે સ્વીકારવું જોઈએ. આવા પ્રકારના જુવાન સુખવાદની નિખાલસતા – ભલે ફટકણપણું કહે – એક દૃષ્ટિએ મનોહર હતી. એ નિખાલસ સુખવાદની શકિત, નિશ્ચય, દરતા અને સર્વ વિશ્વને પિતાની છાયામાં લેવાની ધમક જોઈ તેના શત્રુને પણ તેની પ્રશંસા કરવાનું મન થાય છે. પણ જ્યારે સુખ સુખમાં સૂક્ષ્મ ભેદ છે એમ કહેવા જેટલી તે અને દ્વિમુખત્વ દષ્ટિએ પડે છે ત્યારે તેના તારણ્યને અંત આવી વૃદ્ધાવસ્થાને આરંભ થાય છે એમ કહેવાને હરકત નથી. આપણા હિંદની જ્ઞાતિ પ્રમાણે સુખમાં પણ ભિન્ન ભિન્ન ઉચ્ચ નીચ જતિ હોય તે તેને ઉચ્ચ નીચ ભાવ કેવી રીતે ઠરાવવામાં આવે છે તે સમજવાની આવશ્યકતા છે. એટલું તે ખુલ્લું છે કે, સુખના ઓછાવત્તા સરવાળા કે પ્રમાણ પર એ ભેદને આધાર નથી: કારણ સુખમાં જાતિભેદ હોય છે તેમાં સુખપ્રદતા કરતાં અન્ય કોઈ પણ વ્યવચ્છેદક ધર્મ લેવો જોઈએ. એ ધર્મ એટલે તે સુખની સુસંસ્કૃતતા માને, સાત્ત્વિકતા માને, નીતિમત્તા માને કિંવા ધાર્મિકત્વ માને ગમે તેમ કહી પણ “કર્મનું ઓછુંવત્ત શ્રેયસ્કરવા તેની ઓછીવત્તી સુખપ્રદતા ઉપર જ આધાર રાખે છે; અન્ય કોઈ પણ ઉપર નહિ' એ એકાંતિક પ્રતિજ્ઞાને ઉશ્કેદ થઈ જાય છે. મલે સુખ (Pleasure) શબ્દને બદલે કદી સંતોષ (Happiness) તે કદી હિત કિંવા કલ્યાણ (Good) શબ્દને ઉપયોગ કર્યો છે અને જેણે તેણે પિતાના સુખને જ વિચાર કરે અને જેટલું અધિક સુખ મળે તેટલું મેળવવું એ સૂત્રને સ્થાને “અધિક લોકોનું અધિક હિત થાય તે કરવું” એવું સૂત્ર તૈયાર કર્યું છે. મીલના આ સાત્વિક સુખવાદને આપણે જનહિતવાદ કહીશું. મીલને જે કેઈએ પૂછયું હતું કે, મારે મારું For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ સુખ ત્યજી અન્યનું સુખ જોવાનું વેચાતું શ્રાદ્ધ લેવાની શી જરૂર ? ત્યારે મીલે એ ઉત્તર આપ્યો હેત કે, તને જે સમાજને સુખ કે હિતની લેશ માત્ર દરકાર જણાતી ન હોય તે, મારે કોઈ કહેવાનું નથી; અનુભવ એવે છે કે, હાલના સુસંસ્કૃત માણસને પર પકાર કરવાની ઈચ્છા થાય છે. સર્વ જ પરે પકારી હોય છે એમ કંઈ હોતું નથી; પણ “પપકાર સાર” એમ ઘણુંખરાને લાગે છે. જેમને આમ લાગે છે તેઓ જ આ મનેત્તિ ગ્રાહ્ય કિંવા માન્ય સમજશે. અન્ય જનોએ તેને શા માટે માન્ય ગણવી તેને ઉત્તર આપવાનું બને તેમ નથી.' પરોપકાર શા માટે સારે? ત્યારે એ જ ટૂંકા ઉત્તર અપાય કે, મારું અંતઃકરણ મને કહે છે માટે સારે, અર્થાત છેવટે એમ જ કહેવું જોઈએ કે, મીલ પણ એક રીતે અંતે આધિદૈવત પક્ષને (Conscience theory ) સંમત થાય છે. સીજવિકે જ્યારે જનહિતવાદ હાથમાં લીધો ત્યારે તેને પણ અંતઃકરણપ્રવૃત્તિનો આશ્રય લે પડ્યો હતો. તેણે પોતાના નીતિશાસ્ત્રવિષયક પ્રસિદ્ધ ગ્રંથમાં કહ્યું છે કે, નીતિશાસ્ત્રમાં ત્રણ સિદ્ધાંત ગૃહીત છે : ૧. જેથી પોતાનું અધિક હિત થાય તેમ હોય તે કરવું, એ વ્યાવહારિક દૂરદષ્ટિને સિદ્ધાંત. (Axiom of Prudence). ૨. એકંદર જગતનું (કિંવા સમાજનું) જેથી અધિક કલ્યાણ થાય તેમ હોય તે કરવું, એ સમજભરી પ્રેમદષ્ટિનો સિદ્ધાંત. ( Axiom of Rational Benevolence ). ૩. એક વ્યક્તિના કલ્યાણને અન્ય વ્યક્તિના કલ્યાણ સાથે વિરોધ થાય તે પક્ષપાતબુદ્ધિ રાખ્યા વિના સર્વનું કલ્યાણ એક જ માપથી માપવું, એ સામ્યબુદ્ધિનો સિદ્ધાંત. (Axiom of Equity). આ સિદ્ધાંતને સત્ય કેમ માનવા એ શંકાનું નિરસન કરવામાં સીજવિક ફક્ત એટલું જ કહી શકે છે કે, તે સમજુ અને સુસંસ્કૃત માણસને સાચા લાગે છે માટે ખરા છે. મીલ અને સીજવિકને છેવટે માન પ્રમાણે અંતઃકરણ પ્રમાણ માનવું પડયું છે એ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરાવવાની કસોટી શાન વિચાર કરવા જેવી છે; પણ એ બે પક્ષમાં જે ભેદ છે તે ભૂલી ન જવો જોઈએ. મીલ વગેરેનું કહેવું છે કે, આપણે સુખ સાથે અન્યનું સુખ કે હિત પણ જેવું એ પુરુષાર્થ – નિશ્ચયામક અથવા એય – નિદર્શક સામાન્ય સિદ્ધાંત અંતઃસ્કૂર્તિથી સમજાય છે. તેને અન્ય તાર્કિક પ્રમાણની જરૂર હોતી નથી. પણ એ દઇએ કબૂલ કરીએ તો પણ બે ભાવનામાંની કિંવા પ્રવૃત્તિમાંની કઈ વંઘ અને કઈ અવંઘ, કઈ અધિક શ્રેયસ્કર અને કઈ એ છી શ્રેયસ્કર વગેરે અંતઃસ્કૃતિથી સમજાય છે એમ તેઓ કહેતા નથી. માટીનેનું કહેવું એવું નથી, તે કહે છે કે મનમાં નૈતિક પ્રશ્ન ઉતપન્ન થતાં જ સદસદ્વિવેકબુદ્ધિ ઉત્તર આપે છે. અર્થાત કે માર્ગ શ્રેયસ્કર અને કયે અસ્કિર તે કહે છે. જનહિતવાદ પર લે તિલકે જે મામિક આક્ષેપ કર્યો છે તેમાંને એક એ છે કે, એ વાદને મૂલભૂત તત્ત્વ કે શાસ્ત્રીય આધાર નથી. તેઓ કહે છે કે અધ્યાત્મવાદીને પ્રશ્ન કરવામાં પાવે , અન્ય પર પ્રેમ શા સારુ કરે?” તે તે અત સિદ્ધાંતના આધારે કહેશે કે “સર્વ લેકને આમ વસ્તુતઃ એક છે, માટે સર્વ ચરાચર જીવના હિત માટે તત્પર રહેવું” ! જેના અંતઃકરણમાં પ્રેમ કરે છે તેને પિતાના પ્રેમને અદ્વૈત વેદાંતને આધાર હોવાનું જાણું સારું લાગશે અને એમાં કંઈ શંકા નથી કે એ દષ્ટિએ એ આધાર ઉપયોગી છે, પણ આપણે જનહિતવાદને જેવો પ્રશ્ન કર્યો તેવો અધ્યાત્મવાદને પણ કરીએ તે તે પણ ખૂણામાં ભરાશે એમ લાગે છે. જનહિતવાદ કહે છે કે, “સુસંસ્કૃતને પરહિત કરવા જેવું લાગે છે માટે તે તેણે કરવું;” અધ્યાત્મવાદ કહે છે કે, જેને બ્રહ્મજ્ઞાન થયેલું છે તેને પ્રાણીમાત્ર સમાન જ લાગતાં હોવાથી “તે સર્વભૂત-હિતરત” હોય છે અને તે જ પ્રમાણે અન્ય પણ બનવું જોઈએ.” પરંતુ એ બને ઉત્તરમાં છેવટે કોઈ ને કોઈ વિશિષ્ટ “જ્ઞાન”ની મર્યાદાએ આવવું પડે છે અને જ્ઞાનનું પ્રમાણ અન્ય પ્રમાણથી સિદ્ધ થવું અસંભવિત હોય છે. સુસંસ્કૃત માણસનું જ્ઞાન માન્ય કેમ સમજવું? એવો પ્રશ્ન કરનાર અધ્યાત્મવાદીને જનહિતવાદી પ્રશ્ન કરે કે બ્રહ્મજ્ઞાન શા માટે માન્ય સમજવું?” ત્યારે તેને શે ઉત્તર મળે? For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ નીતિશાસ્ત્ર પ્રવેશ સાકર ગળી શા પરથી, ત્યારે “લાગે છે તેથી,' એ સિવાય અન્ય ઉત્તર નથી અને તે જ પ્રમાણે બ્રહ્મજ્ઞાન પૂજ્ય શા માટે, ત્યારે “જેને તે પ્રાપ્ત થયું છે તેને તે અનિર્વચનીય આનંદ આપે છે માટે ; એ સિવાય અન્ય ઉત્તર નથી. જેને એ અનુભવ નથી અથવા અનુભવ લેવાની ઈચ્છા નથી, તેવા મૂખ અને દુરાગ્રહી આગળ બ્રહ્મદેવને હાર ખાવી પડે. પણ એ જ ન્યાય જનહિતવાદને કેમ લાગુ ન પાડવો ? સુસંસ્કૃત જનને જનહિત સાધવામાં આનંદ થાય છે માટે તે સાધવાનો પ્રયત્ન કરે એમ એ વાદ કહે, તે “સુસંસ્કૃત માણસનું સાંભળવાની અમને શી જરૂર છે ” એવો પ્રશ્ન કરવા યોગ્ય છે કે? ખરી વાત એ છે કે પ્રત્યેક વાતને પ્રમાણ મળવું શક્ય નથી. પ્રમાણુની પરંપરા શરૂ કરવામાં આવે તે છેવટે એક સ્થાને અટકવું જ જોઈએ. સુખવાદ અથવા જનહિતવાદ પર ઘણા આક્ષે ૫ કરી શકાય તેમ છે. માણસ જે કંઈ બુદ્ધિપુરઃસર કરે છે તે સર્વ સુખપ્રાપ્તિની ઇચ્છાથી જ કરે છે એ તત્ત્વ ભૂલભર્યું છે. તેવી જ રીતે નીતિતત્વ કર્મફલ તરફ અત્યંત દુર્લક્ષ રાખી ચલાવી શકે નહિ, એ એકાંગી તત્વને સુખવાદીઓ તરફથી એટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે, તેઓ ઘણી વખત ભૂલી ગયેલા જણાય છે કે, “નીતિમત્તા બુદ્ધિ પર અવલંબેલી છે; કર્મફલ પર નહિ.” પરંતુ આ અને એવા જ પાસેનો વિચાર કરતા પહેલાં પિતાની જાતને અધિક સશાસ્ત્ર કહેવડાવનાર નવીન સુખવાદીઓની જાના સુખવાદ પર જે આક્ષેપ છે તેને વિચાર કરીશું, એ ઘરભેદુ સુખવાદી સ્પેન્સર પ્રભાતિ વિકાસવાદીઓ છે. પેન્સર કહે છે કે, “સુખ કહે, સંતોષ કહે:, આનંદ કહે, ગમે તે કહે. અંતે તમારે કહેવું જોઈશે કે, કોઈ પણ “ઇષ્ટ એવી માનસિક વૃત્તિ જ માણસનું ધ્યેય છે.” પેન્સર અને સુખવાદીઓનું ધ્યેય એક જ છે, પરંતુ એ બેય કેવી રીતે સાબ કરી લેવું તે સુબવાદીઓને સમજાતું નથી, એમ સ્પેન્સર જણાવે છે. તે કહે છે કે, માણસને તાવ આવ્યો હોય ત્યારે રોગના મૂળ કારણનું ઔષધ આપવાને બદલે માથું દુખવું વગેરે જે વિશિષ્ટ ભાવના થતી હોય તેને જ માત્ર પ્રતિકાર કરવા માંગનાર વૈદ્યની For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ કાકાએ કરાવવાની કચેરી જે ભૂલ થાય છે તે જ ભૂલ વિકાસવાદનાં તત્ત્વ ધ્યાનમાં આવતા પૂર્વે સુખવાદીઓ કરતા હતા. તમારો પુત્ર સુખી થાય એવી તમારી ઈચ્છા હોય તે તેની પ્રકૃતિ સારી નરેગી રહે તે માટે કાળજી રાખે, તે માગે તેટલું ખવડા પીવડાવો નહિ; કારણ સુખનું કારણ પ્રકૃતિની આરોગ્યતા છે, જે ઈચછા થાય તે તૃપ્ત કરવી એ નહિ. સમાજનું પણ તેમ જ છે. “ઘણાનું ઘણું સુખ’ એ બેય પેન્સર સ્વીકારે છે, પણ જનહિતવાદીઓની સુખોપત્તિમિમાંસા અથવા સુખસાધનમાર્ગ તેને ખોટ લાગે છે. તેનું કહેવું એવું છે કે, સમાજરૂપી શરીરને કયું સુખ માફક આવે છે, કયું નથી આવતું, કયું દુઃખ વિશિષ્ટ પરિસ્થિતિમાં આવશ્યક છે અને કયું અનાવશ્યક છે વગેરે વાન ડે વિચાર સશાસ્ત્ર રીતે કરવો જોઈએ. એ પ્રમાણે ઉડે વિચાર કરતાં જણાઈ આવશે કે, સમાજનું પ્રકૃતિસ્વાધ્ય સમાજની વ્યક્તિના સુખનું મૂળ કારણ છે. સમાજ એટલે એમ નથી સમજવાનું કે કેવળ ધાન્યના ઢગલા માફક માણસોને ઢગલો છે. સમાજ એ વિરાટ સ્વરૂપી સ્વતંત્ર અને સજીવ વ્યક્તિ છે. માણસ એ વિરાટ શરીરનો અવયવ છે. સમાજ બગડે તે તેના અવયવ પણ નિર્બળ થવા જ જોઈએ. શરીર જે રેગી, નિર્બળ હોય તે તેની વ્યક્તિઓને ભળતી જ વાત દેખકર લાગે અને ભળતી જ દુઃખકર લાગે. એ સુખદુઃખ પર કાર્ય અકાય ઠરાવવામાં આવે તે સમાજનું અધઃપતન થાય અને અંતે વ્યક્તિનું સુખ પણ નષ્ટ થાય. સુખવાદનું પરમદેવત એટલે વ્યક્તિ અને સમાજ એટલે કેવળ આકસ્મિક કારણથી એકત્ર થયેલ વ્યક્તિ સમૂહ. પણ વિકાસવાદ કહે છે કે, વ્યક્તિ અને સમાજને અતિ નિકટ સંબંધ છે. એ બે “વસ્તુ’ અન્ય-નિરપેક્ષ નથી, પણ અન્ય સાપેક્ષ છે. તેમનો એકાંગી સંબંધ છે. ગમે તેટલે પાછળનો ઈતિહાસ જુઓ; વ્યક્તિ અને સમાજને અન્યાશ્રય જ જોઈ શકશે. સમાજ સિવાય વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. હાથ કિંવા પગનું જેમ શરીર વિના સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમજ વ્યક્તિનું પણ સમાજ વિના અસ્તિત્વ નથી. વ્યક્તિને ભાષા ક્યાંથી પ્રાપ્ત થઈ? તેણે પિતાનું ઘર કેવી રીતે બાંધ્યું? તેને અન્ય દેશના પદાર્થ કેવી રીતે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ મળ્યા? એવી બાહ્ય બાબતમાં તો શું પણ માનસિક બાબતમાં પણ વ્યકિતએ સમાજનું ઋણ સ્વીકારવું જોઈએ. વાંદરાદિ પ્રાણીને વિકાસ થતાં થતાં જેમ હાલનું માણસનું સ્વરૂપ બન્યું તેમ તેના માજ પર અને તેના આશ્રયી મન પર પણ કાળના સંસ્કાર થઈ તેને હાલનું સુસંસ્કૃત સ્વરૂપ પ્રાપ્ત થયું છે. સમાજ અને કિતને આવો અનાદિ પરંપરાગત સંબંધ લક્ષમાં લઈ વ્યક્તિનું સુખ વધારવા માટે જ પ્રથમ સમાજનું પ્રકૃતિસ્વાથ્ય સંભાળવું જોઈએ. નહિ તે પુષ્કળ વ્યક્તિને પુષ્કળ સુખ તરફ જ જોયા કરી નિવહ ર લાવવા માં એકાદ વખત સમાજરૂપી શરીરની પ્રકૃતિ બગડી છે. સર્વ અવયવ રિગિઇ, દુઃખાકુલ થવાનો સંભવ છે. “સંભવ” છે એવી મુગ્ધ વાત કરીને સેન્સર અટકતું નથી. તેણે એમાં અનેક ઉદાહરણ આપ્યાં છે. નહિતવાદી લોકોએ સહેતુથી પણ સંકુચિત દષ્ટિએ લોકહિતાર્થે જે અનેક સૂચનાઓ કરીને જે કાયદા ઘડાવ્ય: છે તેમાંના કેટલાક કેવી રીતે અનર્થકારક છે તે તેણે પોતાના “મનુષ્ય વિરુદ્ધ સમાજ” નામના પુસ્તકમાં ચર્ચા છે અને તે અતિ મનનીય છે. સુખવાદ વિરુદ્ધ એન્સરનો બીજો એ આક્ષેપ છે કે, “સુખ વધારવું, સુખ વધારવું એમ એ વાદ કહે છે અને આપણે આજે જે કર્મ કરે શું તેનાથી થનારા સુખદુઃખાત્મક ફલને સરવાળો કરી બાદબાકી કરતાં ભવિષ્યકાળની વ્યકિત, ભાષ્યકાળને સમાજ અને ભવિષ્યકાળની પરિસ્થિતિ હાલના જેવી જ રહેશે એમ એ વાદ માની લે છે; પણ વસ્તુત: વ્યકિત કિવા સમાજ વૃક્ષયાદિ વિકારને પ્રાપ્ત થાય છે. તેની આજની સ્થિતિ પરથી ભવિષ્યની સ્થિતિનું અનુમાન કરવું એ ભૂલ છે. આજે જે વાતથી આપણને સુખ થાય છે તે વાતથી રમાપણા પૂર્વજોને સુખ થયું હોય એમ માની લોવાય નહિ. તેવી જ રીતે આપણા જંગલી પૂર્વજોને હાલના કાવ્યથી કે તવજ્ઞાનથી વિશેષ આનંદ-પ્રાપ્તિ થઈ હોત નહિ. આપણને બીજાનો પ્રાણ લેવાથી કે લીધે જોવાથી અથવા સાંભળવાથી જે દુઃખ થાય છે તે આપણા પૂર્વજોને થતું ન હતું. લાખ વર્ષ પરના આપણે કોઈ પૂર્વજને જે કઈ માયાવી પણાથી For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૬૯ જીવતે કરે અને આપણી સવડ-ગેરસવડ, સુખ-દુઃખ વગેરે જોવાનું કામ જે તેને પૂર્ણ રીતે સંપવામાં આવે તે તેની સેવા આપણને રચિ શકે કે કેમ તેની શંકા રહે છે ! કારણ તે કદાચિત ભજન માટે વન્ય પશુનું કાચું માંસ લાવી પીરસે! આ પણું જે કઈ અપમાન કરે તો આપણો એ સેવક કદાચ તેનું માથું તોડી નાખે ! જંગલી માણસેના સુખદુઃખની કપના પરથી જેમ આપણા સુખદુઃખની કલ્પના કરવી યોગ્ય નથી, તેમજ આપણી ક૯પના પરથી ભવિષ્યકાળના લેકના સુખદુઃખનું અનુમાન કરવું યોગ્ય નથી એમ સ્પેન્સરનું કહેવું છે. વળી એ ઉદેશે છે કે, સ પાજ અને વ્યકિતનું સ્વરૂપ એક જ. નિત્ય કે હમેશનું હેત તે જુદી વાત હતી; પણ કેટલોક સમાજ અને વ્યકિત વૃદ્ધિના પંથે હોય છે, કેટલાક ક્ષયના પથે હોય છે એને કેટલાક ભલ ભેડા અનેક વિકાર ઉત્પન્ન થયેલા હોય છે. માટે ભાવી સમાજને શાથી સુખ કે દુઃખ થશે તે હાલની સ્થિતિ પરથી ઠરાવવું એ યુક્ત નથી. સુખ દુઃખ જેવા કરતાં સમાજનું પ્રકૃતિ આરોગ્ય શેના આયે હોય છે, તેમાં વિકાર કેમ અને કેવી રીતે ઉત્પન્ન થાય છે વગેરે બાબતોને ઊહાપોહ કરી તવિક શાસ્ત્રનિયમ સ્થાપવા અને એ નિત્યનિયમને અનુ મરી કાર્યઅકાર્ય-વ્યવસ્થા કરી. જેમ મીલે સુખમાં જાતિભેદ કેપ્યા છે, તેમજ સ્પેન્સર ક૯યા છે. વિકાસવાદ પ્રમાણે જીવને વિકાસ એટલે તેનું સાદું અને એકવિધ સ્વરૂપ નષ્ટ થઈ તે સ્થળે વિવિધ અને અન્યાશ્રયી અચ્યવની ઉત્પત્તિ. માનવ અતિને પૂર્ણ વિકાસ થશે તો તેનું સુખ લાંબો વખત ટકશે જ, પણ એ સુખ વિવિધ પ્રકારનું બનશે અને પ્રત્યેક સુખની પેટામાં અનેક અંગ હશે. ગાન તે તે જ, મગ સાદી રીતે કહીએ તો આનંદ ભિન્ન અને તેમાં અનેક કારની તન મારીને ગાવામાં આવે ત્યારે જે આનંદ થાય તે ભિન્ન જ રૂપને હવાને. બન્ને આનંદનો સમય સર હોવા છતાં બીનમાં અન્યોન્યાય મધુર વિવિધતાની રેલછેલ છે. સુખદુ:ખના ક્ષેત્રફળનું માપ આંકવામાં સુખ કે દુઃખ જેટલે વખત ટકે તેટલા વખતને “લંબાઈ' કહીએ તે ગર્ભસ્થ વિવિધતાને “ પહોળાઈ' કહેવી જોઈએ, એમ જણાવી સ્પેન્સર ઉપદેશ કરે છે For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નીતિશાસ્ત્ર પ્રવેશ કે, સુખદુઃખની લંબાઈ પહોળાઈ જોઈ અને તે જીવનને પોષક છે કે ઘાતક છે તેને નિશ્ચય કરી તે પરથી તેની મહત્ત્વતાનું પ્રમાણ ઠરાવવું. જંગલી અવસ્થાના માણસમાં અશનશયનાદિ ઈદ્રિયસુખને જ ઉપભોગ લેવાની શક્તિ હતી, પણ કાલાંતરે લલિતકળા, વિવિધ વાલ્મય વગેરે વિવિધ વાતમાં રમમાણ થવાની પાત્રતા આવી, એટલે તેના સુખની લંબાઈ સાથે પહોળાઈ પણ વધી. માનવ જાતની ઉન્નત્તિ પૂર્ણ થશે એટલે તેને સુખોપભોગની પાત્રતા અતિ વિસ્તાર પામશે. પેન્સરને અભિપ્રાય એ છે કે, પ્રત્યેક માણસ સુખી શોધમાં હોય છે. તે જાણતો હતો કે, સુખોપભોગની પ્રવૃત્તિ સ્વભાવિક હોય તો પણ તે સદૈવ વ્યક્તિ કે સમાજના જીવનને વિક જ હોતી નથી અને તેથી જ તે પ્રત્યક્ષ સુખ તરફ જેવાને બદલે સુખના આધારભૂત ' પ્રકૃતિનિરામયત્વ'ને માણસે વારંવાર વિચાર કરવો જોઈએ એમ વારંવાર કહે છે. છતાંયે તેનું એટલું તે કહેવું છે જ કે આપણું સુખપ્રવૃત્તિ જે હંમેશાં નહિ તોપણ એકંદરે અને સામાન્યત. જીવનને અનુકૂળ અને વિક જ છે. કારણ જો તેમ ન હોત તે આપણે કયારનાયે જીવનસંગ્રામમાં નાશ પામ્યા હતા. જે આપણે પતંગિયાની માફક ઘાતક સુખને પ્રિય ગયું હોત તે પ્રત્યેક માણસ સુખ ઇચ્છનાર હોવાથી પ્રત્યેક નષ્ટ થયો હોત. માનવતના ઇતિહાસમાં એવા ઘણા માણસો તથા પુષ્કળ જાતિઓને નાશ થયે હશે. જે પતિના કે દેશના લોકોને આળસમાં, વિલાસમાં, વ્યભિચારાદિ પાપકર્મમાં સુખ જણાતું હશે અને જે પોતાની જાતના કિંવા બહુ તે કુટુંબના સુખની આગળ જોઈ શકતા નહિ હોય તે લોકોને અધિક સંવૃત્ત કે સ્વાર્થ ત્યાગી લોક સાથે સંબંધમાં આવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો તેઓ જીવનકલહમાં પાછળ પડે એ સ્વાભાવિક છે. સ્વાર્થતત્પર માણસનું રાષ્ટ્ર જલદીથી અધોગતિ કિવા પ્રલયને પ્રાપ્ત થાય છે. રાષ્ટ્ર જીવનને પરાર્થપતાને ગુણ આવશ્યક છે. જે રાષ્ટ્રોમાં એ ગુણનો અભાવ હતો તે રાષ્ટ્રો મરણ પામ્યાં છે. જીવંત રાષ્ટ્રના લોકોમાં સ્વાર્થ સાધવાની સાથે ડી ઘણી પરાર્થની ઈચ્છા હોય છે જ, તેની ઉપપત્તિ એવી For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ કાયકાર્ય કરાવવાની કચેરી ૧૭૧ છે કે, જે એવી સ્વાભાવિક પ્રવૃત્તિ તેમનામાં ન હતા તે તે નષ્ટ થયાં હેત. રાષ્ટ્રજીવનમાં પરાર્થપરાયણતાને ઉપયોગ થાય છે એ બે અનુભવ પુષ્કળ પેઢીઓથી થતું આવ્યો છે અને તે તેનાં બાળકોમાં સંક્રાંત થયો છે એવો અર્થ કરવાનો નથી, પણ અર્થ એ છે કે, જે રાષ્ટ્રના લેકોની બીજસિદ્ધ કિંવા સ્વાભાવિક પ્રવૃત્તિ કેવળ સ્વાર્થ પર નથી હોતી તે જ રાષ્ટ્ર જીવતું રહે છે, તેની જ પ્રજા વૃદ્ધિ પામે છે અને તેથી જ પરાપર પ્રવૃત્તિ સુસંસ્કૃત રાષ્ટ્રમાં સ્વાભાવિક હોય છે. પ્રથમ કહી ગયા છીએ કે, સુખવાદને વિકાસવાદની પુષ્ટિ હોવા છતાં તેમાં દેષ રહે છે જ, તેનું હવે વિસ્તારપૂર્વક વિવેચન કરવાને હરકત નથી. સર્વ પ્રકારના સુખવાદની મોટામાં મોટી ભૂલ એ થાય છે કે, માણસના અંતઃકરણમાં સુખપ્રાપ્તિ સિવાય અન્ય કંઈ હેતુ હશે એવી શંકા પણ તેના સમર્થકોને થતી નથી. તેમને લાગે છે કે, બુદ્ધિપૂર્વક થયેલું પ્રત્યેક કાર્ય સુચ્છાથી જ પ્રેરિત થયેલું હોય છે. પ્રથમ દર્શને એ વાત ખરી ભાસે છે, પણ ઊંડી દષ્ટિએ વિચાર કરવાથી જણાઈ આવશે કે, આપણને ભાઈ વસ્તુની જરૂર હોય છે તેથી તેની પ્રાપ્તિને અંતે સુખ થાય છે. મુખપ્રાપ્તિ માટે તેની જરૂર હોય છે એમ નથી હોતું. સુખપ્રાપ્તિ એ એક આનુષગિક પરિણામ છે; તે જે પ્રધાન હેતું હોય તો સુખ થાય જ નહિ. ભૂખ હેય તે ખાવાથી આનંદ થાય. પેટ ભરાયેલું હોવા છતાં કઈ શિખંડપુરી ખાવા માંડે છે તેનાથી તેને વિશેષ સુખ થાય નહિ. જેને પુરાણ-વસ્તુ-સંશાધન પ્રિય નથી તે જે તે પ્રકારના ઉદ્યોગથી અન્યને જે સુખ થાય છે તે સુખ મેળવવાની આશાથી પુરાણ-સંશોધક બને તે પણ તેને સુખરૂપી ફળની વિશેષ પ્રાપ્તિ થાય નહિ. આવાં ઘણું દૃષ્ટાંત છે પણ તે અહીં આપવાની ખાસ આવશ્યકતા જણાતી નથી. આ વાદમાં ઉપરોક્ત મુદ્દો મહત્ત્વ હોવાથી સુખને અને તે પહેલાની વાસનાને શો સંબંધ છે તેને સહજ વિસ્તારથી વિચાર કરીશું. કેટલાક કહે છે કે, કોઈ પણ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય છે એટલે તે તમ થતા સુધી મન અસંતુષ્ટ રહે છે. એ અસ તાવ પ્રમાણમાં ઓછેવત્તો તીવ્ર હશે પણ અસંતોષ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નીતિશાસ્ત્રપ્રવેશ એટલે દુઃખ જ. અમે ઉપર પ્રથમ ઇચ્છા અને તૃપ્તિનું સમાધાન, એવે સબંધ કહ્યો છે તે પ્રજાપત્તિ જ લાગે છે; કારણ એ વિધાનને તે એવે અ કરે છે કે, પ્રથમ ઇચ્છાજન્ય અસંખનું નિવારણ કરવાતી ઇચ્છા ઉત્પન્ન થાય અને પછી આપણને સુખ થાય દુઃખનિવારણ અને સુખપ્રાપ્તિની ઇચ્છા એક જ છે. માટે ભૂખ વગેરેનાં દૃષ્ટાંત પથી તમે અમારું કન સ્વીકાયુ છે. પણ એતા ઉત્તર એ છે કે ભૂખ લાગ્ય! પછી આપણા મનની જે સ્થિતિ થાય છે તેનું પરીક્ષણ કરવાથી જણાઈ આવે છે કે, ખરી ઇચ્છા ખાવાતી હાય છે; ક્ષુધાજન્ય દુઃખ નિવારવાની નથી માણુને પૂના અનુભવતી સ્મૃતિ હોવાથી, આહાર સમાધાન થશે એવું અનુમાન હાય છે તેની ના નથી, પણ એ અનુમાન એટલે તત્કાલીન મનાવ્યાપારની ધામધૂમનું ટાલ છે; વર્કન્યા નહિ. લગ્નસમારભ જોવા ગયા પછી ત્યાં વેવાઈ, વેણુ, મડપને શભા આપવા આવેલા શિષ્ટજન વગેરેનું દર્શન થવાત અટકળ હાય, તેપણ તે સમારંભમાં જવાનું ખરું પ્રેરકવ અટકળો અનુમાનને નહિ આપી શકાય; તેવી જ રીતે ઇચ્છાતૃપ્તિ થયા પછી સુખ થશે, એ અટકળ અનુમાન વિષે સમજવાનું છે, પછી ઇચ્છાસુખવાદીઓને અહી એક એવા પ્રશ્ન ઉદ્ભવવાને સાંભવ છે કે, કારણના પ્રધાનત્વ અને આનુષંગિવ અથવા ગૌણને ભેદ અમે કયા તત્ત્વના આધારે ઠરાવ્યા છે ? ઉત્તર એ છે કે, લગ્નસમારભમાં એકાદ જાનૈય! ગુસ્સાથી રિસાઈ જાય કિવા કોઈ પાણી કઈ કારણથી હાજર રહી ન શકે તે તેથી કાંઈ લગ્નવિધિ અટકી પડતા નથી; પણ વર્ઝન્યા જ ચેરીમંડપમાં આવે નહ તે! સર્વ ખલાસ થઈ જાય; માટે વર્કન્યા પ્રધાન અને અન્ય ગૌણુ છે એમ આપણે માનીએ છીએ, તે પ્રમાણે જ જે ઇચ્છા સિવાય સુખપ્રાપ્તિ થવાની જ નથી હતી, તે પ્રધાન અને અન્ય અપ્રધાન. દાખલા તરીકે, ધારે કે, એક નાના બાળકને ભૂખ લાગી છે. ‘ ભૂખ લાગ્યા પછી અન્ન ખાવાથી સુખ થાય છે, એવા પ્રકારને પુષ્કળ અનુભવ થયા પછી જ સ્મૃતિના આધારે તેને ખાદ્યવિષયક સુખની For Personal & Private Use Only મુન્ન હતી. હા, કર્યો પછી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩. કાર્યકાર્ય કરાવવાની કોટી છે કે પન્ન થશે. પણ જે દિવસે તેને એ અનુભવે બબ જ થયે હશે, તે પૂર્વે તેને માટે ખાઘસુખની ઈચ્છા શકય નથી; કારણ અનુભવ જ નથી ત્યાં અનુભવજન્ય સુખની કલ્પના ક્યાંથી હોય? પરંતુ તે દિવસેયે જે તેની આગળ શિખંડની વાડકી મૂકવામાં આવી હોત તો તેણે શિખંડ ખાધે હેન. શિખંડ ખાધા પછી તેને સુખ પણ થયું હોત; તુ તે સુખની ઇચ્છાથી કંઈ શિખંડ ખાધે નથી હોતો. હવે તેથી વિરુદ્ધ સમ છે કે, બિલકુલ ભૂખ નથી અને રુચિ નથી. એવા વખતે શિખંડ ખાવાથી ઉત્પન્ન થનારા સુખની આશા મનમાં રાખી તે ખાવામાં આવે તે વરકન્યાના અભાવે લગ્નસમારંભ જેટલે શક્ય છે, તેટલી જ તે સમયે સુખપ્રાપ્તિ શકય છે. એ ઉપરથી જણાઈ આવે છે કે : (૧) સુખપ્રાપ્તિની ઈચ્છીના અભાવે પણ ઈષ્ટ-વસ્તુ–લાભ પછી સુખ થાય છે તેમજ (૨) સુખપ્રાપ્તિની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ સુખ થાય છે જ,– એવું કંઈ નથી. બે સિદ્ધાંત માન્ય કરવાને અર્થ એ છે કે સુખપ્રાપ્તિની મહાને ગૌણ કિંવા આનુષગિક સ્થાન આપવું. સુખપ્રાપ્તિનું ધ્યેય આપણું પડછાયા જેવું છે. પડછાયાને તમે પકડવા જશે તે તે તમારી આગળ ને આગળ દેડી જશે, કદી હાથમાં આવશે નહિ; પણ જે તેના તરફ દુર્લક્ષ કરી તમે શાંતપણે ઊભા રહેશે તે તે તમારા ચરણ આગળ ઊભો રહેશે અને તમારા હલનચલન તરફ લક્ષ આપી સુશીલ પત્નીની પ્રમાણે તમારું અનુસરણ કરશે! આ અનુભવજન્ય વાત છે. સુખપ્રાપ્તિની વિલક્ષણ વૃત્તિને અંગ્રેજીમાં Paradox of hedonism કહે છે. ખરેખર સુખપભોગની ઇવાળા જેટલે દરજજે પોતાનું ધ્યેય વિસરશે તેટલે દરજજે તેને અધિક યશ મળશે. કાવ્યનું સુખ કેને મળે છે ? જે કાવ્ય વાંચતાં વાંચતાં તેમાં એટલો લીન બની જાય છે કે તેને અન્ય કશાનું ભાન રહેતું નથી તેને જ. જે કાવ્ય વાંચવાની ઈચ્છા For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નીતિશાસ્ત્રપ્રવેરા નથી તે સુખપ્રાપ્તિની આશાથી હાથમાં લેવાશે તે સુખનું માપ પ્રમાણસર જ પ્રાપ્ત થશે. એક માણુસને ફૂટોલ રમવાનું પસંદ જ ન હતું, પણ બીતએને રમવાથી થતા આનદ નઈ તેને પણ રમતમાં ભળી જઇ અન્યની માક હસવા, રમવા, કૂદવાની ઇચ્છા થતી; પણ રમવાનું પસંદ નહિ હાવાથી તેને દડાની પાછળ દોડવાની ઇચ્છા જ થતી ન હતી. એ ઊભા વાંસ વચ્ચે દી ગબડાવી મૂકવાને આટલા શ્રમ કેમ લેવામાં આવે છે તે જ તેને સમજાતું ન હતું, એક વખત ‘ગેલ’ થયા પછી કેટલાક આનદથી નાચવા કૂદવા લાગ્યા તે જોઇ ને તાત્ત્વિક વિચાર કરનારે કહ્યુંઃ ૮ દા એ વાંસ વચ્ચે પસાર થયે તેમાં એટલે આનંદ માનવા જેવું શું છે'? આ પ્રશ્નના ઉત્તર આપવાનું કાર્ય કઠિન છે, પણ એટલે મેધ લેવાને હરકત નથી કે એકાદ વાત જે વખતે પસ ંદ હોય છે. તે વખતે તે સુખાપાદક અને છે; સુખપ્રાપ્તિ માટે તેને પસંદ કરવાની તૈયારી થાય છે તે હેતુ સિદ્ધ થતા નથી, પણ શ્રમ માત્ર વ્યર્થ જાય છે. આ પ્રશ્નતી અધિક ચર્ચા કરતાં પહેલાં સુખનું ખરું સ્વરૂપ છે; તે દુઃખાભાવરૂપ છે કે શું તેને વિચાર કરીશું. ‘સુપ્ત’ સુખ અને દુ:ખ નામ સુખ. કેટલાક કહે છે કે, કાઈ પણ પ્રકારની તૃષ્ણા ઉત્પન્ન થાય છે એટલે એક પ્રકારની વધારે કિવા ઓછી તીવ્ર આતા ઉત્પન્ન થાય છે અને એ આતા નષ્ટ થાય એનું જ તૃત્તિ પ્રમનં ૩:કું દુ:સ્રાતિંત્રમયં પુલમ્ । સંન્યાસ પક્ષનું કહેવું એમ છે કે, સૉંસારનાં સર્વ સુખ એવા પ્રકારનાં એટલે દુ:ખમૂલક હાય છે માટે સ`સારના ત્યાગ જ ભલે. આ અભિપ્રાયને ઉલ્લેખ કરી લે॰ મા॰ તિલકે ટીકા કરી છે કે, સર્વ ઇચ્છા કઈ દુઃખદાયક હૈાતી નથી. ઇચ્છાને જ્યારે ઉત્કટ અને તત્ર સ્વરૂપ પ્રાપ્ત થાય છે ત્યારે જ તે દુ:ખની કારણભૂત બને છે. તેમણે આવી ઇચ્છાને તૃષ્ણા કહી છે. તેમનું કહેવું એવું છે કે, સમયસર આહાર નથી મળતા ત્યારે આહાર પૂર્વની ઇચ્છા દુઃખકારક બનતી નથી; અને તે ખરું છે. એ સંબધમાં કેટલાક એ આક્ષેપ કરે છે કે, ભુખ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ કાચુકા ઠરાવવાની કસેટી ૧૭૫ દર્શનથી થનારા તેનાથી સુખને તે સારી પ્રદીપ્ત થયેલી નહિ હાય તેને જો તૃષ્ણાનું સ્વરૂપ પ્રાપ્ત થયું નહિ હાય તે! —ભાજનથી થનારું સુખ પણ સામાન્ય જ હશે, અને એ સામાન્ય સુખના પ્રમાણમાં આહાર પૂર્વે દુઃખ હાય છે જ. પર ંતુ આ કાટી અનુભવિરુદ્ધ છે. કારણ મિષ્ટાન્ન-મેાજનથી જે સુખ થાય છે તેના પ્રમાણમાં તે પૂર્વેનું દુ:ખ અત્યલ્પ હોય છે. ભેજનસમાર ભને સમય દસ વાગ્યાના હરાવ્યા હોય છે ત્યારે ભાજòચ્છા પ્રથમ દુઃખકારક ડ્રાય છે કે કેમ તે વિચારવા જેવું છે: ડી, દુ:ખ થાય છે એમ માની લઈએ પણ એ દુઃખ અને ભાજનકાળે થનારું સુખ બન્ને સમાન નથી હાતાં એટલું તે ખરું જ છે. સુખ એ દુ:ખના અભાવરૂપ નથી એમ કહેવાને બીજો એક આધાર છે. કાઈ વખત અપેક્ષા નથી હાતી છતાં જો એકાદ સુંદર વસ્તુ નજરે પડે છે તે તે પણ સુખ આપે છે એવે અનુભવ છે. રસ્તા પરથી જતાં આવતાં ઊછરતાં બાળકે કિવા સુંદર ઉદ્યાનેા નજરે પડે છે ત્યારે તેના સુખ પૂર્વે આકાંક્ષાનું દુ:ખ હતું જ નથી છતાં લાભ એછે! મળે છે એમ કઈ નથી હોતું. અનપેક્ષિત પણ એકાદ સ્નેહી મળી જાય છે ત્યારે અત્યાનંદ થાય છે પણ તે પહેલાં આપણે કંઈ વિરહમાં ઝૂરત! નથી હેતા. આ સંબંધમાં કેટલાક કહે છે કે, એવા પ્રસંગે પશુ આકાંક્ષાનું દુ:ખ હૈય છે જ; પણ તે સુપ્ત હાય છે! પરંતુ સુખદુઃખ ભાવનાત્મક છે; સ્વાનુભવ વિના તેનું અસ્તિત્વ જ નથી. દુઃખને સુપ્ત હાવાનું કહેવાતા કઈ અર્થ જ નથી; કારણ તે સુપ્ત હૈાય તે તે છે એમ કહેવાતા શે. આધાર છે? કોઈ વસ્તુ કાઈથી અદશ્ય હોય છે તાપણ તે છે એમ આપણે કહીએ છીએ; કારણુ અન્ય કાઈ પણ તેને જોઈ શકે છે; પરંતુ આપણે જેને દુઃખ થતું હાવાનું કહીએ છીએ તેને પેાતાને જો દુઃખને અનુભવ ન હોય તે તે દુઃખ ખીજાતે થાય છે એમ કહી શકાય કે? અને અન્યના દુ:ખનું પેટલું તેના પર શા સારુ લાદવું? ખરી વાત એ છે કે, પ્રકૃતિ સારી હાય છે તે એક પ્રકારનું તેજ જેમ શરીર પર વિલસે છે; તેમ જ સુખ ઉપભે ગરાક્તિ કિવા કત્વશક્તિના અકુંઠિત વ્યાપારને વળગેલું હોય છે. સારી પ્રકૃતિ એટલે અંગ પરનું તેજ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નીતિશાસ્ત્રપ્રવેશ નહિ, તેજને માટે સારી પ્રકૃતિની જરૂર હોય છે એમ નથી હોતું. તેજ એક સારી પ્રકૃતિને આનુષંગિક પણ નિત્ય અથવા અવ્યભિચારી ધર્મ છે. તે જ પ્રમાણે સુખ અપ્રતિહત મને - વ્યાપારના અનુષંગે રહેનાર એક નિત્ય ધર્મ છે. આપણામાં જે કંઈ શક્તિ છે તેની ગતિ કઈ પણ સ્થળે કુંઠિત ન થતાં શક્ય તેટલી ઉત્તમ રીતે ચાલુ હોય છે, ત્યારે સુખ સેવામાં હાજર જ હોય છે. આપણી હરેક પ્રકારની કતૃત્વશક્તિની ગતિની અકુંઠિતતા અને તેને ઉત્કર્ષ, એ મુખ્ય મુદ્દો છે; સુખ પ્રાપ્ત નહિ. સુખ અપ્રતિહતઈદ્રિયવ્યાપાર આગળ કિંવા અને વ્યાપાર આગળ સેવક જેવું હોય છે, તેને સ્વામીનું પદ આપી શકાશે નહિ. જનહિતવાદ પર તિલકને આક્ષેપ પુષ્કળનું પુષ્કળ સુખ” જે માગે સાધ્ય થાય તે માર્ગ નીતિને છે એ સિદ્ધાંત વિરુદ્ધ કેટલાકને એ આક્ષેપ છે કે, સંખ્યા પરથી જે નીતિ સ્થાપિત કરવાને ક્રમ લઈશું, તે કઈ વખત પાપને પુણ્યનું સ્વરૂપ પ્રાપ્ત થશે. ઉદાહરણ – પાંડવની પાસે સાત અક્ષૌહિણી સૈન્ય હતું ત્યારે કૌરવ પાસે અગિયાર અક્ષૌહિણી હતું. પરાજય થશે એટલે દુઃખ થવું, એ દષ્ટિએ જોતાં જનહિતવાદી માણસને કૌરવના પક્ષમાં ભળવું એ નીતિનું કાર્ય જણાશે, કારણ તેનું સૈન્ય અધિક હતું. પણ એ કોટી દુરાગ્રહી લાગે છે. પાંડવનું સાત અને કૌરવનું અગિયાર અક્ષૌહિણી સૈન્ય હતું; અર્થાત આર્યાવતમાં એટલી જ વસ્તી હતી કે? ઠીક, સૈન્ય સિવાયની સંખ્યા ચાર અક્ષૌહિણીથી ઓછી હતી એમ માનીએ પણ તેનાં બાળક અને ભવિષ્યના વંશનું હિત શામાં છે તે જોવું ન જોઈએ કે? જનહિતવાદ વિરુદ્ધ ઉક્ત આક્ષેપ કરનારને અમે પૂછીએ છીએ કે, પાંડવે જે ચોક્કસપણે જાણતા હતા કે, “આપણે વિજય થશે તે પ્રજાનું અહિત થશે અને કૌરવનો જય થશે તે તેનું કલ્યાણ થશે તો તેમણે યુદ્ધનો આગ્રહ કર્યો હતો કે? અને એવો આગ્રહ સ્તુત્ય થયે હેત કે ? પિતાનું સાત્વિક રાજ્ય કૌરવના તામસી રાજ્ય કરતાં પ્રજાનું અધિક કલ્યાણ સાધના થશે, એમ પાંડેમાં ભાવના ન હતી For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ કાર્યાંકા ઠરાવવાની કસેાટી ૧૭૭ એમ માની લઈએ તેા તેમણે કરેલા મનુષ્યસંહાર કેટલે સુધી પ્રશંસનીય માનવા એ વિચાર કરવા જેવા પ્રશ્ન છે. પાંડવ પાંચ અને કૌરવ સે, પાંડવનું સૈન્ય સાત અક્ષૌહિણી અને કૌરવનું અગીયાર અક્ષૌહિણી; એ રીતે તે કે કૌરવની સંખ્યા વિશેષ હતી તે પણ તે દુરાચારી, સત્યનો દરકાર નહિં રાખનાર અને કામવાસનાના ગુલામ હોવાથી તેમનું રાજ્ય નષ્ટ થાય તા તેટલા ભાર આછે થાય એમ તે વખતના સાત્ત્વિક માસાને લાગે એ સ્વાભાવિક હતું અને તથા જ ભીષ્મ દ્રોણાદિકનું મન પાંડવ તરફ આકર્ષાતું હતું, જે તેમને એમ લાગતું હાત કે, પાંડવના રાજ્યપદાહથી પ્રશ્નનું અકલ્યાણુ થશે તે તેમના રારીરતી માક મન પણ કૌરવ પક્ષને વળગી રહ્યાં હત; પરંતુ પાંડવ સ ંખ્યામાં એ હા હાવા છતાં તે અતિ સાત્ત્વિક અને મહાનુભાત્ર હતા તેથી તેમનું આધિપત્ય આ ભૂમિને શ્રેયસ્કર થશે એવા વિચાર તેમના મનમાં આવ્યા હાય તે તેમાં ભૂલ ક્યાં છે? કેવળ સંખ્યા પરથી નીતિ અનીતિને નિર્ણય આપી શકાય નહિ એવું દર્શાવી આપવાનું કામ ઉક્ત ઉદાહરણ સારું કર્યું છે; પણ નીતિ અનીતિના નિય કરવામાં કેવળ હવા ઉપર વિચાર નહિ ચલાવતાં લોકો ઉપર તે તે કમની શી અસર થાય છે તેને વિચાર કરવા તે એ એ મુદ્દાના આ ઉદાહરણથી ઉકેલ આવતા નથી. અનેક દુન કરતાં એક સજ્જનનું અધિક મહત્ત્વ હશે; પણ • અન્ય વસ્તુ સમાન' હૈાય ત્યારે સ ંખ્યાની વિશેષતાને મહત્ત્વ આપ્ય સિવાય કેમ ચાલે? સર્વ સુખ જ્યારે સરખાં જ હોય તે પછી સજ્જનનું રક્ષણ કરવા માટે દુનને દુ:ખ દેવુ એ ન્યાય છે કે સુખની ગણુતરાં કરવામાં કાઈ પણ માણસનું સુખ ખીજા માણસના તેટલા જ સુખ કરતાં અધિક મહત્ત્વનું સમજવું કે, એવું બેં થેમ વગેરેનું એક સૂત્ર હતું. તેમનો આ વષય સંબંધીનાં ભાષા જેઈ એ છીએ તે એવા વિષ્ઠ તીકળે છે કે, ડુક્કર Every one to count for one and nobody for more than one. १२ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કિંવા ગર્દભનું સુખ અને કાવ્યશાસ્ત્રાજ્ઞિ માણસનું સુખ સમાન જ છે. આ તત્ત્વ પ્રમાણે એક માણસના સુખ માટે ગાડીના બે બળદને અથવા એક બળદયે શા સારું દુઃખ આપવું એને ખુલાસે થતો નથી, તો પછી એક સજજનને સુખ માટે એક દુજનને દુઃખ દેવાને પ્રસંગ આવે તેનું સમર્થન શી રીતે થઈ શકે? ચેરી કરું તે જેને ઘેરથી ચોરી કરું તેને દુઃખ થાય એ ખરું છે, પણ મને તો તેથી વિશેષ સુખ થાય તેમ છે, માટે એ વ્યવહારમાં દુ:ખ કરતાં સુખ વિશેષ મળે તેમ છે, એ જે કોઈ ચેર યુકિતવાદ કરે તે તેને બીડ જવાબ છે અપાય? તે ચોરને કહેવામાં આવે કે તું પકડાઈશ ત્યારે તને બહુ દુઃખ થશે, તે તે કહેશે કે, ચોરી ન પકડાય તેવી સાવચેતી રાખીશ, પછી તે તમારે કંઈ કહેવા જેવું નથી ને ? ને કહેવામાં આવે કે સમાજમાં જે ચોરીઓ થવા લાગે તે સમાજને અને પરંપરાએ તને પણ નુકસાન થશે, ત્યારે તે કહેશે કે, શા ઉપરથી વિશેષ નુકસાન થશે તે પ્રથમ સિદ્ધ કરી આપો અને બીજું એ કે સમાજને નુકસાન થાય તેની મારે શા માટે પરવા કરવી? હું તે મારું સુખ જઈશ, સમાજનું ગમે તે થાય ! આ તકી ચેરને જનહિતવાદી મીલ કહેશે કે, “ભાઈ તું જ તારા મનમાં વિચાર કરી જો કે, ચોરી કરી મોજ મારવામાં વિશેષ સુખ છે કે નીતિથી રહી મળે તેટલે રોટલો ખાવામાં વિશેષ સુખ છે? એ વિચાર કરવા છતાં પણ તે તને ચરી જ ઠીક લાગતી હોય તે ભલે તેમ કર, પણ અમે સુસંસ્કૃત માણસે તને પકડવાનો પ્રયત્ન કરીશું અને જો તું પકડાઈશ તે તને તુરંગમાં ભેજ દઈશું; કારણ અમારું મન અમોને કહે છે કે ચોરીના પેંડા ખાવામાં જે સુખ છે તેના કરતાં પરસેવો પાડીને રોટલો ખાવાના સુખની યોગ્યતા અધિક છે.” મીલે ભિન્ન સુખમાં જે નીતિભેદની કલ્પના કરી છે તેમાં દુર્જનના સુખ કરતાં સજજનનું સુખ અધિક મહત્વનું છે એ તત્ત્વ ગર્ભિત છે. આ તત્તવ ધ્યાનમાં રાખવાથી દસ દુર્જનનું સુખ વિશેષ કે એક સજજનને સંતોષ ? એ પ્રશ્ન સહેલાઈથી છૂટી શકે For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કટી ૧૭૯ છે. દુર્જનનું સુખ અને સજજનનું સુખ એક જ પંક્તિનું માની લઈ તે એક સજજનના સુખ કરતાં બે દુર્જનનું સુખ વિશેષ મહત્વનું ઠરે; પણ સજજનને સંતોષ કિવા આત્મપ્રસાદ દુ જનના ત. પસી ઈદ્રિય સુખથી ભિન્ન છે એમ એક વખત કહ્યું છે, અને તેરે નૈતિક કિંમત અમૂલ્ય હોવાનું કબૂલ કરવાથી એક જ નહિ પણ લાખ દુર્જનના સુખ કરતાંયે એક સજજનના સાત્વિક સંતોષને અધક મહત્ત્વ કેમ આપવું તે સમજવાને મુશ્કેલી નહિ પડે. એક પલ્લામાં પ્રેમથી અર્પણ થયેલું રુકિમણુનું તુલસીપત્ર અને એક પલ માં શ્રીકૃની અન્ય સ્ત્રીઓના સર્વ અલંકાર મૂકવામાં આવ્યા હેત તો તુલસીપત્રનું પલ્લું તે રસજ્ઞ પ્રભુની લેદવાથી જેમ નમતું રહ્યું હોત, તેમ જ એક સતપુરુષના આમપ્રસાદનું પહેલું લાખો દુરાચારીઓના વિશેષ સુખ કરતાં આધક વજનદાર છે. પુષ્કળનું પુષ્કળ સુખ” એ સૂત્ર નિતિક દૃષ્ટિએ સંદેશ હેવાનું છે. માત્ર તિલકે ગીતારહસ્યમાં જણાવ્યું છે, પણ સુખમાં ભિન્ન પ્રકાર છે અને સર્વ સુખનું મૂલ્ય સરખું નથી, એમ કહેનારા મીલના જનહિતવાદ પર ઉપરોક્ત તત્ત્વ સ્વીકાર્યા પછી, એ આક્ષેપ વિશેષ રીતે લાગુ પડી શકતા નથી. સુખને સ્થાને હિત શબ્દ મૂકતાં જ વાસ્તવિક રીતે મીલ સુખવાદીઓથી જુદા પડી જાય છે. આથી તેને વિસંગતિ પણ પ્રાપ્ત થાય છે; પણ એમાં તે શંકા નથી કે, સુખવાદ પર થનારી ટીકાથી તેણે પોતાનો બચાવ કરી લીધું છે. એક સજજનનું સુખ એક તરફ અને બીજી તરફ લાખ દુર્જનનું સુખ, એવો વિરોધ ન બતાવતાં એક પલામાં એક સજનનું “સંત” અને બીજામાં લાખો દુર્જનનું ‘હિત” કહીએ તો “જેના યોગથી અધિક માણસનું અધિક હિત થાય તે માર્ગ અધિક શ્રેયસ્કર છે' એ તત્ત્વને કયાં હાનિ પહોંચે છે ? એવો વિરોધ વ્યવહારમાં ઉપસ્થિત થવો અશક્ય નથી. ધારો કે, કોઈ યુરોપિયન ધિરતી પાદરીની પિતાના ધર્મ પર પુષ્કળ શ્રદ્ધા છે અને પિતાના ધર્મનો એશિયામાં પ્રચાર કરવાથી એશિયાવાસી પ્રજાનું કલ્યાણ થશે એમ તેને પ્રમાણિકપણે લાગે છે. તે જે વિલાયતમાં રહે તે ત્યાં પણ ઘણું ખ્રિસ્તીઓને સદાચારસંપન્ન For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ બનાવી શકે તેમ છે, પણ સ્વદેશ કરતાં પરદેશમાં અધિક માન સાથે કાર્ય કરવાની આંધક તક હોવાથી તેના સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે, “મારા દેશના ખ્રિસ્તી ભાઈએ એશિયાના જંગલીઓ કરતાં વિશેષ સદાચાર પન્ન છે તેથી અહીં કામ કરીશ તે ઘણું થવાનું જ હિત સાધી શકીશ, પણ એશિયામાં જઈશ તો એકદમ મોટા અધિકારનું સ્થાન મળશે અને હજારેનું કલ્યાણ કરી શકીશ. ત્યારે મારે થોડા સજજનેનું કલ્યાણ કરવાને માર્ગ સ્વીકાર ક હજારોનું કલ્યાણ કરવાને ?” આ પાદરી જે જનહિતવાદી હશે તે “અધિકનું આંધક હિત' એ સૂત્રને અનુસરી તે એશિયામાં પધારશે. “પુષ્કળનું પુષ્કળ સુખ' કેિવા ” અધિકનું અધિક હિત એ નીતિનું મૂળતત્વ છે એમ ક્ષણ માટે સ્વીકારી લે છે માત્ર દિલકે બીજો એક એ આક્ષેપ કર્યો છે કે, સુખ કિવા હિત શેમાં છે અને તે કણે કેવા રીતે ઠરાવવું એ પ્રશ્નનો નિર્ણય એ સૂત્રથી નથી થતો. સામાન્ય જનને જે વાત સુખાવહ કિવા હિતાવહ લાગશે તે દૂરદશન તવી નહિ લાગે. સોક્રેટીસ અને ઈસુ ખ્રિસ્ત પોતપોતાની દષ્ટિએ પરિણામે કલ્યાણકારક એ જ ઉપદેશ દેશબંધુને કરતા હતા, પરંતુ તેમના દેશબંધુઓએ તેમને સમાજ શત્રુ ઠરાવી દેહાંતશિલા ફરમાવી ! સામાન્ય માણસની વાત તે ઠીક છે, પણે મોટા મોટા વિદ્વાને અનુભવી અને નિઃસ્વાર્થ માણસના, “પુષ્કળનું પુષ્કળ સુખ” સાધવાના પ્રયત્ન કેવળ નિષ્ફળ તે શું પણ ઘાતક બનેલા છે. પરંતુ એ સર્વ સ્વીકારી લેવા છતાં તત્ત્વ કંઈ ખોટું કરતું નથી. એ ઉપરથી એટલું થાય કે, એ તત્ત્વ વ્યવહારમાં લાગુ કરવા પૂર્વે માણસે અતિ સાવધ રહેવું જોઈએ, “નીતિધર્મનું અમારું તત્વ સત્ય છે, જડ માણસો તેને દુરુપયોગ કરે તેમાં અમારા શે ઈલાજ ? એ ઉત્તરમાં કંઈ અર્થ નથી એમ લે છે મા તિલક કહે છે. તેમનું કહેવું એમ છે કે, તત્ત્વ છે કે ખરું હોય તો પણ તેનો ઉપયોગ કરવાને કણ અધિકારી છે અને તે તેને ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરે છે વગેરે મર્યાદા પણ સાથે કહેવી જોઈએ. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાય ઠરાવવાની કસેટી ૧૮૧ અંગ્રેજ તત્ત્વવેત્તા ટી. એચ. ગ્રીન પિતાના નીતિશાસ્ત્રના ઉપદ્યાતમાં કહે છે કે, જનહિતવાદના “પુષ્કળ' એટલે કે શું? તેમાં પશુપક્ષીની ગણતરી કરવી કે નહિ? ગણી લેવાનાં હોય તે એક માણસના સુખની અને બીજાના સુખની તુલના કેવી રીતે કરવી વગેરે વાતને તેમાં નિર્ણય નથી. કહેવું જોઈએ કે આવા પ્રકારની ટીકા ઉદારતારહિત છે. હું એકાદ રંકને ચાર પૈસા આપું તે જગતના સર્વ માણસ અને પશુપક્ષી પર તેની શી અસર થશે તે હું કહી શકું નહિ, તેમજ બક્ષના આહારથી મને જે સુખ થશે કે અંજીરથી જે સુખ થશે તેનું ઓછું વતું પ્રમાણ દર્શાવનાર કેષ્ટક જનહિતવાદના ગણિતમાં નથી, પણ વ્યવહારદષ્ટિએ એ આક્ષેપમાં વિશેષ અર્થ નથી. હું બજારમાં મે લેવા જવું તે બજારભાવ તપાસી, દાડમ, નારંગી, દ્રાક્ષ કિંવા અંજીર ખરીદુ. મને જે કોઈ પૂછે કે, કેમ ભાઈ દાડમ કે નારંગી, દ્રાક્ષ કે લીંબુથી કેટલું સુખ મળશે અને તેની સાપેક્ષ માંધારત કે સાંધારતથી તેની સુખપ્રદતામાં કે ફરક પડે છે વગેરેનું કોષ્ટક આપશે? તે તેને હું કહીશ કે, “એ કાર્ય ગણિતનું નથી. એ પ્રકારનું ગણિત હું નહિ જાણતો હોઉં તેથી કંઈ મારું કાર્ય અટકતું નથી. એ જ પ્રમાણે કેટલા લેકેનું સુખ જેવું, એકના સુખની અને બીજાના સુખની તુલના કેવી રીતે કરવી, તેનું બીજગણિત પદ્ધતિનું સમીકરણ જે કે જનહિતવાદી જણાવી શકે નહિ; પણ તેથી તેનું તત્ત્વ નિરુપયોગી ઠરતું નથી. ઇતિહાસ તરફ જોઈશું તો જણાઈ આવશે કે, એ તત્ત્વ કાયદાકાનન ઘડનાર મંડળને અનેક વાર ઉપયોગી થઈ પડેલું છે. ઈતિહાસની સાક્ષી ત્યજી દઈએ તોપણ આપણા નિત્ય વિચાર અને ભાષણની પદ્ધતિ ઉપરોક્ત આક્ષેપને ઉત્તર આપી શકશે. આપણે સ્વદેશાભિમાની થવા વગેરેને ઉપદેશ કરીએ છીએ પણ એક માણસના કાર્યથી હિંદ જેવા વિસ્તૃત પ્રદેશનું કેટલું અને કેવી રીતે હિત અહિત થશે તે ઠરાવનાર તપશીલવાર ભૂલ વિનાના કોષ્ટકની કોને ખબર છે? કેઈ ને યે નહિ. આમ હોવાથી આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તે દેશને વિઘાતક થશે કે પિષક થશે એને નિર્ણય વ્યવહારમાં મનમાં જ ઠરાવી લઈએ છીએ. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ફીક, સુખ કુંડવા હિતની અભિવૃદ્ધિને ધ્યેય ન કહેતાં સદ્ગુદ્ધિ કિવા નીતિમત્તાની અભિવૃદ્ધિને ધ્યેય ઠરાવવામાં આવે અને તે પરથી કર્મની ઓછીવત્તી શ્રેયસ્કરતા ઠરાવવામાં આવે તા ગ્રીનના આ તત્ત્વ વિષે પણ ઉપરના જેવા જ આક્ષેપ નહિ થઈ શકે ? મારા એકલાના કમની કીડી, માંકડ, ચાંચડ, વાંદર, ગભ વગેરે કીટક, પશુ પક્ષી આદિ સર્વ પ્રાણી અને માનવજાતિના સુખદુ:ખપર શા અસર થશે તે નક્કી થવું અશક્ય છે; તે જ પ્રમાણે તે કર્મની જગતની સર્વ માનવજાતિની નીતિમત્તા પર શી અસર થશે તે ઠરાવવાનું અશક્ય છે. આ સંબંધમાં ગ્રીને આપેલા ઉત્તર માર્મિ ક છે. તે કહે છે કે, મારા કર્મની અન્યની ની તેમત્તાપર ગમે તે અસર થાએ, મે તે સમુદ્ધિથી કર્યું. હાય તો મારી નીતિમત્ત! તેટલા પૂરતી શુદ્ધ સમજવા જો એ. સુખવાદીએના સુખના સરવાળાબાદાકી ભૂલ ભર્યાં હશે એમ માનીએ છીએ તે તેમનું સત્ર કઈ વ્યથ થાય છે; પણ સત્બુદ્ધિવાદી કિવા અધ્યાત્મવાદી લેાકેાનું અન્યની નીતિ વધારવા વિષેનું અનુમાન ભૂલ ભર્યુ... માનીએ તાપણ તેમના પ્રયત્ન તદ્દન નિષ્ફળ બનતો નથી. કારણ અન્યની નહિં તે પણ પેાતાની સદ્ધિની તેને ખાતરી હોય છે જ. આ કથનમાં પુષ્કળ તથ્યાંશ છે. કમના ખાદ્ય ફળ પર જ નીતિમત્તા હરાવવા ઇચ્છીએ તા આપણા કના સુખદુઃખાત્મક પરિપાકની ખાતરી નહિ હોવાથી આપણું વન નીતિને પોષક છે કે ઉચ્છેદક છે, તે આત્મપ્રત્યયથી કહી શકાય નહિ અને આપણે નીતિથી ચાલીએ છીએ એવું સમાવાન આપણને મળે નહિ, પણ જે માને છે કે નીતિનું તત્ત્વ સદ્દેિ તેને તે કાઈ પૂછે કે, · અરે, તમારા વનથ લોકાનો બુદ્ધિ અધિક નીતિપ્રિય બની છે એવી તમારી ખાતરી છે કે?' ત્યારે તે કહેશે કે, ધારા કે અન્યની નીતિ છે તેવી જ રહી છે, પણ મેં સાથી કર્મો કર્યુ છે માટે મારી નીતિમત્તા તે અધિક દટ કિવા ઉદ્દાત્ત બની છે એટલું તે! નક્કી છે, એટલે એકદરે જગતની નીતિનું પ્રમાણ એટલું વધ્યું છે એટલી હું ખાતરી આપી શકીશ, પરંતુ સુખમુદ્ધિનું ધ્યેય મેં રાખ્યું હાત તે! આવા વિશાળ, અગાધ, અને અનંત વિશ્વમાં મારા ૫ કાર્યાંથી ૧૮૨ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ કાકાર્ય કરાવવાની કસોટી ૧૮૩ સુખસમૃદ્ધિ વધી કે એ પછી થઈ તે હું બિલકુલ કહી શકો ન હેત.” તકપટુ વાચક જાણુ શકશે કે, જનહિતની અભિવૃદ્ધિની ઇચ્છાથી કરેલા કર્મથી એકંદરે છેવટે દુઃખાભિવૃદ્ધિ જ થાય તો પણ પરે હિતાભિવૃદ્ધિની ઈરછા' એ સઈચ્છા કંઈ બેટી કરતી નથી અને તેનું મહત્ત્વપણ “નત્યભિવૃદ્ધિની ઇચ્છાથી વિશેષ ઊતરતી પંકિતનું ગણી શકાતું નથી, એ ધ્યાનમાં રાખીએ છીએ તે જનહિતવાદપરના આક્ષેપ શિથિલ બની જાય છે. નીતિશાસ્ત્રમાં કર્મફળનું નહિ પણ કર્તાની બુદ્ધિનું પરીક્ષણ અધિક મહત્વનું છે, એમ પાછલા એક પ્રકરણમાં દૃષ્ટાંત સહ બતાવ્યું છે. ઘણાખરા સુખવાદીઓએ કર્તાના હેતુ તરફ દુર્લક્ષ કરેલું છે એ એક તેમની ઉપપત્તિમાં મોટી ખામી રહેલી છે. ઉપરોકત વિવેચન પરથી ધ્યાનમાં આવ્યું હશે કે, એકાદ કૃત્યના સુખદુઃખાત્મક પરિણામ સંબંધી કોઈને પણ ખાતરી આપવાનું સંભવત નહિ હેવાથી એક પ્રકારે એ વાદ લૂલે બનેલો છે. પરંતુ એથી મોટો દોષ હવે જણાશે. લે છે માત્ર તિલકે ગીતારહસ્યમાં એક મનોરંજનક દૃષ્ટાંત આપી સુખદુઃખાત્મક બાહ્ય પરિણામ પર કર્મનું શ્રેયસ્કર ઠરાવવું એ કેટલું અનર્થકારક છે તે અષ્ટ બતાવ્યું છે. અમેરિકાના એક મોટા શહેરમાં લોકોના સુખ અને ઉપયોગ માટે ટ્રાવે કરવાની હતી, પરંતુ તેને માટે આવશ્યક મંજૂરી મળવામાં અધિકારીઓ તરફથી વાર થવા લાગી. આથી છેવટે ટ્રાન્વેના વ્યવસ્થાપકાએ અધિકારીઓને લાંચ આપી મંજૂરી મેળવી અને થોડા વખતમાં દ્રા શરૂ થઈ તેથી લોકોની સવડ સચવાવા ઉપરાંત કંપનીને ફાયદો થયો. આ સ્થળે પુષ્કળ લેકોનું પુષ્કળ સુખ એટલું જ નીતિતત્ત્વ પકડવાથી ટકી શકાતું નથી. લાંચ આપવાથી ટ્રાવે થઈ એ બાહ્ય પરિણામ પુષ્કળને પુષ્કળ સુખ આપનાર હતું, પણ તેથી લાંચ આપી એ કાર્ય ન્યાયનું થતું નથી.” તિલકે કહ્યું છે તે યથાર્થ છે કે કર્તાની બુદ્ધિ વિચારમાં લીધા વિના કર્મની નીતિમત્તા અથવા અનીતિમત્તા ઠરાવવાને દેષ સુખવાદમાં છે. પરંતુ સર્વ સુખવાદીપર એ દષારોપ નહિ થઈ શકે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નીતિશાસ્ત્રપ્રવેશ દાખલા તરીકે મીત્ર સ્પષ્ટ કહે છે કે, માણસની નૈતિક યોગ્યતા તેના આચરણુના ફળ ઉપરથી નહિ પણ તે જે બુદ્ધિથી આચાર આચરતા હાય તે પરથી હરાવવો. આ પ્રમાણે તે કહે છે છતાં તે કેટલીક વખત પેાતાના ગ્રંથમાં કર્તાના હેતુ તરફ દુર્લક્ષ કરે છે એ ક ંઈ ખે!ઢુ નથી. તેણે કર્તાની નૈતિક યાગ્યતા (Moral worth) અને કર્માંના શ્રેયસ્કરત્વ ( Advisability of an action )માં ભેદ જણાવેલા છે. પહેલી બાબતને નિર્ણય કરતી વખતે તે કર્તાના હેતુ તરક્ કુલક્ષ કરતા નથી; પણ ખીજી બાબતની ચર્ચા કરવામાં તે કર્મોના સારા નરસા ફળની જ ચર્ચા કરે છે. વાસ્તવિક રીતે જોતાં કેવળ ક–એટલે બુદ્ધિની અપેક્ષા રાખ્યા વિના વિચાર માટે સ્વીકારેલું ક નીતિનુંયે નથી અને અનીતિનુંયે નથી. તે ઇષ્ટ ક્િવા અનિષ્ટ, ઉપયુકત કિવા અનુ યુકત, સુખકારક કિવા દુઃખકારક હશે, પણ નાના બાળકને જેમ આભડછેટ હાતી નથી તેમ કેવળ કને નીતિ અનીતિની ભાષા જ સ્પશી શકતી નથી. વૃષ્ટિ પલાળી નાખે તે તેનું તેને પાપ લાગતું નથી અને પાક સારે ઊતરે તે તેનું પુણ્ય પણ તેને મળતુ નથી. પુનરાવલોકન કર્મો અને નીતિમત્તાના કંઇ જ સબંધ નથી એમ કહેવાથી આધિદૈવિક પક્ષ એકાંગી દો છે. કારણ, બુદ્ધિ મુદ્ધિ કથા કરીએ છીએ પણ કેટલાંક વિક્ષિત કર્મો કે કળ જોવાં જ પડે છે, બુદ્ધિને કમફળથી ભિન્ન માનનાર આધિદૈવત પક્ષ એક દેશાએ એકાંગી છે ત્યારે બીજી દિશાએ કેવળ સુખદુઃખાત્મક બાહ્ય પરિણામ પરથી નીતિનિર્ણય કરનાર સુખવાદી પણ એકાંગી છે. સુખવાદીએ કર્તાની બુદ્ધિ માટે બેફિકર હાવાથી, આત્મા એટલે શું, ખરું આત્મસુખ શામાં છે, નિત્ય અને સ્થિર શાંતિ કેવી રીતે મળે એ પ્રશ્નો તરફ તેમનું લક્ષ ગયું નથી; પણ એ વાદમાં મ જેમ સુધારા થતા ગયા છે તેમ તેમ એ દોષ એછા થતા ગયા છે, મીલ કર્તાની -~ કમની નહિ —નૈતિક યોગ્યતા કરાવવામાં હેતુને વિચાર કરે છે જ. તેમજ તે સત્પુરુષના સમાધાનને અને ગભના - For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૮૫ સુખને સમાન ગણ તે નથી. સુખવાદને વિકાસવાદનો ટેકે મળ્યા પછી માણસને અથવા સ્વમુખતત્પર વ્યક્તિ વિશિષ્ટ આત્મા અને તેને જાતિ–સામાન્ય આમાં અથવા તિહિત–તપર આત્મા (Tribal self) એ ભેદ માનવા સુધી વિકાસવાદને વિકાસ યે છે, એમ આગળના વિવેચન પરથી દેખાઈ આવશે. અનિત્ય અને શુદ્ર સુખ ઇચ્છનાર આત્મા તથા નિત્ય અને ઉચ્ચ સુખ ઈચ્છનાર આત્મા એ સર્વનો અર્થ એ છે કે આત્માનું ખરું સ્વરૂપ શું, જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે અને તેમને સંબંધ શ વગેરે પ્રશ્ન તરફ સુખવાદીની દષ્ટિ વળેલી છે. આ ઉપરથી જણાઈ આવશે કે, આત્મા વિષયક વિચારના શાસ્ત્રને જે આધ્યાતમ કહેવામાં આવે તો અધ્યાત્મ માં પ્રવેશ કર્યા સિવાય નીતિશાસ્ત્રનો છૂટકે નથી; પણ એ વિષે અધિક વિસ્તાર કરતા પહેલાં સુખવાદને સપડાવનાર બીજ જે કંઈ એક બે યુક્તિવાદ છે તેને વિચાર કરીશું. સુખવાદને અનુસરી “સુખ જ સદૈવ માસનું સાધ્ય હોય છે” એમ માનીએ તે માણસને કદી કદી સુખ નહિ આપનાર વાતની જે ઈચ્છા થાય છે તેની ઉપપત્તિ ગોઠવાતી નથી. સુખ અને કેટલાંક સુખસાધનનું નિત્ય સાન્નિધ્ય હોવાથી આ ભ્રમ થયો છે જોઈએ એમ કહીએ પણ આ નિત્ય સાન્નિધ્યને અનુભવ મળતા પહેલાં બાળપણમાં સ્વહિતને ત્યાગ કરી પરહિત સાધવાની એકાદ વખત જે ઇચ્છા થાય છે તેનું કોકડું ઊકલતું નથી. સ્પેન્સરના વિકાસવાદે આપણને હજારો વર્ષ પર દેખાવ બતાવી એ કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. પ્રત્યક્ષ નાના બાળકને ને કે અનુભવ નથી હોત તો પણ તેના પૂર્વજોને અને ભવ – કિવા તેને બીજધર્મ કહે –- બાળકના મગજમાં સુત હોય છે, એ વિકાસવાદનું ઉક્ત કોકડું ઉકેલવાને સોયે છે. આ સેયાથી સુખવાદનું કામ ઘણું સરળ થયું છે, પણ નૈતિક પ્રશ્ન સંબંધી વિચાર કરતાં “છે” અને “હેવું જોઈએ” એ બે વિધાન વચ્ચે જે ભેદ દૃષ્ટિએ આવે છે તે ગ્રંથીને ઉકેલવા કે તેડવાની શક્તિ એ સોયામાં નથી એમ કેટલાકનું કહેવું છે. અમુક અમુક પરિસ્થિતિમાં અને અમુક અમુક માર્ગે મનુષ્યજાતિની For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ વૃદ્ધિ થવાથી તેના મનમાં જતિહિત વિષે ઓછેવત્તો આદર ઉત્પન થયે છે એ સ્પેન્સરનું કથન ઘડી વાર માન્ય કરી જો કોઈ કહે કે, “જેને જાતિહિત સંબંધી આસ્થા હેય તેણે તે જેવું, મને શા માટે આગ્રહ કે જોઈએ?” ત્યારે તેને ઉત્તર વિકાસવાદ આપી શકતા નથી એમ એ આક્ષેપક કહે છે. માનવજાતિની ઉ ક્રાંતિ કિવા વિકાસ અમુક માગે થશે આવ્યા છે અને અમુક માર્ગે થતું જશે એ સર્વ કબુલ છે; પણ એ માગ સાથે મારે શું કર્તવ્ય છે? મને જે સારું લાગશે તે હું કરીશ. મને જે પિતાનું સુખ અધિક પ્રિય હોય તો મારે તે કેમ જેવું નહિ ? તમે કહેશે કે પિતાનું સુખ અધિક જોઈશ તે તને જ અધિક દુઃખ થશે, ત્યારે હું કહીશ કે, એ મારી અક્કલ અને પ્રારબ્ધનો પ્રશ્ન છે. અધિક દુઃખ થાય નહિ તેવી સાવચેતી રાખી જે હું ચોરી વગેરે કરી સુખ મેળવું તો તે વિષે તમારું શું કહેવું છે? ઠીક, ધારે કે ભૂલથી મારે પાસે ઊધે પડે અને મને સુખ કરતાં દુઃખ વિશેષ પ્રાપ્ત થાય, તે તે દુઃખ ભોગવવાને હું તૈયાર છું.” કેટલાક કહે છે કે આમ કહેનારનું મુખ બંધ કરવા જેવી કેટી પેન્સરના સુખવાદ પાસે નથી. આ જ આક્ષેપ બીન પ્રકારે રજૂ થાય છે –ધારે કે અળણપણે આપણાથી એક ભયંકર ભૂલ થઈ છે અને આપણે બુદ્ધિપૂર્વક એક નાનું પાપ કર્યું છે. ભૂલનું ભયંકર પરિણામ જોઈ આપણને ખરાબ લાગે છે પણ પશ્ચાત્તાપ થતું નથી, દુઃખાકુલતા અને પશ્ચાત્તાપદગ્ધતા વચ્ચે ફરક છે. કર્તવ્ય કર્મ કરતા નથી તે પશ્ચાત્તાપ થાય છે. આપણા કર્તવ્યચુતપણાથી કાકતાલીયન્યાયે આપને કે અન્યને એકંદરે જો કે લાભ જ થાય; તે પણ મનમાં પશ્ચાત્તાપ થાય છે. પણ અજાણપણે થયેલી ભૂલથી ગમે તેટલું નુકસાન થવા છતાં પશ્ચાત્તાપ જેવું અંતર ને ચટકે મારનારું દુ:ખ થતું નથી. અનીતિનું વર્તન એટલે અસુખકારક વર્તન એવો જેઓ અર્થ કરે છે તેઓ ‘સુખપર્યાવસાયી પાપકર્મ કર્યા પછી ખોટું કેમ લાગે છે અને દુખપર્યવસાયી ભૂલ કર્યાથી તેટલું છેટું કેમ લાગતું નથી.” એની ઉપપત્તિ સારી રીતે લગાડી શકતા નથી. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ કાર્યોકા ઠરાવવાની કસેાટી ૧૮૭ આ આક્ષેપ સત્ર વિકાસવાદીઓ ચૂપકીથી સ્વીકારી લેતા નથી. કિલર્ડ ઍતે ઉત્તર આપતાં જાગ્યું છે કે, કાઈ પાપકમ એટલે જાતિહિતને પ્રતિકૂળ એવું ક કરે તે તેના તિબંધુએ તે વિષે અસાષ કે ક્રોધ વ્યક્ત કરે એ સ્વાભાવિક છે. પ્રત્યેક માસ અન્યના પાપાત્મક વર્તન માટે જનસમાજમાં કે મનમાં પણ એવા પ્રતિકૂળ અભિપ્રાય હજારા પેઢીથી આપતા બાંધતા આવ્યા છે. આપણી જાતિને જે પસંદ નથી હતું તે આપણને પણ અપ્રિય બનવા લાગે છે, કારણ જાતિ અને આપણા આત્મા નિત્ય સંબંધ હોવાથી ઘણું તાદાત્મ્ય ઉત્પન્ન થયેલું હાય છે; અને તેથી જ જે જાતિને પસ ંદ નથી હતું તે આપણા હાથે થાય છે તે! મન ડ ંખે છે. પાપકર્મી થતાં પશ્ચાત્તાપ ક્રમ થાય છે — તે કર્મથી કા પ્રસંગે સુખ થવા છતાં પશ્ચાત્તાપ કેમ થાય છે. • તેની ઉપત્તિ આ ઉપરથી લાગી શકશે. સામાન્યતઃ પાપકમ` જાતિને દુઃખદાયક થતું હેાવાથી તે વિષે જાતિના મનમાં નાપસદગી હાય છે અને તિ તથા વ્યક્તિના અનેક પેઢીનેા નિકટ સબંધ હોવાથી તાદાત્મ્ય ઉત્પન્ન થયેલું હાવાના કારણે જાતિના મનમાં ઉત્પન્ન થનારી ભાવના વ્યક્તિતા અતિ સામાન્ય આત્મામાં સહજ જ ઉત્પન્ન થાય છે. - આપણી સદદ્વિવેકબુદ્ધ સ્વભાવતઃ જ આપણને કેટલાંક કમથી કેમ નિવૃત્ત કરે છે અને કેટલાંક રકમમાં ઉત્તેજન કેમ આપે છે, એની વિકાસવાદીએ કરેલી ઉક્ત મીમાંસા મનનીય છે. આપણને માણસને વ્યક્તિવિશિષ્ટ આત્મા અને તેના તિ સામાન્ય આત્મા, એવા પ્રકારની ભાષા ચમત્કારિક લાગે છે; પરંતુ આપણે વ્યવહારમાં પણ ‘એક મન આમ કહે છે અને બીજું મન તેમ કહે છે' એવું નથી કહેતા કે? વ અને શિવ કિંવા જવામા અને પરમાત્મા વચ્ચેતે ભેદ અને કિલકાના વ્યક્તિવિશિષ્ટ આત્મા અને જાતિસામાન્ય આત્મામાં રહેલા ભેદ એક જ પ્રકારના છે. મીલના જનહિંતવાદને ‘વાસનાત્મક' મન અને “ સુસંસ્કૃત ’ અંતરાત્મા વચ્ચે ભેદ કરવા પડયો છે. વિકાસવાદને વ્યક્તિ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ વિશિષ્ટ મન અને જાતિસામાન્ય મન, એ ભેદ માનવો પડ્યો છે. એનો અર્થ એ છે કે, અધ્યાત્મમાં પ્રવેશ્યા સિવાય નીતિશાસ્ત્રને આધાર નથી. આત્માનું ખરું સ્વરૂપ શું, તેને ખરેખર શેની જરૂર હોય છે, શુદ્ધ, ઉન્નત અને નિર્વિકાર સ્થિતિમાં તેના વિચાર અને આકાંક્ષા શાં હોય છે વગેરે બાબતને આત્મા વિષયક શાસ્ત્રમાં જે ઊહાપોહ થયેલ હોય તે અધ્યાત્મશાસ્ત્ર. બારમા વારે ટૂછવાઃ શ્રોતવ્યઃ મન્તવ્ય નિશ્ચિાલિતવ્ય: એ જ નીતિશાસ્ત્રનું અંતિમ કથન છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી દરેકે “પોતે કોણ છે” એનો વિચાર કરે અને પિતાને આત્મા જેથી સંતુષ્ટ થાય તે કરવું એવો નીતિશાસ્ત્રને છેવટને નિર્ણય છે. પરોપકાર શા માટે કરવો? ચોરી, વ્યભિચાર વગેરે પાપથી નિવૃત્ત કેમ રહેવું? દુર્જનની સંગતથી દૂર કેમ રહેવું? તે જવાબ એ કે એ માર્ગે જ આપણે ખરો આત્મા એટલે પરમાત્મા સંતુષ્ટ રહે છે માટે! જીવાત્માને કેટલાંક પાપ પ્રિય હોઈ શકે પણ ખરા અંતરાત્માને – પરમાત્માને તે પ્રિય હોતાં નથી માટે ત્યાજ્ય છે. એ સિવાય અન્ય કોઈ પણ ઉત્તર આપી શકાય તેમ નથી. પરમાત્માનું “પ્રેમ” એ જ “શ્રેય’ એ નીતિશાસ્ત્રને સિદ્ધાંત છે. એ પરમાત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી લેવું, તેનો અને વાસનાને શાશ્વતિક વિરોધ છે કે શું વગેરેનું વિવેચન કો સિવાય આ સિદ્ધાંતની પૂર્ણતા થાય તેમ નથી, પણ એ ઊહાપોહ શરૂ કરતા પૂર્વે બીજા એક બે પ્રશ્નના ખુલાસા કરવાની આવશ્યકતા છે. નિરાધિક આત્મવાદ આત્માનું ખરું સ્વરૂપ એળ; ઇદ્રિયને વશ થતા નહિ; કારણ વાસનાત્મક આત્માનું સમાધાન થાય છે તેથી હૃદયમાંના ઈશ્વરાંશભૂત આત્માને સંતોષ થાય છે જ એમ કહી શકાય નહિ. એવા પ્રકારની વિચારપ્રવૃત્તિ પ્રબળ થતાં, સર્વ વાસના ખરાબ, વાસનાક્ષય વિના આત્મપ્રાપ્તિ થતી નથી વગેરે પ્રકારના વિચાર ઉત્પન્ન થવાને ઘણે સંભવ હોય છે. આપણી પ્રવૃત્તિ સામાન્ય રીતે સ્વાર્થ સાધવા તરફ હોય છે અને ઈ િમાણસને For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૮૯ ઘણી વખત પરધન અને પરકામિની તરફ ધપાવે છે. માટે ઈનેિ આધીન થશો નહિ, તે તમને ખાડામાં નાખશે વગેરે પ્રકારને ઉપદેશ ખોટો નથી, પરંતુ ઈદ્રિય પર થી હલે કેટલીક વખત એટલે સુધી પહોંચે છે કે, સુન્દ્રાય સ્વાહા, તક્ષાય સ્વાહા, ના ન્યાયે દય સાથે આત્માને પણ નાશ થવાને પ્રસંગ આવે છે! આપણે ત્યાં જેમ વાસનાક્ષયવાદી સંન્યાસીઓ થઈ ગયા છે તેમ યુરો પમાં પણ થઈ ગયેલા છે. તેમાંના કેટ નામના પ્રખ્યાત જર્મન તત્વવેત્તાએ પોતાના વિચાર સવિસ્તર અને ન્યાયપદ્ધતિને અનુસરી પ્રતિપાદિત કરેલા હોવાથી તેને જ મતનો વિશેષ ઉપયોગ કરીશું તો ઠીક થશે. કંટ કહે છે કે, નીતિનિયમ નિત્ય, ત્રિકાલાબાધિત અને સ્વત:સિદ્ધ છે. તે ક્યારેય થઈથી પા બદલી શકાય તેમ નથી. ‘અમુક એક વાત નીતિદષ્ટિએ સારે છે” એમ કહેવામાં આવે એટલે તેને પ્રત્યેક સમજુએ “સારી માનવી એ તેની ફરજ છે. “ઉપયુક્તતા ને માટે તેમ નથી; એકને જે “ઉપયુક્ત” જણાય છે તે બીજાને ઉપયુત જણાશે જ એમ કહી શકાય નહિ. કવીનાઈન ઉપયોગી છે, પણ કોને ? જેને ટાઢિયો તાવ આવ્યો હોય અને તેમાંથી સારા થવાની ઈચ્છા હોય તેને. સાકર ઉપયોગી છે, ઈષ્ટ છે, પણ કેને? જેને મીઠા મીઠા પદાર્થ ખાવા હોય તેને. મધુમેહવાળા માણસને સાકર ઉપયોગી કે ઇષ્ટ નથી. ઉપયુક્તતા સાપેક્ષ છે, પણ નીતિનિયમ સાપેક્ષ નથી. તે ત્રિકાલાબાધિત છે. “તને સુખની વાંછના હોય તો ચોરી કરીશ નહિ, તેની જરૂર ન હોય તે ખુશીથી કર” એવા પ્રકારની અનિશ્ચિત, સાપેક્ષ, વ્યક્તિવિશિષ્ટ અને વૈકલ્પિક વાણું નીતિના મુખમાં નથી હોતી. તેની વાણી “ચોરી કોઈ પણ પ્રસંગે પાપ જ છે” એવા પ્રકારની સાર્વત્રિક, નિશ્ચયાત્મક, નિત્ય અને નિરપેક્ષ હોય છે. અમુક કર અને અમુક ન કરીશ” એવા પ્રકારના વિધિનિધાત્મક નિયમ કાયદામાં હોય છે, નીતિશાસ્ત્રમાં પણ હોય છે; પરંતુ ઊભયનું બંધકત્વ કિંવા માત્ર એક જ પંક્તિનું નથી. કાયદાના નિયમને કોઈ ભંગ કરવાની ઈચ્છા કરશે તે કાયદે તેને કહેશે કે, “ભાઈ આ નિયમ તેડીશ તે તને ભારે થઈ પડશે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ નીતિશાસ્ત્ર પ્રવેશ હાર બેહજાર દંડ ભર ન હોય કે તુંરંગમાં ન જવું હોય તે એ કાર્ય ન કરીશ. એ સંબંધમાં તે માણસ જે કહે કે “કાયદાએ શી શિક્ષા ઠરાવી છે તે હું જાણું છું અને હું તે શિક્ષા મેળવવા તૈયાર છું.” તે કાયદે આગળ કંઈ જ કહી શકશે નહિ. તેની ભાષા એવી હોય છે કે, જે તને અમુકની જરૂર હોય તો અમુક કર. નીતિનિયમમાં “જે તે” ને સ્થાન નથી. નીતિની વાણી નિશ્ચિત, વિકલ્પ કિંવા છીંડું ન રાખનારી, સર્વને સર્વદા સમાનપણ લાગુ થનારી હોય છે. નીતિની આજ્ઞાને કેટે Categorical Imperative વિક૯૫હીન, નિરપેક્ષ કિંવા નિરુપાધિક આજ્ઞા કહી છે. બાકીની એટલે કાયદાની કિંવા અન્ય વ્યાવહારિક આજ્ઞા ઉપાધિયુક્ત, સાપેક્ષ, માન્યતા કિંવા અમાન્યતા માટે ઇચ્છા પર અવલંબિત, જે..તે–વાળી અ–સાર્વત્રિક, અનિશ્ચયાત્મક હોય છે. તે આ બીજા પ્રકારની આજ્ઞાને Hypothetical કિંવા (Conditional) Imperative કહે છે. નીતિનિયમ સુખપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ વગેરે બાહ્ય ફળ કે ઉપાધિના આશ્રયે રહેતા નથી એ કેટની વાત કબૂલ કરીએ, પણ “એવા નિરુપાધિક નીતિનિયમ ક્યા?” એ પ્રશ્ન રહે છે જ. કેટને ઉત્તર એવો છે કે, નીતિનિયમને વ્યાવહારિક ફળ સાથે કંઈ સંબંધ નહિ હોવાથી વિવેકબુદ્ધિ (Reason) વ્યાવહારિક આ ચરણના નિયમ કહેતી નથી. જેમ સંગેમરમરની સુંદર મૂર્તિ કરનાર કુશલ મૂર્તિકાર જેમ સંગેમરમર નિર્માણ કરતા નથી પણ ખાણમાંથી પથ્થર લાવીને તેને વિશિષ્ટ આકાર કિંવા સ્વરૂપ આપે છે, તેમજ નીતિદેવનું ( Reason) છે. તે સદાચારબીજું યંત્ર અથવા નમૂનો બતાવે છે. આચારરૂપી મૂર્તિને પથ્થર ગમે તે પ્રકારનો હો કિંવા ગમે ત્યાંથી આવે; પણ એ મૂર્તિ આગળ જણાવેલા સ્વરૂપની હશે તો જ તેને “સત ' કિંવા સુંદર કહી શકાશે. સદાચારનું મુખ્ય સ્વરૂપ એ છે કે, તેની મૂર્તિ કોઈ પણ સમજુ માણસ ગમે તે પ્રકાશમાં જુએ, ગમે ત્યાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે તેની નજરે પડે; પણ તે તેને સત સુંદર અથવા આદરણીય લાગે છે. અલંકારિક ભાષા છોડીને કહીએ તે, નૈતિક નિયમ અમુક લોકો પાળે તે જ સારા એવું કંઈ નથી હોતું; ગમે તે, ગમે ત્યારે તેનું For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ કાર્યોના ઠરાવવાની કોટી ૧૯૧ પાલન કરે તેાયે તે ઉત્તમ જ રહું છે. અમુક એક નૈતિક નિયમ સાથે છે કે ખરાખ છે, એવા પ્રશ્ન થાય ત્યારે આપણે આપણા મનતે પૂછ્યું ક, એ યમને સર્વ આધીન થાય તે તે આપણી વિવેકબુદ્ધે (Reason) રુચશે કે? નિયમ સાર્વત્રિક થાય તે! પણ તે આપણી બુદ્ધિ (Reason) ને રુચે તે સારા. દાખલા તરીકે આપેલું વચન તેડવું કે નોંધ એવા પ્રશ્ન થાય ત્યારે આપણે આપણા મનને પૂછવું કે સમાસ આપેલાં વચન તાડે તે આપણી બુદ્ધિને ઠીક લાગશે કે ? નહિ, કારણ પ્રત્યેક માસ વચનભંગ કરવા માંડે તે વચન પર કાઈ પણ વિશ્વાસ રાખે • , વચન શબ્દમાં કઈ અથ જ વચનભંગ જેવી વસ્તુનું અસ્તિત્વ જ નહિં, એટલું જ નિહ પણ રહે નહિ. આવી સ્થિતિમાં રહે નહિ. કારણ વચન ઉપર કાર્ય વિશ્વાસ 3Y તેમાં કંઈ અર્થ રહે, નહિ તેા વચનનું થાય અને વચનભંગ કરવાના પ્રસંગ જ તે રાખતું હુંય વચનત નષ્ટ આવે નહિ. ‘વચનભંગ ’કરવાને નિયમ સાર્વત્રિક થાય તા એવા પ્રકારની આત્મવાતાત્મક આપત્તિ તે નિયમ પર આવે, માટે તે નિયમ ખરાબ. ચારી કરવ એ નિયમને માટે પણ એમ જ સમજવું. સર્વ માણસ જો ચારી કરવા લાગે તે સમાજમાં ય રહે નહિ,}ાઈ સ`પત્તિ મેળવે નહિ કે સ ંગ્રહે નહિ અને મળે નહિ એટલે ‘ચેારી કરવી ’ કુહાડી મારી આત્મનાશ કરનારા ચારને ચારી કરવાની તક જ ના નિયમ પાતાના પગમાં જ અને, માટે એ નિયમ ખરાબ, જે નિયમ સાવત્રિક થાય છતાં વિવેકમુદ્ધિને રુચે તેા સારા, બાકીના ખરાબ પ્રેમ ઉપર કહ્યું તેને અથ વિશેષે સ્પષ્ટ કરવાની જરૂર છે; નહિ તેા ગેરસમજ થવાને સંભવ છે. કૅ ટના મત પ્રમાણે અમુક એક વસ્તુ જોઈતી હાય ! અમુક નિયમ પાળવા એવા અના સાપેક્ષ અને ને—તેનું છીંડુ રાખનાર નિયમ ખરા નીતિનિયમ જ નથી એમ ઉપર જણાવ્યું છે જ. વચન તાડવું નહિ, 'ચારી કરવી નહિ,' વગેરે નિયમ વિવેકમુદ્ધિને ુચે નહિ, એનેા અથ એમ ન કરવા જોઈએ કે, એ નિયમ કાઈ એક ઇષ્ટ વસ્તુ સાધ્ય કરવામાં આડે આવે છે. માટે * % For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ખરાબ. આપણને જે ઈષ્ટ હોય તેને દૂર કરવાનું વિવેકબુદ્ધિને ન રૂચે એ સ્વાભાવિક છે, પણ “ઈષ્ટ'રૂપી દૈવતનું આરાધન કરવું એ કામ નીતિનું નથી; નીતિ એ નીતિ” તરીકે સર્વને હમેશ માન્ય રહેવી જોઈએ; અમુક એક ઈષ્ટ સાધ્ય કરી આપે છે માટે તે માન્ય છે એમ ન થવું જોઈએ –નું થઈ શકે. “ચોરી કરવી, “વચનભંગ કરવાને હરકત નથી” એવા અનીતિના નિયમ વિવેકબુદ્ધિને રચતા નથી એનો અર્થ (કેટના મત પ્રમાણે) એ નથી કે, ચૌર્યાદિ આચાર આપણા ધ્યેય કે ઈષ્ટ પુરુષાર્થથી વિરુદ્ધ જાય છે માટે તે નિંદ્ય છે. ધ્યેય, પુરુષાર્થ, કે ઈષ્ટ વસ્તુની અપેક્ષાથી વિધિનિષેધારક નીતિનિયમ નકકી થતા નથી; પણે તે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના વિવેકબુદ્ધિને રૂચે તેવા (કિંવા ન રુચે તેવા) હેય છે માટે નિયત થાય છે. સુખ કિવા અન્ય કોઈપણ અપેક્ષા રાખવામાં આવતી નથી તો પણ વિવેકબુદ્ધિને “વચનભંગ”ની વાત આત્મઘાતી લાગે છે તેથી વચભંગ નિધિ છે. જે નિયમ સાર્વત્રિક થઈ શકે છે, એટલે સાર્વત્રિક થવા છતાં જેમાં આત્મઘાતકી વિસંગતિ ઉત્પન્ન થતી નથી, તે જ નિયમ વિવેકબુદ્ધિને રચે છે. વચનમંગ સાર્વત્રિક થાય તો તેનો કંઈ જ અર્થ રહે નહિ એમ કાઈ પણ ઐહિક કિવા પરમાર્થિક ફલનું કિંવા ધ્યેયની અપેક્ષા રાખ્યા વિના આપણે કહી શકીશું; એટલી વચનભંગ'ના નિયમને સાર્વત્રિકપણમાં વિસંગતિ છે માટે વચનભંગ ખરાબ છે. જે નિયમમાં આત્મનાશ કરનારી વિસંગતિ હેય છે તે નિયમ વિવેકબુદ્ધિને રુચ નથી અને તેનું કારણ એ નથી કે અમુક એક ઈષ્ટ સાધવામાં તે વિરોધ કરે છે; પણ કારણ એ છે કે, તે નિયમ સાર્વત્રિક થયો છે એવી કલ્પના કરીએ તો તેમાં તે નિયમનો પોતાને જ નાશ થશે એમ વિવેકબુદ્ધિ સ્પષ્ટ જોઈ શકે છે.* * Act only on that maxim (or principle) which thou canst at the same time will to become a universal law અર્થાત જે નિયમ સાર્વત્રિક થઈ શકે તે જ નીતિને અને જે ન થઈ શકે એ અનીતિને. મેંટના એ સૂત્રનો અર્થ જેટલો સ્પષ્ટ લાગે છે તેટલું સ્પષ્ટ નથી. આ સૂત્રના બે અર્થ થઈ શકે છે. અમુક For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૯૩ પ્રત્યેકને કબૂલ કરવું પડશે કે, કથા નીતિનિયમ સારા અને કયા ખરાબ એ ઠરાવવાની કંટની કસોટી આપણને ઉચ્ચ વાતાવરણમાં લઈ જાય છે અને સ્કૂતિ આપે છે. પરંતુ કહેવું જોઈએ કે તે સદોષ છે. જે નિયમ સાર્વત્રિક બની શકે નહિ તે ખરાબ, એ સૂત્ર પરથી અમુક કરવું નહિ, એવા પ્રકારના કેવળ નિષેધાત્મક નિયમ કાઢી શકાશે; પણ પ્રવૃત્તિ પર કે એક વાત સાર્વત્રિક થઈ શકશે કે નહિ એનો વિચાર કરતાં, જે વાત જે પરિસ્થિતિમાં આપણે કરવાની છે તે પરિસ્થિતિના જેવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી હોય ત્યારે બીજાઓ તેને આચારમાં મૂકે તો આપણી વિવેકબુદ્ધિને રચશે કે, એવો એક પ્રશ્ન ઉત્પન્ન થશે; પણ બીજે એકાદ માણસ વિશિષ્ટ પરિસ્થિતિને વિચાર કર્યા વગર તે સાર્વત્રિક થઈ શકશે કે નહિ એ બાબતનો વિચાર કરશે. દાખલા તરીકે : ધારો કે એક માણસની સમક્ષ એવો પ્રશ્ન છે કે, “દેશહિત માટે અવિવાહિત રહેવું કે કેમ?” એ માણસ જે પોતાની બુદ્ધિને એમ પૂછે કે, “દેશના સર્વ માણસ મારું અનુકરણ કરી મારા જેવા બને તો મને પસંદ પડશે કે ?” આવા પ્રશ્ન પ્રસંગે તો અવિવાહિત રહેવું એ પાપ ગણાય. કારણ સર્વ અવિવાહિત રહે ત્યારે તે દેશમાં કેવળ પશુપક્ષી, અને જમીન રહે; માનવસમાજનું નામનિશાન ન રહે. જે માનવસમાજનું હિત કરવાની ઈચ્છા રાખી હતી તે માનવસમાજ જ નષ્ટ થાય, માટે એ નિયમ સાર્વત્રિક થવો ઇષ્ટ નથી તેથી તે અનીતિનો છે. પણ એ માણસ પોતાની બુદ્ધિને જાગ્રત કરી પૂછે કે, હું જે પરિસ્થિતિમાં છું તે પરિસ્થિતિમાં રહેલો કોઈ માણસ અવિવાહિત રહે તો તે મને ગમે કે? આવા પ્રસંગે તે અવિવાહિત રહે તો કદાચ તેને પાપ લાગે નહિ. કારણ તેવી પરિસ્થિતિમાં ઘેડા જ માણસ હોઈ શકે અને તે અવિવાહિત રહે તો બુદ્ધિને નહિ રચવા જેવું તેમાં કંઈ જ રહેતું નથી. “અન્ય લગ્ન કરવું પણ મારા જેવા અપવાદાત્મક પરિસ્થિતિમાં પડેલાએ લગ્ન કરવું નહિ, એમ નિર્ણય આવે તેમાં સદ્દબુદ્ધિને અરુચિકર એવું કંઈ જ નથી” એમ તે કહે તો કેટનું સૂત્ર તેને કેવી રીતે ગુનેગાર ગણી શકે? આ ઉપરથી જણાશે કે સાર્વત્રિકતાનો અર્થ વિશિષ્ટ પરિસ્થિતિની અપેક્ષાએ કરીએ તો જે નિર્ણય આવે છે તેનાથી પરિસ્થિતિ લક્ષમાં ન લઈને કરેલા નિર્ણય ભિન્ન પડે છે. કેટના મનમાં કયે અર્થ વિવક્ષિત હતું તે નક્કી કરવાનું કઠિન છે. (મેકેન્ઝીનું Manual of Ethics ભાગ ૨, અ. ૩) For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નીતિશાસ્ત્રપ્રવેશ કઈ પણ વિધ્યાત્મક નિયમ એમાંથી નીકળતા નથી. મનમાં ધ્યેય કે સાધ્ય ચેયા સિવાય પ્રવૃત્તિ થવી શક્ય નથી; પણ ઉંટને પ્રત્યેક વાસના કિવા ફેલાશા યાજ્ય કાટીની લાગતી હાવાથી તેનાથી પ્રવૃત્તિપર નીતિનિયમ કહી શકાય તેમ ન હતું - - તેને માટે એ કાર્યાં શક્ય ન હતું. કેટ જાણતા હતા કે વાસના કે ફળની આશા વગર વ્યવહાર ચાલે તેમ નથી; પણ તેને મત એવા હતા કે, ખરા અથવા નિરુપાધિક આત્મા અને ખરી નીતિ વ્યવહારથી પર હાઈ તેનાથી ઉચ્ચતર તથા શુદ્દતર છે. આત્મા જ્યાં સુધી સંસારની બહુ સ્થિતિમાં છે ત્યાં સુધી તેતે ખરું આત્મજ્ઞાન નથી, ખરું આત્મસ્વાતંત્ર્ય નથી, અર્થાત્ ખરી નીતિમત્તા પણ શક્ય નથી, એમ કેટને લાગતું હતું. દિકાલાદિ ઉપાધિથી વ્યાકુળ બનેલું જ્ઞાન, ખરું જ્ઞાન નથી પણ જ્ઞાનને આભામ અથવા ‘ માયા ' ( Phenomenal Knowledge) છે; ખરા આત્મા (Noumenal self ) પૂર્ણ રીતે ઉપાધિરહિત છે; વાસનાથી પ્રેરિત થનારા આત્મા ‘ અદ્દ’ સ્થિતિમાં છે; કારણ સાસના હેા કે કુવાસના હે, ગમે તે પ્રકારની વાસના હાય પણ તે બંધક જ છે; કૅ ટની એ વિચારસરણી જે એક વખત સ્વીકારી લઈ એ, તેા પછી તેનું આગળનું કથન કબૂલ કરવું પડે છે. પરંતુ તે માની લીધેલી વાત સતે માન્ય થાય તેમ નથી. માયા અને બ્રહ્મ એવા કેટ જે ભેદ દર્શાવ્યા છે તેને વિચાર કરવાનું આ સ્થળ નથી, પણ તેના નૈતિક ગૃહીત સિદ્ધાંતનું પરીક્ષણ કરવાની જરૂર છે. વાસ્તવિક રીતે આત્મા અને વાસનામાં હમેશ વેર રહેવાનું કંઈ કારણું જણાતું નથી. સાસનાથી આત્મા અભડાય છે. એમ માનવાને શે। આધાર છે? ખરું કહીએ તેા સાસના અને આત્મામાં વિરાધ નથી, પણ અદ્વૈત કિંવા તાદાત્મ્ય છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી શુદ્ધ થયેલા, સ્થિતપ્રજ્ઞની પદવીએ પહેાંચેલા માણસનાં સ કમ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે નિષ્કામ બુદ્ધિથી થયેલાં હોય છે એ ખરું છે. પણ અહીં ‘ નિષ્કામ ’ને અ‘ કામશૂન્ય ’ નથી, પરંતુ ક્ષુદ્ર સ્વામૂલક કામનાશૂન્ય છે, એમ લા॰ મા તિલકે ગીતારહસ્યમાં સ્પષ્ટ રીતે મુદ્દાસર દર્શાવેલું For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૯૫ છે તે પણ યથાર્થ છે. સ્થિતપ્રજ્ઞના મનમાં કુવાસના નથી હોતી, તે પોતાના શારીરિક કે અન્ય સુખ તરફ બિલકુલ જેત નથી, તેને પોતાનું એવું લેશમાત્ર કાર્ય હેતું નથી, તે સુખદુઃખ, લાભ અલાભ વગેરે કંદને ઓળંગી ગયેલ હોય છે; એ સર્વને અર્થ એ નથી કે, સ્થિતપ્રજ્ઞ કઈ પણ હેતુ રાખ્યા વિના જગલી નવરની માફક ભટકતે કે નાસતો ફરે છે. બુદ્ધિપુર:સર કાર્ય કરવાનું એટલે તે સહેતુક જ હોવું જોઈએ. પરંતુ સ્થિતપ્રજ્ઞને હેતુ સાત્વિક હોય છે, તેનામાં સ્વસુખનો અંશ હોતે નથી, ઉપરાંત, કર્મફળ મળવું જ જોઈએ એ તેને આગ્રહ નથી હોતો. તે જાણ હોય છે કે, કર્મનું ફળ પ્રાપ્ત થવું ન થવું એ પિતાના એકલાના હાથની વાત નથી માટે વિજય મળતાં પિતાની કતૃત્વશક્તિ વિષે તે ફૂલાઈ બણગાં ફૂંકત નથી અને અપયશ મળતાં શેક કરતા નથી. સ્થિતપ્રજ્ઞ કર્મફળ માટે અનામત હોય છે અને યશપયશનો ભાર લેવાની પંચાતમાં પડતો નથી માટે તેને નિષ્કામ કહેવાને છે. જે સ્થિતપ્રજ્ઞ થયો છે તે જે કંઈ કરશે તે પૂર્ણ વિચાર કરીને અને ઈદ્રિયના મોહને ભોગ બન્યા વિના કરશે. તેને ઇકિયસુખની નહિ પણ આત્મપ્રસાદની જરૂર હોય છે. પરંતુ એને અર્થ એ નથી કે, તે પિતાનું શરીર કાપી નાખે છે કે બાળી દે છે. તે ઇકિયને વશ થવાને બદલે તેને સ્વાધીનમાં રાખે છે. ઇકિયલાલસાનું રક્ષણ કરવાને ઉપદેશ કરવા કરતાં ઈદ્રિયને મારવાને ઉપદેશ કરે એ કદાચિત વ્યાવહારિક દૃષ્ટિએ ઠીક હશે. કારણ, ઈદ્રિયને માર મારવાનું કહેવામાં આવે તે સર્વ લેક મુંડન કરાવી સંન્યસ્ત ધારણ કરશે એ ભય રાખવાનું કારણ નથી; પણ અનધિકારીઓને કહેવામાં આવે કે, ઇકિયપૂજન કરવામાં કંઈ નાનમ કે પાપ નથી તે તેનું ખરાબ પરિણામ આવવાને સંભવ છે. આ દષ્ટિએ બને તેટલે વાસનાક્ષય કરવો એ ઉપદેશ ઉપયોગી છે; પણ તાવિક દષ્ટિએ આપણે નૈતિક પ્રશ્નને વિચાર કરીએ છીએ તેમાં ‘પૂર્ણ વાસનાક્ષય થવો ઈષ્ટ કિવા શક્ય છે કે શું? આત્મા અને વાસનાનો કદી મેળ પડે તેમ નથી કે શું?” વગેરે વાતને ખુલાસો કરવાની આવશ્યકતા છે. કારણ આપણા For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નીતિશાસ્ત્રપ્રવેશ ત્ પ્રદેશમાં ( શાસ્ત્રવચનને વિપરીત અર્થ ચવાથી કહું કે કારણથી કહા ) આ જગત મિથ્યા, સ વાસના ત્યાજ્ય, દેહદમન જેટલું થાય તેટલું સારું અને અરણ્યમાં જઈ આત્મા વાડર શ્રોતવ્ય: દ્રષ્યઃ મન્તવ્યઃ નિટ્રિબ્યાસિતથ્યઃ એવા પ્રકારની વિચારસરણી કેટલીક વખત સભળાય છે. યુરપમાં પણ કેટ જેવા તત્ત્વવિશારદ ક્ષુદ્ર વાસનાત્મક જીવનથી કંટાળી તેનાથી ઉચ્ચતર અને શુદ્દતર એવા આત્મપ્રસાદ માટે તૃષાતુર અતી કહે છે કે, કોઈ પણ વાસના રાખ્યા વગર કેવળ નીતિધર્મ વિષયક આદી પ્રેરાઈ નિરુપાધિક અથવા બ્રહ્મસ્વરૂપ આત્મ ( Noumen self or Reason) જે કહે તે કરવું, એનું નામ ખરી નીતિમત્તા, લે!કમાં કુવાસના કહેા કે સદ્વાસના કહેા, ગમે તે વાસના સિવાય ક પ્રવૃત્તિ શક્ય નહિ હાવાથી આ માયિક જગતમાં ( Phenomenal world ) ખરી નીતિમત્તાનું અસ્તિત્વ સંભવિત નથી એમ તે કહે છે. આપણા ખરા આત્મા (Noumenal self) આ માયિક જગનમાં વાસનાથી બહુ છે, તે આ જન્મમાં તેા એ બંદીખાનામાંથી મુક્ત થાય એવા સાંભર નથી, એવા તેમને અભિપ્રાય હેવાથી તેમતે આત્માનું અમરત્વ માનવું પડયુ છે. આ જન્મમાં પૂર્ણ નિષ્કામ-વાસનારહિત-કમ થવું શક્ય નહિં ઢ઼ાય, પણ આ માયિક જગત છેડયા પછી આત્માને સ્વસ્વરૂપ પ્રાપ્ત થશે અને તે વખતે ખરી નીતિમત્તા તેને માટે શક્ય મનશે, એવા કેટને! કાટીક્રમ હતા. તેને વાસના અને આત્મા વચ્ચેનું દ્વૈત નિત્ય અને દુર્લબ્ધ લાગતું હતું. કેટનું, વાસનાના મો મુક્ત એવે શુદ્ધ નિરુપાધિક આત્મા ( Reason) જે કહે તે કરવું, એ કથન સ્ફૂર્તિજનક છે. તેણે વાસનાની નિંદા કરી છે. તે પપ્પુ યથાર્થ જ છે; કારણ સામાન્યતઃ આપણી પ્રવૃત્તિ અસન્મા તરફ હેાય છે. ઉપરાંત, વાસનાને સ ંતોષ કદી થતુ નથી, ઊલટું તેના તરફ જેટલું અધિક લક્ષ આપવામાં આવે છે તેટલી તે અધિક વીફરે છે. કહ્યું જ છે કે: न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवरमेव भूय एवाभिवर्धते ॥ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૯૭ વિવિધ કામે પભોગ લીધાથી કામની શાંતિ થતી નથી; ઊલટું વત વગેરેની આહુતિથી જેમ અગ્નિ અધિક જ ભપકે છે, તેમ કાપભોગરૂપી આહુતિથી કામ અધિક પ્રબળ બને છે. બને તેટલો વાસનાક્ષય કરવાના ઉપદેશનો મર્મ એ જ છે; પરંતુ પ્રત્યેક વાતને મર્યાદા હોય છે જે વાસનાક્ષયનો જો કોઈ એવે અર્થ કરે કે, મનમાં સવાસના પણ ન હોવી જોઈએ, તે કહેવું જોઈએ કે, એ ઉપદેશના અભિપ્રાય કરતાં શબ્દને જ અધિક મહત્તા આપવામાં આવે છે. કેટ કહે છે કે, કાર્ય નીતિ તરીકે કરવું પણ ફળપ્રાપ્તિની આશા રાખવી નહિ. આ તત્ત્વને એ અર્થ કરવામાં આવે છે, હૃદયમાં કોઈ પણ હેતુને – અસહેતુને કે સહેતુને – પવન વાય એટલે હૃદય અસ્પૃશ્ય બન્યું સમજવું, તે બુદ્ધિપુર સર કરેલા આચરણ કરતાં નિદ્રામાં કિંવા બેભાન સ્થિતિમાં કરેલું કર્મ અધિક નીતિનું ગણાશે. કોઈ પણ હેતુને હૃદયમાં સ્થાન જ આપવું નહિ એમ કહીએ તે, “અમુક કર અને અમુક ન કરીશ” એવી વિધિનિષેધાત્મક ભાષા જ બંધ થાય અને અહલ્યાની માફક શલ્યા થઈ પડવું એ જ મનુષ્યનું શ્રેષ્ઠ ધ્યેય થઈ પડે ! માણસ નિદ્રા કે બેભાન અવસ્થામાં નથી હોતે તે વખતે તે જે કંઈ કર્મ કરે છે, તે કંઈ પણ ઇષ્ટ વાત મનમાં યોજાને તે સાધવા માટે કરે છે. પ્રચંગનમનુચ ને મરોડપ પ્રવર્તતે – મંદ માણસ પણ મનમાં કંઈ પણ યોજ્યા સિવાય કર્મ કરતું નથી એવી જ્યારે સ્થિતિ છે, ત્યારે “નીતિ ખાતર નીતિ આચરવી, તેમાં કાંઈ પણ હેતુ ન હૈ જોઈએ” એ તત્ત્વ પરથી શે બેધ લેવો? હેતુનો અત્યંતભાવ ક૯યા વિના બુદ્ધિપુર:સર પ્રવૃત્તિ જ અશક્ય બને છે. મને કેવળ નીતિ પૂજ્ય છે, કેવળ નીતિ પૂજ્ય છે, કેવળ નીતિ પૂજ્ય છે.' એ મંત્રને ગમે તેટલે જપ કરવામાં આવે પણ નીતિ સિવાય કઈ પણ અન્ય વિશિષ્ટ હેતુ મનમાં ધાયો વગર, હાથ, પગ, ચક્ષુ કે અન્ય કઈ પણ ઈદ્રિયને ચલન પ્રાપ્ત થવું શક્ય નથી. હું હાથ કયારે હલાવીશ ? કંઈ લેવાની, ફેંકવાની, ધકેલવાની કે એવી જ અન્ય કંઈપણ ઈચ્છા હશે ત્યારે. સર્વ હેતુનો બહિષ્કાર કર્યા પછી મને કેવળ નીતિની જરૂર છે' એ પિકળ ભાવનાથી મારા હાથે For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ એક સળીયે અહીંથી તહીં નહિ ખસી શકે, “વાસના ખરાબ, વાસના ખરાબ,’ એમ કહી સારી કે નરસી વાસનામાત્રને હૃદયમાંથી હડસેલી કાઢવામાં આવે તે માણસ નિષ્ક્રિય બને અને તરત જ મરણ શરણને થાય. કાઈ પણ એમ નહિ કહે કે, આ આપત્તિ ઈષ્ટ છે. ત્યારે વાસનાલયવાદમાં કોઈ પણ સ્થળે ભૂલ થતી હોવી જોઈએ. એ ચૂક કંઈ પણ ભેદ રાખ્યા સિવાય સઘળો વાસનાને ત્યાજ્ય કેટીમાં મૂકવાથી થયેલી છે. હવામાં વંટોળિયો વગેરે થાય છે તેથી જે પક્ષી કહે કે “હવા જ ન જે એક કિવા પાણીમાં તોફાન થાય છે માટે “અમેને પાણી જ ન જોઈએ” એમ માછલાં કહે તે તેમનું કહેવું જેટલું ડહાપણનું ગણાય તેટલું જ વામિનાક્ષયવાદી લેકનું કથન ડલા પણભર્યું મનાય વાળયા કે પાણુના તોફાનથી પક્ષી મલ્યને હાનિ થતી ન હોય એમ કહેવાય નહિ, પણ હવા કેવા પાણીને અત્યંત અભાવ હોય તે તેમનું અસ્તિત્વ જ બંધ પડે. જીવન માટે એ પદાર્થને આવશ્યકતા છે; એટલું જ નહિ પણ તે ઉન્નતિને સહાયક છે. પક્ષીને ઊંચે ઊડી જવા હવાની જરૂર છે, તે જ પ્રમાણે માણસને આત્મોન્નતિ મેળવવાને વાસનાની અપેક્ષા છે. માત્ર વાસના શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. શુદ્ધ હવા અને પાણી જેમ શારીરિક સ્વાથ્ય અને પોષણને સારુ જરૂરનાં છે, તેમ શુદ્ધ અને સાત્વિક વાસના આત્મિક જીવન અને ઉન્નતિને જરૂરનાં છે. કોઈ માણસ કાવ્યમાં કહે કિંવા વ્યાખ્યાનના આવેશમાં વિદે કે “વાસનાને નિળ કરવી અને કેવળ નીત સિવાય અન્ય કોઈ પણ વાતને હૃદયમાં સ્થાન ન આપવું, તો તેમાં આક્ષે પાઉં એવું કંઈ નથી; પણ કૂતરાં અને બિલાડાંને જે અણબનાવ હોય છે તે આત્મા અને વાસનાને નથી એટલું ધ્યાનમાં રાખવું. અણબનાવ છે, પણ તે અસદ્ધાસના રામને શુદ્ધ આત્મા વચ્ચે છે, સવાસના આત્માને પ્રિય છે, એટલું જ નહિ પણ તેને પ્રિય છે માટે જ તે સવાસનાને ‘સવ’ પ્રાપ્ત થાય છે. સર્વાસના અને આત્મા વચ્ચે વેર નથી, એટલું જ નહિ પણ એક અર્થમાં એમ પણ કહેવાનો હરકત નથી કે દંત સુધ્ધાં નથી. શરીર અને For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કાર્યકાર્ય કરાવવાની કટી મગજ, નારંગી અને તેના રસમાં એક રીતે જેવું ઢંત છે અને એક રીતે તાદામ્ય છે તેવી જ રીતે આત્મા અને સવાસનામાં છે. શરીરના મગજના છૂ દેહૂદા ઊડી જાય તે શરીરનું શરીર રહે કે? નારંગને રસ નષ્ટ થાય તે નારંગીવ રહે કે? એ જ પ્રમાણે આત્મામાંથી સવાસના કાઢી નાખવામાં આવે કિંવા તેને કુવાસનાનું સ્વરૂપ પ્રાપ્ત થાય તો આત્માનું સ્વરૂપ કાયમ રહે કે? આ દૃષ્ટિએ આત્મા અને સવાસનામાં અદ્વૈત છે. દૈત કે વેર હોય તે અસદ્દવાસના સાથે વાસનાનું શુદ્ધત્વ, નિત્ય અસંતુષ્ટવ અથવા અનુશાખ્યત્વ વગેરે જોઈ તેને કંટાળો આવે કિંવા વૈરાગ્ય થાય તો તે સ્વાભાવિક છે. સુસંસ્કૃત માણસને ઈદ્રિયપૂજનમાં સાફલ્ય દષ્ટિએ પડવું સંભવિત નથી. તેને કંઈ પણ શુદ્ધતર, ઉચ્ચતર, ઉદાત્તતરની જરૂર હોય છે. તેને સ્વાર્થની છાયાથી બને તેટલે દૂર રહેવાની ઈચ્છા હોય છે અને તેથી “સ્વને વીસરી કેવળ ઉદારબુદ્ધિ અને નીતિપ્રેમથી જે આચાર થાય તે જ શ્રેયસ્કર હોવાનો ઉપદેશ તેને ઉત્સાહજનક અને સ્કૂતિદાયક લાગે છે. પણ એ ઉપદેશનું તાંત્રિક પૃથક્કરણ કરવાનું પાપ સ્વીકારીએ છીએ (કારણ એવું પૃથક્કરણ કરવું તે નીતિ કિંવા રસિકતાની દષ્ટિએ આનંદદાયક કામ નથી) તો એ વાસનાલયામક ઉપદેશ નિર્દોષ નથી જણાતે. (કેટલાક વેદાં કહે છે કે, કોઈ પણ પ્રકારને વિચાર નથી, કઈ પણ જાતની વાસના નથી, સ્વ-પર ભેદ નથી, અહંભાવ નથી, એવા પ્રકારની આત્માની એક સ્થિતિ છે અને તે જ સર્વોત્તમ અને શાંતિદાતા છે. આધુનિક યુરોપિયને તત્ત્વવેત્તા પણ કહેવા લાગ્યા છે કે, અહંભાવવિશિષ્ટ પ્રજ્ઞા, સવાસના વગેરે આમારૂપી સરેવરનાં માજા છે, આત્મા અતિ ઊંડે અને તકતીત છે, પ્રજ્ઞાબલથી ( intellect) આત્મસ્વરૂપ સમજાતું નથી, તે તે વિશિષ્ટ અંતઃસ્કૂર્તિથી” (Intuition) સમજાય છે; પ્રજ્ઞા કિંવા તર્કની કપટ વિશિષ્ટ મર્યાદા સુધી જ હોય છે. હવે આ પ્રશ્નનો વિચાર કરવાનો સમય આવ્યો છે, પણ તે પહેલાં આપણી ચર્ચાના પ્રવાહે આપણને એ ક્ષેત્રમાં કેવી રીતે લાવી મૂક્યા છે, તેનું એક વખત સિંહાવલોકન દ્વારા સ્મરણ કરી લેવું ઠીક થશે.) For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ . નીતિશાસ્ત્રપ્રવેશ સિંહાવલોકન આપણે મૂળ પ્રશ્ન એ હતું કે, કર્મનું શ્રેયસ્કરત્ર કિંવા અશ્રેયસ્કરત્વ ક્યા નીતિતત્વ પરથી નિશ્ચિત કરવું? ઉત્તરમાં જણાવવામાં આવ્યું છે કે, અંતઃકરણપ્રવૃત્તિ કિંવા સદસધિવેકબુદ્ધિ અથવા કેશ્યન્સ” કહે તે પ્રમાણે કર્મને સત અથવા અસત ગણવું; આપ્તવાક્ય કહે તે ખરું; પુષ્કળનું પુષ્કળ સુખ અથવા હિત જેનાથી થાય તે સારું અને અન્ય ખરાબ; કોઈ પણ પ્રકારની વાસના રાખ્યા સિવાય શુદ્ધ નીતિપ્રેમથી કરેલું આચરણ તે જ ખરું નીતિનું આચરણ અને બાકીનું અનીતિનું. અત્યાર સુધીમાં આ પ્રત્યેક ઉત્તરને અનેકવિધ શાખા સહિત ઊહાપોહ કરવામાં આવ્યો છે તે પરથી જણાયું છે કે, પ્રત્યેક ઉત્તર એકાંગી અને સદે છે. કાર્ય અકાય વિષે મોહ થયેલો હોય છે ત્યારે જે અંતઃકરણપ્રવૃત્તિ પર આધાર રાખવામાં આવે છે તે કેટલીક વખત એવું જણાઈ આવે છે કે, આપણું અંતઃકરણ કંઈ જ ઉત્તર આપતું નથી; કેમકે તે જ ગભરાટમાં કે ગોટાળામાં પડેલું હોય છે ને ! કેટલીક વખત આપણું અંતઃકરણ ભૂલભર્યો ઉત્તર આપે છે; કારણ મનવૃત્તિના નિર્ણય વિચારને રુચે જ છે એવું કંઈ નથી. અંતઃકરણની સાક્ષી હમેશાં વિશ્વાસ રાખવા યોગ્ય તેની જ ગણાય છે કે જેને કામ ક્રોધાદિ પડ઼ રિપુ વશ કરી શકતા નથી અને જેનું મન શાંત, નિર્વિકાર, અકામહત, દ્વાતીત હોય છે. ઠીક, આપણે એવા પ્રકારની શુદ્ધબુદ્ધ સ્થિતિએ પહોંચેલા નથી માટે તે સ્થિતિએ પહોંચેલા સદગુરુની સાક્ષી લેવાનું કહીએ પણ એવો સશુરુ સર્વને મળવો અશક્ય હોય છે, અને બીજું એ કે સદ્ગુરુ આપણે ઘેર ચાલ્યા આવે તો પણ તેમનું “સત્ત્વ” ઓળખવાની કસોટી આપણી પાસે હોવી જોઈએ. એ કસોટી ન હોય તે ભળતાને સદ્ગુરુનું માન મળી તેનું અને આપણું અહિક તથા પારમાર્થિક અકલ્યાણ થાય. માટે સત અને અસતને ભેદ દર્શાવનારી કસેટી કઈ એ પ્રશ્ન આપ્તવાક્યથી છૂટ નથી. “પુષ્કળનું પુષ્કળ સુખ” અથવા અધિકનું અધિક હિત એ તવ આ કામમાં વિશેષ ઉપયોગી થતું નથી; કારણ કર્મની નીતિમત્તા કર્તાની બુદ્ધિના આશ્રયમાં હોય છે, તેના બાહ્ય For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસેટી ૨૦૧ ફળના આશ્રયે નહિ. આધિદૈવતવાદીઓએ કેવળ બુદ્ધિનો વિચાર કર્યો છે, સારી બુદ્ધિ રાખી કયું ફળ પ્રાપ્ત કરવાનું છે તે તરફ દુર્લક્ષ કર્યું છે તેથી તે એકાંગી ઠર્યા છે, ત્યારે સુખવાદીઓએ કેવળ ફળને જ વિચાર કર્યો છે, બુદ્ધિ તરફ જોઈએ તેટલું લક્ષ આપ્યું નથી તેથી તે એકાંગી ઠર્યા છે. બે સુખમાંનું કયું ઉચ્ચતર તે ઠરાવવા છેવટે મીલને સુસંસ્કૃત બુદ્ધિની સાક્ષી લેવી પડી અને સુખવાદની • કેવળ બહારના જ ફળ પર વિચાર ચલાવવાની પ્રતિજ્ઞા તેડવી પડી. સુખવાદ જ્યારે ગ્રામ્ય આત્મા અને સુસંસ્કૃત આત્મા વચ્ચે ભેદ સ્થાપવા લાગ્યો ત્યારે તેની દૃષ્ટિ બહિર્મુખ હતી તે અંતર્મુખ બની અને તે અધ્યાત્મ માગે વહેવા લાગે એમ કહેવાનો હરકત નથી. સ્પેન્સરને અધિક સુખ ઇચ્છનાર આમા અને દૂર દૂરનું સુખ ઈચ્છનાર આત્મા કિંવા આનુવંશિક સંસ્કારથી સામાજિક સુખ ઇચ્છનાર આત્મા. એવો ભેદ કરવો પડ્યો છે. કિલફડે જાતિસામાન્ય આત્મા અને વ્યક્તિવિશિષ્ટ આત્મા એવો ભેદ કલ્પી અધ્યાત્મની જ દિશા સ્વીકારી છે. કેટને નિરુપાધિક આત્મવાદ આરંભથી જ બાહ્ય ફળના વિચાર વિરુદ્ધ અને આત્મવિચારને અનુકૂલ છે; પણ તેની આત્મવિષયક કલ્પના સર્વને પસંદ પડે તેવી નથી. વાસના નામે માત્ર ખરાબ, આત્માના ઊંડા અને પવિત્ર અંતગૃહમાં સર્વાસનાનો પણ પ્રવેશ થતો નથી, તેણે સદા બહાર આંગણામાં જ રહેવું જોઈએ, એવા પ્રકારની કંટની આત્મસ્વરૂપ વિષયક કલ્પના હતી તે સર્વેને ગમે તેવી નથી એમ કહ્યું છે જ. આથી મેંટના અભિપ્રાયના પરીક્ષણને પ્રવાહ પણ ઉક્ત સર્વ પ્રવાહની માફક આપણને અધ્યાત્મ સ્વરૂપી સાગર તરફ લઈ જાય છે. આત્મવરૂપ આત્માનું સત્ય સ્વરૂપ કોણ કથે તેમ છે? આપણું વેદાંત કહે છે, આત્મજ્ઞાન વર્ણનાતીત છે. આત્મા અન્ય વસ્તુને જુએ છે, પણ એ જોનારને જોનારે કણ અને કેવી રીતે જોશે? આપણી મૂઠ આપણી પોતાની મૂઠમાં ધારણ કરી શકાતી નથી, પિતાની ખધિ પર પિતે બેસી શકાતું નથી કિંવા ચક્ષુ પિતા તરફ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નીતિશાસ્ત્રપ્રવેશ જોઈ શકતાં નથી તે જ પ્રમાણે આત્મા તરફ જોઈ તેનું વર્ણન કરવાનું કાર્ય અશક્ય છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યા પ્રમાણે – येनेदं सर्व विजानाति तं केन विजानीयात् । विज्ञातारमरे केन विजानीयात् । આત્માનું વર્ણન જે થઈ શકે તેમ હોય તે થોડું ઘણું ‘નેતિ નેતિ” શબ્દથી જ થઈ શકે તેમ છે. આત્મજ્ઞાન અનુભવજન્ય છે, તે હાથે ઊંચકીને અન્યને આપી શકાય તેવી કે વર્ણન થાય તેવી વસ્તુ નથી; કારણકે, આપણી બુદ્ધિ જે કંઈ વર્ણન કરે છે તેમાં “હું” અને “મારા વિનાનું ભિન્ન રહેલું કંઈ પણ' એ ભેદ ગર્ભિત હોય છે; પણ ખરો આત્મા (તેને પર મામા કહે, બ્રહ્મ કહો, ગમે તે કહે) એ ભેદથી પર છે. બ્રાહ્મી સ્થિતિમાં અહંભાવ સુધ્ધાં રહેતો નથી. તે સ્થિતિમાં એટલે અનુપમ આનંદ થાય છે કે તેના આગળ સર્વ વિશ્વનું પ્રભુત્વ તુ લાગે છે. આ બ્રાહ્મી સ્થિતિ કેવળ કવિક૯પના છે, એમ માનવાને કારણ નથી. ઉપનિષદનાં વાક્ય અનુભવના જણાય છે. ઋષિાને પુસ્તક લખી નામ કે ધન મેળવવું નહોતું. વળી તેમની ભાષા એટલી જીવંત અને જોરદાર છે કે, તે ઢંગથી લખાયેલાં છે એમ કહેવું તે વાયામક સિકતાને રુચતું નથી. સામાન્યતઃ આપણે સમજી શકીએ છીએ કે, ગમે તે પુસ્તકમાં લખાયેલા વિચારમાં અંતઃકરણપૂર્વકના ક્યા છે અને કૃત્રિમ ક્યા છે. આપણું કહેવું યુક્તિવાદથી સિદ્ધ કરી બતાવી શકાશે નહિ; પણ થતી હૃદયના ઊંડા પ્રદેશમાંથી ક્યારે બેલે છે અને એમાંથી કયારે બેલે છે એ કેટલીક વખત આપણને સમજાય છે; કિવા એન લું તે નકકી છે કે સમજાય છે એવું લાગે છે. આપણા અંતઃકરણની અને રસિકતાની કસોટી પર ઉપનિષદને કસો એમ કહ્યા સિવાય રહેવાતું નથી કે એ વામય કૃત્રિમ નથી; તેમાં સ્વાનુભવ ભરેલે છે. બ્રાહ્મી સ્થિતિ અશકય હોવાનું કહેવું એ સાહસ છે એમ સિદ્ધ કરી આપનાર બીજો પુષ્કળ પુરાવો છે. આ પણને લાગે છે કે, “અહંભાવ” ન હોય તો આત્મા સુષુપ્તિ (કિવા બેભાન સ્થિતિમાં –- કેફમાં), જોઈએ કિંવા મૃત્યુ પામેલે For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કાર્યકાર્ય કરાવવાની કરી હોવું જોઈએ. યુરોપીઓ બહુધા વેદાંત પર એવી જ ટીકા કરે છે, પરંતુ એ કપના ભૂલભરી છે. વિલિયમ જેમ્સ નામના એક અમેરિકન માનસશાસ્ત્રને “લાફીંગગેસ” નામનો વાયુ પ્રયોગ ખાતર અનેક વખતે સુંઘી જોયો ત્યારે તેના મનની જે રિથતિ થઈ હતી તે બાહ્ય સ્વરૂપમાં બ્રહ્મ સાથે પૂર્ણ રીતે મળતી આવે છે. લાફીંગગેસ સૂંઘવાથી આવેલી ગૂંગીમાં વિલિયમ જેમ્સ જે શબ્દ ઉચ્ચારે તે લઘુલેખનની કળા જાણનાર એક ગૃહસ્થ ઉતારી લેવા રોકાયો હતો. ઉતારી લીધેલા ઉદ્દગાર પરથી જણાય છે કે, તેના મનમાં એ સ્થિતિમાં અદ્વૈતસૂચક વિચાર આવ્યા હતા. જેમકે પ્રકાશ એટલે અપ્રકાશ, માણસ એટલે માણસ વગેરે. વિલિયમ જેમ્સ પતે વર્ણન કરતાં જણાવ્યું છે કે, એ સ્થિતિમાં જ્યાં ત્યાં અદ્વૈત જણાયું હતું અને એક પ્રકારની શાંતિ લાગી હતી. જાચક એવો પ્રશ્ન કે સંશય મનમાં આવ્યા નહતું અને એકંદરે સર્વ કંઈ અપૂર્ણતા વિનાનું જેવું હોવું જોઈએ તેવું લાગ્યું હતું. આ વર્ણન છેડી દઈએ તોપણ બ્રાહ્મી સ્થિતિને અનુભવ અનેક દેશના અનેક છીલ સાધુપુરને મળેલ છે એમ તેમના સ્વાનુભવ વર્ણન પરથી જણાય છે. વિલિયમ જેમ્સ “વેરાઈટીઝ ઓફ રીલિા જયસ એકસપીરિયન્સ” નામને જે સુંદર ગ્રંથ લખ્યો છે તેમાં જે કેટલાક ખ્રિસ્તી સત પુરુષના અનુભવ સંગ્રહેલા છે તે બ્રાહ્મી સ્થિતિનું વર્ણન સાથે મળતા આવે છે. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેમને એ અનુભવ કદી કદી અને અકસ્માત રીતે પ્રાપ્ત થયા છે, ત્યારે બ્રહ્મવેત્તાઓને એ અનુભવ નિત્ય હોય છે. લાફીંગગેસ લઈને પ્રાપ્ત કરેલી અદ્વૈતાત્મક શાંતિ કૃત્રિમ, નકલી અને ક્ષણિક હોય છે. ખ્રિસ્તી સાધુપુરુષને થયેલા અનુભવ સ્વાભાવિક છતાં તે હંમેશના કે સ્વાધીનપણના ન હતા. આ ઉપરથી એ ભેદ જે કે હર્વનો હશે તે પણ આપણા શાસ્ત્રમાં વર્ણવેલ બ્રહ્મજ્ઞાન ખાલી ઢોંગ નથી, નિદાન ન હોવો જોઈએ એમ નિખાલસ માણસને લાગે છે તે સ્વાભાવિક છે. યુરોપ અને અમેરિકા ખંડના માનસશાસ્ત્ર સંશોધક મંડળે અને કેટલીક વ્યકિતઓએ હાલમાં જે શોધ ચલાવી છે તે પરથી પણ જણાય છે કે, “પ્રજ્ઞા' કિવા ‘તક For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ २०४ નીતિશાસ્ત્ર પ્રવેશ આત્માનું એક ઉપરનું પડ છે. ખરે આત્મા અતિ ઊંડે અને વ્યાપક છે. આપણી વિવેચક બુદ્ધિને જે જ્ઞાન અગમ્ય હોય છે તે આપણું આત્માને અતીન્દ્રિય રીતે સમજાય છે એવું દર્શાવી આપનાર અનેક પ્રસંગ માનસશાસ્ત્ર સંશોધક મંડળના દફતરમાં છે. કોઈને થયેલો અકસ્માત દૂર રહેલા આત વર્ગની જાણમાં આવે, માતાપિતાના મરણની હકીકત સ્વપ્નમાં મળવી, અન્યના મનના વિચાર અતીક્રિય રીતે જ્ઞાત થવા (Telepathy), મેહનવિદ્યાથી (હીપ્નોટીઝમ તથા મેસરીઝમ) કિંવા શ્રદ્ધાબેલ અથવા છાશકિતથી રોગ દૂર કરવા, (Mental healing કિંવા Christian science) એ અને એવા જ પ્રકારની વાતોને વિચાર કરતાં આત્મા એટલે હું તું કે “હા-ના બેલનાર, ઈકિય દ્વારા જ્ઞાન મેળવનાર અને ઉપભોગ કરનાર એ વિવેક કિંવા તક ( Reason ) નહિ; પણ તેથી ઊંડે, વ્યાપક, ઇંદ્રિયને અગોચર એવી રીતે જ્ઞાન મેળવી શકનાર, પિતાના પર જ નહિ પણ દૂર રહેલ મનુષ્યની ઈદ્રિયો પર પરંપરાથી વિલક્ષણ સત્તા ધરાવનાર, પશુમાં અને જડ વસ્તુમાં પણ રહેલી કોઈ એક વિલક્ષણ શકિત છે એમ લાગે છે. આ વિચારને બગસન વગેરે આધુનિક તત્ત્વવેત્તાઓને ટેકે છે. બર્ગસન ફ્રેંચ છે અને હાલમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનીઓમાં તેનું ભારે માને છે. તેના વિચાર અદૈત–વેદાંત સાથે કંઈક અંશે મળતા આવે છે. તે કહે છે કે, આપણી બુદ્ધિ કિંવા તર્ક (Intellect) એ જ એક જ્ઞાનનું તત્ત્વ છે એમ નથી. ઉત્તમ જીનિયર પણ ન બનાવી શકે તેવા પ્રકારના મધપૂડા માખીઓ તૈયાર કરે છે છતાં શું તે ઘટપટાદિ તાર્કિક ખટપટ કરી શકે છે? અંતઃસ્કૃતિ એ (Intuition) એક તક જેટલું જ મહત્ત્વનું જ્ઞાન સાધન છે; એટલું જ નહિ પણ તર્કથી અધિક યોગ્યતાનું અને સત્યદક્ષી છે. તર્કબુદ્ધિ ખરી અને પૂર્ણ વસ્તુસ્થિતિ દર્શાવતી નથી, એટલું જ નહિ પણ તે દર્શાવી શક્તી પણ નથી. કારણ. જે પૂર્ણ સત્ય છે તેનું પૃથક્કરણ કરી તેમાંના એકાદ અંશને નામરૂપાદિ ગુણ દ્વારા વિશિષ્ટવ આપી તેનું જ્ઞાન આપણને તર્ક કરી આપે છે. એ જ્ઞાન એકાંગી હેય છે જ પણ એકાંગીપણાથી તે પુષ્કળ વખત વિપરીત પણ થાય છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૨૦૫ અાપણામાં હાથી અને આંધળાનું દષ્ટાંત પ્રસિદ્ધ જ છે. હાથીના પગ પકડનારને સ્તંભનું જ્ઞાન થયું અને કાન પકડનારને સપડાનું થયું, પણ ખરા હાથી અને સ્તંભ કિંવા સૂપડામાં કંઈ પણ સામ્યતા નથી. આંધળાનું જ્ઞાન એકાંગી જ નહિ પણ વિપરીત હતું. એક ચિતારાએ એક વિશાળ પટ પર એક સરોવર અને તેમાં કમલ, હંસ વગેરે સુંદર ચિત્ર તૈયાર કર્યા. તેમાં સરોવર પરથી કાળાં વાદળાં ચાલી જતાં ચીતર્યા હતાં. તે ચિત્રપટ જમીન પર પનારી રાખ્યું હતું અને તેના મધ્યવર્તી ચિત્ર પર આચ્છાદન ખેલું હતું તે વખતે એક જડ માણસ ત્યાં આવ્યો. તેને નજરે ફકત વાદળાંનો દેખાવ પડ્યો અને તેને અર્થ કંઈ સમયે નહિ તેથી તે એકદમ બેલી કોઠો : અરે, આ કાળો રંગ કોણે રેડડ્યો છે ? આ ઉપદ્રવ કેણે કર્યો છે? – અર્થાત્ આખું ચિત્ર દષ્ટિ આગળ નહિ હોવાથી સુંદર વાદળાં પણ તેને સુંદર લાગ્યું નહિ; ઊલટું, તે સુંદર પટ પર કેઈએ રંગ ઢળ્યા જેવું લાગ્યું ! બીજી એક એવી જ વાત છે. ધારો કે એક યુવતીના કલાદેશ પર ઝીણો તલ છે અને ક કે તેથી તેના સૌન્દર્યને ક્ષતિ ન પહોંચતાં તેમાં ઓર વધારે થાય છે, અને તેની સાથે માને કે એક નાને સૂક્ષ્મ જંતુ – સૂક્ષ્મદર્શક યંત્રમાંથી દેખાય ન દેખાય એટલે સૂકમ જંતુ – તે કલતિલકના સ્થાને બેઠે છે અને તેનામાં વિચાર કરવાની શક્તિ છે. એ સૂમ જતુની અલ્પતમ દષ્ટિને એવું નહિ લાગે કે, એ યુવતીનું મુખ તલ જેવું કાળું છે? અને દાત્ બદષ્ટસિદ્ધિ: દષ્ટ વસ્તુ પરથી અદષ્ટ વસ્તુનું અનુમાન કરવું’-એ ન્યાયે યુવતીનું સર્વ મુખ કાળું છે એમ તે કહે તેમાં બેટું શું છે? આ દષ્ટાતે ધ્યાનમાં લેવામાં આવશે તે બર્ગસનના કથનનું તાત્પર્ય સમજાશે. તે કહે છે કે, તર્ક દ્વારા પૂર્ણ સત્યનું જ્ઞાન થવાનો સંભવ નથી, કેમકે જેમ આપણું ચક્ષુ એકી સાથે ઘરની ચારે બાજુ જઈ શકતાં નથી તેમજ આપણે તર્ક વિશ્વના સર્વ અંગનું જ્ઞાન એકદમ પ્રાપ્ત કરી શકતું નથી. તર્કનું કામ જ પ્રથમ તે વસ્તુ વસ્તુ વચ્ચેને દિશાભેદ, કાલભેદ, રૂપભેદ, વગેરે For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નીતિશાસ્ત્રપ્રવેશ શોધી કાઢવાનું છે. ઓરડીમાં પ્રવેશ થતાંની સાથે જ તર્ક એકદમ ખીંટી, પાકીટ, જાજમ વગેરે ભેદ ઉપસ્થિત કરે છે. એ સર્વનું જ્ઞાન એ જ ઓરડીનું જ્ઞાન છે એમ કહીએ તો એ વાત એક વખત બરાબર છે એમ કહી શકાશે, પણ કેટલીક વાતો એવા હોય છે કે, તેનું પૃથક્કરણ કરી ટુકડા કર્યા પછી તે ટુકડાના સમૂહને તે વસ્તુની યોગ્યતા પ્રાપ્ત થતી નથી અને તે ટુકડાનું જ્ઞાન એટલે વસ્તુનું જ્ઞાન એમ કહેવું એ ગાંડપણ ગણાય છે. દાખલા તરીકે, એક શસ્ત્રવેદ્ય શરીરના ટુકડેટુકડા કરી તેના પ્રત્યેક પરમાણુનું રસાયનશાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાન મેળવે તે તેના એ જ્ઞાનભંડારને જીવંત શરીરનું યથાર્થ જ્ઞાન કહી શકાશે કે? બીજું ઉદાહરણ જુઓ : એક કાવ્યના પ્રત્યેક શબ્દને અર્થ શબ્દકોશમાંથી મેળવી તેનો પાઠ કરી લેવામાં આવે, તે શબ્દમાં મૂળ ધાતુ કયો છે, તેનું રૂપાંતર કેમ થયું વગેરે વ્યાકરણવિષયક જ્ઞાન સંપાદન કરવામાં આવે તેપણ કાવ્યના વાચનથી રસિકને જે કંઈ અનિર્વચનીય સુખ થશે તે પેલા કેશપ્રિય માણસને થશે નહિ. કાવ્યને અર્થ અમુક એક શબ્દમાં કે વાક્યમાં પણ હેત નથી; તેના વાંચન પછી મનમાં જે કંઈ વિશિષ્ટ અને અવર્ણનીય ભાવના ઉત્પન્ન થાય છે તે વ્યાકરણશાસ્ત્રીય કે અલંકારશાસ્ત્રીય પૃથકકરણથી ઘણી વખત નષ્ટ થાય છે. પુષ્પના ટુકડેટુકડા કરવાથી જેમ તેને સુવાસ નષ્ટ થાય છે તેમજ જ્ઞાનનું છે. તક પૃથક્કરણ કરવામાં કુશળ છે, પણ તે એ ગુણથી, સત્ય જ્ઞાનથી છૂટો રહે છે. જેમ શરીર અનેક અવયવથી યુક્ત હોઈ “એક” છે તેમજ સર્વ વિશ્વનું જ્ઞાન – સત્યજ્ઞાન – બ્રહ્મજ્ઞાન – એક છે, અતાત્મક છે. પણ તકે નામરૂપાદિ ભેદ દર્શાવી એ અદ્વૈતના ટુકડેટુકડા કયો છે અને તેને લાગે છે કે, બને તેટલા ટુકડા કરી એ ટુકડાના જ્ઞાનનો સરવાળો કરવામાં આવશે એટલે સત્ય જ્ઞાન કિંવા બ્રહ્મજ્ઞાન થશે. પણ બર્ગસન કહે છે કે, એવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાનો સંભવ નથી. બર્ગસનના લેખમાં સિનેમાની ઉપમા વારંવાર આવે છે. સિનેમામાં જે હાલતાં ચાલતાં ચિત્ર બતાવવામાં આવે છે તે એક For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાય ઠરાવવાની કટી ફિલ્મ પર લેવામાં આવેલા ફેટા પરથી પડદા પર પ્રતિબિંબિત થયેલાં હોય છે. પડદા પર કોઈ ક્રિયા દર્શાવવાની હોય છે તે (ધારે કે માણસની ચલનક્રિયા) પાંચ પાંચ કિંવા દસદસ ક્ષણે તેના અવયવની જે ભિન્ન ભિન્ન સિથત થાય છે તેને ફેટ ફીમ પર લેવો પડે છે. મારા બે હાથ દૂર જાય છે, તેટલું બતાવવા માટે એક મિનિટમાં તે ચલનક્રિયામાંના ભિન્ન ભિન્ન પ્રસંગના ચાલીસ પચાસ ડેટા લેવા પડે છે. એ ફોટો લેવાયેલી ફીલ્મ સપાટાબંધ ફેરવવામાં આવે છે એટલે તે સ્થિર ચિત્રમાંથી પડદાપર હાલતાં ચાલતાં ચિત્ર આપણી દષ્ટિએ પડે છે. અંધારામાં પલીતો અખલિત હલાવ્યા કરીએ છીએ તો એક લાલ વર્તુળ આપણને જણાય છે તેવી જ રીતે આ ભ્રમ ઉત્પન થાય છે. પલીતે કોઈ પણ ક્ષણે એક જ બિંદુની સ્થિતિમાં હોય છે, પણ તે બિંદુની સ્થિતિમાં રહેલા અગ્નિકણનું ચિત્ર પલીતા દ્વારા ત્યાંથી હાલે છે તે પણ અરધી ક્ષણ ટકે છે. એ અરધી ક્ષણમાં તે એક ફેર મારીને પુનઃ તે જ બિંદુના સ્થળે પાછું આવે છે તેથી વર્તુળચિત્ર એક જ સ્થાને છે એમ લાગે છે. પ્રત્યેક બિંદુની એવી જ સ્થિતિ હોવાથી પલીતે ફેરવવાથી એક સરખાં પ્રકાશિત ચક્ર ઉત્પન્ન થાય છે. સિનેમાને એ જ તવ લાગુ પડે છે. ધારે કે, ફીલ્મ પરનું એક ચિત્ર આપણી દષ્ટિ સન્મુખ છે. તે ત્યાંથી ખસે છે તો પણ તેની પ્રતિમા આપણી નજર સમક્ષ ક્ષણ કે અરધી ક્ષણ ટકી રહે છે. એટલામાં ફીમ પર બીજું ચિત્ર આવે છે. એવી રીતે એક પછી એક સપાટાબંધ ચિત્રો આવતાં જતાં હોવાથી જો કે ફીલ્મ પરનું પ્રત્યેક ચિત્ર કોઈ પણ એક ક્ષણની વિશિષ્ટ સ્થિતિનું દ્યોતક હોય છે તો પણ અનુક્રમે અને ઝપાટાબંધ ફર્યા કરવાથી આપણને ગતિને ભ્રમ થાય છે. સિનેમાનું તત્ત્વ કહેવાનું કારણ એટલું જ છે કે, બર્ગસને પિતાનું કથન સ્પષ્ટ કરવા માટે પોતાના એ પ્રિય દષ્ટાંતને અનેક વખત ઉપયોગ કર્યો છે. તે કહે છે કે, તર્ક (Intellect) કઈ પણ ક્ષણે વસ્તુસ્થિતિનું એક અંગ જુએ છે. તે ક્ષણે વસ્તુની જે સ્થિતિ હોય છે તેને તે ફોટો લે છે. કોઈ પણ પ્રસંગે લીધેલ ફેટ તે વખતની સ્થિતિ દર્શાવી શકશે; તેમાં ખરું હાલતું ચાલતું For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ જીવન - ચૈતન્ય જણાશે નહિ. પરંતુ વસ્તુસ્થિતિ અનાદિ અને અનંત છે, તે હાલતી ચાલતી અને જીવતી જાગતી છે, તા તેનું જ્ઞાન એ સ્થિર ફાટા પરથી કેવી રીતે થઈ શકે ! ભાષાના કાર્ય દક ડાય ૧૦૮ અંગના વિશેષણને તે સ્થિર નથી પણ શબ્દ જુએ; તે વસ્તુાંતિના એક છે. લાલ, લીલા, ધેાળા, કાળા, ઊંડા એમ કાઈ પણ વિચારે; તે વસ્તુના અને ગુણમાંથી માત્ર એક ગુણ તે જણાવી શકશે. કેરી, કેળું, નારંગી, વગેરે નામમાંના કેઇ પણ નાતે વિચારે; તે પરથી ફક્ત વસ્તુસ્થિતિના એક અંશ સમાશે, ચાલવું, ખેલવું, હસવું, કૂદવું વગેરે ક્રિયાપદમાંથી કાઈ પ ક્રિયાપદને વિચારા; તે પરથી એક જ ક્રિયા કે સબંધના એધ થશે. વસ્તુસ્થિતિના ગુણ કે સંબંધ અનંત છે, પશુ ગત્યાત્મક છે. એવી અનાદ્યતંત, ગત્યાત્મક, સ્થિતિનું જ્ઞાન એકાંગસૂચક જડ શબ્દથી કવી રીતે પ્રાપ્ત થાય? છે કે, બ્રહ્મજ્ઞાન એ શબ્દથી એ જ સિદ્ધાંત બગ્સને તર્કબાબતમાં તપતિ નર ક કૌતુકાસ્પદ છે ! જાત જાતને ખાય એ ન્યાય તે જ પ્રમાણે તત્ત્વજ્ઞાનને પણ જીવંત વસ્તુ આપણાં શાસ્ત્રોમાં એવા સિદ્ધાંત વ્યક્ત થઈ શકે તેવું નથી. પદ્ધતિથી કાઢળ્યો છે. સત્ય જ્ઞાનની છે. એમ ત` પેતે જ સિદ્ધ કરી આપે એ કુહાડીના હાથા કુળના કાળ વ્યવહારમાં, રાજકાર્યમાં હોય છે લાચુ છે એમ જ કહેવું પડે છે. [ હાલમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન તાર્કિક અથવા વિવેચક બુદ્ધિથી થાડુ ધણું કંટાળ્યું છે. તેનું કારણ એ છે કે, ગઈ સદીની આધિભૌતિક શાસ્ત્રની શેાધે અનેકને ચકિત કરી નાખ્યા છે અને તેમને લાગવા માંડ્યું છે કે, જગતનું રહસ્ય આપણને સમજાયું છે. આપણા હાથમાં આવ્યું છે. આધિભૌતિક શાસ્ત્રો,તે સ્વર્ગ મે આંગળ દૂર રહેલું જણાય છે. તેએ * नायमात्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन ( કંઠેપનિષદ્ ૨-૩ ) નૈષા સર્વેળા મતિરાનેયા ( કદ૦ ૨-૯ ) ચત વન્દ્રો નિવૃતન્ત ( તૈતરીય, ૨-૪) વગેરે ઉપનિષદવાકચ જુએ. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી આધિભૌતિક શાસ્ત્રનાં દ્રવ્યને જ નહિ પણ ધર્મતને પોતાના તાર્કિક સમદર્શક યંત્ર નીચે ગોઠવી દઈને ઉચ્ચતમ કાવનાઓનું પૃથક્કરણ કરી તેનું ઉત્પત્તિસ્થાન નીચ ભાવનામાં છે એમ માનવા લાગ્યા, પરંતુ તેની પ્રતિક્રિયા તરીકે એ ' : વિચારનાં મા છે અને તેના પરિણામે બસન, એ વગેરેનું તને. - , તમ તકવિરુદ્ધ જે શસ્ત્ર ઊંચકી રહેલ છે તે તેમના પર્વની ધાર્થનું શાસન છે એમ કબૂલ કરીએ તો પણ એ શાસનને હદની બહાર જવા દેવું ન જે એ. તકબળથી વસ્તુસ્થિતિનું એકાંગી જ્ઞાન થાય છે એ કબૂલ છે. કોઈ સ્ત્રીનું મુખ જોયા વિના તેને નાસિકામળ જ (લીંક) માત્ર જોવામાં આવે તે તે જેમ કપી અને કંટાળાભરી જણાય તે જ પ્રમાણે વસ્તુસ્થિતિનું અવગ પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે તેનાં કેટલાંક અંગનું જ જ્ઞાન મેળવવામાં આવે તે તે જ્ઞાન વસ્તુસ્થિતિને વિપર્યાસ કરે અને તેને કદ્રપ તથા ગલીચ બનાવી મૂકે એ પણ કબૂલ છે પરંતુ તેને ખરે ઉપાય એટલે જ છે કે તક પદ્ધતિથી કેટલાંક અંગોનું જે જ્ઞાન થાય છે તેટલાથી જ સંતુષ્ટ થવાને બદલે સર્વ અંગનું જ્ઞાન મેળવવું, પણ તર્કથી કેટલાક અંગનું જ જ્ઞાન થાય છે માટે તે માર્ગ જ નકામે એમ માનવું એ ડહાપણું નથી. અજ્ઞાનથી ગર્વ વધે છે માટે નિરક્ષર રહેવું ન જોઈએ, ઊલટું શાસ્ત્રમાં અધિક પ્રવીણ થવું જોઈએ એ વ્યવહારિક ન્યાય તત્વજ્ઞાનને પણ કેમ લાગુ પડવો નહિ ? સન કહે છે કે, તક કેવળ સ્થિતિ” દર્શક ફેટે લે છે. પણ તેનું સિનેમાનું પ્રિય દૃષ્ટત રજૂ કરી પૂછી શકાશે કે જે કલ્પનાના યંત્રમાં તકે લીધેલી વસ્તુસ્થિતિદર્શક સર્વ ફટાની રીટમ ફેરવવામાં આવે તે ગત્યાત્મક વસ્તુસ્થિતિનું દર્શન નહિ થાય કે? આ સંબંધમાં કદાચ બર્ગસન કહેશે કે, “એવી દેખાતી ગતિ આભાસાત્મક છે, ખરી સાકરની મીઠાશ વર્ણનથી કહી શકાતી નથી, તે જ પ્રમાણે કઈ પણ સારી મનોવૃત્તિ કિંવા અનુભવનું વર્ણન શબ્દ દ્વારા કરી શકાશે નહિ; ત્યાં પછી પ્રેમ, કાવ્યરસાસ્વાદ કે બ્રહ્મજ્ઞાન વિષે જોવાનું જ ક્યાં રહે છે?' પણ બર્ગસનની For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નીતિશાસ્ત્ર પ્રવેશ આ કેરી માટે કહી શકાશે કે, કે પ વનનું જ્ઞાન અનુભવથી થઈ શકે છે, તેનું શબ્દથી વર્ણન થઈ શકતું નથી, એ જ ન વિક ઉંદર જે “વિકાસાત્મક અન” (Creative Ev Hution ) નામના ડુંગર જેવા ગ્રંથમાંથી જન પામતા હોય તો તે વિકતિ કંટકમ, ડુંગર જેટલા ગ્રંથને નવ ગજના નમરકાર: મિલ ! બસનના તત્ત્વ સંબંધી લેવાયેલા આ આક્ષેપ પણ છે કે કુત્સિત હૈ કિંવા સાધાર કે સમજભર્યો છે, ગમે તેવો છે. હાલમાં તે વિષે પ્રશ્ન જ નથી. હમણા તે તર્કની શકત વિષે પુષ્કળ સંશય ઉત્પન્ન થયેલ છે અને ખરું જ્ઞાન અંતઃતિથી જ (Intuition થી જ) થઈ શકે તેમ છે એ તકથી પર છે, તે વિષે તર્ક કરો નહિ, વિત્યા રહુ ૨ માવા ને તરત જ ચાતુ એવા પ્રકારની અત વેદાનાનુકૂલ વૃત્તિ હાલના પાશ્ચાત્ય તત્તરજ્ઞાનમાં જણાઈ આવે છે, એટલે જ મુદ્દો અહીં કહેવાનું હતું. જગતની ગુરુકૂચી પ્રવચનથી, બુદ્ધિબળથી કે બત્રત પણ થઈ હાથમાં આવે તેમ નથી, એ જ ઉપનિષદનો સિદ્ધાંત બર્ગસનના ગ્રંથમાં છે. એ ગુફ઼ચી (Intuition) ઈન્ટયુશન અથવા અંત:સાક્ષાત્કારને સ્વાધીન હોવાનું બગસન કહે છે; પણ એ અંતઃસાક્ષાત્કાર આપણા હૃદયમાં કેવી રીતે ક્રૂર શકે તને ખુલાસે ગ્રંથમાં કરેલ નથી. આપણે ત્યાં આતમજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ કયા છે, તેને અધિકારી કોણ છે વગેરે બાબતનાં અનુભવાંસદ્ધ શાસ્ત્રવચને છે. બ્રહ્મજ્ઞાને સહેલાઈથી હાથમાં આવી શકે તેવું નથી, મનમાં ઇચછા થતાં અન્યને આપી શકાય તેવું પણ નથી, એમ આપણું શાસ્ત્ર કહે છે. જેણે ઇંદ્રિય સ્વાધીન રાખેલી હોય છે, જેણે પરિપુને જિતેલા હોય છે, જેનું મન હરેક પ્રકારના ઉપમેગથી વિરક્ત બનેલું હોય છે તે જ બ્રહ્મજ્ઞાનને પાત્ર બને છે. એ નિઃશ્રેયસ્કર જ્ઞાન મેળવવા માટે સંસારને ઉચ્છેદ કરવાનું ફરમાન આપણું શાસ્ત્રોએ કંઈ કરેલું નથી. તેવી જ રીતે ગમે તેને સંન્યાસ લેવાને અધિકાર આપેલ નથી. શાસ્ત્ર તે કહે છે કે, પત્ની હોય તો પાનીની અનુમતિ છે કે નહિ, સત્ય વૈરાગ્ય છે કે સ્મશાન વૈરાગ્ય છે. શમ–દમાદિ સાધનસંપત્તિ છે કે નહિ વગેરેને વિચાર કરીને જ સંન્યસ્ત લેનારે લેવું અને આપનારે આવું. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કાર્યકાર્ય કરાવવાની કસોટી 'પરંતુ હાલન લેકે ને આત્મજ્ઞાન પ્રિય હોવા છતાં શિન્નઆજ્ઞાનુસાર સંસાર વ્યવહાર ચલાવી વાનપ્રસ્થાશ્રમ લીધાં કદ સ્થિતપ્રજ્ઞ ગુરુના સમાગમથી આત્મજ્ઞાન મેળવવાની ઇચછા જણાતી નથી. આવી સ્થિતિમાં હાલના સમાજના સામાન્ય સમસ્કૃત મસને માનું સત્ય સ્વરૂપ શું છે, તેને શાની આવશ્યક છે. તેનું સમાધાન શાથી થાય તેમ છે વગેરે બાબતમાં જે વિચાર થાય છે તેનું વર્ણન કરીને આત્મજ્ઞાનની સુષ શાંત કરવા : પ્રયત્ન કરે જોઈએ. એ સિવાય અન્ય માર્ગ જ નથી. અત બ્રહ્મજ્ઞાન નિયસ સુખ આપે છે, એવી જેમને શ્રદ્ધા છે પણ તેની પાછળ જેમને જવાને અધિકાર નથી કિંવા જેમનામાં એ નથી તેમના સિવાય બીજી એક વર્ગ માટે આ બીજી પ્રકારના આત્મજ્ઞાનવિવરણની આવશ્યકતા છે. આ વર્ગના છે કે આપણા શાસ્ત્રનું વેદાંતવિવેચને ખરું લાગે છે પણ તેઓ કહે છે કે, અદ્વૈતને અનુભવ ગમે તેટલે આનંદદાયક અને શાંતિપ્રદ હશે પણ તે સર્વને તે જ સ્થિતિમાં પ્રાપ્ત થાય તે નથી. કેટલાકને અહંભાવ વિશિષ્ટ જ્ઞાન, સતસંગ, પ્રેમ વગેરે એટલાં પ્રિય હોય છે કે, તેના આગળ બ્રહ્મજ્ઞાનનું મૂલ્ય તેઓ ગણતા જ નથી. તુકારામે જેમ કહ્યું છે કે, મને સતસંગ આપે, પછી ધનસંપત્તિ કે મોલની પણ દરકાર નથી; તે પ્રમાણે જ એ લોકો કહે છે કે, અમારું મન શુદ્ધ રહે, અમારે પ્રેમ સાત્વિક બને, અમને જનસેવા કરવાની તક મળે, અમારી માનસિક તથા શારીરિક શક્તિને વિકાસ થતું રહે, અમારી સર્વ પ્રકારે ઉન્નતિ થયા કરે તે પછી તમારા બ્રહ્મજ્ઞાનની કંઈ જરૂર નથી ! આ વૃત્તિ ગ્ય છે કે નહિ તેની ચર્ચા કરવાનું અહીં પ્રજને નથી. આવી વૃત્તિના ઘણું માણસ છે અને હવાના એ વાત ધ્યાનમાં રાખીશું તે જણાશે કે, આપણું ઐહિક અને પારમાર્થિક કલ્યાણ શામાં છે તેની તર્કદષ્ટિએ તથા હાલના સામાન્ય સુસંસ્કૃત માણસને સમજાય તેવા પ્રમાણેના આધારે ચર્ચા કરવાની આવશ્યકતા છે એ વિષે વાદ રહે તેમ નથી. ખરું બોલવું, ખોટું બોલવું નહિ, ચેરી ચાડી કરવી નહિ, પરોપકાર કરે વગેરે નતિક ૦િમ હાલના સુસંસ્કૃત સમાજના For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ શાય કતા યુો ! તે સામાન્ય માણસને પણ માન્ય છે. તેનું સવિસ્તર વર્ણન કરવાનું ઓ સ્થળ નથી. મનની નબળાઈથા આ નિયમને! ભગ માસાના હસ્તે થાય છે એ વાત ખરી છે; પણ એથી ક નિયમનું માન્યતા એછું થતું નથી. આપણે જે કઈ કરીએ છીએ તે સત્બુદ્ધિથી કરવું જોઈએ અને તેમ થાય હા જ તે ની તેનું ગણાય એ પણ સર્વ સ્વીકારશે. ખરાત બુદ્ધિથી કાના પર મેટે ઉપકાર કરવામાં આપે! ડ્રાય તાપણ તેનું નૈતિક મૂલ્ય તેવું જ અંકાશે. હા, સામાન્ય નીતિનિયમમાં વિરોધ ઉત્પન્ન થાય તે શું કરવું એવે! પ્રશ્ન કરતાં સંસ્કૃત મા કહેશે કે તારા હૃદયને તારા અંતરાત્માને જેનાથી સહાય થાય એમ હાવાનું તને લાગતું હેાય તે તું કર એ જ મારા પ્રશ્ન છે અમ કાઈ પૂછશે તારા મનને જ પૂછી ને. શું તને એમ લાગે પેાતાની રોટલીને ઘીમાં તળ બનાવા તેના હૃષ્ટપુષ્ટ થવામાં અને પની માફક યથેચ્છ વિ:સાપભેગ લેવામાં જીવનની સફળતા છે ? ના. લેકાને આનંદી જોઈ તે તે ઠીક લાગે છે તે? હા. જગતમાં જે અનેક દુઃખ કિવા સંકટ રધાન છે, જે કલહ છે, જે સંકુચિતપણું છે, જે કુરૂપતા છે, કો અસિકતા છે, જે અસાંભરુચિ છે તે બને તેટલી ઓછી થાય એમ તું ઇચ્છે છે તે ! અને એ માટે તારા પોતાના જીવને થાડાત્રણેા ત્રામ વેવા પડે તેા તે વેવામાં મઝા માને છે તે ? જે તને એમ લાગતું ન હૈાય તે વાત જ અટકી પડે છે. લાગતું હુંય તે તેવું આચર તું નહિ હાવા વિષે તારી તકરાર હાય ! તેમાં કઈ આશ્રય નથી. કારણ હાલમાં માનવાતિ જે વસ્થામાં છે તે અવસ્થામાં The spirit is willing but the flesh is weak કિંવ! જ્ઞાનામિ ધર્મ ન ૨ મે પ્રવૃત્તિઃ હું ધ સમજું છું, પણ દાિ મારા તાબામાં નથી ~~ એમ ધણાતે પ્રસંગ આવે છે. પણ એ મનની દુતા વિષેન અસ તાધની આડે સંતે!ષનું એક બીજ ગર્ભિત છે. કારણ, સામાન્ય માણસને એવી આશા હાય છે કે, બાજે નહિ તે! કાલે, કાલે હું તે પદ્મ દિવસે, દસ બાર વર્ષે, આ જન્મે નહિં તે અધમ કહેવાને ૨૧૨ For Personal & Private Use Only કહેશે ?, તું છે કે, તારી ઉપયોગ કરો Page #245 -------------------------------------------------------------------------- ________________ કાયકાર્ય ઠરાવવાની સેરી ૨૧૩ આવતા જન્મે આપણે આપણા અંતરાત્માની સુધા શાંત કરી શકીશું. એ આશાની જ્યોતિ સદૈવ સરખી જ ઝળહળે છે એમ કઈ નથી હોતું. કદી તે તદ્દન મંદ બને છે અને ક્યારે ગુલ થઈ જશે તે કહી શકાતું નથી, માણસનું જીવન અંધકારમય બની આગળને પંથ દષ્ટિથી છુપાઈ જાય છે, હાથ પકડીને સુરક્ષિત સ્થળે લઈ જાય એવો કોઈ શ્રેષ્ઠ પ્રેમી જણાતો નથી, પગમાં બળ હોતું નથી, હાથ હલાવવાનો ઉત્સાહ ઉડી જાય છે; એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. પણ એ શોચનીય સ્થિતિ નિત્ય નથી એવો અનેકને અનુભવ છે અને તેથી જ દુર્બળતા જોઈને ઉત્પન્ન થયેલી અસમાધાનવૃત્તિમાં સમાધાનવૃત્તિ ગર્ભિત છે એમ ઉપર કહ્યું છે. પિતાથી બને તેટલે પ્રયત્ન કરીને જગત અધિક સારિક, સુંદર અને આનંદથી રસમયે બનાવવું એ ધ્યેયની જ્યોત હાલની સુસંસ્કૃતિમાં કરેલા માણસના હૃદયમાં કદી મંદ તે કદી અમંદ હોય છે એ વિધાનનો અર્થ એ નથી કે, પ્રત્યેક માણસમાં આખી પૃથ્વીને હલમલાવી નાખવાની નેપોલિયનના જેવી મક કે શક્તિ હોય છે. નેપોલિયન પણ યુરોપ અને ઇજીપ્તની બહાર કંઈ કરી શક્યો ન હતે એ સમજુના લક્ષમાં આવ્યા સિવાય નહિ રહે. નેપોલિયન તે ઠીક છે! શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણ વગેરે અવતારી ગણાતા મહદ્જનનાં રાજ્યોને પણ અંત આવ્યું છે કે નહિ ? આખા ત્રિભુવનમાં અખંડ રહે તેવો આકાર આજ સુધીમાં કોઈને પણ મળ્યો નથી, અને પિતાનું ચિહ્ન કાયમ રહે તેવું પણ કઈ કરી શક્યો નથી એ સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવ્યા સિવાય નહિ જ રહે ! પણ પરોપારાય સંત વિમૂતયઃ એવા પ્રકારની ભાષા આપણે જે સમયે લોકોત્તર માણસને કાર્ય વિષે વાપરીએ છીએ તે વખતે પણ “જગત” એટલે તમામ મનુષ્ય અને પ્રાણીમાત્ર એવો અર્થ કરવાનું નથી હોતો; તે પછી કઈ સામાન્ય માણસની વાતમાં તે અર્થ કરવાની શી જરૂર ? જ મતનું કલ્યાણ કરો, દેશનું હિત કરે વગેરે વાક્યસમૂહ દ્વારા એટલો જ અર્થ નીકળે છે કે તમારાથી લોકોનું જેટલું હિત થાય તેટલું કરે. એકાદ ગોમાજી બીન સોમાજી આખા જગતનું કે દેશનું કલ્યાણ ન કરી શકે, અને પોતાના જિલ્લાનું, તાલુકાનું કે For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ગામનું કલ્યાણ કરવાનું પણ તેનામાં સામર્થ્ય ન હોય તે ભલે પરંતુ જો તે દિનરાત મહેનત મજૂરી કરી કિવા ખેતીમાં એ રહી પિતાનાં વૃદ્ધ માતાપિતા, સ્ત્રી અને બાળબચ્ચાંનું શક્તિ પ્રમાણે પિષણ કરે, અન્ય સ્ત્રી પર ખરાબ નજર ન કરે, અન્યનું ધન ચેરવાની ઈચ્છા ન કરે, પડોશીને એ રેડ પ્રમાણે સહાય આપે, સેબતીઓ સાથે આનંદમાં વખત નિર્ગમન ૨, કોઈને દુખ થાય તેવું બેલે નહિ અને પિતાનું ઘર સ્વરછ રાખે તે કહેવું છે એ કે, તેણે પોતાની શક્તિ અને અક્કલના પ્રમાણમાં દેશહિત જ સાધ્યું છે. નીતિનું મુખ્ય તત્ત્વ એ જ છે કે, પિતાની કક્ષામાં રહેલી પરિસ્થિતિ પર જ્ઞાનકિરણને અધિક પ્રકાશ પાડીને તેમાં રમણીયતા અને સાધુત્વ ઉતારવાને પ્રયત્ન કરે. આવા પ્રક નું ૨૫ચરણ સુસંસ્કૃત માણસના અંતરાત્માને સમાધાન અને શાંતિ આપે છે. તેના છવામાન વિભાગ કેટલાક સમય સુધી આ આપી શકશે પણ વિપયભ ગની એક લાંબી વાર કરવામાં આવે છે તો તે જાણી શકે છે કે, એક રીતે સતત, આવત કિંવા “નિત્ય રહેલે આનંદ ઉપર વર્ણવેલ સાત કે પ્રસન્નતાન! આગળ તુચ્છ છે. ઈદ્રિયસુખ જેલા સંત પંથથી યુત કરી દે છે અને તે વખતે ખરું સુખ-સમાધાન પ્રાપ્ત થતુ નથી, કારણ કે, નીતિતત્ત્વ ત્યજીને સુખની અભિલાષા રાખનારે આમ આપણો ખરો આમાં ન હતાં વેશધારી હાઈ તે દુર્બળતાને લીધે આપણા હૃદયમાં તેફાન ચલાવે છે, એમ સુસંસ્કૃત માણસ જાણતા હોય છે. જગતનું કલ્યાણ, દેશહિત, જનસેવા, પરોપકાર, જ્ઞાનવર્ધન, સદાભિરુચિનું પિષણ ઇત્યાદિ તો જે જે કર્મમાં ગર્ભિત રહેલ છે તે કર્મમાં આપણા ખરા આમાનું–પરમાત્માનું સ્વરૂપ વ્યકત થાય છે. અંતરંગ તરફ જોઈએ તો એ આમાં મહાન જિજ્ઞાસુ, પ્રેમપ્રચુર, સુખલાલુપ, સૌદર્યપ્રિય અને નૈતિક સબુદ્ધિને ચાહનારો જણાય છે. ગ્રામ્યજનમાં પણ જિજ્ઞાસા હોય છે જ. સંકુચિત દૃષ્ટિના માણસને પણ પોતાનાં બાળબચ્ચાં અતિ પ્રિય હોય છે અને તે તેવા પ્રેમને કારણે સુખ કે જીવનને પણ ત્યાગ કરવા તત્પર થાય છે. જેમને સુશિક્ષણ, સુસંગતિ વગેરે સારા સંસ્કારને લાભ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ કાકાર્ય કરાવવાની કસોટી મિલે હોય છે તેમને પ્રેમ એથી અધિક વ્યાપક, ઊંડે અને સ્થિર હોય છે, તથા જે પૂર્ણાવસ્થાએ પહોચેલે હોય છે તેને તે વસુધા જ કુટુંબ સમાન લાગે છે અને તે “સર્વમૂતતિ”— વિષે સ્વહિત એટલે જ તત્પર હોય છે. પ્રેમ એ આત્માનું એક અંગ છે અને સિક્તા વિ: સૌ દર્યપ્રિયતા એ બીજું અંગ છે. આપણુ કને એ વા પીઝાનું મળે છે તેટલાથી જ આપણને સંતોષ થતો નથી. તે સુંદર દેખાય એવું પણ આપણે છીએ છીએ એ જ પ્રમાણે આપણું ઘર, વસ્ત્ર, સામાન, ખેતીવાડી, શહેર, કાવ્યગ્રંથ. નાટક, ચિત્ર, પૂતળાં વગેરેમાં બને તેટલી અધિક રમણીયતા આપણે ઈચ્છીએ છીએ. તે વગર આત્માને પૂર્ણ માધાન મળતું નથી, કમલમાં રહેનાર જંગલીને પણું પોતાનું ધરબાર સ્વચ્છ અને સુંદર છે એ વાત ગમે છે; તે પછી તેનાથી ઉચ્ચન અસ્કૃત પામેલા માણસને સૌંદર્યલાલસા હોય તેમાં લી વાઈ છે? પણ પ્રેમ અને સૌંદર્ય લાલમ ઉપરાંત આત્માના ઊંડાણમાં ત્રીજું એક ત છે એ તનું નામ નૈતિક સબુદ્ધ છે, જેમ પ્રત્યે ન ઈચ્છે છે કે પિતાનું બાળક સુંદર હોવા સાથે આનંદમાં રહે છે. ઠીક, તેમજ તે સદાચારસંપન્ન બને એમ પ્રત્યેક ઇરછે છે. સદાચારને કલ્પના કાળ-સ્થળ-ભેદથી ભિન્ન હશે પણ એટલું તો સત્ય છે કે, સદાપ્રિયતાને ગુમાં સર્વ લોકોમાં રમ!પણે જે કંઇ આચરીએ છીએ તે સદ્બુદ્ધિનું પરિણામ હેય છે. આપણું અંતર આત્માને રમલૌકિક શાંતિ મળે છે. અન્યને આનંદિત કરનારું કિંવા તેનું અન્ય પ્રકારે કલ્યાણ કરનારું કમ પણ છે આપણે દુષ્ટ બુદ્ધિથી કર્યું હોય છે તે તેથી મને પ્રસન્ન થતું નથી. જગતમાં આનંદના ક્ષેત્રને અધિક વિસ્તૃત કરવાનું ધ્યેય સારું હશે અને આપણે કમરથી જે કે આનંદક્ષેત્ર વિશાળ બનતું હશે પણ કુબુદ્ધિ પૂર્વક કરેલા કર્મથી આત્મપ્રસાદ રૂપી ફલપ્રાપ્તિ કદી થતી નથી. આપણા અંતરાત્મા કહે છે કે પિતાની માફક જ અન્યનું સુખ જોવું પણ એ સૂત્રમાં કેવા પ્રકારનું સુખ તે કંઈ સ્પષ્ટ થયેલું નથી. સુખસુખમાં ભેદ છે. કોઈ પણ વિષયસુખ કરતાં For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નીતિશાસ્ત્ર પ્રવેશ આત્મપ્રસાદની યોગ્યતા વિશેષ છે. આપણે પે સુદ ઈકિયસુખને ત્યાજ્ય સમજી આપણી સમક્ષ ઉચ્ચતર આત્માનંદનું ધ્યેય રાખીએ છીએ, તે પ્રમાણે લોકોનું ‘હિત” કરવાના પ્રસંગે તેમના શુક વિષયસુખ કરતાં તેમના નિઃશ્રેયસુખને લાભ તેમને મળે એ વિશે આપણે દક્ષ રહેવું જોઈએ. આપણા હદયમને ખરે આ મા–પરમાત્મા આપણને પિતાનું શ્રેય સાધવા કહે છે, અને એ શ્રેયના વિરોધથી આપણે સ્વરૂપ બને તેટલા વિશેષ પ્રમાણમાં રમ્ય અને પ્રેમમય થાય એમ તે ઈચ્છે છે. ખરે પ્રેમ અન્યને સુખ આપવાનું કહેતા નથી પણ તે કહે છે કે, તેનામાં પણ તારી માફક આત્મા છે માટે તે આમાનું શ્રેષ્ઠ સ્વરૂપ સર્વાગે વ્યકત થવામાં તારાથી બને તેટલી સહાય આપ. ખરી સૌદર્યપ્રિયતા અથવા રસિકતા પણ ગમે તે રસેપભોગ લેવા કહેતી નથી. તે તો સાત્ત્વિક રસસ્વાદ લેવાને આજ્ઞા કરે છે. આત્મહિતની આ ઉચ્ચ કલ્પનાને અનુસરીને જ પરહિતની કલ્પના હોવી જોઈએ. “પરહિત ” સાધવું એ આપણું કર્તવ્ય છે, પણ એને અર્થ એ નથી કે બીજે જે કાંઈ માગે તે તેને આપવું તેનો અર્થ તો એ છે કે, આપણી માફક જ તેના હૃદયમાં પણ વાસ કરનારા આત્માને સગે વિકાસ થાય અને તેને આત્મપ્રસાદને લાભ મળે એવા આશયથી બને તેટલી આ પણ તે સહાય કરવી. હા, આપણા સ્વાનુભવ પરથી આપણે એવું વિશ્વમાં કરી શકીશું કે, આત્માની પ્રસન્નતાનો આધાર અન્ય કાર્ય કરતાં આણી નીતિમત્તા પર વિશેષ છે. જ્ઞાન (એટલે વિદત્તા), વકતૃત્વ, રસિકતા, અપત્ય—ધન-દાદિ–સંપત્તિમત્વ વગેરે ગુણેને સમવાય દૂધ જેવો મીઠો છે, પણ એ દૂધમાં નીતિમત્તાની સાકર પડે 'તે સારું. જે પાપવૃત્તિ રૂપી મીઠાને ગાંગડે. તેમાં પડે તે તે દૂધની મધુરતા નાશ પામે. પાપકર્મ માટે આપણા મનમાં ડંખ થાય છે તે પછી ખાવુંપીવું, નાટક, કાવ્ય કંઈ પણ સારું લાગતું નથી, બીજી બાજુ આપણે કંઈ પણ અપરાધ નથી હોતે તો પણ કોઈ મોટી આફત આવી પડે છે ત્યારે આપણા ચિત્તમ ખળભળાટ થાય છે, પણ ઉપરનાં મોજાં નીચે આત્મામાં એક પ્રકારની શાંતિ અને પ્રસન્નતા અચળપણે રહે છે. નીતિમત્તા વિના For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૨૧૭ આમપ્રસાદ શક્ય નથી, માટે જેની પરહિત સાધવાની ઈચ્છા હોય તેણે પોતાની નીતિમત્તાને પોષવા તરફ અધિક લક્ષ આપવું જોઈએ. પણ નીતિમત્તાને પરિપષ એટલે વિશિષ્ટ કર્મને. પરિપ સમજવાને નથી; કારણ ભિન્ન પરિસ્થિતિમાં જે કર્મ નીતિનું હોય છે તે જ અનીતિનું ઠરે છે. નીતિન પરિપષ એટલે નીતિથી વર્તનારી બુદ્ધિનો પરિપષ. નીતિમત્તા આત્મરૂપી ગૃહની ગૃહિણી છે, પણ તેને અન્યની ઈર્ષા નથી હોતી. ઈદ્રિયસુખ, જ્ઞાન, વિવિધ લલિતકલા વિષયક રસાસ્વાદને એ ગૃહિણી બેસ્વાદ બનાવતી નથી કિંવા તેને વટાળ માનતી નથી. આત્માના ગૃહમાં સર્વ આનંદથી મહાલે છે, પણ માત્ર એ એક શરત હોય છે કે, જેણે તેણે મર્યાદા સંભાળીને વર્તવું જોઈએ. નીતિમત્તાને સુખહાની સાસુ કહીએ તો એ સાસુ પિતાની વહુને સદા વધાવી લેતી નથી, વહ જ્યારે પેતાનું પગથિયું છોડીને ઉન્મત્તતા આચરે છે ત્યારે સાસુને પોતાની સત્તાનો ઉપયોગ કરવો પડે છે. પરહિત સાધવામાં તેના સુખની વૃદ્ધિ થાય છે કે નહિ તે જોયા વગર તેની નીતિમત્તા પિવાય છે કે નહિ એ તરફ દષ્ટિ રાખવા ઉપર કહ્યું છે, પરંતુ નીતિમત્તા અતિ ઊંડી અને રહસ્યમય છે. તે હૃદયના ઊંડાણમાં રહે છે. ત્યાં વતૃત્વ કે તત્ત્વજ્ઞાનનાં કિરણ પ્રવેશ કરી શકતાં નથી. પિતાના નીતિતેજથી જે પ્રથમથી પ્રવેશ કરી દ્વાર ખોલી નાખેલાં નથી હોતાં તે વાફપાંડિત્યને ગમે તેટલું પ્રવાહ તેના પર છેડવામાં આવે છે છતાં ઊંધા ઘડા પર પાણી ઢળવા જેવી સ્થિતિ થાય છે, માટે જગતના કલ્યાણને, દેશહિતનો કે અન્યની નીતિ સુધારવાનો ઉદ્યોગ કરવો હોય તે હૃદય નિર્મળ કરવાની વાતથી માણસે આરંભ કરવો જોઈએ. આને જે કોઈ એવો અર્થ કરે કે, પ્રથમ તમે નીતિની મૂર્તિ બને, પછી પરહિતની વાત કરે તે એ અર્થ ભૂલ ભર્યો થશે, પોતાને સાધારણ તરતાં આવડે છે તે પછી બીજાને તરતાં શીખવી શકાય છે. તે માટે કંઈ પ૦ હાથ ઊંડે ડૂબકી મારવાની કે સમુદ્ર તરી જવાની શક્તિની જરૂર પડતી નથી. પોતાને બે અક્ષર લખતાં વાચતા આવડે છે તે પછી અન્યને અક્ષરની ઓળખ -કરાવવામાં હરકત આવતી નથી. એ જ પ્રમાણે નીતિની વાત છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નીતિશાસ્ત્રપ્રવેશ બીજું એ છે કે, નીતિમત્તાને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી એ પણ પરંપરાથી નીતિપષણ જ છે. પિતાના તેજસ્વી દષ્ટાંતથા અન્યનું સૌજન્ય વધારવું એ એક માર્ગ છે જ. પણ નીતિમત્તાને અનુકૂલ પરિસ્થિતિ ઉત્પન્ન કરવાને માર્ગ તદ્દન ત્યાજ્ય નથી. મનુષ્ય પાપ કેમ કરે છે? તે અજ્ઞાની હોય છે, તેને કુસંગત લાગેલી હોય છે, તેને ખરાબ ટેવો પડેલી હોય છે અને સાત્વિક આનંદને ઉપગ તેને પ્રિય હેત નથી અથવા તેનામાં શક્તિ હોતી નથી. માટે એ પ્રતિકૂલ પરિસ્થિતિમાં આપણાથી બને તેટલું પરિવન કરવામાં આવે તે આપણે તેને ઉચિત આત્મવિકાસમાં સહાય કર્યા જેવું જ ગણાય. મુંબઈ જેવા શહેરમાં ગરબાને રહાન સારી ઓરડીઓ આપવામાં આવે તે તેમની નીતિમત્તા સુવરવાનું થોડું ઘણું શ્રેય મળવું જ જોઈ એ. નેતિપઘણને મોટી મોટી વાત પુસ્તક અધર વર્તમ! - પત્રમાં શોભે છે; વ્યવહારમાં એ ઉચ્ચ હેતુ રાખીને વતન રા ઘણા જ ઘેડા હોય છે, પણ કહેવું જોઈએ કે તેઓ અનીતિમાન હોય છે અથવા તેમના આચરણથી નીતિમાં વૃદ્ધિ થતી નથી એમ ન કહેવાય. માતા શું જગતની ની તમત્તા સુધારવાના ઉચ્ચ હેતુથી બાળકને લાડ લડાવે છે, તેનું મન દુ:ખવતી નથી અને તેની હઠ ચાલવા દે છે? અથવા શું બાળકની નીતિ સુધારવા માટે તેમ કરે છે? ને, બિલકુલ નહિ. તે બાળકને તાત્કાલિક સુખ તરફ જતી હોય છે તેથી ભવિષ્યમાં અનેક વખત હાનિ થાય છે. પણ તેના પ્રેમને જેટલે નીતિને આધાર હશે તેટલે અન્યન નહિ હોય! સર્વ નીતિ શાસ્ત્રવેત્તાઓને, શિક્ષણ શાસ્ત્રને, વેદાંતીઓને, પૌરાણિકને વ્યાખ્યાનકારોનો અને વર્તમાનપત્રકારને સર્વ વક્તૃત્વપૂર્ણ અને વિદત્તા પ્રચુર છે દેશ ત્રાજવાના એક પલ્લામાં નાખવામાં આવે અને તેમાં આધુનિક સમાજસેવાવાદી લોકોનાં હસ્તપત્રકે, રાત્રીના વર્ગ, મેજિક લેન્ટર્નના ખેલ વગેરેને વધારે કરવામાં આવે અને બીજા પલ્લામાં અશિક્ષિત માતાની ઘેલી માયા ગોઠવવામાં આવે તે જગતના કઠોર વ્યવહારને કોમળ અને સ્નિગ્ધ સ્વરૂપ આપવાના For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ કાર્યકાર્ય કરાવવાની કટી કામમાં એ આંધળી માયાનું જ મહત્વ વિશે જણાશે એ વાત કબુલ કરવી પડે તેમ છે! એનું કારણ સ્પષ્ટ છે. માતા જે કંઈ કરે છે તે પ્રેમ અને સ હેતુથી કરે છે તેમાં એકલપેટાપણું કે કપટ નથી હોતું. તેના નિરર્થક લાડનું બાહ્ય પરિણામ ગમે તેવું આવે, તેથી બ ળકની પ્રકૃતિ બગડે કે તેને અભ્યાસ કથળે, બાળકની જીવનરૂપી પાટી પર એ કિવા એવા અન્ય ડાધ ભલે ગમે તેટલા પડે; પણ માતાનો પ્રેમભીનો હાથ તે પાટી પર અખલિત ફર્યા કરતો હોવાથી એ ડાઘ બાળકની નીતિને હમેશને માટે કદી પણ હાનિ પહોંચાડી શકતો નથી. માતા જે બુદ્ધિથી બાળકને લાડ લડાવે છે તે બુદ્ધિ તેના અંતરાત્માના અંતરાત્માને મળી જાય છે અને ત્યાં પ્રેમની ઝરો ઉત્પન્ન કરે છે. એ ઝરા વિદ્વત્તા કે સદુપદેશના કાર પ્રહારથી કે મારતી સુરંગથી અંતઃકરણમાંથી દૂર કરી શક્રાતિ નથી. ચહ્ન કેડી નાખવાથી પાણી આવતું નથી; રક્ત માત્ર ની કળે છે, પણ કરુણ પ્રસંગને દેખાવથી આપ આપ પાણી નીકળી આવે છે, તેવું જ અંતઃકરણના પ્રેમના ઝરાનું છે. દિવેટમાં તેલ જેમ કેડિયામાં રહેલા તેલને આકર્ષી લે છે તેમ માતાના પ્રેમનું સ્નિગ્ધ આકણ બાળકના હૃદયમાં સમાવરથામાં રહેલા ઝરાને ઉપર લાવવાને કારણભૂત બને છે. માતાના પ્રેમની વાત, મિત્રના, સેબીના અને આપણી સાથે કામ કરનારાના પ્રેમને લાગુ પડે છે. જગતનું કલ્યાણ કરવાનો કે દેશની નીતિમત્તા સુધારવાને હેતુ પ્રત્યક્ષ ચક્ષુ સમક્ષ નહિ હોય તે પણ જો અન્યનું મન દુઃખવવું નહિ, મર્મભેદક વાત કરવી નહિ, બીજાનાં સુખસગવડ જોવાં, કપટરહિત હાસ્યવિનોદ કર વગેરે પ્રકારની વૃત્તિ હોય છે તો તે આજુબાજુના આત્મામાં જે સ્નિગ્ધતા, કોમળતા અને રમ્યતા ઉત્પન્ન કરશે, તે જેણે દર જજે નીતિમત્તાનું પોષણ કરશે તેટલે દરજજે અન્ય કોઈ વૃત્તિ કરી શકશે કે કેમ તે વિશે શંકા રહે છે. આપણે પ્રથમ ઠરાવ્યું કે, પોતાની અને બને તેટલી અન્ય ની તૈતિક સ્થિતિ સુધારવાનું ધ્યેય એ આ પણ મુખ્ય કરાઈ છે; પણ છેવટે બને ત્યાં સુધી અન્યનું મન દુ:ખવવું For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નાંતશાસ્ત્રપ્રવેશ નાહ, વ્યવહારતી કડક ભાખરી પર પ્રેમકૂધ રેડી તેને બને તેટલી સ્નિગ્ધ અને નરમ બનાવવી, સંસારક્ષેત્રને મા આક્રમણૢ કરતાં કરતાં આનદિત રહેવું અને કાઈ ને લાગી આવે તેવું ખેલવું નડે એવા પ્રકારના ધરગથ્થુ ઉપદેશે આપણે આવી પહેાંચ્યા છીએ. એ ઉપરથી કાઈ એ એવું અનુમાન કરવું નહિ કે, એથી ઉચ્ચતર કે ઉદાત્તતર વૃત્તિ સંભવિત જ નથી. એ જ મનુષ્યની નૈતિક પૂર્ણાવસ્થા છે એવા ભાસ કરાવવાતા આશય ન હતેા. અહીં એટલું જ માત્ર દર્શાવવાનું હતું કે, સામાન્ય માણસનું નૈતિક ધ્યેય વ્યવહારમાં કયું સ્વરૂપ ધારણ કરે છે. નૈતિક પૂર્ણાવસ્થા પ્રાપ્ત થાય છે. તે -- નીતિદૃષ્ટિષે પતિપ્રજ્ઞ ' થયા ડ્રાય તે આચરણ અને મુદ્દે કેવાં હોય તેનું વિસ્તૃત વર્ણન અહી બદલે એટલુ જ કહેવું બસ થશે કે, અર્જી'ને શ્રીકૃષ્ણને, સ્થિતપ્ર શું કરે છે, ખેલે છે વી રીતે, ચાલે છે ક્રમ વગેરે પ્રશ્ન કર્યો ત્યારે જે ઉત્તર મળ્યો છે તેમાં પૂર્ણ વિકસિત નાતિતત્ત્વનું દશ્ છે. * ' સરળ જ્ઞાનપ્રિયતા, સુખાભિલાષ, પ્રેમ, વિવિધ રસેપભાગલાલસ, સ્વહિતપ્રવૃત્તિ, પરહિતપ્રવૃત્તિ વગેરે આપણા આત્માનાં અંગ છે એમ કહ્યુ છે; પણ સપનીતિના હાથ, પગ, પેટ વગેરેન: કલહની માફક આ વિવિધ અંગમાં ટટી પડે ત્યારે શું કરવું એ આપણા મૂળ પ્રશ્ન હતા અને તેને ઉત્તર અદ્યાપિ સુધી વ્યક્ત થયે નથી. આ દષ્ટિએ ઉપરની ચર્ચા વિષયાન્તર જેવી ભાસે છે, પણ એમ લાગે છે કે એ ચોથી મૂળ પ્રશ્નને! ઉત્તર બન્યા છે. આત્માનું સ્વરૂપ શું છે અને તેને શાની જરૂર છે તે સમજાયા વિના તેનું સમાધાન ધ્રુવી રીતે થાય તેને નિણૅય અશક્ય બન્યા હોત. આપણને જ્ઞાન, સુખ, પરંપકાર, સૌદય વગેરેની જરૂર છે. એમાં જો કદી વિરાધ જ ઉત્પન્ન થયા ન Îાત તે! ઉપરના પ્રશ્નના ઉત્તર તદ્દન સહેલેા હતા; પણ વિરોધ હાવાથી જ સવ ગેટાળા થયેલે છે. ‘ ગાઢાળેા' કહેવાનું શું કારણ છે? એથી જ સસારપ્રવાહી રમ્ય તંવરસાત્મકત્વ પ્રાપ્ત નથી થયું કે? ઉપમાનું સ્વરૂપ બદલીને કહીએ તે!, એથી જ સંસારરૂપી શુષ્ક પટ પર રંગભેર`ગી વેલપત્તી આલેખાતી નથી કે? બીજાં એ કે, માણસનું કરવા તે For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ - કાયકાર્ય કરાવવાની કટી ભિન્ન મનોવૃત્તિમાં આપણા હૃદયમાં કદી જ કલહ થયો નહોત તે સુઇ મનોવૃત્તિને નવાથી જે આનંદ થાય છે તે પ્રાપ્ત થયો હત કે? મનમાં ઉપસ્થિત કરવામાં આવતી ઈચ્છા માત્ર સફળ થઇ છે, અમુક તમુક બંને પ્રકારની લાલસા પ્રાપ્ત થવાનો સંભવ નથી વગેરે પ્રકારનાં વિકટ કાકડાં કદી છોડવાં પડયાં ન હોતા તે એકની મહકતાને આધીન ન થતાં અન્યની શ્રેયસ્કરતા સાથે સંલગ્ન થવાથી આપણને જે નિતિશય સાત્વિક આનંદ થાય છે તે પ્રાપ્ત થયે હોત કે? પ્રબલ ઈદ્રિ સાથે ઝઝૂમી તેને અનેક વેળા ચીન કરવાને અનુભવ થયેલ ન હોત તો ઇયિ કરતાં આમાં દસગણે પ્રબળ હેવાને દઢપ્રત્યય અને સાવક સ્વાભિમાન શક્ય હેત કે ? | ગમે તેમ હો: એ તે સર્વને અનુભવની વાત છે કે, આત્માને કિંચિત વિલક્ષણ જણાતી શરીરની ઉપમા આપીએ તે, આત્મરૂપી શરીરનાં જ્ઞાનપ્રેમ, બંધુભગિની પ્રેમ, મિત્ર પ્રેમ, કાવ્ય પ્રેમ, સદાચારપ્રેમ વગેરે અંગે આપ આપસમાં અનેક વખત કલહ મચાવે છે અને તેમને એ કલહ મિટાવવાનું મુશ્કેલ -ને છે. એ કલહ કેવી રીતે શાંત કરે એ પ્રશ્ન હવે આપણે સમક્ષ રજૂ થાય છે. આપણા અવયવોમાંને એક પણ અવયવ નિરુપયોગી નથી. હાથ, પગ, કાન, નાક અરે નખ, કેશ વગેરે સર્વ ઉપયોગી છે; પણ તે સર્વમાં પેટ અને મસ્તકને અધિક મહત્ત્વ છે. કોઈ કાઠિયાવાડી બહારવટિયે આપણને ગિરનારના જંગલમાં પકડી પાડી કહે કે મારી હાક આ પ્રદેશમાં બેસે તથા મને પ્રસિદ્ધિ મળે તે સારુ તમારો એકાદ અવયવ કાપી લઈ તમને છોડી દઈશ, તો આપણે તેને આજીજીપૂર્વક કહીશું કે, “ભાઈ અવયવ કાપ હેય તે હાથ, પગ, કાન, કે નાક કાપ, પણ માત્ર મસ્તક છેદીશ નહિ” આમાનું કયું અંગ આથી વિશેષ મહત્ત્વનું છે? કઈ પણ કહી શકશે કે સુખલાલસાને કદી પણ એ ઉચ્ચતમ સ્થાન આપી શકાશે નહિ. સુખલાલસાની વાત માત્ર ખરાબ છે એમ આપણને લાગતું નથી, આપણે આત્મા કહે છે કે, સાત્ત્વિક સુખ ભોગવવાને કોઈ પ્રકારની હરકત નથી. શરત માત્ર એટલી જ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નીતિશાસ્ત્ર પ્રવેશ છે કે, એ સુખલાલસા વિદ્યાસાધન પર પકાર વગેરેને અટકાવનાર ન હેવી જે એ. આપણાં શાસ્ત્રોએ અર્થ અને કામને ચાર પુરુષાર્થમાં સમાવેલાં છે. તે તેમને નિંઘ નથી લાગ્યાં પણ જ્યારે તે ધર્મ કે મોક્ષને પ્રતિકૂલ બને છે ત્યારે તે ત્યાજ્ય કરે છે. સુખલાલસા કનિક ઠરે છે, પણ નાનલાલસા, રસિકતા, પરોપકારબુદ્ધિ વગેરેમાં તરત–ભાવ કેવી રીતે નિયત કરે? સુખવાદ તત્વવેત્તાઓએ સુખને એટલે કામ તથા અર્થને પુરુષાર્થ ત્વનું સ્વરૂપ આપ્યું છે તે યોગ્ય જ છે; પણ તેઓ કહે છે કે સુખ વિના અન્ય પુરુષાર્થ જ નથી એ ભૂલ છે. સુખલાલસા કનિક છે પણ જીવનસંરક્ષણેચ્છા, જ્ઞાનલાલસા, રસિકતા, સૌજન્યત: વગેરેમાં તરતીભાવ કેવી રીતે ઠરાવવા એ આપણે પ્રશ્ન છે. એક વાત પ્રિય હોય અને બીજી શ્રેયસ્કર હોય અને તેમાં વિરોધ ઉત્પન્ન થયો હોય તેવા પ્રસંગે “પ્રેય' ત્યજીને “એય ને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ એ નીતિમત્તા છે. શ્રેય' કયું અને તે કેવ. રીતે નક્કી થઈ શકે એ પ્રશ્ન જુદે છે. આપણા શરીરમાં ભલું, ભૂ, ખરુંખરું, હિત અહિત વગેરે ભેદ દર્શાવનાર મસ્તક જેમ ઉત્તમાંગ ગણાયેલું છે; તે જ પ્રમાણે પ્રેય કરતાં શ્રેયને અધિક માનનાર સૌજન્યને આત્માનું ઉત્તમાંગ ગણવું જોઈએ. કારણ, જ્યાં સૌજન્ય નથી હોતું ત્યાં અન્ય અંગ નિર્બળ, પંગુ કિંવ: અંધ બને છે, એટલું જ નહિ પણ મસ્તક છેદાઈ જતાં શરીર નાશ પામે છે, તેમ સૌજન્ય અને આમા ભિન્ન થતાં આત્મનાશ થાય છે. નીતિમત્તાના અભાવે વિદ્યા કે અન્ય કોઈ સદ્ભવસ્તુ પ્રાપ્ત થવી મુશ્કેલ બને છે પણ અશક્ય નથી બનતી. બુદ્ધિ જે પિતે જ તીવ્ર હોય છે તે માણસ અનીતિમાન હોવા છતાં વિદ્વાનમાં હીરે ગણશે; પણ જે તે નીતિમાન હોત તો તેનું તેજ ઓર જ હેત વિદ્વત્તા અને સમાજન્યતાનો સંબંધ ગમે તે હ; સૌજન્યરહિત વિદ્વત્ત આત્માને શાંતિ આપી શકતું નથી, પણ વિદત્તરહિત સૌજન્ય આત્માને શાંતિ આપી શકે છે એમ કહેવાને કઈ પ્રકારની હરકત નથી. મણિધર સર્પ પાસે અમૂલ્ય મણિ હોવા છતાં તે આદરણીય ડર નથી તેમ વિદ્યાભૂષિત દુર્જનનું સમજવું એમ એક સુભાષિતમાં કહેલું છે તે પ્રત્યેકને For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૨૨૩ રૂચે તેવું છે. વિદ્યાને જ જ્યારે પ્રશ્ન થાય ત્યારે તે વિદ્વાનને અગ્રસ્થાન આપવાને હરકત નથી, પણ તે વિદ્વાને વિદ્વત્તા પ્રાપ્ત કરી તેથી તેને આમપ્રાપ્તિ થઈ છે એમ કઈ કહી શકશે નહિ, શૈલટું લેક તો એમ જ કહેશે કે તેણે આમનાશ કરી લીધું છે. હવે એકાદ સાદા, ભેળ, ભલા, સામાન્ય બુદ્ધિના અને સાધારણ વિધાન પણ ઈદ્રિય પર પૂર્ણ કાબૂ ધરાવનાર સાત્વિક અને સૌજન્યયુક્ત ગૃહસ્થના દષ્ટાંતને વિચાર કરો. એમ કદી પણ નહિ કહી શકાય કે, વિદ્વત્તા અને વ્યવહારજ્ઞાનના અભાવે તેને આત્મવિકાસ સર્વાગ પરિપૂર્ણ બને છે. જ્ઞાનને જે આત્મરૂપી શરીરના નેત્રરૂપ ગણવામાં આવે તે આત્માને અંધત્વ નહિ તે છેવટે એ કાલીપણાનો દેર પ્રાપ્ત થાય જ. એ દોષ સ્વાભાવિક હોય તોપણ અપૂર્ણતા તે અપૂર્ણતા જ. પણ એ અપૂર્ણતાથી તેના આત્માનું સમાધાન ઓછું થશે નહિ; લો કે તેને માન ન આપે તો પણ તેનું સ્વાભિમાન તેને પ્રસન્ન રાખવાને પૂરતું હોય છે. વિદ્વત્તા વિશે કહ્યું તે જ કવિત્વ, ચિત્રકલાપટુત્વ, સંગીતનિપુણત્વ વગેરે વિષે કહી શકાશે. કઈ પણ શારીરિક કે માનસિક કૌશલ્યને સન્યને આધાર ન હોય તો તેની રમણીયતા કે આશ્ચર્યકારકતાને મેઘધનુષ્ય જેવી મિથ્યા સમજવી. એ રમણીયતામાં આત્માને પ્રસન્ન કરવાનું સામર્થ્ય નથી. આત્માના ગૃહમાં વિદ્વત્તા, બુદ્ધિમત્તા, કવિત્વ, કલાકૌશલ્યતા, રસિકતા વગેરેનું ગમે તેટલું ઐશ્વર્ય હોય, તો પણ રૂપયૌવનાદિ સકલ ઐશ્વર્યાસંપન્ન સ્ત્રી કુંકુમ ચાંદલા વિના જેમ વસ્તુતઃ અનુકંપનીય જણાય છે તેમ જ વિદત્તાથી વિભૂષિત બનેલે આમા સૌજન્ય વિના અનુકંપનીય છે. અનુકંપનીય જ નહિ પણ તિરસ્કરણીય છે અને તે અન્યને કેવળ તિરસ્કરણીય લાગે છે એમ નથી પણ પોતાને જ લાગે છે કે પિતે તિરસ્કરણીય છે. પરંતુ વિદ્વતારહિત નીતિમાનનું મન પ્રસન્ન હોઈ શકે છે અને તેનો લેકે તિરસ્કાર કરે છે. તોપણ તે પિતાને તિરસ્કરણીય સમજ નથી. આ ઉપરથી સમજાશે કે, સૌજન્યને આત્માના ઉત્તમાંગનું પદ આપવામાં આવે છે તે શોભે એવું છે. પણ એટલું કબૂલ કરવું જોઈએ કે, કોઈ પ્રસંગે જગતની દષ્ટિએ બુદ્ધિશુદ્ધતા કરતાં બુદ્ધિસામર્થ્યને અધિક મહત્વ આપવું પડે ખરું. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ નીતિશાસ્ત્રપ્રવેશ ધારો કે એક નામાંકિત, શર, ચતુર સેનાધ્યક્ષ અનીતિમાન છે. બીજે યુદ્ધકાર્યમાં સામાન્ય છે પણ સૌજન્યની દૃષ્ટિએ તેનું ચારિત્ર પ્રશંસનીય છે અને યુદ્ધ પ્રસંગે એ બેમાંથી એકનો ભંગ અ યા સિવાય ચાલે તેમ નથી. આવા વિકટ પ્રસંગે ચતુર સેનાપતિને ભાગ આપી શકાય નહિ, કેમકે એ હીર ગુમ થાય તો આખા રાષ્ટ્ર પર ગુલામીની આફત આવવાની સાથે સર્વની નીતિમત્તા ડૂબી જવાને પ્રસંગે પ્રાપ્ત થાય. એ આફત ટાળવા માટે નીતિમાન સેનાપતિને ભોગ આપી ચતુર સેનાપતિને બચાવી લેવો એ જ રાષ્ટ્રનીતિરક્ષણની દષ્ટિએ ઇષ્ટ છે. સુખાનપરાયણ વૃત્તિ કરતાં નૌજન્યપરાયણ વૃત્તિ ઉત્તમ છે, એવી રીતે સામાન્ય તર–તમ-ભાવ જો કે ખેંચી શકાય છે, પણ અમુક વૃત્તિ કરતાં અમુક શ્રેષ્ઠ છે એવા પ્રકારનું ભૂલ વિનાનું અને સગપરિપૂર્ણ કાષ્ટક તૈયાર થવું શક્ય નથી. પરિસ્થિતિ, સ્વભાવ, પ્રિયન્ત , સામર્થ્ય વગેરે જોઈને કર્તવ્ય અકર્તવ્ય ઠરાવવું પડે છે. જે એક વ્યક્તિને સ્વધર્મ હોય છે તે અન્યનો પરધર્મ બને છે, અથવા જુદી પરિસ્થિતિમાં તે જ વ્યક્તિને પણ તે પરધમ લાગે છે. એકાદ ક્ષત્રિય ખરા અંતઃકરણપૂર્વક સ્વીકારે કે ‘મારા હિંસાત્મક તેમ જ ગમે તેવો પણ કઠેર ક્ષાત્રધર્મ કરતાં અધ્યયન-અધ્યાપનાત્મક સાત્વિક બ્રાહ્મણધમ શ્રેષ્ઠ છે, તો પણ તેને બ્રાહ્મણત્વ “પરધર્મ ” સ્વરૂપ છે. કારણ, અધ્યયન અધ્યાપન તેને પ્રિય નહિ હોવાથી બ્રાહ્મણ તરીકેનું કર્તવ્ય તેના હતે ઉત્તમ રીતે થાય નહિ અને ક્ષાત્રવૃત્તિ સ્વીકારેલી છતાં પિતાની અને પિતાના રાષ્ટ્રની બને તેટલી ઉન્નતિ કરવાનું શ્રેય પણ તેને પ્રાપ્ત થાય નહિ. જેમ પાશેર દૂધ પીવા કરતાં એક શેર દૂધ પીવાથી વિશેષ શક્તિ પ્રાપ્ત થાય એવો સર્વસામાન્ય નિયમ સ્થાપી શકાતું નથી, પણ દરેકની પ્રકૃતિને અનુસરી પ્રમાણ કરાવવું પડે છે, તેમ “અમુક બુદ્ધિ કરતાં અમુક બુદ્ધિ શ્રેણ” એવું નૈતિક કષ્ટક તૈયાર થઈ શકે નહિ. સ્વધર્મ અને પરધર્મ કાળ, વખત, પ્રસંગ, વર્ણ, આશ્રમ, પ્રિયત્ન વગેરે જઈને ઠરાવો પડે છે. એકાદ ઉત્તમ ચિત્રકારે પોતાના અને લકાના સાત્વિક આનંદપષણ માટે પિતાની કળામાં રમખાણું For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાર્ય કરવાની કટી થવાતી ઈ! રાખવી કે શત્રુથી રાષ્ટ્રનું રક્ષણ કરવાના હેતુથી ચિમાં દાખલ થવાની ઈચ્છા રાખવી, એ પ્રશ્નનો ઉત્તર ભિન્ન પ્રસંગે ભિન્ન જ આપવું પડશે. રાષ્ટ્ર માટે પ્રાણ આપવાને તત્પર રહેવું એ પ.નાના અન્ય કાર્યમાં લીન બની રહેવા કરતાં કેટ છે; પણ શાંતિના સમયમાં ઉત્તમ ચિત્રકારે પોતાના ચિત્રકાર્યમાં જ તલ્લીન બનવું જોઈએ. તેવા પ્રસંગે રાષ્ટ્રહિત સાધવાની સદબુદ્ધિથી યુદ્ધકલામાં પ્રાણ થવાની પંચાતમાં પડવું દષ્ટ નથી. યુદ્ધ ચાલતું હોય તોપણ ઉત્તમ ચિત્રકારની સૈન્યમાં નામ નોંધાવવાની ફરજ નથી. કારણ કે સૈન્યની બહાર રહીને જ તે દેશને વિશેષ લાભ કરી શકે તેમ છે. પણ એકાદ મહાયુદ્ધ ચાલતું હોય અને દેશના પ્રત્યેક માણસે યુદ્ધમાં ઝંપલાવવાની જરૂર હેય તેવા પ્રસંગે ચિત્રકારે પોતાની પીંછી ફેંકી દઈ તલવાર ખેંચી શત્રુના શરીરમાં ભોંકી દઈ બૂમરૂપી ચિત્રપટ પર રક્તનાં “પણ ચિત્ર આલેખવાં એ જ ઇષ્ટ હોય છે, ફરી કરીને પણ એ જ કહીશું કે કાર્ય અકાર્યનું છાપેલું ટીપણું તૈયાર થઈ શકે તેમ નથી. માત્ર મુખ્ય મુખ્ય ધારણ કહી કાકાય. જે કંઈ કરવું હોય તે કેવળ સર્વમાં અધિક સુખદાયી હેય તે જ ઠીક છે એમ કહીને અટકી પડાય નહિ. યોગ્ય તે એ છે કે તેનાથી અંતરાત્માને સંતોષ થવો જોઈએ, આત્મા પ્રસન્ન જોઈએ. સૌજન્યથી આત્મા પ્રસન્ન થાય છે, અન્યથી નહિ. આપણો સ્વભાવ, વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ, સામર્થ, કાળ, પ્રસંગ જોઈ આપણું વર્તન નિયત કરવું જોઈએ; આત્મોન્નતિ અને પરેન્નતિનું શ્રેય જેથી સાથે થાય તે સતકાર્ય, પછી તે માર્ગે વિશેષ સુખ મળે કે ન મળો વગેરે તત્ત્વ ધ્યાનમાં રાખીને બુદ્ધિ કઈ અને અસદ્દબુદ્ધિ કઈ કાર્ય કર્યું અને અકાર્ય કર્યું એ વાતને નિશ્ચય કરો. પ્રત્યેકને નૈતિક અધિકાર, બુદ્ધિ, અભિરુચિ વગેરે ભિન્ન હોવાથી પ્રત્યેકને નીતિનિર્ણય સર્વાગે સરખો હે શક્ય નથી, પણ પિતાના મન સાથે શાંતિપૂર્વક વિચાર કરી, સજજનની સલાહ લ, શિષ્ટને આચાર જે પરિસ્થિતિ લક્ષમાં રાખી, આત્મોન્નતિ અને પોન્નતિનું ધ્યેય સમક્ષ રાખી આપણે જે નિર્ણય કર્યો હોય તેમાં સ્વાર્થ બુદ્ધિ કે ઈકિયવાસના નથી એવી પક્કી ખાતરી કરી For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ લઈ તે પ્રમાણે વર્તવું જોઈએ. આવી રીતે સદ્દબુદ્ધિથી કરેલ. કર્માનું પરિણામ અકમિતપણે વિપરીત આવે તો પણ તેનું પાપ કતોને લાગતું નથી. તે માટે વિશેષ વિવાદ માનવ નહિ, કેમકે કર્મફળ સ્વાધીન નથી પણ દેવાધીન છે. અહીં અંતે કાર્ય અકાયને નિર્ણય મનને જ સ્વાધીન કર્યો છેપણ માટીનો વગેરેને આધિદૈવત પક્ષ અથવા સદદ્દ વિવેકબુદ્ધિ પક્ષ કેવા કેટના વસનારહિત શુદ્ધ બુદ્ધિ પક્ષથી આ પક્ષ ભિન્ન છે. ત્રણે પક્ષનું સામાન્ય તાવ એ છે કે, અંતિમ નિર્ણય આપવાનું કામ અંતરાત્માનું છે. કે ટને નિરુપાધક અધ્યાત્મ પક્ષ ઉપદેશે કે છે કે, “વાસનાનું ” જરી કે સાંભળશે નહિ, અને કોઈ પણ વાસનાને મનમાં રાખ્યા વગર શુદ્ધ બુદ્ધિ કહે તે કરે.” પરંતું વિચારવાનું એ છે કે, દરેકે દરેક સવિક અને અસારિક વાસનાને દેશવટો આપ્યા પછી કિંવા તેને દાબી દીધા પછી માણસ કર્મ કરવાને કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે ? અંતરાત્માના સ્વચ્છ દર્પણ સમક્ષ કોઈ પણ વાસનાને નહિ રાખવામાં આવે તે “શુદ્ધ, બુદ્ધિ પોતાનું જ મુખ માત્ર જોઈ શકશે કેમકે કાઈ પણ કાર્યનું ચિત્ર તે દર્પણું આગળ પરીક્ષા માટે રહેલું કે રાખવામાં આવેલું હોતું નથી. માર્ટીનનો આધિદૈવત પક્ષ કહે છે કે, મનને પૂછવાથી કાર્ય અને અકાર્ય આપોઆપ સમજાશે; પણ એ તો અનુભવસિદ્ધ છે કે, કેટલીક વખત મન કંઈપણ કહી શકતું નથી. વળી કેવળ મનને એ કાર્ય સોંપવામાં ઘણે ભય રહેલો છે. સ્થિતપ્રજ્ઞને મન ફસાવી શકે નહિ પણ અન્યને માટે તે મનની ઊલટતપાસ કર્યા વિના નિર્ણય કરવામાં શ્રેય નથી. ઊલટતપાસ કેવી રીતે કરવી, ક્યા પ્રશ્ન પૂછવા, ક્યાં મને ફસાવે છે કિવા બ્રાંત થવાનો સંભવ કયા સ્થાને છે વગેરે વાતો કહ્યા સિવાય કેવળ અંતઃકરણપ્રવૃત્તિ પર આધાર રાખી બેસી રહેવું એ સામાન્ય માણસને માટે ઉચિત નથી. કાપડની લંબાઈ કે ઘીનું વજન છેવટે ચક્ષુને જ નક્કી કરવાનું હોય છે, પણ લંબાઈ માપતી વખતે ગજ અને વજન કરતી વખતે પહેલા તથા વજનની ચક્ષુની સહાય હોય છે તો ભૂલ, ભ્રમ કે લુચ્ચાઈ થવાનો સંભવ જેમ ઓછો હોય છે, તેમ છેવટે જો કે સત્ શું ને અસત્ શું For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૨૭. એ ઠરાવવાનું કામ મનને જ કરવાનું હોય છે તે પણ એ મનને પિતાનું ધ્યેય શું, તેનાં અંગ કયાં, તેમાં ઓછીવત્તી ગ્યતાનું અંગ કર્યું વગેરે બાબતનું સામાન્ય જ્ઞાન હિતાવહ છે. વાસનાન્ય શુદ્ધ બુદ્ધિથી કાર્ય કાર્યને નિર્ણય કરવાનો કેટને માગ આકાશ કેટલો ઉચ્ચ છે, પણ તેટલે જ પિલે છે. અંતઃકરણ પર શ્રદ્ધા રાખવાને માર્ટીનો માર્ગ સરળ છે પણ ભયાવહ છે. એય ઠરાવીને અને પરિસ્થિતિ, સ્વભાવ વગેરે જઈને કાર્ય અકાય ઠરાવવાની યુક્તિ ભાંજગડભરી છે, પણ એકાદ વસ્તુને હાથમાં લઈ તેના વજનનું અનુમાન કરી તેને સત્ય માનવા કરતાં તેને ત્રાજવામાં નાખી વજન કરી જેવું એ અધિક શ્રેયસ્કર છે; તેવી જ વાત નૈતિક વાતનું તારતમ્ય ઠરાવવા સંબંધીની છે. ઉપરના વિવેચન પરથી વાચકના ધ્યાનમાં આવશે કે, કાય આ કાર્યને નિર્ણય કરવાની ઉપર જણાવેલી કટીમાં કંટની તથા માટનની કસોટીના ગુણ સ્વીકારી દોષને ત્યાગ કરવામાં આવ્યા છે. શાસ્ત્રવાળ્યાદિ અન્ય કસોટીના પણ ગુણ ગ્રહણ કરી દોષને ત્યજી દીધા છે. એ પણ વિચારી વાચકના ધ્યાનમાં આવ્યું હશે જ. મહાગની ચન જત: ઉધા:– શ્રેષ્ઠ માણસે જેવું આચરણ રાખે તેવું આચરણ રાખવું –એ આપ્તવાક્ય સ્વરૂપી કસોટીને કોઈ પણ ડાહ્યો માણસ વિચાર કરશે જ અને કરવો જ જોઈએ. પણ આપણું ધ્યેય નિશ્ચિત થયેલું હોય છે તો “ક” કેણ, ગુરુ કોને કહેવા, કેના વાકયને આપ્તવાક્ય સમજવું વગેરે નક્કી કરવાને માર્ગ સુલભ બને છે. વળી “સદગુરુ પાસે ન હોય તે શું કરવું?” “બે આમ વાક્યમાં વિરોધ હોય તે શું કરવું?' વગેરે પ્રશ્નને નિર્ણય સહેલાઈથી થઈ શકે છે. તમારછાä પ્રમાળ તે કાર્યવ્યવસ્થિત, એમાં કહેલી કસોટીનો પણ કોઈ પણ સુજ્ઞ મનુષ્ય ઉપયોગ કરશે જ; પણ સાસ્ત્ર કયું અને અછાત્ર કયું, તેવી જ રીતે શાસ્ત્રવચનમાં વિસંગતિ જણાય કિવા કોઈ પ્રશ્ન વિષે શાસ્ત્ર મુગ્ધ કે મૂંગું હોય તે ગભરાઈ જવાય નહિ તે સારુ કયેયાત્મક કસોટીને આધાર પાસે રાખવે એ શ્રેયસ્કર છે. ધ્યેયાત્મક કસોટીમાં જે અનેક ભિન્ન પંથ છે, તેમાંના For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ २२८ નીતિશાસ્ત્ર પ્રવેશ પ્રત્યેકમાં જે ગ્રાહ્યાં છે તે પણ ઉપર વર્ણવેલી કસોટીમાં લીધે છે. “સુખને મળમૂત્રની માફક ત્યાજ્ય સમજવું” એ બેટી સમાજને સુખવાદીઓએ નિકાલ આપ્યો છે, એ તેમની પાસેથી લેવાને ગ્રાહ્યાંશ છે; પણ ‘સુખપતિ એ જ પ્રત્યેક એય હોય છે અને હેવું જોઈએ” એ તેમનું કથન દુરાગ્રહી બને છે. માણસ હમેશાં પિતાના સુખ તરફ અખ તાકીને રહેતો નથી, તેને સુખ સિવાય અન્ય કેટલીક બાબત પ્રય હોય છે. અને સુખપ્રાપ્તિને જ પુરુષાર્થ માનીએ તે પણ અન્યને સુખ તરફ થેડીયે નજર રાખ્યા વિના આત્માને સમાધાન મળવાને સંભવ રહેતું નથી, એ વાત કોઈ પણ સુસંસ્કૃત માણસ સ્વીકારશે, સુખ” શબ્દને સ્થાને “હિત” શબ્દ ગોઠવનાર અને “ અધકનું અધિક હિત” જેવાને કહેનારા બહુજન– હિતવાદી લેકાએ સુખવાદને ઉચ્ચ સ્વરૂપ આપ્યું છે, પણ તેમણે કર્તાની બુદ્ધિ કરતાં કર્મફળ તરફ વિશેષ લક્ષ આપવાની ભૂલ કરી છે. હવે માણસને કેટલીક પ્રવૃત્તિ અન્ય કરતાં સ્વાભાવિક રીતે જ અધિક પ્રિય અને અધિક શ્રેયસ્કર જણાવા લાગી છે એ વાત સ્પેસરા વિકાસવાદમિશ્રિત સુખવાદે કબૂલ કરી છે અને તેના તવને માર્ગ છેવટે મનુષ્યને ખરે આત્મા અને બે આત્મા, પરમાતમાં અને જીવાત્મા, સામાજિક અથવા જાતિવિશિષ્ટ આત્મા અને વ્યકિતવિશિષ્ટ આત્મા વગેરે પ્રકારના ભેદ માનનાર અધ્યાત્મ તરફ આવે છે. કેટનું નિરુપાધિક અધ્યાત્મ કર્તાની શુદ્ધબુદ્ધિને મહત્વ આપે છે. પણ વાસનાનું નિયમન કરવાનું કહીને અટવાને બદલે તેને ઉચ્છેદ કરવા કહે છે તેથી તે દેષિત ઠરે છે. શાસ્ત્ર જોઈને સ્વધર્મ ઠરાવવાનું કહેનાર ભગવદ્ગીતાના તત્વના ગુણદોષ ઉપર આવી જ ગયા છે. કેટલાક કહે છે કે ગીતાને એ અભિપ્રાય છે કે, વર્ણ અને આશ્રમ જોઈને સ્વધર્મ ઠરાવે; પરંતુ એ કસોટી જે કે સામાન્ય પ્રસંગે ઉપયોગ હશે પણ વિકટ પ્રસંગ માટે તે પૂરતી નથી. બ્રાહ્મણ ધર્મની સ્વાભાવિક પ્રવૃત્તિ ધરાવનાર બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા સોળ વર્ષના બ્રાહ્મણ બાળકને હાથમાં શસ્ત્ર લેવાનો પ્રસંગ આવે છે. દાખલા તરીકે, જર્મનીએ બેલજીયમ પર આક્રમણ કર્યું તે પ્રસંગે બંદૂકને મજબૂતીર્થ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ २२५ કાકાર્ય કરાવવાની કસોટી પકડવાનું જણનાર પ્રત્યેકને—છોકરાઓને પણ દેશને માટે યુદ્ધ કરવાને એમ આવ્યો હતો. અર્થાત વર્ણ અને આશ્રમ જો કે બ્રાહ્મણ તરફ ખેંચી જતા હોય તો પણ તેને આગ્રહ બાજુએ રાખી કોઈ પ્રસંગે ચાલવું પડે છે. વર્ણ અને આશ્રમના આગ્રહને ક્યારે વિશેષ માન આપવું અને ક્યારે ન આપવું તે ઠરાવવા માટે આપણું યેય શું, પુરુષાર્થનાં અંગ કયાં, તેમાંના કેને ઓછું વડું મહત્ત્વ શા માટે આપવું વગેરે બાબતો જોવી પડે છે. કર્તવ્ય ઠરાવવામાં વર્ણ અને બાશ્રમ જોવાનું તત્ત્વ ધરાબર છે; પણું “પરિસ્થિતિ, પ્રસંગ, અય વગેરે વાતો પણ જોવી” એટલે તેમાં વધારે કરવું જોઈએ. સ્થિતપ્રજ્ઞનું દર્પણ જેવું સ્વચ્છ મન જે કહે તે ખરું, એ ભગવદ્રગીતાની કસોટી ભૂલ વગરની છે. કેમકે સ્થિતપ્રજ્ઞને સર્વ બાબતનું જ્ઞાન હોય છે, તેની ઈદ્રિય કદી પણ તેને ભળતા માગે ચી જતી નથી, ખેંચવાની ઈચ્છા પણ કરતી નથી; તેની આત્મવંચના થવી શક્ય નથી. તે પિતાની માફક જ અન્યના સુખ, હિત, કલ્યાણ તરફ જુએ છે. કારણ, તે કુદરતી રીતે જ સમબુદ્ધિ હાય છે અને તેને વિશ્વ જ કુટુંબરૂપ લાગે છે. પૂર્ણત્વને પહોંચેલા માણસને આમાં જે કાર્યથી પ્રસન્ન થાય તે કાર્ય સારું એ કસોટી શુદ્ધ છે, પણ હાલના જગતમાં સ્થિતપ્રજ્ઞ મળી આવતા નથી એમ કહેવું એ ભલે સાહસ હશે; તોપણ એટલું તે નક્કી જ છે કે તેવા પુરુષ અતિ અલ્પ સંખ્યામાં હશે. સ્થિતપ્રજ્ઞ નહિ એવાએના અંતરાત્માના નિર્ણયના સત્યત્વ વિષે ખાતરી પડતી નથી અને પડવી પણ ન જોઈએ. એવા અર્ધદગ્ધ માણસોને અંતરાત્માના ચક્ષુ પર જ છેવટે આધાર રાખ પડશે; પણ ભિન્ન કાર્યના એ વત્તા મહત્ત્વનું માપ કરતી વખતે એકાદ તાવિક ત્રાજવું હાથમાં હોય છે તે દષ્ટિદેષ થવાને સંભવ ઓછો હોય છે. આંધળે કંઈ જોઈ શકતા નથી એ ઠીક છે, પરંતુ ચક્ષુવાળે સુધા બરાબર જોઈ શકે છે એમ કંઈ નથી હોતું. દૃષ્ટિમાં ભૂલ ન થાય તે માટે ફૂટપટ્ટી, ટેપ, તુલા વગેરે બનાવેલાં છે. એ પ્રમાણે અંતરાત્માની શાંતિ કિંવા પ્રસન્નતાની જ કસોટી છેવટે ખરી માનવી પડે તે પણ એ પ્રસન્નતાની દષ્ટિ નિર્દોષ લેવા બદલ સામાન્ય માણસને આમપ્રત્યય થાય તે ખાતર “બને તેટલું પિતાનું અને For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ પારકાનું કલ્યાણ સાધવાનું ” ધ્યેય, તેમજ શાસ્ત્રવચન, શિષ્ટાચરણ, મિત્રોપદેશ વગેરે બાબતોની સહાય લેવાની આવશ્યકતા છે. અન્યાશ્રય દોષ આપણો મૂળ પ્રશ્ન એ હતો કે, સૌજન્ય કિવા સક્ષુદ્ધિ એટલે શું અને તે કેવી રીતે કરાવવામાં આવે છે. એ પ્રશ્નને નિર્ણય કરવા જતાં માર્ગમાં આપણું ધ્યેય શું, પુરુષાર્થ શામ છે એ પ્રશ્ન થયો. પછી “સ્વસુખ” એ બેય કે “અધિકનું અધિક” સુખ એ બેય વગેરે શાખાત્મક પ્રશ્નોની ચર્ચા થઈ અને આત્મોન્નતિ કે આત્મપ્રાપ્તિનું ધ્યેય ઠરાવવા સુધી આપણે આવી પહોંચ્યા. આત્મપ્રાપ્તિ શાથી થાય, એ પ્રશ્નના પ્રવાહમાં પડયા પછી “આત્મા” એટલે શું, તેનાં અંગ કયાં, તેની આકાંક્ષા શી વગેરે વિવેકસ્થાને રસ્તામાં મળ્યાં. આત્માને જીવનસંરક્ષણ, સુખ, જ્ઞાન, સૌદર્ય, સૌજન્ય વગેરે વાતે પ્રિય હોય છે, પણ તે સર્વમાં અંદર અંદર વિરોધ ઉત્પન્ન થાય ત્યારે શું કરવું, અર્થાત તેમાંની કઈ વાત પ્રાપ્ત થવાથી આત્મા અધિક પ્રસન્ન થાય છે તેને વિચાર કરતાં કરતાં સૌજન્ય વિના આત્માને સંતોષ થત નથી અને તે પ્રસન્ન થઈ શક નથી, આત્માનાં સર્વ અંગમાં સૌજન્ય એ ઉત્તમ અંગ છે, સૌજન્ય એટલે આત્માને આત્મા અથવા આત્માનો અંતરાત્મા, એવો નિર્ણય આપણે કયો. આપણે સૌજન્ય એટલે શું એ બાબતની શોધમાં હતા, પણ છેવટે “સૌજન્ય એ જ આત્માનું ઉત્તમ અંગ છે ” એથી ઉચ્ચતર વ્યાપક નિર્ણય કરી શક્યા નથી. એટલું જ નહિ પણ આપણે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ આમ તેમ ભ્રમણ કરીને પાછા આવ્યા છીએ ! સૌજન્ય એટલે શું, તે “સૌજન્ય એટલે સૌજન્ય” એવા પ્રકારની આપણે વ્યાખ્યા કરી છે ! સદાચારની બુદ્ધિ તે સુબુદ્ધિ; નીતિથી ચાલવાની ઈચ્છા રાખી તે પ્રમાણે વર્તન રાખવું એનું નામ નીતિમત્તા: આમેનાત અને પોન્નતિ સાધવાની બુદ્ધિથી કર્મ કર્યા કરવું એ જ આત્મપ્રાપ્તિનો માર્ગ છે; ધન, સુખ, વિદ્વત્ત વગેરે કરતાં સૌજન્યને પ્રિય કરી વર્તવું, એનું નામ સૌજન્ય, એ વ્યાખ્યામાં અન્યાશ્રય દેપ જણાય છે અને તે ખરેયે છે; પરંતુ પ્રથમ દર્શને તે For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કટી ૨૩૧ જેટલે ગહણીય લાગે છે તેટલે વાસ્તવિક રીતે નથી. (૧) એક તે એ કે, કેટલાક શબ્દોના લક્ષણમાં એ દોષ અપરિહાર્ય છે. ધાળો, કાળો, ગળ્યો, કડ, ટાઢ, ઉને, પ્રકાશ, અંધકાર, વાસ, સ્પર્શ વગેરે શબ્દોનાં લક્ષણ કઈ વ્યક્ત કરે છે તેમાં અન્યોન્યાશ્રય દેવ જ સ્પષ્ટ થાય. સદસવિવેકબુદ્ધિ કિંવા કશ્યન્સને તું કે અસત આપોઆપ સમજાય છે, એમ કહેનારા આધિદૈવત પક્ષમાં સત્યને જે એક અંશ છે, તે એ છે કે, સત્ય અને અસતો ભેદ ગળ્યું અને કડવું, ગોરે અને કાળે એ ભેદ પ્રમાણે જ અનુભવાય છે. અનુભવ સિવાય અન્ય પ્રમાણ નથી, તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી અને તેનું તારતમ્યાત્મક મહત્ત્વમાપન પિતાના આત્માના અનુભવ પરથી જ કરી શકાય તેમ છે, એ તવ તે વાદના લક્ષમાં છે. જે જન્માંધ છે તેને કાળા અને ગોરાને ભેદ શબ્દથી સમજાવી શકાય નહિ. “ગળ્યું અને કડવું, ટાઢું અને ઊનું એ વચ્ચે રહેલે ભેદ મને કંઈ સમજાતો નથી” એમ કહેવાનું જો કઈ ગાંડપણ કરે તો તેને એ ભેદ કોણ કેવી રીતે સમજાવી શકે? સુબુદ્ધિ અને કુબુદ્ધિ, કિવા સૌજન્ય અને દૌર્જન્ય વચ્ચેના ભેદનું એમ જ છે. (૨) પરંતુ ટાઢા અને ઉના વચ્ચેનો ભેદ સ્પર્શેઠિયને જ સમજાય તેમ છે છતાં કોઈને કેટલી ડીગ્રી તાવ ચઢયો છે, હવામાં ઉણતા કેટલી છે વગેરે બાબતનો નિર્ણય આપણે કેવળ પદ્રિયની સહાયથી કરતા નથી. એ માટે ઉષ્ણતામાપક યંત્રને ઉપયોગ કરીએ છીએ. રોગીને તાવ વો છે કે ઘટયો છે તે તેને હાથ લગાડી સાધારણ રીતે કહી શકાય છે; પણ સૂક્ષ્મ ભેદ જાણવા માટે ઉષ્ણતામાપક યંત્રની સહાય વિના અન્ય માર્ગ નથી હોત. એ જ પ્રમાણે સદસવિવેક માટે સમજવાનું છે. આપણે અંતરાત્મા શું કહે છે તે પર જ છેવટે આવવું પડે તો પણ અંતરાત્માને નિર્ણય કેટલે દર જજે બરાબર છે તે ઠરાવવા માટે વિચારી પુરુષોએ નીતિનિર્ણાયક થર્મોમિટર કરેલું છે. કોઈ કહે છે કે, થમમિટર જેમ સ્નેહી કે શત્રુ, મા કે દાઈને તાવ કેટલો છે તે પક્ષપાત કર્યા વિના સમબુદ્ધિથી બિનચૂક કહે છે, તેમ નિષ્પક્ષપાત રીતે નીતિનિર્ણય કરનાર માણસ એટલે નિર્વિકાર, જિતેન્દ્રિય, For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ સમબુદ્ધિ, સ્થિતપ્રજ્ઞ, જેનો આત્મા પૂર્ણ રીતે પરિચિત અથવ: વિકસિત થયો છે અને અવિકાર્ય છે એવો માણસ. એવા અધિકાર માસ જ સૌજન્ય એટલે શું એનું યથાર્થ વર્ણન કરી શકે. સામાન્ય માણસને આત્મા અવિકસિત કળીની અવસ્થામાં હોય છે, તેનું પૂર્ણ વિકસન થયેલું નથી હોતું તેથી પિતાનું ખરું અને ઉચ્ચતમ સ્વરૂપ શું છે તે તે સ્પષ્ટ રીતે નથી શકતે નથી; ભિન્ન વ્યક્તિનું વિકસન ભિન્ન રાવસ્થામાં હોવાથી તેને આત્મસ્વરૂપમાં ભિન્નતા જણાય છે અને જેટલી વ્યક્તિ તેટલાં આત્મસ્વરૂપ એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ માટે નિશ્ચયપૂર્વક પૂર્ણ વિકસિત આત્મસ્વરૂપ કહેવાનું શક્ય હે તું નથી. તથાપિ સ્વરૂપનિર્ણયને પ્રશ્ન કેઈથી પણ ટાળવો શક્ય નહિ હોવાથી પ્રત્યેક યથામતિ અને યથાશાંત પ્રયત્ન કરવો જ જોઈએ. પાછળના એક પ્રકરણમાં સામાન્ય જનોને અનુભવને આધાર લઈ એવો પ્રયત્ન કર્યો છે તે પરથી જણાઈ આવ્યું છે કે, આત્મા જ્ઞાનપ્રિય, સૌદર્યાભિલાષી, સુખલોલુપ અને સૌજન્યની આકાંક્ષા રાખનાર છે. સૌજન્યની આકાંક્ષા કાલભેદ કિંવા વ્યક્તિભેદથી ઓછીવત્તી તીવ્ર હોય છે, પણ સૌજન્ય વિનો શાંતિ કે પ્રસન્નતા નથી એ વાત પ્રત્યેક સદેવ જાણતા હોય છે. સૌજન્યના ઉદરમાં પરોપકારબુદ્ધિ આવે છે. પપકાર એટલે અન્યને ધન કે સુખ આપવું એમ સમજી લેવાનું નથી. દુનને ધન આપવામાં આવે કે વ્યસનીને મન માને તેમ વર્તવા દેવામાં આવે તો એ કાંઈ પરોપકાર નથી. અન્યને સુખ આપવું, દિલ દુખવવું નહિ વગેરે પ્રકારના પરોપકાર બુદ્ધિ બતાવે છે, પણ તે અન્યના સૌજન્યને જ્યારે પિષક હય, નિદાન પ્રતિકૂલ ન હોય, ત્યારે જ તે એમાં અંતર્ભાવ પામે છે. એ સિવાયના પ્રસંગે નહિ. પોતાની ઉન્નતિ અને બીજાની ઉન્નતિ બને તેટલી રીતે કરવાની બુદ્ધિનું નામ સદ્દબુદ્ધિ છે – એ રીતે આત્માને શું પ્રિય હોય છે, કયા પ્રકારની બુદ્ધિ સમાધાન અપે છે તેનું સામાન્ય વર્ણન કરી શકાશે. સામાન્ય માણસને આમ! પૂર્ણ વિકસિત નથી હોત, પણ વિકસન–યોગ્ય, વર્ધિષ્ણુ અને પ્રગતિમાન સ્વરૂપને હેય છે. પરંતુ આત્માનું પૂર્ણ વિકમન For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ કાકાર્ય કરાવવાની કટી ૨૩૩ થયા સિવાય આત્માનું પૂર્ણ સ્વરૂપ, તેની ખરી પ્રિય અપ્રિયતા, તેનાં ભિન્ન ભિન્ન અંગોને પરસ્પર સંબંધ, કયા અંગનું કેટલું મહત્ત્વ છે વગેરે પ્રશ્નનો સવિસ્તાર અને નિશ્ચયાત્મક ઉત્તર આપવાનું શક્ય નથી બનતું. આથી પૂર્ણ વિકાસ થતાં સુધી સામાન્ય વનથી જિજ્ઞાસા તૃપ્ત કરી લેવી જોઈએ, સૌજન્યના ઉચ્ચતમ સ્વરૂપનું જ્ઞાન ન હોય અને અંગુલીનિર્દેશ કરી અમુક જ સૌજન્ય છે એમ ન કહી શકાય તે પણ સૌજન્યને પ્રિય ગણા યથામતિ વતન રાખવું એ સૌજન્યનું એક મુખ્ય અંગ કિવા લક્ષણ છે એમ ગમે તે વખતે સ્વીકારવું જોઈએ. માંજન્યના આ લક્ષણમાં “સૌજન્ય’ શબ્દ હોવાથી “ગળ્યું શું તે જેમાં ગળપણ હાય તે” એવા પ્રકારના લક્ષણ પ્રમાણે એમાં અન્યાશ્રય દેવ આવે છે; પણ પૂરું જ્ઞાન થતા સુધી તે અપરિહાર્ય છે. * આપણે જાણી શકયા છીએ કે અમુક રાજમહેલમાં પ્રત્યેક પ્રકારની મૂલ્યવાન સામાન ભરેલા છે. પરંતુ ધારો કે તેની સર્વ આરડીએની કૂચીઓ આપણી પાસે ન હતાં બહારની બે ચાર ઓરડીઓની છે. આપણે તે રાજભુવનના સાહિત્યનું વર્ણન કેવું કરીશું? કહીશું કે તેમાં ટેબલ, ખુરશી, ગાલીચા, છબી, આસા, ઝુ મર છે અને બીજો પણ કેટલાયે પ્રકારને કીંમતી સામાન છે. સર્વ સામાનનું વર્ણન કરવામાં કેટલીક વસ્તુનાં નામ આપી બીજો પણ કીંમતી સામાન છે એ શબ્દ આપણે દાખલ કર્યા છે. આ વર્ણનમાં “સામાન” શબ્દ દ્વિરુક્ત છે પણ સર્વ ઓરડીમાં શું શું છે તે જાણવાનું સાધન નહિ હોવાથી તેમના સામાનનું વર્ણન વસ્તુના નામનિર્દેશ સાથે કરી શકાતું નથી અને સામાન” એ સામાન્ય શ: વાપરવો પડે છે. તાળાવાળી ઓરડીમાં કંઈ પણ કીંમતી નામાન ; એની ખબર પડવા છતાં કૂચીઓના અભાવે તેનું વર્ણન એ રીતે કરવું પડે છે. આ વર્ણનમાં અન્યાશ્રય દેવ હોય જ તે અપરિહાર્ય છે. *ટી. એચ. ગ્રીને પોતાના Prolegomena to Ethics નામના ગ્રંથમાં આ પ્રશ્નનું વિવેચન કર્યું છે તે જોવું. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ આજ પ્રમાણે સૌજન્યના સ્વરૂપનું વર્ણન કરવામાં સૌજન્ય બ્દઃ પુનરુક્ત થયા છે, પણ એ દોષ અપરિહાય અને ક્ષમ્ય છે. જેને આત્મા પૂર્ણ વિકાસ પામ્યા છે, જેણે પેાતાના હૃદયનું રાજભુવન ઇંદ્રિયાને ત્યાં ગીરા મૂકેલુ` નથી કિવા તેમાંના કેટલાક મલા કામલાલસાદિને ભાડે આપ્યા નથી તેને જ તે રાજજીવનમાં શું શું છે તેનું યથા અને પરિપૂર્ણ જ્ઞાન થશે. હૃદયના હૃદયમાં રહેલા ઊંડા હૃદયમાં જેને પ્રવેશ થઈ શકે છે તે જ તેની માહિતી આપી શકે છે. દેવડી પર કે હુ તે પરસાળમાં કરનાર શું કહી શકે ? સૌજન્યપ્રાસાદની બહાર ભમનારી અને કાટમાંથી અતમૃદ્ધ તરફ દષ્ટિ કરનારા કિવા ક્ષવાર ઊભા રહેનાર તેનું વર્ણન કરવા લાગે તે! તે કેટલીક આરડીએની વિગતવાર હકીકત કહી, ‘ બીજી પણ કેટલી અમૂલ્ય વસ્તુએ તેમાં ભરેલી છે' એટલું કહીને સ્વસ્થ રહેશે, જે આત્મિક એરડીઆની કૂંચીએ. આપણી પાસે નથી હૈ!તી તેમાં સામાન ઉચ્ચ પ્રકારના છે એટલુ અનુમાન અન્ય હકીકત પરથી આપણે કરી શકીએ પણ ઉચ્ચત્વનું યથાર્થ અને વિસ્તૃત વન ન કરી શકીએ. સૌજન્ય એટલે આત્મિક ઉચ્ચત એમ કહીએ પણ સૌજન્યના લક્ષણમાં ‘ઉચ્ચ’ શબ્દ વાપરવે! એ યોગ્ય નથી. એકદરે આત્મપ્રાસાદનું સંપૂર્ણ રીતે સ્વામીત્વ મળ્યા વિના તેમાં રહેલા અંત હની વસ્તુઓનું વિસ્તૃત વર્ણીન કાણ કરી શકે ? ૧૩૪ આત્મવેત્તા પુરુષની કા અકાર્ય કરાવવાની કસે ટી. ખરી રીતે જે આત્માના પૂર્ણ સ્વામી બનેલા છે તેને આત્મપ્રાસાદમાં કઈ કઈ વસ્તુ છે, તેમાંની કઈ અધિક કીમતી છે, કઈ નજીવી છે વગેરે બાબતનું જ્ઞ!ન અન્ય દ્વારા મેળવવાને કારણ હતું નથી. કાઈ પણ વસ્તુ નજરે પડતાની સાથે તેની કિ ંમત શી છે, તે કાં રાખવા માટે અને કયા કામ સારુ લેવામાં આવી છે તે તરત જ તેના ધ્યાનમાં આવે છે. આત્મપ્રાસાદના એકાદ ખૂણામાં અકસ્માત આગ ભભૂકે છે તે એવા સંકટના પ્રસંગે અગ્નિનારાયશુને કયા ક્ષુદ્ર સ્વાની આહુતિ આપવી, કયા ઉચ્ચતમ સ્વા નાશ ન થવા દેવા પ્રયત્ન કરવા વગેરે ખાખત વિચાર કરવાની તકલીફ્ લીધા વગર તે જાણી શકે છે. માલિકને એ માટે For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કટી ૨૩૫: શીખવવાની જરૂર રહેતી નથી. પિતાની અનેકવિધ સંપત્તિમાંની કઈ સંપત્તિ વિશેષ મહત્ત્વની છે, કેનું કાર્યક્ષેત્ર કિંવા ઉપર્યુક્તતાક્ષેત્ર કેટલું મર્યાદિત છે, સંકટના સમયે કોનો ત્યાગ કરવો અને કોને કદી પણ ગુમાવવી નહિ એ બાબતનું જ્ઞાન તેને સ્વાભાવિક હોય છે. કઈ વસ્તુનું મહત્ત્વ કિંવા મૂલ્ય કેટલું છે તે નક્કી કરવા માટે તેને કોઈ પણ પ્રકારના ત્રાજવાની, ફૂટપટ્ટીની કે કસોટીની જરૂર નથી હોતી. સારે અનુભવી વૈદ્ય જેમ રોગનું મૂળ નજરે પડતાં જ તેને રોગ સમજી જાય છે કિંવા અનુભવી ઝવેરી રત્ન હાથમાં પડતાં તે પર દષ્ટિ કરતાં જ તેની કિંમત જાણી જાય છે, કિંવા બીજગણિતને પંડિત દાખલો જોતાની સાથે જ તેની રીત પામી જાય છે તેમ જ અરે, તેથી અધિક બિનચૂક રીતે આત્મજ્ઞાનીને કયું કર્મ કેટલું મહત્ત્વનું છે, તે જ કર્મ ક્યારે વિશેષ મહત્તવનું બને છે, કયું કયારે શ્રેયસ્કર હોય છે, ક્યારે અશ્રેયસ્કર હોય છે, જ્ઞાનલાલસા કરતાં પ્રેમ કે જીવન આશા કિંવા સુચ્છા ક્યારે અધિક માનનીય હોય છે, કયારે ઓછી હોય છે, રસિકતાનું મહત્ત્વ કેટલું છે, સૌજન્યને તે ક્યારે પિષક હોય છે, ક્યારે દૂષક હોય છે વગેરે હસ્તામલકવત આપોઆપ સમજાય છે. તેને જોવા માટે આત્મજ્ઞાનીને કોઈ પણ કૃત્રિમ આયનાની જરૂર હોતી નથી. જે સ્થિતપ્રજ્ઞ હોય છે તેને તેનું મન શુદ્ધ હોવાના કારણે કર્યાકાર્યવ્યવસ્થા કરવાના કામે “અધિકનું અધિક હિત” કિવા એવી જ બીજી એકાદ કસોટીની જરૂર પડતી નથી. તેની બુદ્ધિ અવિકાર્ય, સ્થિર અને “સમ” હોય છે, તેને મન ફસાવી શકતું નથી, તે સ્વાભાવિક રીતે જ સર્વ-ભૂત-હિત-રત હોય છે. તે સર્વ-ભૂત-હિત-રતત્વના આધારે કાર્યકાર્ય કરાવતા નથી. તે કાર્યનું જ્ઞાન તેના હૃદયમાં આપોઆપ સ્ફરે છે અને તે સ્વાભાવિક રીતે જ સર્વ-ભૂત-હિત વિષે દક્ષ હોય છે, એમ ગીતા કહે છે એવું છે. માત્ર તિલકે ગીતારહસ્યમાં કહ્યું છે તે માર્મિક છે. કમળ કે ચંદનના સુવાસ પ્રસાર માટે કોઈને કંઈ કહેવું પડતું નથી. તેને સ્વભાવ જ સુવાસ પ્રસરવાને હેય છે. એવું જ આત્મવેત્તા સજજનનું છે. તે સ્વભાવઃ જ પરહિતદક્ષ – વિશ્વહિત દક્ષ હોય છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ‘હાય છે’ એમ કહ્યું ખરું પરંતુ તરત જ ક સન્યાસમાગી " 6 સાંખ્ય વાદીનું સ્મરણ થવાથી વિશ્વહિતા હાય છે.' એમ કહેવાને બદલે ‘ વિશ્વહિતદક્ષ હાવા જોઇ એ ' એમ કહેવું ફીક લાગે છે. આત્મજ્ઞાન થયા પછી લાકસંગ્રહ સારુ આસક્તિવિરહિત કર્મી કરવાં કે નહિ, એ વિષે એક મત નથી. ગીતા કહે છે કે કરવાં, પણ કરવાં જ જોઇ એ એવા આગ્રહ નથી એવા તિલકના અભિપ્રાય છે, ગીતાને અભિપ્રેત બ ગમે તે હા, પણ હાલના અનેક સુસંસ્કૃત મનુષ્યને ક યાગને! પક્ષ જ અધિક માનનીય લાગશે. કારણ જેમાં સુવાસ ન હોય તે ચંદન શાનું અને ગળપણ ન હેાય તે સાકર શાન, એ પ્રમાણે જ પરિહતતત્પરતા જેનામાં ન હોય તે સજ્જન શાને, એમ કચેાગપક્ષના માસા કહેશે. ૨૩૪ 6 સગવડ અને શક્તિ હૈાવા છતાં જે અન્યને આત્મહત કરવામાં સહાયક થતા નથી તેને આત્મા અન્ય તરફ સામ્ય બુદ્ધિથી જોતા નથી, તેનું વિશ્વ સાથે તાદાત્મ્ય થયેલું નથી. એમજ કહેવું પડશે. પરોપકારના ગુણ આત્મજ્ઞાની સજ્જનમાં વૈકલ્પિક રીતે હશે કે નહિ હાય એમ કહી શકાય નહિં, તે હાવા જ જોઈએ. જ્ઞાનીની શુદ્ધ જીવનગગાને પરમાત્મારૂપી સાગર તરકે વહી જવાનું હોય છે એ વાત ખરી છે, પણ ખડકવાળી ભૂમિમાંથી વહેવા કરતાં ફળદ્રુપ પ્રદેશનાં શુષ્ક બનતાં લતા‰ક્ષાને પ્ર′ક્ષિત અનાવવા તે પ્રદેશમાંથી વહેવું એ અધિક શ્રેયસ્કર છે, કવાદીઓની એવી કલ્પના છે કે, પરાપકાર એ સૌજન્ય અંગભૂત, નિત્ય અને અવ્યભિચારી ગુણ છે. કાળાપણા કે ગેરાપાની માફક યદચ્છાથી અસ્તિત્વ કે નહિ અસ્તિત્વ ધરાવનાર ખાદ્ય, અનિત્ય અને વૈકલ્પિક નથી. ત્યારે બીજી બાજુએ આધુનિક માસામાંના ઘણા થેાડાને જ આત્મજ્ઞાનનેા લાભ મળેલા છે એટલે તેના અંગના નિત્ય અને અવ્યભિચારી ગુણ કયા છે અને કો નથી એ વિષે નિશ્ચયપૂર્વક કાણુ શું કહી શકે? તે!પણ એટલું માત્ર કહી શકાશે કે, ‘ આધુનિક સસ્કૃતિમાં ઊછરેલા અને સૌજન્ય તરફ પ્રવૃત્ત રહેલા સામાન્ય માણસને લાગે છે કે, લેકસગ્રહાથે ક કરવાં, આત્માાંત માટે પડતા આખડતા બંધુએાને હાથ આપવા, ( આત્માન્નતિની વાત બાજુએ રહેવા દે ) અન્યના દુઃખતે ભાર For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ર૩૭ છો કરવો, જેને કાઈ આપ્ત ન હોય તેને પિતાને કહેવો ” વગેરે ગુણ સજન્યથી અચ્છેદ્ય અને અભેદ્ય છે; એ ગુણ ન હોય - સૌજન્યને સૌજન્ય જ ન કહેવાય હા, જેને સર્વ જગત - મિથ્યા' જણાય છે તેને તેમાં રહેલાં દુઃખ, કુરૂપતા, વિચિત્રતા, અનીતિ વગેરે “મિથ્યા' લાગે એ સ્વાભાવિક છે અને તેથી આ અત્ અથવા “મિથ્યા' વસ્તુને નાશ કરવાને અધ્યાપારેવું વ્યાપાર કરવાનું એવા જ્ઞાનીને કંઈ પ્રયજન નથી એ કબૂલ કરવાની ફરજ પડે છે; પણ “જગત મિથ્યા છે” એને ખરે અર્થ છે, એ પ્રશ્ન તડાક લઈને આગળ આવે છે. પરંતુ હાલ તે આ પ્રશ્ન વિશેષ ચર્ચા કરવાની પંચાતમાં પડવા કરતાં નમસ્કાર કરીને જ, ખસવું પડશે ! For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન માણસ એક વખત નૈતિક વિષયને તર્કદષ્ટિએ વિચાર કરવાનો આરંભ કરે છે અને પ્રત્યેક વાતમાં “એમ કેમ? તેમ શા માટે નહિ એવા તર્કવિતર્ક લડાવવા લાગે છે તે એમ જ જણાય છે કે, એ પ્રશ્નો અંત જ આવશે નહિ અને તેથી સાથે સાથે સર્વ સુસંસ્કૃત વિચારનું તથા કમલ ભાવનાનું પૃથક્કરણ કરવા ઇચ્છનાર નીતિશાસ્ત્રજ્ઞ પર ગુસ્સો આવે છે. તેમજ એ તાર્કિક નીતિશાસ્ત્રવિશારદને એવું પૂછવાનું મન થાય છે કે, નીતિરૂપી શેરડીને સ્વાદ લેવાને બદલે તેના કૂચા કરી નાખવામાં કિવા તર્કને ચરખામાં તેને પીલી ફક્ત કૂચા હાથમાં આપવામાં તમને શે પુરુષાર્થ લાગે છે? પણ એ પ્રશ્ન અસ્થાને છે. જેમની ઇચ્છા ન હોય તેમણે નીતિશાસ્ત્રનો વિચાર કરે નહિ, પણ વિચાર કરે હોય તે તે સશસ્ત્ર જ થવો જોઈએ. ત્યાં આગળ કોઈની શરમ રાખી શકાય નહિ. વૈદ્યકશાસ્ત્રની ચર્ચા કરવી હોય તે મલિન અને ગુહ્ય રેગની, ઉદરમાં રહેલા મળની, આંતરડાંની કે અન્ય કોઈની પણ દુર્ગધીથી વમન થવાને ભય કે લાજ શરમ રાખી શકાય નહિ. તેવી જ રીતે નીતિશાસ્ત્રની ચર્ચા કરવામાં For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ૨૩૯ નીતિબંધન શા માટે માનવાં? અમે ન માનીએ તે લોકોનું શું જવાનું છે ? શું તમે એમ કહે છે કે, પ્રભુ ગુસ્સે થશે? પણ પ્રથમ પ્રભુ છે એમ શા ઉપરથી? અને તે ગુસ્સે થશે તે અમને શું કરવાનો છે ? બહુ બહુ તે નરકમાં નાખશે એ જ ને? અહીં અમે નિરાંતે સુખેપમોગ લઇશું, આગળ જે થશે તે જોઈ લઈશું ?” એવા પ્રકારની અસંસ્કૃત, નાસ્તિક અને આર્યજનને અનુચિત વિચારસરણીની ખબર લેવાની આવશ્યકતા છે. આ વિષય ગલીચ છે માટે તેને છોડી દેવો એ શાસ્ત્રદષ્ટિએ ઇષ્ટ નથી. ભૂમિ જેમ ચંડાલ કે અન્ય કોઈથી અભડાતી નથી; તે સદૈવ પવિત્ર છે, તેમજ શાસ્ત્ર સદા પવિત્ર છે. શાસ્ત્રનું નામ આવ્યું કે પછી તેમાં કઈ પણ (લઘુ કે દીર્ઘ) શંકાને દુધી કહી શકાય નહિ. શાસ્ત્રને દુર્ગધી કે વટાળ હેય તો અસત્ય, દુરાગ્રહ અને વિતંડાવાદને છે. શંકા યોગ્ય હોય છે તો શસ્ત્ર તેને તિરસ્કાર કરતું નથી. કદાચિત તે વિચારના અંતે “માન્ય” કરે નહિ, પણ તે “મનનીય ” નથી એમ કેમ કહી શકાય ? બૅન્થમ નામનો એક અંગ્રેજ નીતિશાસ્ત્રવિવેચક થઈ ગયો છે. તેનું કહેવું એવું હતું કે, “ધર્મસંસ્થાપકે જે બંધન દાખલ કરે છે તે કેવળ જુલમ છે. ધર્મસંસ્થાપકને વ્યભિચાર ખરાબ લાગે છે માટે તે વ્યભિચાર એ પાપ છે એ સર્વસામાન્ય નિયમ દાખલ કરે છે. એવાં બંધન પાળવાં હોય તે પિતે જાતે પાળે પણ બીજાના હાથપગ શા માટે બાંધે? વ્યભિચારમાં કોઈને પાપ જણાતું ન હોય તે ધર્મસંસ્થાપકે એ બંધન પાળવાને શા. માટે જુલમ કરે જોઈએ? ધર્મસંસ્થાપકને અમુક એક બાબત સારી લાગે માટે તે બધાને એ સારી લાગે એમ કેમ કહેવાય ? વાસ્તવિક રીતે જેને જે યોગ્ય લાગે તે તેણે કરવું જોઈએ. કોઈને ચોરી કરવી યોગ્ય લાગે તે તેણે શા માટે ચોરી ન કરવી ? ચોરી ખરાબ વસ્તુ છે એમ પ્રત્યેકને લાગે છે એવું તમે શા ઉપરથી માની લો છે? તમને ચોરી પાપાત્મક લાગે છે. પણ ધંધાદારી ચેરના છોકરાઓને કે એવા જ બીજા માણસોને તેમાં નિંદ્ય જેવું કંઈ લાગતું નથી. એવાઓને ચોરી નહિ કરવાને ઉપદેશ આપવાને તમને શું અધિકાર છે? અને તેમણે તમારે For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ નીતિશાસ્ત્ર પ્રવેશ ઉપદેશ શા માટે સાંભળવા જોઈએપેલે નામને નીતિશાસ્ત્ર, સદસદિવેકબુદ્ધિને ઉપદેશ એટલે કેટલાક વિશિષ્ટ શિષ્ટ લેકે એ અજ્ઞાની લેક પર નાખેલે મેહ છે, એમ કહેતા નથી. તે કહે છે કે, “સદસધિવેકબુદ્ધિનું કથન ખરું છે કે ખોટું છે, મેહ છે કે યથાર્થ જ્ઞાન છે, અમારે તે સાંભળવું જ જોઈએ એવું શાસ્ત્ર ક્યાં છે? અમારી સદસદ્વિવેક બુદ્ધિ બેટું નહિ બલવાને કહે છે તે લોકોએ મોહ નાખ્યાના કારણે નહિ હેય; પણ પછી શું? મેહ છે કે ન હે, બસ અમારે તેની વાત જ સાંભળવી નથી ! સદસધિવેકબુદ્ધિ એવી છે કે અમારી માલિક છે કે અમારે અનન્ય ભાવે તેને શરણે જવું જ જોઈએ ?” આ સંબંધમાં “ત્યારે લેકોએ પ્રમાણભૂત શું માનવું ? ” એવું પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે, “કોને કહે કે, સદાચાર સ્વર્ગપ્રાપ્તિ કરાવે છે અને પાપાચાર નરકવાસ કરાવે છે; એટલે લોકો તમને કંઈ પૂછશે જ નહિ; કારણ સ્વર્ગ કેને નહિ ગમતું હોય અને નરકની યાચના કરવા કેણ તૈયાર થશે?” આ સંબંધમાંયે એકાદ જાગ્રહી કહેશે કે – “નરકને એટલે ભય શાને બતાવો છે ? બધા તમારા નરકથી ડરી જાય છે એમ સમજશે નહિ. કોઈ માણસ ડર નહિ હોય તે તેની પાસે નીતિને પ્રમાણભૂત શી રીતે મનાવશે? સ્વર્ગ અને નરકનું અસ્તિત્વ જ કેટલાકના માન્યામાં આવતું નથી. તેવામાં સ્વર્ગ અને નરકને જન્મ કવિની કલ્પનાથી થયાનું માને છે. ઠીક, સ્વર્ગ અને નરક ખરાં હોય તે પણ તાત્કાલિક સુખ છેડીને ભવિષ્યમાં સ્વર્ગ સુખ મેળવવું કે હમણાં જ લહેર કરી પછી નરકવાસ વેઠવો એ જેની તેની મરજીની વાત છે. ગમે તે રીતે અમારે તે બને તેટલું સુખને સરવાળો વધારો છે અને દુ:ખને ઘટાડે છે. નરકવાસનું દુઃખ અમુક છે, એને વિચાર કરીને તે દુઃખ સહેવાને–અર્થાત્ ઐહિક વિષયભોગની લાલસાથી –જે તૈયાર થાય તેને એ પાપ છે, એમ ક્યા યુક્તિવાદથી તમે સિદ્ધ કરી આપશે ? તેમણે તમારાં પુસ્તક નીતિતત્ત્વ કે તમારા પુરાણનો ધમધર્મવિચાર શા માટે સ્વીકારે? તમે દહેશત બતાવે છે કે, “નહિ માને તો નરકનું અઘોર દુ:ખ ભોગવવું For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમન ૨૪૧ પડશે;’. પણ તે માસ ધમકીથી ડરશે નહિં ‘ કાઈ પણ વખતે સુખ અને કાઈ પણ વખતે દુ:ખ ભોગવવાનું છે; તેા પછી આ જન્મમાં સુખાપભાગ લઈશ અને પછી નસીબમાં હશે તે ભાગવીશ' એમ કહેનારનું મુખ બંધ નહિ કરી શકાય.” અન્થેમ અને પેલેએ ઉઠાવેલી શંકાનું સમાધાન કર્યા સિવાય નીતિતત્ત્વના વિવેચનની સુમતિ સિદ્ધ થાય તેમ નથી. સામાન્ય માણસના વિચાર લઈ એ તે તે ધર્મ ચા, સત્યં વર્, પિતૃકેવો મવ, मातृदेवो भव વગેરે સદાચારપ્રવક કિ`વા પાનિવ ક નીતિતત્ત્વનું પ્રામાણ્ય નીચેના કારણ સારુ માન્ય કરે છે. (1) કેટલાંક તત્ત્વ એવાં હાય છે કે તેને પ્રમાણભૂત ગણવામાં નથી આવતાં તે તરત જ કુદરત શિક્ષા કરે છે. દાખલા તરીકે, ‘ આહારવિહારમાં પરિમિત રહેવું ' એ તત્ત્વને તેડીશું તે! માંદા પડાશે કિંવા અશક્ત થવાશે એવી ખાતરી હેય છે. વ્યાયામ કરવા' એ તત્ત્વ પાળીશું ા ફાયદે થશે. આવાં તત્ત્વાનું પ્રામાણ્ય એક રીતે સ્વતઃસિદ્ધ અથવા સ્વયં પ્રકાશિત હોય છે. તે કઈ માણસે કરેલા નિયમ કે રિવાજ કે કાયદાના આધારે રહેલું નથી હોતું. સૃષ્ટિના નિયમ કાઈ પણ કાળે કાઈ પણ પ્રસંગે પરિવર્તન પામતા નથી, એટલે આ પ્રમાણુ સ્વભાઽસિદ્ધ, નિત્ય, સાર્વત્રિક હાઈતે મનુષ્યકૃત નિયમની અપેક્ષા રાખનારું નથી. (૨) કેટલાક નિયમ એવા હાય છે કે, જો તેનું પાલન કરવામાં ન આવે તેા રાજદ ́ડનું દુ:ખ વેઠવું પડે છે અને પાળવામાં આવે છે તે! રાજપ્રીતિનું સુખ અનુભવાય છે. દૃષ્ટાંત તરીકે, ‘ હત્યા કરવી નહિ, ચેરી કરવી નહિ, ન્યાયાસન સમક્ષ સાચી સાક્ષી પૂરી, કરજ પતાવવું,' વગેરે વિધિનિષેધાત્મક નિયમનું ઉલ્લંધન થશે તે રાજા ( કિવા રાજ્યસૂત્ર મંડળ ) શિક્ષા કરશે એવી ખાતરી હાય છે. ચલાવનાર (૩) કેટલાંક પાપ એવાં હાય છે કે, તે કરીએ છીએ તે કાયદાનેયે ચૂપ થઈ જવું પડે છે, તેપણ તે કરનારની સમાજમાં અપકીતિ થાય છે તેથી માણસ તેવા આચારથી પા। પડે છે. તેવી જ રીતે કેટલાક સદાચાર એવા તૈય છે કે, તેથી જન 1; * For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ २४२ નીતિશાસ્ત્ર પ્રવેશ સમાજમાં માનમરતબો વધે છે અને એ સદાચાર પોતાને પ્રિય હેવાનો માણસ ભાસ કરાવે છે. (૪) કેટલાક વિધિનિષેધાત્મક નિયમને ધર્મનું બળ હોય છે અમુક એક કાર્ય પુણ્યપ્રદ છે, તે કરવાથી સ્વર્ગપ્રાપ્તિ થશે કિવા ભાવી જન્મમાં અમુક લાભ મળશે; તમુક વાત પાપ-મક છે, તેના આચારથી નરકપ્રાપ્તિ થશે અને અસહ્ય દુઃખ ભોગવવું પડશે. એવા પ્રકારની સગતિની આશાથી કે અસદ્ગતિના ભયથી ઘણું લોક સન્માર્ગ સ્વીકારે છે અને કુમાર્ગ ત્યજે છે. (૫) સદાચારથી મનને જે એક પ્રકારની પ્રસન્નતા લાગે છે, તે પ્રસન્નતાની ઈચ્છાથી કેટલાક સદાચારરત હોય છે. તેવી જ રીતે દુરાચારથી મનને જે પશ્ચાત્તાપ થાય છે તેનાથી દૂર રહેવાને કેટલાક દુરાચારને ત્યાગ કરે છે. નીતિબંધન શા માટે પાળવાં, એ પ્રશ્નના સામાન્ય રીતે આપી શકાય તેવા ઉક્ત પાંચ ઉત્તર છે. નીતિતવના આ પાંચ પ્રમાણમાં એક એ વાત સ્વીકારી લીધેલી છે કે, માણસ જે કંઈ પણ કર્મ કરે છે તે સુખપ્રાપ્તિ કિંવા દુઃખનિવારણાર્થે કરે છે. સુખપ્રાપ્તિ કિંવા દુઃખનિવારણનો હેતુ રાખીને માણસ પુષ્કળ કર્મમાં પ્રવૃત્ત થાય છે એ વાત ખોટી નથી, પણ એ જ હેતુ માત્ર માણસને કર્મમાત્રમાં પ્રવૃત્ત કરે છે એમ કહેવું એ ભૂલ છે. માણસને પરોપકાર સારે લાગે છે માટે પરોપકાર કરવાથી સુખ થાય છે. પરેપકાર સુખકર છે માટે તે સારો છે એમ નથી. કેટલાક સુખવાદીઓ આ સંબંધમાં એવો આગ્રહ દર્શાવે છે કે, પરોપકાર કરવાની ઇચ્છા કિંવા કૃતિ થયા પછી તે કરવામાં આવતું નથી તે મનને દુઃખ થાય છે તેથી એ દુ:ખ ટાળવા માટે આપણે પરોપકાર કરીએ છીએ. એટલું કબૂલ કરવું પડશે કે આ વાતમાં સત્યનો અંશ છે. કેટલીક વખત આપણે સારી રીતે સમજતા હોઈએ છીએ કે, અમુકને ભિક્ષા, દક્ષિણ કે ફાળો આપો એ કુપાત્રે દાન કરવા જેવું છે અને એવું દાન ન કરવું એ જ કર્તવ્ય છે; પણ “ના” કહેતાં સંકોચ થાય છે તેથી દક્ષિણ કે ભિક્ષા આપી છૂટા થઈએ છીએ. અને વળી તેમ કરવામાં આપણને લાગે છે કે, આપણે અતિ કોમળ અને For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ર૪૩ ઉદાર મનના છે એ; પણ એ ચેખી આત્મવંચના છે. દાન કુટ અપાય છે એમ જાણ્યા છતાં આપવું એ સદ્ગણ નહિ પણ પાપ છે. આવા પ્રસંગે કરેલા પરોપકારને સુખપ્રેરિત કહેવો યોગ્ય છે, કારણ આપણું દયાર્દ બુદ્ધિ આપણને એક પ્રકારનું દુઃખ આપે છે અને એ દુઃખના નિવારણ માટે અને આપણે “કેમલ મનના ઉદાર ગૃહસ્થ છીએ” એમ લેકે કહે, કિંવા આપણે માની શકીએ એ હેતુથી આપણે કર્તવ્યસ્મૃત બની મનને ગમે તેવું કામ કરીએ છીએ. આધુનિક જર્મન તત્ત્વવેત્તા નિશે એવી કોમલ અને ઉદાર બુદ્ધિને માન આપતું નથી. ઊલટું તેની નિર્ભર્સના કરે છે. તે કહે છે કે, તેમ કરનારમાં મનેધેય નથી પણ દુર્બળતા છે. ગુલામી તે ગમે તેવી પણ ગુલામી જ, પછી તે કોમળ મનોવૃત્તિની છે કે કર મનવૃત્તિની છે. લોકે. જે ગુણનાં વખાણ કરતા હોય છે તે ઘણી વખત દોષિત હોય છે, એ કથન (નિશેનું) તદન ખરું છે. જે ગુણ આપણને કર્તવ્યયુત બનાવે છે તે ગમે તેટલો મોહક હોય, પણ દાસત્વ સ્વીકારવું એ તે ખોટું જ છે. માતાને બાળક પર હદ બહારને પ્રેમ એ સદગુણ નથી. પ્રેમને પાને દબાવવાનું તેને માટે દુસહ બને છે તેથી તે વધારા પડને પ્રેમ કરે છે; સદાચારપ્રીતિ માટે કે તંત્રદાતા માટે નહિ. નિર્લ્સને સૌમ્યતા, પ્રેમાળપણું, કમળતા, દયાદ્રતા આજ્ઞાધારકત્વ વગેરે ગુણ વિશેષ પિય નથી. તેનું કહેવું તો એવું. છે કે એવા ગુણ શીખવનાર સ્વાથી અને દુર્બળ મનના હોય છે. એ ઢોંગ નીતિના ગુલામોને ઉચિત છે, તે દાસ-નીતિ (Slave Morality) છે, અધિપતિ-નીતિ (Master morality) નથી. જેણે આત્મજય મેળવ્યો છે અને જે કાઈથી ડરતે નથી તે એવી અચિત કોમળતાને વશ થવાને બદલે પુરુષત્વ સ્વીકારી ન્યાયનિષ્કર બનશે. નિજોની દૃષ્ટિએ જે આદર્શ ભૂત કે પુરુષ છે તે સૌમ્યતા, દયાતા, આજ્ઞાધારકતા વગેરે સગુણનાં વિશેષ બણગાં ન ફૂકતાં ન્યાય, ઉચિતતા અને કર્તવ્યકર્મને જ વિચાર કરી વજની માફક કરતા સ્વીકારવાનું વૈર્ય બનાવે છે. તેમ કરતાં તે કચવા નથી. નિોએ કેમલતા એટલે દુબળતા હોવાને ભાસ કરાવ્યો છે તે ભૂલ છે. મહાત્માનું For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ મન મખણ કરતાંયે મૃદુ હોય છે પણ એ પ્રસંગે વજ કરતા કાર બની શકે છે. ખરો પુરુ પત્રક (Super-man) તે જ કે જે ઉચિત પ્રસંગ જોઈ કમળથી પણ કોમળ બને છે અને ખડક કરતાંયે વિશેષ કાર થાય છે. તદપિ અહીં નિરોને મત આપવાનું પ્રયોજન એટલું જ છે કે, કેટલાક નિબળતાથી અજ્ઞાધારક, ક્ષમાશીલ, સૌમ્ય, મૃદુ કિંવા વિનીત બનેલા હૈય છે. તેમનામાં આજ્ઞાને ભંગ કરવાની, વેર લેવાની, અપાય કરવાની, દુર્વિનંત થવાની તાકાત કે હિંમત જ નથી હોતી. તેઓ સદય હોય છે ત્યારે તેમને બાહ્ય શત્રુનો ભય હેતિ નથી, પણ તે વખતે તેઓ પોતાની મનોવૃત્તિના દાસ હોય છે. એ કરતા કે ન્યાયનિષ્ફરતા સ્વીકારી શકતા નથી. કારના સ્વીકારવી એ કર્તવ્ય છે એમ જાણવા છતાં તેઓ કઠોર બની શકતા નથી. એવા લેકની દયાદ્ધતા કર્તવ્યનિષ્ઠાની દ્યોતક નહિ પણ ક્ષણિક સુખલાલસાની દ્યોતક છે. તથાપિ કમળ મનોવૃત્તિ માત્ર જ એવી રીતે દુર્બલતાદ્યોતક હોતી નથી. ઉપર કશું જ છે કે, કેટલાક સજજન વજ જેવા કઠેર અને કમીથી પણ કમળ હોય છે. તેમને સદાચારનું સુખ જોઈતું હોય છે તેથી સદાચાર પ્રિય હોય છે એમ કહેવું એ બરાબર નથી. કારણ સદાચાર શ્રેયસ્કર છે એવી ભાવના હોવાથી તેને તેઓ સ્વીકાર કરે છે. સુખકર હેવાથી નહિ. સુખની આશાથી પ્રેરાયેલે સહેતુક સદાચાર ખરે સદાચાર જ નથી. પરોપકાર, દયાર્દતા, પ્રેમ વગેરે નિષ્કામ હોય છે ત્યારે જ તે મનનું સત્ર દર્શાવે છે. તે સિવાયના સમયે નહિ. સકામ પરોપકારનું કિંવા ઈશ્વરભક્તિનું પુણ્ય બહુ તો સ્વર્ગસુખ આપી શકે; મોક્ષપ્રાપ્તિ કરાવી શકે નહિ; એમ કહેવામાં આવે છે તેને મર્મ પણ એજ છે. સકામ પુર્યની ચોગ્યતા ઓછી હોવાથી કાળાંતરે તેને ક્ષય થાય છે અને પુણ્યક્ષય થયા પછી પુનઃ દુખમય મૃત્યુ લેકમાં કોતરવું પડે છે જ; પણ જ્ઞાનયુક્ત અને નિષ્કામ સદાચારનું પુણ્ય કદી ક્ષય પામતું નથી, તે હંમેશને મેક્ષ આપે છે એમ કહેવાને મર્મ એ જ છે કે, સદાચાર સત તરીકે પ્રિય હોય તે જ ત સર્વોત્કૃષ્ટ સ્થાને રહી શકે છે. સુખલાલસાને પ્રિય રહે સદાચાર એક પ્રકારને દુરા For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ૨૪૫ ચાર જ છે, નિદાન મિથ્યાચાર તો છે જ. એક સ્થળે હે. કહે છે કે, જે દુઃખના ભયથી ઈદ્રિયનિગ્રહ કરે છે તે ઇકિયાને દાસ જ છે. સેનાપતિની ધાસ્તીથી સિપાઈ યુદ્ધમાંથી નાસી જતો નથી તે કંઈ શૂર નથી, ખરે ઈદ્રિયવિજય કિંવા ખરું શોય તે જ કે જેમાં સ્વાર્થની ગંધ નથી. એ નિ:સ્વાર્થ, નિરપેતા કે નિષ્કામ પ્રેમ જગતમાં અશકય છે એમ કહેવું ખોટું છે. ધર્મ માટે પ્રાણ આપનાર, પતિને માટે પ્રસંગે પ્રાણુ ત્યાગ કરનાર સાધ્વી સ્ત્રી, દેશપ્રેમથી સમરભૂમિ પર દેહભાન અવસર જતા વર, અપત્યપ્રેમથી સુધા, તૃષા, નિદ્રા વગેરે ભૂલી જતી માતા વગેરેનું અસ્તિત્વ જે માનવું હોય તે નિષ્કામ પ્રેમનું પણ અસ્તિત્વ સ્વીકારવું જ જોઈએ; કારણ એ નાની મોટી વિભૂતિને કરી કરવામાં કે સ્વાર્થ સાધવાને હેય છે ? જે સ્વાર્થ તરફ જ તે જુએ છે એથી ઓછા કઠિન માગ તેમને મળી આવે તેમ છે. કાઈ કહે કે એમને પણ એક પ્રકારને ઉચ્ચતર સુખની વાંછના હોય છે. તે ભલે તેમ કહેવામાં આવે. શ્રી રામચંદ્ર ભમવાને રાજત્યાગ કરી પિતૃવચન પાળ્યું એમાં એક પ્રકારને ઉચ સ્વાર્થ હોતે એમ કહેવું એ વિપરીત છે. તેમ કહેવાની ઈચ્છા હોય તે ખુશીથી તેમ કહી શકે છે. માત્ર ધ્યાનમાં રાખવું કે, અહીં સ્વાર્થ નો અર્થ સામાન્ય ભાષાના અર્થથી ભિન્ન છે. અહીં “સ્વ” એટલે વિજયલાલસાની ઈચ્છા કરનાર, સુખની લાલસા ધરાવનાર અને માનની અપેક્ષા રાખનાર આત્મા નહિ; પણ જે સત્ય” જે શ્રેયસ્કર, જે ઉચ્ચતમ અને જે કર્તવ્ય તે જ કરવા ઈચ્છનાર આત્મા છે. શ્રીરામને રાજને ત્યાગ કરવામાં આત્માની પ્રસન્નતા જોઈતી હતી અને પ્રસન્નતા એટલે એક પ્રકારનું સુખ જ છે, એવી કેટી રચી શકાય; પણ સ્વસુખ અને આત્મપ્રસાદમાં જમીન આસમાનને તફાવત છે એ ભૂલી જવું જોઈએ નહિ. પૂર્વે ઈગ્લાંડમાં કેન્સર નામનો એક નિસ્પૃહ અને દઢ ચિત્ત માણસ થઈ ગયો છે. તે પ્રોટેસ્ટંટ મતનો અનુયાયી હતો અને પિતાને ધાર્મિક મત બદલવા તૈયાર થતું ન હતું તેથી તેને કેથલિક પંથના અધિકારીઓએ જીવતે બાળી દીધું હતું. આવા પ્રસંગે દહન થવામાં મરને સુખ થતું હતું એમ કહેવું એ સુખ શબ્દને દુરુપયોગ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કરવા જેવું છે. અરે, મતાન્તર કરીને જીવ બચાવવા કરતાં પોતાને પ્રત્યક્ષ હાથ બળ જે અને એ ક્રિયા અનુભવવી એ તને અધિક પ્રિય હતું. ત્યારે આ અવસ્થા જીવ બચાવીને સુખ ભોગ લેવાની અવસ્થા કરતાં વિશેષ “સુખકર લાગી હશે કે કેમ, એ પ્રશ્નનો ઉત્તર આપવા વૃથા શાબ્દિકવાદ કરવામાં કંઈ અર્થ નથી. કેટલીક વાત તાત્કાલિક, એન્દ્રિય, વૈયિક સુખ આપનારી નથી હોતી, પણ ઊલટી દુઃખદાયક હોય છે, તથાપિ તે પ્રિય હોય છે એ મુદ્દો છે. પછી એ પ્રિયતા તે વાતની રાખપ્રદતાને લીધે કહે, શ્રેયસ્કરતાને લીધે કહે કે આત્મપ્રસાદકતાને માટે કહે. એરિસ્ટોટલ પિતાને નીતિશાસ્ત્ર ઉપરની ગ્રંથમાં કહે છે તે પ્રમાણે સજજ ન સદાચારપ્રિયતાને લીધે સદાચારી હોય છે કે તજજન્ય પ્રસનના માટે હોય છે એ વાદ વિશેષ મહત્ત્વનું નથી, આત્માની જે ઉરમ પ્રસન્નતા છે તે શુદ્ધ, અહંકાર, ખેચ્છા અને સ્વાર્થપરાયણતા ત્યા સિવાય પ્રાપ્ત થાય તેવી નથી એ ત્રિકાલાબાધિત રૂવે છે. હવે સજજનને સદાચાર કેમ પ્રમાણભૂત લાગે છે તેને ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું. સાધુત્વ શ્રેયસ્કર છે એ ત્રિકાલાબાધિત સત્ય શાસ્ત્રમાં કહેલું છે માટે સાધુત્વને શ્રેયસ્કર માનનારા ઘણા હશે; પણ શાસ્ત્ર પર એટલી શ્રદ્ધા નહિ ધરાવનાર સજજને શો ઉત્તર આપી શકશે તેને આપણે વિચાર કરીશું. તેઓ કહેશે કે, અંતરાત્માને પૂછતાં સન્માગ જ શ્રેયસ્કર છે એમ અમને લાગે છે અને તેથી અમે એ માર્ગે જવાને પ્રયત્ન કરીએ છીએ. એનું પ્રમાણ તરીકે અમારા અંતરાત્મા સિવાય અન્ય કંઈ નથી. આ “અંતરાત્મા” અને આપણું “મન' એ ભિન્ન છે અને આપણું મનને સુખ, માન વગેરેનો અભિલાષ હોય છે; પણ જે અંતરાત્મા છે, તે સુખ, ધન, માન, વગેરે પ્રિયવાન અને પ્રેયને તુચ્છ લેખી શ્રેયની અનન્ય ભક્તિ કરવા કહે છે. અંતરાત્માને આ ઉપદેશ આપણે કઈ વખત સાંભળીએ છીએ, કોઈ વખત મન પ્રબળ બની મોહિત બનાવે છે અને અંતરાત્માને તે વખતે ચૂપ રહેવું પડે છે. જે વખતે અંતરાત્માને કલ્યાણપ્રદ ઉપદેશ સાંભળીએ છીએ, તે વખતે તે શા માટે સાંભળવે, એ પ્રશ્નને એટલે જ ઉત્તર આપી શકાશે For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ર૪૭ કે, તેનું કથન સાંભળવું એ ઉત્તમ છે એમ અમને લાગે છે, અન્ય કંઈ જ ઉત્તર નથી. એમાં કોઈને જુલમ નથી. જુલમથી કેાઈ સદાચારનો સ્વીકાર કરીએ તો તે ખરે સદાચાર જ નથી. નીતિશાસ્ત્રજ્ઞ માટને કહે છે કે, નીતિનિયમ આપણા અંતરાત્માને સારા લાગે છે તેથી આપણે તેમને સ્વીકારીએ છીએ એ વાત ખરી છે, પણ તે (નીતિનિયમ) અંતરાત્માએ સ્થાપેલા નહાતાં પરમાત્માએ સ્થાપેલા હોય છે. એ પરમાત્માનું અને આપણા ખરા અંતરાત્માનું ઐક્ય છે માટે પરમાત્માએ કરેલા નિયમ આપણને રુચે છે અને તે જ આદરણીય લાગે છે, પણ તેનું જનકવ આપણી પાસે નથી. અખિલ ત્રિભુવનમાં આપણે એકલા જ છેએ એવી કલ્પના કરીએ – પરમાત્મા નથી કે અન્ય કઈ પણ આમાં નથી એમ ક્ષણભર કલ્પીએ – તે નીતિનિયમનું બંધકત્વ નાશ પામે એમ માને કહે છે. આવા એકાકી આત્માને બંધન” આપનાર અન્ય કોઈ આત્મા નહિ હોવાથી તેને નીતિનિયમ બંધનકારક થાય નહિ. બંધન કહીએ એટલે જેને બંધન કરવાનું હેય તે અને જે બંધન આપે છે તે, એવા બે આત્માનું અસ્તિત્વ ન્યાયતઃ સ્વીકારવું જ પડે છે. આપણે આપણી ખાંધ પર જેમ બેસી શકતા નથી તેમજ આપણે આમાં આપણને બાંધી શકતો નથી. માટીનોએ આ અર્થ વ્યક્ત કરવા માટે ઘંટીની ઉપમા ગ્રહણ કરે છે. ઘંટીમાં નીચે એક અને ઉપર એક એવાં બે પડ હોય તે જ તે દળી શકે; નહિ તે દળવાનું કામ તે કરી શકે નહિ. અને ઘંટીપણું પણ તેને પ્રાપ્ત થાય નહિ. આ પ્રમાણે જ જે માણસ નીતિનિયમનું બંધન કબૂલ કરે છે તેને (૧) બદ્ધ થનારે-ખુશીથી બદ્ધ થનાર કહે – પિતાને આમાં અને (૨) બંધન કરનાર પરમાત્મા રમ થવા ઈશ્વર એ બેનું અસ્તિત્વ સ્વીકારવાની આવશ્યકતા રહે છે, એવી માટીની કેટી છે પરંતુ એ કોટી યુક્તિક નથી. નવ ત્રિભુવનમાં એટલે જ માણસ હોય – દેવ, દાનવ, કિંવા * Types of Ethical Theory. ii. P. 107. Or see, Relation between Ethics & Religion, P. 5. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ નીતિશાસ્ત્રપ્રવેશ અન્ય કાઈ આત્માવાળેા પ્રાણી કાઈ પણ સ્થળે નહિ હાય — તે! કેવળ એ એકાકી માસની સંસ્કૃતિ પશુપાશવાદિ કરતાં વિશેષ ઉચ્ચ પ્રકારની અને નહિ એ કબૂલ છે. માસ જાતની ઉન્નતિ અનેક લેાકના સહવાસથી, સંભાષણથી અને પરસ્પર સહાયથી ધીમે ધીમે થયેલી છે. કઈ એ આ તે કઈ એ તે કલ્પના કરી કિંવ! યુક્ત ચેાજી અને માસે ઘર બાંધતા, અન્ન પકવતા, ઔષધોપચાર કરતા, કાવ્ય રચતા, દારૂગેાળે! બનાવતા થયા. એકદરે જે આખા વિશ્વમાં એક જ માણસ હૈાત તે! તે પશુ જેવા રહ્યો હત. તેને નીતિબંધનની કલ્પના પણ થઈ ન હેાત, અરે, હું, તું એવી ભાષા જ ખેલતાં ન આવડી હેત; પણ માટીને એ જે માણસની કલ્પના કરવા કહ્યું છે, તે માણસ મુસદંસ્કૃત છે એમ માનવાનું છે. માર્ટીનેાના કથનને ભાવા` એ છે કે સુસંસ્કૃત માણસ તે શું, પ્રત્યક્ષ પરમેશ્વર પણ સર્વ ત્રિભુવનમાં એકલે જ હાય, અન્ય આત્માના અત્યંત અભાવ હાય ! તે પરમાત્માને નીતિનિયમ માન્ય કરવા જેવું કંઈ લાગે નહિ. તે સ્પષ્ટપણે જણાવે છે કે, તેને નીતિબંધન આદરણીય લાગે તેા તે તેને ભ્રમ છે. પણ સૃષ્ટિમાં જો માનવજાતિ નિર્માણુ કરવામાં આવી ન હૈત તે તે ઈશ્વરને ધર્માંધતા-કત વ્યાકત બ્યના નિષેધ રહ્યો ન હૈત એમ કહેવાને શે। આધાર છે? તે જો આળસમાં વખત નિર્ગમન કરે તો ખાટું નહિ લાગે કે ! અન્ય કાઈ આત્મા નહિ હૈાવાયાં તેના આળસ માટે કાઈ દેખ દેનાર નહિ હાય, પણ શ્વરનું મન જ ઈશ્વને નહિ ખાય કે? જે શક્તિ કે બુદ્ધિ પાતામાં છે તેને સદુપયોગ કરવા જોઈએ એમ તેને લાગતું હેાય તે તે ભ્રમ છે, એમ માર્ટીના શા આધારે કહે છે? આપણા પ્રશ્ન એ છે કે, નીતિમધન માન્ય કરનાર આત્માએ બંધનકારક પરમાત્માનું અસ્તિત્વ માન્ય કરવું જ જોઈએ કે શું? અહી એ ધ્યાનમાં રાખવું કે, પરમાત્મા કે શ્વર જગતમાં છે કે નહિ એ પ્રશ્ન નથી. લખનારનાં મત પ્રમાણે પેાતાના આત્મા પેાતાને બંધનકારક થઈ શકે છે. બંધન માટે એ વસ્તુની જરૂર હાય છે એ વાત કબૂલ છે, પણ એ બન્ને આપણામાં જ છે. આપણું સુખાભિલાષી, સ્વાથી અથવા માનલેાલુપ મન મુદ્દ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ર૪૯ થાર હોય છે. આપણે આત્મા એ મનનું બંધન કરે છે. મન એ રખડતું ઢોર છે, તે પરધન. પરકામિની તરફ દેડી જાય છે, તેથી વિવેકરજજુથી તેનું નિયમન કરવું પડે છે. “શ્રેય શું છે તે અંતરાત્મા સમજે છે. “પ્રેમ” ત્યજીને શ્રેય સંભાળવાની વાત આત્માને સંમત છે. એવા વર્તનથી તે પ્રસન્ન થાય છે માટે શ્રેય” પ્રમાણભૂત છે. સાકર જીભને ગળી લાગે છે માટે જ ગળી છે, તે પ્રમાણે જ સદાચાર અંતરાત્માને સારે અને પ્રમાણભૂત લાગે છે માટે સારે અને પ્રમાણભૂત છે. જગતમાં એકલે જ માણસ હોય અને તેને સાકર ગળી કેમ છે એ પૂછવામાં આવતાં તે શું કહે ? બીજો આત્મા ન હોય એવી સ્થિતિમાં એક આમાં માને કે “સાકર ગળી છે” તો તે ભ્રમ છે એમ કહેવાને માટીને તૈયાર છે કે ? પ્રેમ શામાટે કરે, અન્યને દુઃખ કેમ ન આપવું વગેરે નીતિનિયમનાં પ્રમાણ ઈચ્છનારને લેવ મા તિલકે ગીતારહસ્યમાં ઉત્તર આપો છે કે, સર્વને આત્મા એક છે તેથી જ્ઞાનીને પોતે અને અન્ય એ ભેદ જ રહેતું નથી અને બીજા પર કેમ પ્રેમ કર એ પ્રશ્ન જ ટકતો નથી. તિલક કહે છે કે, ગીતાના નીતિશાસ્ત્રને વેદાંતના આત્મક્યત્વને આધાર છે તેથી એને પાયો મજબૂત છે. મીલ વગેરે જનહિતવાદી લેકે પ્રેમ અને પરોપકારની ઉ૫પત્તિ બરાબર લગાડી શકતા નથી એવો આક્ષેપ છે. એ આક્ષેપ નવો નથી. મીલે પોતાના જનહિતવાદ નામક ગ્રંથમાં ઉત્તર આપતાં જણાવ્યું છે કે, સુસંસ્કૃત માણસને પરેપકાર સારે લાગે છે માટે તે સારો છે; અન્ય કંઈ કારણ નથી. તે જાણતો હતું કે જે સુસંસ્કૃત નહિ હોય તેને આ તાવ પસંદ પડશે નહિ. રાસુસંસ્કૃતની પાસે પણ પોતાનો અભિપ્રાય સ્વીકારાવવાની પ્રતિજ્ઞા તેણે કદીયે કરેલી નથી. જેને સંગીત પ્રિય ન હોય તેની પાસે ગાનની મીઠાશ કેણ સ્વીકારાવી શકે? એરિસ્ટોટલે પિતાના નીતિવિષયક ગ્રંથમાં પણ પ્રથમ જ કબૂલ કરી દીધું છે કે હું જે તત્ત્વનું પ્રતિપાદન કરવાનો છું, તે ગ્રીક સંસ્કૃતિમાં ઊછરેલાઓને જ રચશે. જગલીઓને રચશે જ એમ કહી શકાય નહિ. લેમાત્ર તિલકને આવી સાપેક્ષ અને એક રીતે અનિત્ય For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ તથા અનિશ્ચિત નતિમત્તા પ્રિય નથી. તેમને લાગે છે કે નીતિમત્તા એથી અધિક બલવાન, નિશ્ચિત, નિરપેક્ષ અને નિત્ય સાધાર હેવી જોઈએ. એ વિષેને આધારે તેમને વેદાંતમાં મળી આવ્યો છે. વેદાંત કહે છે કે, સર્વને આત્મા એક હેવાનું તત્ત્વ સ્વીકાર્યો પછી નીતિતત્ત્વનું પ્રમાણ શું, એ પ્રશ્ન સહેલાઈથી છૂટે છે. સર્વ ભૂતમાં આપણે છીએ અને આપણામાં સર્વ ભૂત છે : सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि ।। એવા પ્રકારની જેની દષ્ટ બનેલી છે તેને આપપરભાવે જ તૂટે છે અને પછી અન્ય પર કેમ પ્રેમ કરે એ પ્રશ્નને અર્થ જ રહેતું નથી. વેદાંત અબાધિત અને નિત્ય છે એટલે તેના પર ખડે કરેલે નીતિશાસ્ત્રનો મહેલ પણ તેટલે જ અબાધિત અને નત્ય છે, એવું લો૦ માતિલકનું અભિમાનયુક્ત કથન છે અને તે સાપેક્ષ તથા અનિશ્ચિત જનહિતવાદને ઓછા મહત્ત્વનો માને છે તે આ દષ્ટિએ એગ્ય જ છે. પણ એ સંબંધમાં એકાદ જનહિતવાદી બે આક્ષેપ કરી શકશે. તે કહેશે કે (૧) અહિંસા --- પરોપકારાદિ નીતિતત્તવ સારાં છે એ વાત જગલી અને હલકટ મનુષ્ય પાસે કબૂલ કરાવવાની શક્તિ જનહિતવાદમાં નથી તેથી જે તેને ત્યાજ્ય કે નિદાને હીન સમજે હોય તે, વેદાંત પણ એ જ રીતે હીન છે એમ કહી શકાશે. જ્ઞાનર્વિધ ગ્રંહ્માપિ ન ન રંગથતિ એ ભતૃહરિને અભિપ્રાય વિચારમાં લઈએ તે દુરાગ્રહી હલકા માણસ પાસે વેદાંતતત્વ ખરું મનાવવાની શક્તિ બ્રહ્મદેવમાં છે કે નહિ તેની પણ શંકા છે; તે પછી અન્યની શી વાત? (૨) બીજું એ કે, વેદાંતનો મહેલ એટલો મજબૂત ક્યાં છે? લોમાત્ર તિલક જે વેદાંતના પાયા પર નીતિશાસ્ત્રને મહેલ ઊભે કર્યો છે તે વેદાંત એકે સ્થળે જોઈએ તેટલો મજબૂત નથી એમ તેમને પિતાને જ કબૂલ કરવું પડયું છે. તેમણે કેટલેક સ્થળે જણાવ્યું છે કે, નિર્ગુણ બ્રહ્મ સગુણ કેમ થયે તેની ઉપપત્તિ લગાડી શકાતી નથી. તિલક ત્રિગુણાત્મક પ્રકૃતિ પછીની થયેલી ઉત્પત્તિને સાંખ્ય પ્રમાણે ગુણપરિણામવાદથી સિદ્ધ કરે છે; પણ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિ સમર્થન ૨૫૧ નિગુણથી સગુણપત્તિ કેવી રીતે થઈ તેને નિર્ણય વિવર્તવાદથી કરે છે. વિવર્તવાદને ખરો અર્થ આવા સ્થળે એ છે કે, હું પપત્તિ બરાબર બંધ બેસતી નથી. પરંતુ ઘણાએ સપષ્ટ રીતે તેમ કહેવાને અચકાય છે તેથી “વિવર્તવાદ” એ ગૂઢાર્થક અને મોહકારક શબ્દ યોજી પિતાને અને અન્યને માત્ર ફસાવે છે! હવે બેન્થમના આક્ષેપને વિચાર કરીશું. તે કહે છે કે, સજજનોએ નીતિ સંબંધીના પિતાના જે વિચાર હોય તે પોતાની પાસે રાખવા જોઈએ. નકામા બીજાને માથે મારવા ન જોઈએ. ભલે તેમણે ચોરી ચાડી ન કરવી; પણ બીજા કરે તે સારુ દોષ આપવાની શી જરૂર ? “તેના નીતિવિચાર જુદા છે” એટલું જ કહીને તેમણે બેસી રહેવું જોઈએ. બેન્થમને આગ્રહ આવે છે. પણ “ અન્યને આત્મા આપણા જેવો જ છે,” એ સ્વસંભાષણનું, વ્યવહારનું અને તત્ત્વજ્ઞાનનું આદ્ય ગૃહીત કાર્ય છે. મને જે લાલ દેખાય છે તે અન્યને પણ લાલ દેખાય છે કિવા દેખાશે, મને ર૪૨=૪ લાગે છે તે જ પ્રમાણે બીજાને લાગવી જોઈએ એ વાત આપણે સ્વીકારી લઈએ છીએ તેથી સંભાષણ અને વ્યવહાર ચાલે છે. જેને ર૪૨=પ લાગતા અંશે તેને આપણે ગાંડે ગણીશું. એ જ પ્રમાણે “અન્યને ત્રાસ પડે તેમાં આનંદ માન, અન્યને પ્રાણ લઈ ખુશી થવું” વગેરે પ્રકારનાં તત્ત્વ જેને પસંદ હોય તે નીતિદષ્ટિએ ગાંડે છે એમ કહેવાને શી હરકત છે? અને પિતાને જ ગ્લડનો રાજા કે જાપાનની રાણી સમજનારને ગાંડાના દવાખાનામાં મોકલવાને કંઈ વાંધો જણાતું નથી તે પ્રમાણે જ ઉપર જણાવ્યાં તેવાં વિલક્ષણ નીતિતત્ત્વનું પ્રતિપાદન કરનારને રંગમાં મેકલવાને કંઈ વાંધે લાગ ન જોઈએ. તાપર્ય એ છે કે, નીતિનિયમ અધિક સુખદાયક કિંવા દુઃખનિવારક છે માટે તે પ્રમાણભૂત છે એમ નથી, શાઍ કહ્યાં છે માટે આદરણીય છે એમ નથી, પ્રભુએ સ્થાપેલાં છે માટે માન્ય છે એમ પણ નથી, તે પાળવાથી સ્વર્ગ મળે છે અને નહિ મળવાથી નરક મળે છે એમ કહેવું તે ભૂલ છે અને નીતિનિયમનો ભંગ કરવાથી તુરંગમાં જવું પડે છે કિંવા નિદાન લોકમાં For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ નીતિશાસ્ત્રપ્રવેશ શાસ્ત્રમાં કહેલ છે માટે સત્ રસ્તા હશે પણ એવા સહેતુક ‘સદાચાર' 'તરાત્માને અપકીતિ થાય છે માટે તેના ભંગ ન કર્વે! એ પણ ખાટું છે. તે આપણા ખરા, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, અતરાત્માને આદરણીય લાગે છે માટે પ્રમાણભૂત છે. કેટલીક વખતે તે સુખદાયક થતા હશે પણ તેટલા ખાતર જ તે પૂજ્ય નથી. તે શાસ્ત્રસંમત હશે પણ તેનું કારણ તે સત્ છે એ છે. એમ નહિ. સદાચાર સ્વના સદાચાર મેાક્ષને માર્ગ નથી. સત ' શ્રેયસ્કર, કલ્યાણપ્રદ લાગે છે માટે નીતિનિયમનું પ્રમાણ શું, એ પ્રશ્નના ખરા ઉત્તર એટલેા જ છે કે, તે સુસ'સ્કૃત જનનાં અંતરાત્માને પ્રમાણભૂત લાગે છે એ જ તેનું પ્રમાણ છે. સાકરનું ગળપણ સિદ્ધ કરવાને કિવા દીપકના પ્રકારા બતાવવાને અન્ય પ્રમાણની અપેક્ષા નથી હાતી; તે તે! સ્વયં પ્રકાશ અથવા સ્વર્ગા મહ હાય છે; તેમજ નીતિતત્ત્વનું છે. પૅલે પૂછે છે કે, કેાઈ માણસ કહે કે ‘ અંતરાત્માની સાક્ષીને હું માનતે નથી ' ત્યારે તેને શું કહેવું ! આ પ્રશ્ન ભૂલ ભર્યાં છે. જેને અમુક એક વાત શ્રેયસ્કર છે એમ સમજાય છે તેને શ્રેયસ્કરતા માટે વિશેષ પ્રમાણની ૨૨ નથી હાતી. પૅલે કહે છે એવા લેાકાને સ્વની લાલય નર્કની ભય’કરતા બતાવીને સન્માનું પ્રમાણ અથવા આદરણીયત માન્ય કરાવવું. આ ઉપદેશ વ્યવહાર દષ્ટિએ ઉપયેાગી હશે, પૂણ સ્વની આશાથી કે નરકના ભયથી પ્રેરાયલે મુદાચાર ખરે! સદાચાર ન હેાતાં અનાચાર અથવા મિથ્યાચારી છે એમ ઉપર જણાવી જ ગયા છીએ. નિરપેક્ષ અથવા નિષ્કામ બુદ્ધિથી સુખ પરદિષ્ટ ન રાખતાં અને દુઃખના ડુ ંગર જોઈ ચલિત ન થતાં, ક્ષુદ્ર અભિમાન છેડી દઈ આસક્તિરહિત બુદ્ધિથી અંતર-આત્માને સત્ લાગવાથી જ જે આચરણ થાય છે તે જ ખરા સદાચાર છે. આવી રીતે જે સદાચારશીલ અને છે. તેને તમે સદાચારનું સમર્થન કેમ કરે છે!? તેને પ્રમાણભૂત પ્રેમ ગણે છે!? એ પ્રશ્નો જ અન્યથા લાગશે, કારણ ‘ તમને સાકર કેમ ગળી લાગે છે ? તેને તમે ગળી છે એમ શા આધારે કહે! છે ? ' એવા આ પ્રશ્ન છે. જેનું મન એટલું ક્ષુદ્ર છે કે, તેને સદાચાર સત જ લાગતા નથી તેને રુચે તેવું પ્રમાણ કે સમન કાઈ પણ સ્થળે મળી આવે તેમ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ નતિપ્રામાય અથવા નીતિ સમર્થન ૨૫૩ નથી. તેને નરક કે તુરંગને ભય આપી ટાઢ પાડી શકાશે; પણ તે લાંબે વખત ટકી શકે નહિ. સુખ, કીર્તિ, સ્વર્ગ વગેરે આમિપ છે અને દુઃખ, અપકીતિ, નરક એ ભૂત છે. નીતિને ઉગમ, આધાર, પ્રમાણુ, સમર્થન સર્વ કંઈ અંતરાત્મામાં છે. અંતરાત્માની સાક્ષીને સાચી કેમ માનવી એ પ્રશ્નનો ઉત્તર નથી, પણ એના ઉત્તરની જરૂર નથી. સૂર્યને પ્રકાશ બતાવવાને એક સુદ દીવાની જરૂર કેઈ એ બતાવી છે ખરી? For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ સદસદ્ધિવેકબુદ્ધિને ઉદય અને વિકાસ દીવાલ, પથ્થર, એન્જિન અને ધોધમાં સદસદ્વિવેકબુદ્ધિ છે એમ કઈ કહેતું નથી. એન્જિન નીચે કે પડતી દીવાલ નીચે કઈ ચગદાઈ જાય છે તે એન્જિન નીચેનું ચક્ર કિંવા દીવાલ ઘર્ષણના કારણે કિંચિત્ તૃપ્ત થશે; પણ તેને પશ્ચાત્તાપ થવાની નથી. દીવાલને કેાઈ લાત મારે છે તો તેને ગુસ્સો ચડે છે એમ પણ હોતું નથી. દીવાલને સદાચાર કે દુરાચારને વિધિનિષેધ નથી. દીવાલને કાન હોય છે એમ કહેવાય છે તે પ્રમાણે તેને ચક્ષુ છે એવી કલ્પના કરીએ તો એ ચક્ષુ પરોપકાર, વ્યભિચાર, ખૂન વગેરે તરફ સ્થિતપ્રજ્ઞની માફક માત્ર “સમદષ્ટિએ' જોઈ શકશે : - દીવાલ, દર્પણ વગેરે જડ વસ્તુથી ઉચ્ચતર કોટી તરફ લક્ષ આપીએ છીએ તેમાં જીવ” જણાય છે; પણ ત્યાંય સદસદિક બુદ્ધિનું ચિહન જણાતું નથી. વૃક્ષના ઉછેરને માટે આપણે અમુક જમીનને સારી અને નરસી કહીએ છીએ પણ એ સારું અને નરસું જુદા પ્રકારનું છે અને સત અસતને નૈતિક ભેદ જુદા પ્રકાર છે. વૃક્ષે સૂર્યને તાપ સહી લઈને લોકોને છાયા આપે છે, પક્ષીઓને પિતાની ડાળીઓમાં આશ્રય આપે છે વગેરે પ્રકારે તે પોપકાર કરે છે એમ કાવ્યગ્રંથ કહે છે; પણ નિરંકુરા: વયઃ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય એટલે તેમનું શું એ ચું માનવું? વૃક્ષો નૈતિક સદસદ્વિવેક કરી શકતાં નથી, એટલું જ નહિ પણ ઘણાના મત પ્રમાણે તેમને સુખદુઃખનું ભાન પણ નથી. વનસ્પતિવર્ગથી પ્રાણીવર્ગ ઉચ્ચતર મનાય છે, પરંતુ એ વર્ગને અભાવ નથી તેથી સત અને અમરા વિનષધ તેમને પણ નહિ હોવાનું કેટલાક કહે છે. રાના બેઈમાન વર્તનથી માલિક તેના પર ગુસ્સે થાય છે ત્યારે કૂતરાને માઠું લાગે છે અને તે એશિયાળો બને છે – અથવા તે જણાય છે એ ખરું છે; પણ એ એશિયાળાપણું કે દુઃખ માણસને જે નૈતિક પશ્ચાત્તાપ થાય છે તેવું હોય છે કે કેમ એ વિષે વાદ છે. માણસમાં અભાવ હોય છે, સ્મૃતિ હોય છે, મનમાં બેય યોજેલું હોય છે. એ ધ્યેય પ્રમાણે ચાલવું કે ન ચાલવું એ નેતાના હાથમાં છે એમ તેને લાગે છે, અને તેવું વર્તન જે થતું નથી તે તેને પશ્ચાત્તાપ થાય છે. પશુવર્ગમાં અહંકાર નથી, નિદાન વિશેષ વિકસિત અવસ્થામાં નથી, તેને ધ્યેય નથી, આત્મસ્વાતંયની કલ્પના નથી તેથી તેમને કંઈ નીતિ વિષયક * પૃ. જગદીશચંદ્ર બરાએ વનસ્પતિશાસ્ત્ર વિષે જે ક્રાંતિકારક શોધ કરી છે તે વાચકને યાદ આવ્યા સિવાય નહિ રહે. તેમણે પ્રયોગપૂર્વક સિદ્ધ કરી આપ્યું છે કે, પ્રાણીવર્ગમાં જ્ઞાનતંતુનું અને પ્રવૃત્તિતંતુનું (ifferent and efferent nerves) જેવું ગત્યાત્મક (ભાવનાત્મક નહિ) કાર્ચ થાય છે તેવું જ વનસ્પતિમાં થતું જણાય છે. વિષપાન થવાથી આપણું હાથપગનો વ્યાપાર મંદ પડી મૃત્યુ પ્રાપ્ત થાય છે તેમજ વનસ્પતિને વિષપાન કરાવતાં બને છે. અન્નના અધિક આહારથી આપણને સુસ્તી પ્રાપ્ત થાય છે તેમ વનસ્પતિને પણ અધિક આહાર કરાવવાથી તેના અંતસ્થ વ્યાપારમાં સુસ્તી આવેલી જણાય છે, એવા પ્રકારની જે બાબતો દે. બસુએ સિદ્ધ કરી છે તે વિષે વાદને સંભવ નથી, એ સિદ્ધાંત પરથી કદી કદી વનસ્પતિને સુખ દુઃખની ભાવના હેવાને કાઢવામાં આવતા સિદ્ધાંત ન્યાય દષ્ટિએ અસિદ્ધ છે. સિનેમામાં માણસ જેવી હિલચાલ જણાય છે પણ પડદા પરની છાયાને સુખદુ:ખની ભાવના હેવાનું સિદ્ધ થતું નથી, તે પ્રમાણે જ માણસમાં જ્ઞાનતંતુનું જેવું ગત્યાત્મક કાર્ય થાય છે તેવું જ વનસ્પતિમાં દેખાય છે માટે એ ગત્યાત્મક સામ્ય પરથી ભાવનાત્મક સામ્યનું અનુમાન કરવું યુક્ત નથી. આ સંબંધીનો વિશેષ ઊહાપોહ છેવટનાં પરિશિષ્ટમાં કર્યો છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નીતિશાસ્ત્રપ્રવેશ વિધિનિષેધ, પ્રિયપ્રિય કે સંતવ અપ નથી એમ જે કહેવામાં આવે છે તે ખરું છે કે ખોટું છે, પણ એટલી વાત તો નિર્વિવાદ છે કે, નિશ્ચિત, સૂકમ અને લોકોને સમજાવી શકાય એ નીતિ અનીતિનો ભેદ સુસ્કૃન માનવકેટીમાં જ દષ્ટિગોચર થાય છે. માણસ કેવળ જંગલી સ્થિતિમાં હતા તે વખતે સદ્ અધૂને નિતિક ભેદ કદાચિત તેના સમજવામાં આવતું હશે; પણ તે હાલના જેટલે સૂક્ષ્મ અને સ્પષ્ટ તે ન હતું જ. હાલ અસ્તિત્વમાં રહેલી કેટલીક જંગલી જનિની નીતિની ક૯પને અને આપણી કલ્પનામાં મહદ અંતર જણાય છે એ પ્રત્યેકને સ્વીકારવું પડશે. માનવજાતિમાં સદસદ્વિવેકબુદ્ધિને ઉદય ક્યારે કેવી રીતે થયું અને તેને વિકાસ શી રીતે થતો ગયે એ નીતિશાસ્ત્રના અંતે મને રજક પ્રશ્ન છે; પણ માનવ જાતિના માનસિક ઇતિહાસના એ વ્યાપક પ્રશ્નને વિચાર કરતા પહેલાં સુસંસ્કૃત સમાજની સામાન્ય વ્યક્તિમાં એ બુદ્ધિ ક્યારે શી રીતે ઉદય પામે છે અને તેનું વિકસન કેવી રીતે થાય છે એ મર્યાદિત પ્રશ્નનો વિચાર કરવાથી ઉક્ત પ્રશ્નને નિર્ણય કરવાનું કાર્ય કંઈક સહેલું થશે. સુસંસ્કૃત સમાજના પ્રત્યેક માસમાં સદ્દ અસદવિવેકબુદ્ધિ. હોય છે અને એ શક્તિના યોગથી સત્ શું અને અસત શું તે સમજાય છે એવી સામાન્ય સમજ છે અને તેમાં ઘણે સ્થાંશ પણ છે. એ કલ્પના પૂર્ણ રીતે સત્ય છે એમ નહિ કહેવાનું કારણ એટલું જ છે કે, કેટલીક વખત સદસધિવેકબુદ્ધિ સત્ અને અસત વચ્ચેનો ભેદ સ્પષ્ટ અને નિશ્ચિતતાથી કહેતી નથી, કેટલીક વાર પુરાણપ્રિયતા, ગતાનુગતિકત્વ અને રૂઢિપ્રિયતા સદસદ્વિવેકબુદ્ધિને વેશ લે છે અને પછી તેની ખરી વાણી કઈ અને ખોટી કઈ તે કહેવાનું મુશ્કેલ બને છે, અને કેટલીક વાર તો એકની સદસદિવેકબુદ્ધિ એક નિર્ણય આપે છે ત્યારે બીજાની બુદ્ધિ તેથી તદ્દન વિરુદ્ધ નિર્ણય આપે છે અને પછી કઈ સદસદિવેકબુદ્ધિને ખરી માનવી તે વિષે ભ્રમ ઉત્પન્ન થાય છે. સદસદ્વિવેકબુદ્ધિમાં અછુટતા, અનિશ્ચિતતા અને વિસંગતિ કેમ છે અને ગણિત, રસાયનશાસ્ત્ર વગેરેનો વિચાર કરનારી For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ સદસદ્ધિબુદ્ધિને વિકાસ અને ઉદય રપ૭ તાર્કિક બુદ્ધિમાં એ દેષ કે અપૂર્ણતા કેમ નથી, એ એક વિચાર કરવા જેવો પ્રશ્ન છે. વિલાયત કે અમેરિકા અરે, આખી દુનિયામાં ૨+૨=૪ થાય છે; કોઈ પણ સ્થળે ૫૪૩=૨૫ કદીયે થતા નથી કિવા થરી એવી શકાયે આવતી નથી. ગણિતવિષયક નિર્ણય સંબંધી સાર્વત્રિક એકવાક્યતા, નિશ્ચયતા અને સ્પષ્ટતા દેખાઈ આવે છે તેવી તિક વિષયમાં કેમ જણાતી નથી? વિલાયતમાં માંસભક્ષણ પાપાત્મક લાગતું નથી અને હિંદમાં લાગે છે તેનું કારણ શું? હિંદમાં ને હિંદમાં જે વાત એકને ધર્મ શુદ્ધ અથવા નીતિશુદ્ધ લાગે છે તે અન્યને અનીતિભરી કેમ લાગે છે? આવા પ્રકારના નિર્ણયભેદ ગણિતશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર વગેરેમાં દષ્ટિએ પડતા નથી. એ બાબતમાં સર્વની બુદ્ધિ સરખી જ હોય છે, અર્થાત એક જ નિર્ણય આપે છે; તે નૈતિક બુદ્ધિ જ એ નિયમનું પાલન કેમ કરતી નથી? એવું નિયમ બહારનું વતન નીતિને શેમતું નથી ! પ્રત્યક્ષ નીતિશાસ્ત્ર જ જો એમ મનઃપૂત વર્તવા લાગે તે પછી અન્ય શાસ્ત્રની મર્યાદા શી રીતે રહે? આ આક્ષેપને એક એ ઉત્તર આપી શકાશે કે, ગણિતશાસ્ત્ર વગેરેમાં જે નિશ્ચિતતા અને એકવાક્યતા જણાય છે તે કંઈ સાર્વત્રિક નથી. ગણિતને કઠિન પ્રશ્ન આવે છે ત્યારે ઉત્તર વિષે કા ઉત્પન્ન થાય છે જ. શૂન્ય ભાગ્યા અન્ય () ને ઉત્તર બિનચૂક અને એકદમ કહેનાર ઘેડા જ મળી આવશે. * આ ઉપરથી જણાય છે કે, કાર્ય અકાર્ય વિષે નીતિશાસ્ત્રમાં જેવો વ્યાહ થાય છે તે જ ગણિતમાં પણ થાય છે. ભિન્ન દેશના લોકોના નીતિવિષયક નિર્ણય જેટલા ભિન્ન હોય છે, તેટલા જ ગણિતમાં પણ હોય છે. ગણિતમાં સર્વના ઉત્તરની એકવાક્યતા હતા તે તે વિષયમાં પુષ્કળ વિદ્યાર્થીઓ નાપાસ શા માટે થાત? ભિન્ન દેશના લેકાના કિવા એક જ દેશના ભિન્ન માણસોના નીતિનિર્ણય જે કારણે ભિન્ન થાય છે તેવાં જ કારણથી ગણિતના * નો ઉત્તર ૧ નહિ, નહિ, પણ શુ કિવા કિવા એ જ કંઈ પણ અનિશ્ચિત (Indefinite ) છે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નીતિશાસ્ત્ર પ્રવેશ ઉત્તર જુદા આવે છે. એક જાતની કેરીના ગોટલા આમ્રવનમાં રોપવા છતાં તેમાંના એકને શિવરાત્રીના દિવસે મોર આવે છે, બીજા પર તે વખતે ઝીણા મરવા થયેલા હોય છે, કિવા બનેનાં ફળ પકવ બન્યા પછી સ્વાદમાં ભિન્ન જણાય છે તેનું કારણ પણ એવું જ છે. બુદ્ધિ, પુષ્પ, ફળ, ગમે તે હે, પણ તે ભિન્ન ભૂિમક. અને પરિસ્થિતિમાં ઊછરે છે અને વિકાસ પામે છે તો તેનાં ચિ, સ્વાદ વગેરેમાં ભેદ થાય છે જ. અહીં એ વાસ લક્ષમાં રાખવાની છે કે, એક જાતની કેરીના ગોટલા નજીક નજીક કે દૂર ગામની ભૂમિમાં વાવવામાં આવે છે તેથી તેના ફળમાં જે ફરક પડે છે તેનાથી અધિક ફરક ભિન્ન વ્યક્તિના તાર્કિક બુદ્ધિના નિર્ણયરૂપી ફળમાં જણાય છે અને એથીયે વિશેષ નૈતિક નિર્ણરૂપ ફળના સંબંધમાં જણાય છે. આ ઓછાવત્તા ભેદ પ્રમાણનું એક કારણ પરિસ્થિતિભેદમાં દેખાઈ આવે તેવું છે. આંબાના વાવેતર વાળી ભૂમિ ભૂમિમાં, પાણી પાણી માં અને હવા હવામાં જે ફરક હોય છે તેથી વિશેષ ફરક તાર્કિક ભૂમિકામાં અને વાતાવરણમાં હોય છે અને તેથીયે અધિક ફરક નતિક ભૂમિના વાતાવરણ અને પારસ્થાનમાં હોય છે. નૈતિક નિર્ણય (અને પરંપરાનું આચરણ) એક દેશમાં તે શું પણ એક જ ગામમાં, ઘરમાં અને કુટુંબમાં ભિન્ન હોય છે, એ ઉપરથી પરિસ્થિતિ કરતાં અન્ય કારણ એ ભેદના પાયામાં હોવું જોઈએ એવી શંકા થાય છે અને તે એગ્ય પણ છે. “કંઈક વને અને કંઈક સાસુને, એ ન્યાય અહીં પણ લાગુ પડે છે. એક જ ભૂમિમાં ઊગેલા આંબામાંના કેટલાક મીઠા હોય છે અને કેટલાક ખાટા હોય છે, એક જ શાળામાં અને એક જ ગુરુના હાથ નીચે શીખેલા કેટલાક વિદ્યાર્થી પાસ થાય છે અને કેટલાક નાપાસ થાય છે, તે જ પ્રમાણે એક જ દેશમાં અને સંસ્કૃતિમાં ઉછરેલા, સમાન શિક્ષણ પામેલા, અરે એક જ ઉદરમાંથી ઉત્પન્ન થયેલા અને એક જ ઘરમાં ઊછરેલા કેટલાક બાળકે એક બીજાથી ભિન્ન પ્રકૃતિના નીકળે છે. કેટલાક સ્વાભાવિક સાત્વિક વૃત્તિના હોય છે, કેટલાક રાજસી હોય છે અને કેટલાક તામસી હોય છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય કેટલાકને જન્મથી જ ક્ષય, ગરમી કે એવો જ અન્ય રોગ લાગુ પડેલે હોય છે, તેમજ કેટલાકની “પ્રકૃતિ” ગુનાની પ્રવૃત્તિ કરે છે. આપણા દેશમાં કેટલીક જતિને “ગુનેગાર જાતિ' કહેવામાં આવે છે. તેમની સ્વાભાવિક વૃત્તિ જ ગુને કરવા તરફ હોય છે એવી સમજ છે. કહેવાને હેતુ એવો નથી કે એ સમજ ખરી છે. એ વિશિષ્ટ ઉદાહરણ છેટું હશે; પણ સામાન્ય સિદ્ધાંતની સત્યતા વિશે કંઈ જ શંકા નથી. માનસિક રોગચિકિત્સાશાસ્ત્ર (Mental pathology)નું જેને થોડું જ્ઞાન છે તેને દરેક પ્રકારના પાગલનાં, ભ્રામક સમાજનાં અને તે જ પ્રમાણે દુનિવાર પાપવૃત્તિનાં અનેક દષ્ટાંત આ વખતે યાદ આવશે. ભિન્ન વ્યક્તિની નીતિક૯૫નામાં (૧) મૂલભૂત બીજ ભેદથી અને (૨) પરિસ્થિતિભેદથી ફરક પડે છે, એ સામાન્ય તત્વ માન્ય થયા પછી આ બે કારણને પરસ્પર સંબંધ શો છે, સદસંવેકબુદ્ધિના બીજને સામાન્ય બાળકમાં કયારે વ્યક્તિ અંકુર ફૂટે છે, તેને વિકાસ કેવો થાય છે વગેરે પ્રશ્નોનો વિચાર કરવાને હરકત નથી. કોઈ પણ એટલું તે કબૂલ કરશે કે બાળકને જમતાં જ ખરાખોટાનો વિધિનિષેધ હોતા નથી. જન્મ પછી કેટલાક વખત સુધી તેને કોઈ ગાળ દે છે તો તે લાગતી નથી, તેના પગથી દૂધને વાડકે ઊંધ થઈ જાય છે તે તે માટે તેને બોટું લાગતું નથી; પણ પછી થોડા કાળમાં કોઈ ગુસ્સે થઈને કંઈ બોલે છે તે તેને રડવું આવે છે. તેના પિતાના હાથે જ મોટાભાઈને કંઈ વાગે છે તે તે રડે છે ત્યારે તેને પણ રડવું આવે છે. તે અન્યનો રાગ દ્વેષ તેમજ અન્યનું દુઃખ સમજવું હોય છે. તેણે પિતે મારેલી વાડકીથી મોટું બાળક રડતું હોય છે તે જોઈને તે રડવા લાગે છે ત્યારે તે પિતા પર કોઈ ચિડાશે એ ભયથી રડે છે કે, સ્વાભાવિક, અનિવાર્ય અને અબુદ્ધિપુર:સર થતી સહાનુભૂતિને એ પ્રકાર છે; કિંવા કદી એ કારણ તો કદી બીજું કારણ અને કદી બંને કારણે ખરાં હોય છે તેને અહીં નિર્ણય કરવાનું પ્રયોજન નથી. પોતાને કંઈ અપરાધ નથી હે તે (ધારે કે તેણે પોતે માર્યું ન હૈય) અને અન્યને અપરાધ હોય છે ત્યારે પણ મોટા બંધુનું રુદન જોઈ તે નાનું બાળક રડવા For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ લાગે છે; એ ઉપરથી જણાય છે કે તે સાહજિક, અબુદ્ધિપુરઃસર અને અનિવાર્ય સહાનુભૂતિને જ પ્રકાર કંઈ અંશે હશે, પણ બી કેઈનું બાળક રડતું હોય છે તો તે જોઈને તેને રડવું આવતું નથી, પરંતુ, પિતાને કે પિતાના ભાંડુ વાંક હોવાથી તે રડવા લાગે તે જ તે રડે છે, તે પરથી લાગે છે કે અપરાધ માટે કંઈ શિક્ષા થશે એ ભય કિંવા એવા જ કંઈ પણ મને વિકાર તેના મનમાં જાગૃત થતા હોવા જોઈએ. બિલાડી, કૂતરા કે સાપને ભય જે બાળકમાં સ્વાભાવિક કિંવા પ્રકૃતિ જ હોય છે. બાળકને પુષ્કળ ઊંચે ઉછાળતાં તે રડે છે એ પણ જેમ જન્મથી પ્રાપ્ત થયેલ (અનુભવજન્ય નહિ) પ્રવૃત્તિનું કાર્ય છે; તે જ પ્રમાણે પિતે કે પિતાની સાથે નિકટ સંબંધ ધરાવનાર બાળકે અપરાધ કર્યો હવે ત્યારે રડવું આવવું એ બાળકને સાહજિક સ્વભાવ હોવાનો સંભવ છે. ગમે તેમ હૈ, બાળક “હું” એવું બોલતું થવા સિવાય તેને અહંભાવ પ્રાપ્ત નથી અને અહંભાવ વિના અમુક મેં કર્યું ” કિના એ દુઃખ મારે ભોગવવું પડશે” એ વિચાર સ્પષ્ટ રીતે તેના મનમાં આવશે નહિ. આવા અહંભાવાત્મક વિચાર તેના મનમાં આવે તો પણ મેં કર્યું તે યોગ્ય હતું કે નહિ” એવો વિચાર આવે જ જોઈએ એમ કહી ન શકાય. આ બીજા પ્રકારના વિચારમાં પસંદગી ના પસંદગી દર્શાવેલી હોય છે. અમુક વાત “હેવી જોઈએ” કિંવા ન હોવી જોઈએ' એવા અર્થના વિચાર અને અમુક વાત છે” કિવા “નથી” એવા અર્થન વિચાર એક જ કેટીના નથી. પહેલા વિચાર સંમતિ અસંમતિ સૂચક હોય છે અને બીજા વસ્તુસ્થિતિ-નિદર્શક હોય છે. * વર્તમાન કાળનું સંશોધન આ વિધાનને ટેકો આપતું નથી. અર્થાત હાલના સંશોધન પરથી સર્પાદિકને ભય “પ્રકૃતિ જ હોય છે એમ જણાતું નથી. ૪ કેટલાક વિકાસવાદી કહેશે કે, પૂર્વજોના અપરાધી કૃત્ય માટે અનેક વખત વડીલો તરફથી કિવા કુદરત તરફથી શિક્ષા થઈ હશે અને અનુભવ અનેક પેઢીઓથી આનુવંશિક સંસ્કાર દ્વારા ક્રમે ક્રમે ઊતરી આવી કાલાંતરે તે “પ્રકૃતિ જ કે સ્વાભાવિક થયે હશે. પણ આ પ્રશ્નને અહીં સવિસ્તર વિચાર કરવાનું પ્રયોજન નથી. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય આયનામાં સામેની સારી અને ખરાબ વસ્તુનું પણ પ્રતિબિંબ હેય છે તેવા પ્રકારના માનસિક યથાર્થ પ્રતિબિંબને “જ્ઞાન” કહેવામાં આવે છે. આ માનસિક પ્રતિબિંબને આધાર વસ્તુના સારા નરસા પણ ઉપર છે. આપને જેમ ભલે ભૂંડે ભેદ જાણતા નથી તેમ તાર્કિકજ્ઞાન પણ ભલું ભૂડું સમજતું નથી. તે તે હોય છે તેવું બતાવે છે. જે “છે' તે હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ વિચાર યથાર્થ પ્રતિબિબાતમક જ્ઞાનને નથી હોતો. હવે પ્રશ્ન એ થાય છે કે એ તારતમ્યાત્મક સદ અસદ્દવિચાર બાળકમાં ક્યારે કેવી રીતે પ્રાદ ભવ પામે છે. અહંભાવને અને આ સદસદ્વિવેકબુદ્ધિને ઉદય એક જ કાળે થાય છે કે કેમ એ નિશ્ચયથી કહી શકાતું નથી; પણ એટલું તો નિશ્ચયપૂર્વક કહી શકાશે કે અહંભાવ વિના નૈતિક જોખમદારી, નૈતિક પસંદગી નાપસંદગી કે નૈતિક પશ્ચાત્તાપ હોતું નથી. સદસદ્વિવેકામક જ્ઞાનને અહંભાવ આવશ્યક છે; પણ યથાર્થ-સ્થિતિ નિદક જ્ઞાનને સદસદ્વિવેકની જરૂર નથી. “હોવું જોઈએ” એ વિચારમાં છે' ને અંતર્ભાવ થાય છે; પણ “છે' ના જ્ઞાનમાં હોવું જોઈએ આવતું નથી એટલે ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ સદસદ્વિવેક પ્રતિબિંબાત્મક જ્ઞાન પછીનું પગથિયું છે. આ સિદ્ધાંતમાં “ ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ, એ શબ મહત્ત્વનો છે; કારણ કાળ અથવા વિમાનની દષ્ટિએ સદસદ્વિવેક અહંભાવ પછી છે, એવું કંઈ અનુભવથી નિર્વિવાદ રીતે સિદ્ધ કરેલું નથી. બાળકના મનમાં અને સાથે જ ઉદય થતું હોય એમ લાગે છે. અહંભાવ અમુક જ વર્ષે ઉદ્દભવે છે એવું નક્કીપણે કહી શકાતું નથી. બાળક જે વખતે “હું-તું” વગેરે શબ્દ જ્ઞાનપુર:સર ઉચ્ચારવા લાગે છે તે વખતથી “ અહંભાવ” ઉદય પામ્યો છે એટલું જ કહી શકાશે. “ઘડે એટલે ઘેડ ” એવા પ્રકારની પુનરુક્તિ માત્ર આ વિધાનમાં છે એ વાત ખરી છે, પણ એ દેષ અનિવાર્ય છે. એ જ પ્રમાણે સદસદ્વિવેક અમુક જ વયે બાળકમાં ઉત્પન્ન થાય છે એમ કહી શકાતું નથી. તેને જ્યારે અમુક કામ કર્યું તે ખરાબ કર્યું, તેણે અમુક કર્યું તે ખરાબ હતું એવા વિચાર આવવા લાગે For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નીતિશાસ્ત્રપ્રવેશ છે, ત્યારે તેની સદસદ્વિવેકબુદ્ધિને અંકુર ફૂટયો છે, એટલુ જ પુરુત્યાત્મક વિધાન કહી શકાશે, આ અંકુર ફૂટવા પહેલાં મનેઃમય ભૂમિકામાં ધીમે ધીમે તે ખીજ વિકાસ પામતું હેાય છે એમ બાળકના મતાવ્યા પાર તરફ સમપણે જોનારને જણુાઈ આવ્યા સિવાય રહેતું નથી. ‘હું, મારું’ વગેરે. અહંભાવાત્મક શબ્દના ઉચ્ચાર થત પૂર્વે પણ મળ ગુસ્સાને એળખી શકે છે અને અન્ય પર ગુસ્સે પશુ થાય છે. તેને અપરાધ હોય છે ત્યારે તેના તરફ સહજ કરડી નજરથી પણે જોઈ એ છીએ અથવા ઉપરેાધિક રીતે હસીએ છીએ તેપણ તે એશિયાળુ બની રડવા લાગે છે. માતા પિતાને કઈ વાત ગમે છે, કઈ નથી ગમતી એ તે સમજતું હાય એમ લાગે છે; પણુ એ જ્ઞાન અસ્પષ્ટ, આછું, અનિશ્ચિત અને સૂક્ષ્મ વિવેકરહિત હાય છે.તેમાં અહુ ભાવ સ્પષ્ટ નથી હેાતે, તે વાતનું સ્મરણ ક્ષણ વારમાં જ લય પામે છે. માટપમાં આપણને આપણા અપરાધ જેમ જિંદગી સુધી ખેંચ્યા કરે છે, તેમ નાના બાળકના અપરાધને માટે નથી. કંઈ વાત પાપાત્મક છે તેનું સ્પષ્ટ અને અસ્પષ્ટ જ્ઞાન બહુધા પરિસ્થિતિ પર અવલખેલું હાય છે. કાઈ ને પોતાનું બાળક કાગળ, ખડિયેા, કલમ, ચપ્પુ વગેરે હાથમાં લે છે તે બિલકુલ ગમતું નથી. એવા માણસનું બાળક કાઈ વખત તે વસ્તુતે સ્પર્શી કરે છે અને ક ંઈ ઊંધું હતું થઈ જાય છે તે!. તરત રડવા લાગે છે. એ રીત તરફ સખત નજરથી નહિ જોનારના બાળકને કાગળ પત્રાના સ્પર્શથી કંઈ રડવા જેવું નથી લાગતું. આપણને લાગે છે કે નાનાં બાળક કઈ સમજતાં નથી પણ એ વાત ખેાટી છે. તે માબાપને શું ગમે છે, શું નથી ગમતું તે વાણીના ઉદય થતા પૂર્વે ભલેને હૈય • પણ સમજે છે એ વાત ખરી છે અધિક સ્પષ્ટ, અધિક નિશ્ચિત અને અહંભાવ ભાત જોઇ એ, પાણી જોઈએ વગેરે બાળક ખેલતા પૂર્વે સમજતું હાય છે અને ઈશારતથી પોતાની એ ઇચ્છા વ્યક્ત પશુ કરે છે. અસ્પષ્ટ રીતે સમજાતું * અહંભાવ જ નીતિનેા પાયે છે અને (ક્ષુદ્ર) < અહંભાવ નષ્ટ ચા એ જ નીતિની પૂર્ણાવસ્થા છે,' એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કાળાંતરે એ જ્ઞાન વિશિષ્ટ બને છે, For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ૨૬૩ તેવી જ રીતે બાળકને નૈતિક કાર્યની પણ આછી કલ્પના બોલવા લાગ્યા પહેલાં થયેલી હોય છે એમ સૂમ દષ્ટિએ નિહાળનારને જણાયા સિવાય નહિ રહે. બાળક બોલતું ચાલતું થાય છે એટલે આપણે તેને અમુક કરવું, તમુક ન કરવું એવા પ્રકારને ઉપદેશ આપીએ છીએ. આ વયમાં તેની નિરીક્ષણશક્તિ સારી રીતે વધેલી હોય છે અને વડીલ જનોને શું પસંદ છે, શું નથી પસંદ, એ તેમના બેલવા ચાલવા પરથી જાણી લેવાની શક્તિ તેને પ્રાપ્ત થયેલી હોય છે. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે, વડીલ માણસના વર્તનને અપ્રત્યક્ષ ઉપદેશ, “હે બાળક, હું તારા ભલાની વાત કરું છું, ખરું બોલવું, જૂઠું બોલવું નહિ” વગેરે પ્રકારના પ્રત્યક્ષ ઉપદેશ કરતાં વિશેષ અસરકારક હોય છે. બાળપણથી જે માંસભક્ષણ કરવાની ટેવ હોય છે તે તે બાળકની સદસધિવેકબુદ્ધિ માંસભક્ષણમાં પાપ હોવાનું કહી શકતી નથી. ઘેર રોજ નાહવાધવાની રીત હોય છે તે બાળક સમજુ થયાં પછી કોઈ દિવસ સ્નાન નહિ થયું હોય તે તેને ઠીક કર્યું નહિ” એમ જ લાગશે. બાળકે બીડી પીવી ન પીવી, ખરું ખોટું બોલવું, વઢવું, બીજાને માઠું લાગે તેવું બોલવું વગેરે વાતે ઘરના માણસો પાસેથી (અને પછી વિદ્યાલયના ગુરુ, સેબતી વગેરે પાસેથી) શીખે છે. માતા પિતા જે હમેશ પાડોશી સાથે વઢતાં હશે, મર્મભેદક વાક્ય ઉચ્ચારતાં હશે તો બાળકને પણ તેવી ટેવ પડશે અને તેમાં તેને કંઈ ત્યાજ્ય ન લાગે એ સ્વાભાવિક છે. બાળકને જેવી ટેવ પાડવી હોય છે તેવી પડે છે. બાળક માબાપ અને વડીલ જનનું અનુકરણ કરે છે એ વાત પ્રત્યેકની જાણમાં જ છે. એ ટેવ, એ વલણ, વખતેવખત પ્રત્યક્ષ કરેલા ઉપદેશ, અને ઉપદેશ નહિ સાંભળવાના પરિણામે પિતાને કે ભાઈ બહેનને થયેલી કે થતી શિક્ષો વગેરેના કારણે નૈતિક નિયમનું જ્ઞાન પૂર્વ કરતાં વિશેષ સ્પષ્ટ અને નિશ્ચિત બને છે. પછી બાળક વિદ્યાલયમાં જઈને ઈતિહાસ, પુરાણ, શાસ્ત્ર વગેરેને અભ્યાસ કરવા લાગે છે, કિંવા વિરુદ્ધ વિચારના કે પ્રવૃત્તિના અથવા સંસ્કૃતિના માણસો સાથે સંબંધમાં આવે છે એટલે For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ २१४ નીતિશાસ્ત્રપ્રવેશ પેાતાના મનમાં સ્થાન પામેલા નીતિનિયમ ખરા છે કે ખાટા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને એ વિષયના વિચારના આરભ થાય છે. આપણે પુસ્તકમાં સાચુ ખેલવાના ઉપદેશ વાંચીએ છીએ; પણ વ્યવહાર, તિહાસ, પુરાણ વગેરે પરથી એવું અનુમાન નીકળે કે કેટલીક વખત ખેાટુ' ખેલવાની આવશ્યકતા હોય છે. આપણે સદસદ્ધિબેક વિધવાવિવાહ, માંસભક્ષણ વગેરે નહિ કરવા કહે છે, પણ અન્ય દેશમાં એ કા પાપાત્મક ગણાતું નથી, એવા પ્રકારના વિચાર યુવક કે યુવતીના મનમાં ઉત્પન્ન થાય છે એટલે પહેલાંની નૈતિક નિયમ વિષયક ખાતરી કિંચિત્ ડગમગે છે, મન ગૂંચવણમાં પડે છે અને પૂર્વની બહિર્મુખ વૃત્તિ દૂર થઈ અંતર્મુખ બને છે, પછી વિચાર થતાં થતાં જેવું શિક્ષણ, જેવી સેાબત, જેવા ગુરુ, જેવી પરિસ્થિતિ, જેવા અનુભવ, જેવી સ્વાભાવિક વૃત્તિ તેવા અભિપ્રાય નિશ્ચિંત થાય છે અને તે પ્રમાણે તે વતે છે ફૂંકવા વવાના પ્રયત્ન કરે છે. ઉપરના વિવેચન પરથી સમજાશે કે, સદવિકાત્મક આજના વિકાસના ક્રમ નીચે જણાવ્યા પ્રમાણે છે, (૧) અહંભાવની પૂર્વે એ બીજ મનેભૂમિકામાં અંધુક અને અસ્પષ્ટ રીતે વિકાસ પામતું હોય છે એ અવસ્થા. એ અવસ્થાને ‘ ખીજાવસ્થા ' કહી શકાશે. (૨) અહંભાવ સુસ્પષ્ટ માસને પસંદ નથી ' એ જ્ઞાન થયા પછી ‘ અમુક વાત વડીલ કેટલાક અંશે સ્પષ્ટ થાય છે અને " અમુક વાત કરીશ ર્નાહ, કરીશ તે માર પડશે' વગેરે સમજાવ! લાગે છે. ( * સાંગાપાંગ એટલેા જ આ વિધાનના અથ એવા નથી કે પ્રત્યેક માણસ નીતિશાસ્ત્રવેત્તા હોય છે વિા પ્રત્યેક નૈતિક પ્રશ્નને તેણે પેાતાના મન સાથે વિચાર કરી સ્પષ્ટ નિર્ણય કરૈયા હાય છે. એને અથ સમજવાના છે કે, પ્રૌઢ માણસને ઘણુંખરું કોઈપણ એક વખતે અંતમુ ખ બની પોતાને મત નિશ્ચિત કરવાને પ્રયત્ન કરવા પડે છે. કેટલાક સાંગેાપાંગ વિચાર કરી કૃતબુદ્ધિ બને છે, કેટલાક અજ્ઞેયવાદી હાય છે, કેટલાક આજે આ ખરું અને કાલે તે ખરું એમ માનનાર વિસંગતાત્મા હાય છે. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ સદસદ્ધિવેકબુદિનો વિકાસ અને ઉદય ૨૬૫ આ અવસ્થામાં અમુક વિશિષ્ટ વાત સારી છે કે ખરાબ છે તે સમાય છે પણ તે “ખરાબ કેમ” એની સમજ નથી હોતી અને તે ખરાબ હોવા બાબત તદ્દન નિશ્ચિત અને પૂર્ણ સુસ્પષ્ટ તથા નિયમબદ્ધ જ્ઞાન નથી હોતું. એ અવસ્થાને “અહંકારવિશિષ્ટ અંકુરાવસ્થા” કહી શકાશે. (૩) આ પછીની અવસ્થા એટલે જે વખતે પ્રત્યક્ષ ઉપદેશથી પડેલી ટેવ અને સાધારણ વિચારથી થયેલા વર્તનનું શ્રેયસ્કર કિંવા અશ્રેયસ્કરન્ય મનમાં સારી રીતે નિયમબદ્ધ થયેલું હોય છે તે વખતની અવસ્થા. આ અવસ્થામાં ચિકિત્સા કે ઊહાપોહ વિશેષ નથી હોત. વૃત્તિ ઘણા જ અંશે બહિર્મુખ અને શ્રદ્ધાત્મક હોય છે. એ ૨૫વસ્થાને “અનતિચિકિત્સક નિશ્ચયાવસ્થાનું નામ આપી શકાશે. (૪) પછીથી કેટલીક વખત આ નિયમને સ્વાનુભવમાં વિરોધ ઉત્પન્ન થઈને કહે, કિંવા ઈતિહાસ પુરાણાદિકમાંનાં વિરોધી દષ્ટાંતોથી કહે, કે આપણ નીતિનિયમથી વિરુદ્ધ વર્તનારા દેશી કે પરદેશીઓને જોઈને કે તેમનું વર્ણન સાંભળીને કહે અથવા એવા જ પ્રકારથી નીતિનિયમના માન્યત્વ વિષે શંકા થાય છે; નિદાન તે વિષે વિચાર કરે પડે છે. મનમાં આવો વિચાર આવતા પહેલાં વૃત્તિ બહિર્મુખ હોય છે. આપણું હૃદયમાં શું ચાલે છે, તે જ ખરું કેમ માનવું, અન્યને અભિપ્રાય શા માટે ખરો ન માન વગેરે પ્રશ્ન કરનારી અંતર્મુખ વૃત્તિ તે વખતે નથી હોતી. પણ દષ્ટિ એક વખત એવી રીતે ફરે છે એટલે લોકોના અને આપણા બાહ્ય વર્તન કરતાં મનમાં રહેલા હેતુ તરફ કિંવા બુદ્ધિ તરફ વિશેષ લક્ષ જાય છે અને એ હેતુ કિંવા બુદ્ધિનું સદસત્ત્વ આપણે આપણા મનમાં આપણી પ્રવૃત્તિને અનુસરતું, શિક્ષાણાનુસાર, મનનાનુસાર ઓછી વસ્તી સૂકમતાથી, નિશ્ચિતતાથી અને સ્વૈર્યતાથી ઠરાવીએ છીએ. આ અવસ્થાને “અંતર્મુખાવસ્થા” કહી શકાશે. (૫) આવી રીતે વિકાસ થતાં થતાં છેવટનું પગથિયું કર્યું આવશે તે કહેવાનું મુશ્કેલ છે. કેટલાક કહેશે કે, એ વિકસન અનંત છે, તે કદી પણ અટકવાનું નથી. કેટલાક કહે છે કે, જેમ જેમ ડુંગર પર ચઢતા જઈએ છીએ તેમ તેમ ક્ષિતિજ પણ દૂર For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ દૂર થાય છે. તે પ્રમાણે જેમ જેમ નૈતિક ઉન્નતિ થતી જશે તેમ તેમ નૈતિક પૂવસ્થા અધિક જ દૂર જણાવા લાગશે. કેટલાક કહે છે કે, ગમે તેવો મેટો વડ હેય પણ તેનુંયે વિકસન જેમ અનંત નથી તેમજ નીતિનું છે. એ લોકોને મત એવો છે કે, સવ નૈતિક પ્રશ્નોને નિર્ણય થઈ જાય, સર્વ ઈથિ જિતાય, સુદ અહંકાર દૂર થાય, આપ-પરભાવ નષ્ટ થાય, સર્વભૂતમાં “સ” દષ્ટિથી એટલે નિર્વિકાર દૃષ્ટિથી અને સ્વ' વિષે મર્યાદા બહારને પ્રેમ ન રહે તેવી રીતે જોઈ શકાય, કઈ પણ બાબત વિષે દુરાગ્રહ કે આસક્તિ રહે નહિ– ટૂંકમાં કહીએ તે જગકર્તાની દૃષ્ટિ અને વૃત્તિ આપણને સમજાય અને તે આપણામાં વસે તથા તેની સાથે તાદામ્ય અનુભવાય એટલે સમજવું કે આત્મરૂપી કમલનું પૂર્ણ વિકસાન થયું છે. આમાંની કઈ પૂર્ણ વિકસિતાવસ્થા ખરી; એટલે કઈ શિકય, ઇષ્ટ, મનનીય, ધ્યેય અને આકાંક્ષેય એ વિષે વાદ કરવાનું આ સ્થળ નથી; પણ સદસદ્વિવેકબુદ્ધિનું માનવી વ્યક્તિમાં કેવી રીતે વિકસન થાય છે તેનું ઉપર જે દિગ્દર્શન કર્યું છે તે પરથી વ્યાવહારિક નીતિશિક્ષણ વિષે જે કંઈ વિચાર સૂઝે છે તે કહીને માનવજાતિના નૈતિક વિકસન તરફ દષ્ટિ કરીશું. પ્રેમ એ નીતિનું બીજ છે. મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ સ્વાર્થ સાધવા તરફ તેમજ હરેક પ્રકારને વિપયભાગ તરફ હોય છે એમ કહેવામાં આવે છે તે ખોટું નથી; પણ લોકેનું દુઃખ જોઈને તેને તેટલું જ સ્વાભાવિકપણે દુઃખ થાય છે, લોકોને આનંદિત જોઈ તે પણ સ્વાભાવિક રીતે “મનમાં કપટ નથી હતું તે” આનંદિત બને છે, લેકોને સંકટ સમયે સહાય કરવાની સ્વાભાવિક * આ અવસ્થા વિશિષ્ટ વયપ્રમાણ દર્શાવતી નથી. મેઘધનુષ્યના રંગ જેમ એકની પાછળ એક હોય છે, પણ તે એક રીતે એકબીજા સાથે મિશ્રિત થયેલા હોય છે તે જ પ્રમાણે આ વિકાસનાવસ્થાની સ્થિતિ છે. વચમાં કઈ કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે એ અહીં વિવક્ષિત નથી પણ નીતિબુદ્ધિનું વિકાસન ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ પગથિયે પગથિયે કેવી રીતે થાય છે તે દર્શાવવાનો હેતુ છે. જોકે વ્યવહારને અનુભવ એ પદક્રમને સર્વ રીતે મળતો નહિ હોય, પણ તે ક્રમ કંઈ તદ્દન અનુભવથી દૂર પણ નથી. ઊલટું, છાયાની માફક તેની નજીકમાં જ હોય છે એટલે માત્ર લક્ષમાં રાખવું. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ર૬૭ દષ્ઠા હેય છે અને એની સહાય આપ્યા પછી તેને એક પ્રકારનો ઉચ્ચ સાત્તિવક આનંદ થાય છે એ પણ ખોટું નથી. માણસમાં સ્વાર્થપરતા છે જ; પરંતુ સાથે પરાર્થતત્પરતાની પાત્રતા પણ છે. કઈ કાર્યથી અન્યના મનને કેવું લાગશે, તેને દુઃખ થશે કે સુખ તે જાણવાની જ નહિ પણ તે જાણીને રાગને સંયમ કરવાની, ભે આવી રહેલ મર્મભેદક વાક્યને ઉચ્ચાર અટકાવવાની, પરદુઃખે દુઃખી થવાની અને બીજાની સાથે આનંદપભોગ લેવાની પાત્રતા તેનામાં છે. એ પાત્રતા ન હોત તો ગૃહશિક્ષણના કે અન્ય કાઈનોયે નીતિશિક્ષણના કામમાં કંઈ ઉપયોગ ન હેત. વાં બીજ ન હોય ત્યાં અંકુર ક્યાંથી ફૂટે? પરિસ્થિતિ બીજવિકાસને મદદ કરે કિંવા વિરોધ કરે કિંવા વિશિષ્ટ દિશાએ વહેવડાવે; પણ બીજ વિના પરિસ્થિતિ વધ્યા છે. કેટલાંક સ્ત્રીજાતીય સુક જતુ તજજાતીય પુરુષબીજ વિના આપોઆપ બચ્ચાને જનમ આપે છે; પણ પરિસ્થિતિના અંગમાં તેવી શક્તિ નથી. કહેવામાં આવે છે કે, પ્રેમાળ માતા સમાન નીતિશિક્ષક કેઈ નથી, પણ માતા હશે તો તે પોતાને ‘બાળકને ” નીતિમાન કે અનીતિમાન બનાવશે; “ બાળકની સાથે જ સ્તનપાન કરનાર લૂગડાને છેડાને” બનાવી શકશે નહિ; કારણ સ્તનના દૂધથી ભી જતા છેડામાં નીતિ અનીતિની પાત્રતા નથી. મનુષ્યપ્રાણી કેવળ સ્વાર્થતત્પર હોત, તેનામાં પ્રેમનું બીજ ન હોત તો તે સિંહવ્યાધ્રાદિ પ્રાણીની માફક વતંત; બહુ તો શું કરતાં એક જ્ઞાને વિશેષ હેત; પણ તેને નીતિઅનીતિને વિધિનિષેધ રહ્યો ન હોત, કલ્પના પણ થઈ ન હત. સિંહવ્યાધ્રાદિ હિંસક પ્રાણીને જેમ કોઈ નીતિદૂષણ આપતું નથી, તેમજ મનુષ્યને પણ કોઈ દેખ આપી શકયા ન હોત. ઠીક, માણસ કેવળ પરાર્થતત્પર હેત, તો પણ કોઈએ તેનો ધન્યવાદ ગાયા ન હોત. દીપકની દિવેટ પિતાને ભોગ આપે છે અને લોકોને પ્રકાશ આપી ઉપયોગી બને છે તેથી તેને કોઈ મહાન સ્વાર્થ ત્યાગી કહેતું નથી. એ જ પ્રમાણે પરાર્થતત્પરતા જ માણસની અનિવાર્ય પ્રવૃત્તિ હોત, સ્વાર્થને વિરોધ તેની કલ્પનામાં પણ આવ્યો ન હતો, તે આત્મહિતની આહુતિ પતંગિયાની માફક જ અંધત્વથી આપતો હેત તે તેના નૈતિક For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ વૈર્ય કે આત્મયજ્ઞની કોઈએ પ્રશંસા કરી ન હતી. પરંતુ સ્વાર્થપ્રવૃત્તિ અને પરમાર્થપ્રવૃત્તિ બન્નેય મનુષ્યહૃદયમાં નિવાસ કરતી હોય છે અને ઉભય આવશ્યક તેમ ઈષ્ટ છે. પ્રત્યેકનું ક્ષેત્ર કયું, કઈ મર્યાદા પયંત સ્વાર્થપ્રવૃત્તિ અને સુખલાલસાને ગણકારવી અને પરાર્થ કેવો, કેટલે, કેમ અને કઈ રીતે સાધવો એ જે શિક્ષણકારા આપણને સમજાય – સમજાય એટલું જ નહિ પણ આપણા રત અને હાડમાંસમાં પ્રવેશી જે યોગથી સ્વભાવરૂપ બને – તે શિક્ષણ સારું. સદસદ્વિવેકબુદ્ધિ એટલે પ્રેમરૂપી બીજને ગૃહશિક્ષણદિકનું જળસિંચન થવાથી અંકુર ફૂટી પરિણામે વિકાસ પામેલું પુ. ગૃહશિક્ષણ જે ખરાબ હોય છે તે એ પુપને કેહવાણ લાગ્યા જેવું થઈ તેને વિકાસ અટકી પડે છે અને બધા તે વિદ્રુપ બની સુવાસને સ્થાને દુર્ગધ માત્ર પેદા કરે છે. એ સ્થિતિ પ્રાપ્ત ન થાય એવી ઈચ્છા હોય તે પ્રેમરૂપ બીજને મારું પાછું, સારું ખાતર, સારી હવા, સારા માળીની દેખરેખ વગેરે પ્રાપ્ત થાય તે સારું બને તેટલી વ્યવસ્થા રાખવી જોઈએ. સદસદ્વિવેકબુદ્ધિ કયા અર્થમાં અનુભવજન્ય છે અને કયા અર્થમાં ઈશ્વરદત્ત છે તેનું દિગદર્શન ઉપર થયું જ છે. હૃદયમાં પ્રેમ કે સહાનુભૂતિને ઝરો પ્રથમથી જ હોવો જોઈએ. તે કંઈ કૃત્રિમ ઉપાયથી નિર્માણ કરી શકાતો નથી; પણ એ ઝરાનું પાણી સ્વચ્છ રાખવું, સારી નીક પાડી હદયના સર્વ ક્ષેત્રને સમયસર યોગ્ય પ્રમાણમાં પાણી મળે તેમ કરવું વગેરે પરિસ્થિતિરૂપી માળીના સ્વાધીનમાં છે. પરિસ્થિતિમાં ગૃહશિક્ષણું ઘણું જ મહત્ત્વનું છે; ગૃહશિક્ષણમાં માતાપિતાના વર્તનને વિશેષ મહત્ત્વ છે અને માતાપિતામાં માતાનું શિક્ષણ વિશેષ મહત્ત્વનું છે. શિક્ષણનો અર્થ શાબ્દિક કે પુસ્તકીય ઉપદેશાત્મક શિક્ષણ નથી. શાબ્દિક ઉપદેશ શ્રોતાના કર્ણપ્રમાં પ્રવેશ કરી મગજમાં જઈ બેસે છે અને કદી કદી પુન : શ્રોતાના મુખ દ્વારા બહાર નીકળે છે; પણ અપ્રત્યક્ષ, દૃષ્ટાંતદ્વારા અપાયેલ મૂક ઉપદેશ સર્વ ઈદ્રિયો દ્વારા હૃદયમાં પ્રવેશે છે, રક્તમાં મળી જાય છે અને સ્વભાવ બની તદનુરૂપ વર્તન દ્વારા પુનઃ દષ્ટિગોચર થાય છે. સદસદ્વિવેકબુદ્ધિને સારે વિકાસ કરવાની ઇચ્છા હોય તે એ શિક્ષણ જેટલું For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ર૬૯ શુદ્ધ, ઉગ્ય અને સાત્વિક બનાવી શકાય તેમ હોય તેટલું બનાવવું જોઈ એ. તાર્કિક કુશાગ્રતા કિવા વિદ્વત્તા કરતાં મનોવૃત્તિની સાત્વિકતાને જે શિક્ષણથી પિપણ મળે, જે સાત્વિક અભિરુચિ ઉત્પન્ન ક, હરેક પ્રકારની કઠોરતા, કર્કશતા, કુરૂપતા, તામસતા જે શિક્ષણથી ત્યાજ્ય લાગે, અરે દૃષ્ય લાગે તે શિક્ષણ ઉત્તમ. જેની બાળકોમાં વ્યવસ્થિત પણે જોવાની ઇચ્છા હોય તેણે પિતાના ઘરની વ્યવસ્થા જાળવવી જોઈએ. બાળકને દારૂથી દૂર રહેલું જેવું હોય તે ઘરમાં તેનું દર્શન પણ થવા દેવું ન જોઈએ. યુરોપિયને કે અમેરિકાની માફક બ્રાહ્મણને દારૂનું વ્યસન પડતું નથી તેને વશે બધા બ્રાહ્મણના ગૃહશિક્ષણને આપ જોઈએ. યુરોપિયન કે અમેરિકનમાં હિંદી કરતાં સ્વાતંત્ર્ય પ્રેમ વિશેષ હોય છે તેનો યશ તેમના ગૃહ તેમજ બાહ્ય શિક્ષણને આપવો જોઈએ. તેમનામાં સાહસવૃત્તિ વિશેષ જણાય છે તેને યશ પણ કેટલાક અંશે તેમના ગૃહ ધોરણને તેમજ સામાબ્દિક અને રાજકીય સંસ્થાને તથા વિશિષ્ટ પરિસ્થિતિને આપવો જોઈએ. આ દષ્ટિએ સદસદિકબુદ્ધિ કિંવા નીતિમત્તા પરિસ્થિતિનિમિત છે અને જ્યારે એમ છે ત્યારે વિશિષ્ટ દિશાએ નીતિનું પિષણ કરવા ઈચ્છનારાઓએ પર સ્થિતિને બને તેટલી નીતિવિકાસને અનુકૂલ બનાવવી જોઈએ. જે સદસદ્વિવેકબુદ્ધિ એક રીતે પરિસ્થિતિજન્ય હોય તો બીજી અનુમાન એ નીકળે છે કે સામાન્ય માણસની નેતિક ભૂલ પ્રત્યે ઉદાર બુદ્ધિથી જોવાની આવશ્યકતા છે. હાલમાં આપણા તેમજ વિલાયતના સમાજની એવી કંઈ વિલક્ષણ ઘટના થયેલી છે કે કેટલાક દરિદ્રીઓને પરિસ્થિતિરૂપી સ્ત્રીઓ પાપ તરફ ધકેલે છે એમ કહેવાનો હરકત નથી. દાખલા તરીકે, યુરોપમાં મોટી મોટી મિલ અને કારખાનામાં કેટલાંક ગરીબ મજૂર સ્ત્રી પુરુષોની એવી દયાજનક સ્થિતિ હોય છે કે, તેના પાપનો ટોપલે દુષ્ટ પરિસ્થિતિને માથે મૂકવા જેવું લાગે છે. કેટલાકને અન્યના વર્તનથી ઘણો ગુસ્સો આવે છે; નૈતિક દષ્ટિએ અન્યનો પગ લથડેલો જોઈ તેમને ક્રોધ પરાકાષ્ટાએ પહોંચે છે, પણ તે અન્યને જન્મ કયા દેશમાં, કુટુંબમાં અને પરિસ્થિતિમાં થયો છે, તેની વર્તમાન પરિસ્થિતિ કેવી છે વગેરેને વિચાર કરતાં તેમને જણાશે કે પોતાને ક્રોધ કિંચિત For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નીતિશાસ્ત્ર પ્રવેશ અસ્થાને છે. જે વાત આપણને અસ્વાભાવિક અને અસત્ લાગે છે તે અન્યને (ભિન્ન પરિસ્થિતિમાં ઊછરવાથી) કદાચિત સ્વાભાવિક અને સત લાગશે, એ વિચાર કેમ ધ્યાનમાં ન લે? ઠીક, દેશ, સમાજ, જાતિ વગેરે સામાન્ય પરિસ્થિતિ એક જ હોવા છતાં ઘરની વિશિષ્ટ પરિસ્થિતિ ભિન્ન હોઈ શકે, એ વિચાર પણ માણસે કરવો જોઈએ. એકાદ ભિખારોટ વ્યાપારીને બાળક સૂમ નીતિભેદ ન સમજી શકે તે તેના પર ચિડાવાનું કઈ કારણ નથી. આવાં એક નહિ, બે નહિ પણ હજારે દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે અન્યની નીતિ તરફ (અથવા કહે કે અનીતિ તરફ) ઉદાર બુદ્ધિથી જોવું. હવે આ કથન માટે વિશેષ વિસ્તારની જરૂર નથી. માનવજાતિને નીતિવિકાસ સમાજ એટલે તેની અંગભૂત રહેલી વ્યક્તિનો સમૂહ. આ. અંગભૂત વ્યક્તિથી “સમાજ” નામની ભિન્ન અને સ્વતંત્ર એવી સશરીર અને સાવયવ વ્યક્તિ નથી એ છે કે ખરું હશે, પરંતુ ઇતિહાસ પરથી એવું જણાય છે કે, સમાજને પણ વ્યકિતની માફક બાલ્યાદિ અવસ્થા છે, વ્યક્તિના વિકાસની માફક સમાજવિકાસના પણ નિયમ છે; જેમ શરીરના ભિન્ન ભિન્ન અવયવ પરસ્પરાવલંબી, એકબીજાને સહાયક અને એક જીવ હોય છે, તે જ પ્રમાણે સમાજને પણ અવયવ હોય છે અને એ અર્થમાં સમાજ એક સમષ્ટિસ્વરૂપી સ્વતંત્ર વ્યક્તિ જ છે. આ માનવજાતિરૂપી વ્યકિતના સર્વ અંગનું વિકસન કેમ થતું ગયું, એ વ્યાપક પ્રશ્નનો ઊહાપોહ અહીં કરવાને કંઈ કારણ નથી; પણ નૈતિક વિકાસ કેવી રીતે તે ગયે એને માત્ર શેડો વિશે વિચાર કરીશું. માનવપ્રાણી જન્મના પહેલા દિવસે ભલેને જંગલી હશે, પણ કોઈ પણ એક વિશિષ્ટ સમાજમાં તે રહેતાં હતાં કે નહિ એ વાદગ્રસ્ત વિષય છે. વાંદર ટોળું બાંધીને, એટલે બુદ્ધિપુર:સર ટોળું બનાવી રહે છે એમ જો કે નહિ કહી શકાય, તે પણ એટલું તો નિર્વિવાદ છે કે તે ટોળાંબંધી રહે છે અને એ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ સદસદ્ધિવેકબુદ્ધિનો વિકાસ અને ઉદય ર૦૧ ઉપરથી એમ માનવાને હરકત નથી કે, માનવપ્રાણી સુધ્ધાં પ્રથમથી ટોળાબંધી રહેતાં હોવાં જોઈએ. ગમે તેમ છે. જ્યારે માનવપ્રાણીઓએ ટ કર્યું અથવા જ્યારે તે ટોળામાં રહેવા લાગ્યા ત્યારે તેમને નૈતિક ક૯પના કેવી હતી તેને નિર્ણય અનુમાન અને કપનાથી જ કરવાના છે. હું-નું ઇત્યાદિ સાદી ક૯પના સુધ્ધાં વ્યક્ત કરનાર શબ્દ જેમની ભાષામાં નથી એવી વાનરચયૂ જેવી જ રહેનારી એક માનવજાત પૂર્વે હતી એમ ઘડીભર માનીશું. હું–તું બેલતાં આવડતું નથી તેવા બાળકમાં નીતિ અનીતિની કલ્પના જેમ શક્ય નથી તેમજ એ કાલ્પનિક જાતિમાં પણ નીતિભેદ હોવો સંભવિત નથી. બ્રહ્મવેત્તાની માફક નાનો બાળક પણ એક અર્થમાં અદ્વૈતી હોય છે તે કોઈ પણ સ્થાને ભેદ જોઈ શકતા નથી, તેને કોઈ પ્રકારને વિધિનિષેધ નથી હોતો. મૂત્ર અને પાણી, રાજ્ય અને રંક, અગ્નિ અને બરફ સર્વ કંઈ તેને સિમાન હોય છે. એ અતી બાલવેદાંતી ગમે તેવું વર્તન ચલાવે છે તે તેને કોઈ અનીતિમાન કહેતું નથી કે મનમાં પણ તેને કઈ દેપ આપતું નથી, તે હાથમાંને રૂપિયો અન્યને આપે છે તેથી સ્વાર્થત્યાગ થતો નથી કિંવા ઉડાઉપણુ પણ ગણાતું નથી. તે નીતિમાન નથી, અનીતિમાન નથી પણ નીતિથી પર છે. હું–તું સમજવા લાગે છે કે નીતિક્ષેત્રમાં તેનું પગલું પડે છે અને પછી માત્ર નીતિમર્યાદા તેની પાછળ પડે છે. તદ્દન બાલ્યાવસ્થાની માનવજાત વિષે પણ એમ જ કહેવું જોઈએ. જે જાતિના મોટા મોટા લોકો પણ હું–તેને ભેદ સ્પષ્ટતાથી ઉચ્ચારી વ્યક્ત કરી શકતા નથી તેઓ ખરેખર નીતિદષ્ટિએ બાળક છે. તેઓ ગમે તેવું આચરણ કરે તે પણ તે નીતિક્ષેત્રનું ગણાય નહિ. તેમને મુક્ત કહે કે પશુ કહે, પણ એટલું તો નક્કી છે કે તેઓ નીતિક્ષેત્રમાંના નથી. આ અવસ્થામાં તેમને સર્વ વાતે પ્રિય કિંવા સુખકર હોય એમ ન કહી શકાય, પરંતુ “અમુક મને પ્રિય છે તે આ પ્રય છે; અમુક મેં કર્યું, તે નહિ કરું' વગેરે પ્રકારના વિચાર કદાચ તેમના મનમાં હશે તો પણ તે અવ્યક્ત અને અસ્પષ્ટ સ્વરૂપમાં હોવાથી સુખદુ:ખના કે અન્ય કોઈ પ્રકાર માટે તેઓ જવાબદાર બનતા નથી અને અન્યને પણ તેઓ જવાબદાર For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ગણતા નથી. કાળાંતરે એ વિચારને વ્યક્ત અને સ્પષ્ટ સ્વરૂપ પ્રાપ્ત થવા છતાં તેમનામાં નૈતિક બીજને અંકુર ફૂટ્યો છે એમ કહી નહિ શકાય. કોઈ બીજાને ધોલ મારી તેના હાથમાંથી વનફળ ઝૂંટવી લે તે બીજાને ખોટું લાગવું સાહજિક છે. તે તરત જ તેના પર ધસી જશે અને બનને વચ્ચે મારામારી શરૂ થશે. કોઈ વખત બીજે ત્રીને ધક્કો મારશે કિંવા તેનું ફળ ઝૂંટવી લેશે અને પુનઃ મારામારીને પ્રસંગ આવશે. એવા અનેક અનુભવ થતાં થતાં તેના હૃદયમાં એ વિચાર ઉત્પન્ન થશે કે, “બીજાને ધક્કો મારવાથી મારામારી થાય છે માટે એ વર્તન ન રાખવું એ જ સારું.' આવા વિચાર પણ તેને નીતિના સામ્રાજ્યમાં લઈ જતા નથી; કારણ એમાં નફાનુકસાનને પ્રશ્ન આવે છે. કર્તવ્ય અકર્તવ્યને નહિ. પણ ધારે કે, પિતાની વૃદ્ધ માતાના હાથમાંથી ફળ ઝૂંટવી લેવાની તેને ઇચ્છા થઈ છે. મનનો હેતુ સફળ થયા પછી તેને થોડુંક સમાધાન મળશે, પણ માતા, બંધુ કે બાળકને દુઃખી થયેલાં જોઈ તેને માઠું પણ લાગશે. એ દુઃખની અનેક વખત અનુભવ થતાં તે વિચારશે કે માતાને દુઃખી કરી ફળ લેવું કે નહિ? પિતાના હાથમાંથી કોઈ ફળ લઈ લે છે તે પોતાને જેમ ખરાબ લાગે છે તેમ પિતાની માતાને પણ થાય છે અને એવું દુ:ખ દેવું કે કેમ એ વિચાર ઉત્પન્ન થતાં ત્યાંથી નીતિને પ્રારંભ થાય છે. વિચાર કરતાં કરતાં તે મનમાં ઠરાવે છે કે, એવી દ્ર વાત માટે માબાપને કે બાળબચ્ચને દુઃખ આપવું ઠીક નથી. આ વિચાર નિશ્ચિત થયા પછી કોઈક વખત લોભને વશ થઈ માતાપિતા કે બાળબચ્ચાં પાસેથી તે ફળ છીનવી લે છે તે પાછળથી તેને પશ્ચાત્તાપ થાય છે. એ જાતિની અનેક વ્યક્તિને અનેક વખત એવો પશ્ચાત્તાપ થાય છે એટલે એવું આચરણ નીતિ દષ્ટિએ અસત ઠરે છે અને પછી તે જાતિનાં બાળકોને પણ માતાપિતા અને પડોશીઓના ભાષણથી બાલ્યકાળથી જ એ આચરણ અયોગ્ય લાગવા માંડે છે. કેાઈ અડબંગ માતાપિતાને એવું દુ:ખ દે છે તો સમગ્ર જ તે તેના પ્રત્યે ધિક્કાર દર્શાવે છે અને તેને મારવા પણ તૈયાર થાય છે એ વાત For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્દિના વિકાસ અને ઉદય २७३ પડે છે એટલે તેને ગળથૂથી બાળકાની દૃષ્ટિએ બાળપણથી જ આપ્યા જેવું બને છે. પ્રથમનાં આવાં નીતિતત્ત્વ માતાપિતા વિષે જ બંધક હાઈ શકે છે પણ પછી કાલાંતરે તેને અધિક વ્યાપક સ્વરૂપ મળતું ાય છે અને સમસ્ત તિ માટે એવાં નીતિતત્ત્વ બંધક બને છે. આજે આપણે ઘણા સુધરેલા કહેવડાવીએ છીએ, તેપણ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ ચલાવવાં, એક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રને ફસાવવું, વગેરે કાય વ્યક્તિ વિષયક ખૂન કે લબાડી જેટલાં નિંદ્ય ક્યાં મનાય છે? * આ નૈતિક અધુરાવસ્થા સંબંધી અન્ય એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે, તે અવસ્થામાં પહેલાં પહેલાં અમુકે ક્રેાધના આવેશમાં બાપનું ખૂન કર્યુ. તે ખેટું કર્યુ, તમુકે પોતાની જાતના માણસને શત્રુઓથી છેડાવ્યા એ સારું કર્યું...' એવા પ્રકારના નિંદાપ્રશ'સાત્મક વિચાર વિશિષ્ટ વ્યક્તિ વિષયક આચરણ્ સબંધી જ આવે છે. તે વખતે ખૂન કરવું નહિ વગેરે પ્રકારના નીતિતત્ત્વ સ્વરૂપના વિચાર હૈાતા નથી, પણું કાલાંતરે આ વ્યક્તિસાપેક્ષ અને આચરણશષ્ટ અનુકૂલ પ્રતિકૂલ ભાવનાને વ્યક્ત, સ્પષ્ટ, સામાન્ય અને નિયમબદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ જ અ ખીજી રીતે કહીશું કે, એ અવસ્થામાં ‘રીતરિવાજ ’નું સામ્રાજ્ય ડ્રાય છે; તેને ૨૫ષ્ટ અને નિશ્ચિત ધર્મતત્ત્વ'નું સ્વરૂપ પ્રાપ્ત ચયેલું હાતું નથી. આ નૈતિક અંકુરાવસ્થા સંબંધી છ એક વાત કહેવી જોઈએ, તે એ છે કે, શરૂઆતમાં માણસના બાહ્યક વિષે જ નિંદા-પ્રશસાત્મક ઉદ્ગાર નીકળે છે, મનના હતુ શેા છે તેના વિચાર વિશેષ કરીને થતા નથી. વિશેષ કરીને કહેવાનું કારણ એટલું જ છે કે, મનના હેતુના વિચાર તે અવસ્થામાં બિલકુલ નહિ આવતા હોય એમ કહેવું ચાગ્ય જણાતું નથી. કાઈ એકના તીરકામઠામાંથી છૂટેલું તીર લાગવાથી કોઈ માસ મરી જાય અને મુદ્દામ તાકીને તીર મારીને અન્યને મારી નાખવામાં આવે એ એ ક્રિયા વચ્ચેને ભેદ તે વખતે પણ સમજાયા સિવાય રહેતો ન હોવા જોઈ એ. હા, એ સંભવિત છે કે કેાઈનું તીર પગમાં વાગે તરત જ એ અવરથામાં જંગલી માણસ ક્રોધથી સામું તીર ૧૮ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ २७४ નીતિશાસ્ત્રપ્રવેશ એટલે મારશે. અર્થાત્ એટલું માત્ર ખરું છે કે, શા હતુ તે અનેશું. ન હતા તેને વિચાર કર્યા બાદ પે!તે કરવું હાય તે કરવું, પુખ્ત વિચાર તે અવસ્થાના જંગલી માણસમાં આવતા નહિ હૈાય. તેવી જ રીતે જાતિનાં ગીતે!, કહેવતા, વીરકથાઓ વગેરેમાં માણસનું વીર્યાત્મક, ક્રૌત્મક કે અન્ય કર્માં સારું વર્ણન મળી આવશે, પણ તેમાં હેતુના વિશેષ ઊહાપાહ દૃષ્ટિગોચર નિંદ્ઘ થાય. સમાજનું નૈતિક વિકસન થતાં થતાં નીતિતત્ત્વને સામાન્ય, નિશ્ચિત અને સ્પષ્ટ સ્વરૂપ મળે છે એટલે તેટલાથી જ તેને વિકાસ અટકી જાય છે એમ સમજવાનુ નથી. પછી એવું બને છે કે, એક નીતિનિયમ અન્ય નીતિનિયમની આડે આવે છે એવા અનુભવ થવા લાગે છે અને કેવું વર્તન રાખવું એ વિષે વિચારી જતેને સંશય થવા લાગે છે. પુત્ર અને ધમ'માં વિરેધ આવે કે કુલદેવતા અને નીતિદેવતાની ભક્તિમાં વિરાધ આવે ત્યારે ક પક્ષ સ્વીકારવા એવા પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે સમજવું કે સમાજ અંતર્મુખ બન્યો છે. પછી આ પ્રશ્નના ઉત્તર તરીકે જ્ઞાતિના તે કરવું, કિ`વા જ્ઞાતિદેવતા કહે તે કરવું. કરવું, કિવા અધિક સુખકર કિવા લાભકર કરવું, એવા ખુલાસા થાય છે અને તે તે આરંભ થઈ નીતિતત્ત્વના માંગેપાંગ વિચાર થાય છે. નાયક જા ક કેવા મન કહે તે કે શ્વેતકર થાય તે પક્ષ વચ્ચે વાદને ધ્યાનમાં રાખવું જોઈએ કે, માસના નૈતિક વિકાસ સાથે હોય છે. જ્ઞાનની આવે છે, ધઘેલછા અચૂક બને છે, શક્તિ પ્રાપ્ત થવા લાગે છે, જ્ઞાન, રાજનીતિ વગેરેના વિકાસ થતા જ અધિક વૃદ્ધિ થતાં સૃષ્ટિ પર અધિક કાબૂ ઘટી જાય છે, શસ્ત્રાસ્ત્રા અધિક તીક્ષ્ણ અને કરતાં મુદ્ધિને પ્રાધાન્ય મળે છે, શાંતતા ખેતીને આરંભ થાય છે, લેણદેણુ અને વ્યાપાર એક સમાજ ખીન્ન સમાજ પર સવાર થઈ લે છે અને છેવટે વિશિષ્ટ પ્રદેશમાં તે જાતિનું જ્ઞાનવિષયક, આર્થિક, રાજકીય, કલાકૌશલ્ય નીતિમાંકાસ પર અસર થયા વિના રહેતી નથી. જંગલી અવસ્થા માં અન્યની સ્ત્રીને નસાડી લાવવામાં પાપ મનાતું ન હતું; પણ પછીથી ચાલુ થાય છે, પેાતાનું બળ વધારી ‘રાષ્ટ્ર' બને છે. વગેરેની ઉન્નતિની For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ સદસદ્ધિબુદ્ધિને વિકાસ અને ઉદય ૨૭૫ સર્વ પ્રદેશમાં શાંતિની સ્થાપના થયા બાદ “અન્ય જાતિના લેકે આપણા જેવા જ છે, તેમની સાથે શા માટે છળ કરે, વગેરે વિચાર આવવા લાગે છે અને તેમની સ્ત્રીઓને નસાડી લાવવી, તેમને વિનાકારણે મારી નાખવી તેમની માલમિલકત લૂંટી લેવી વગેરે કચ પાપાત્મક લાગવા માંડે છે. સ્ત્રીઓની સાથે કેવું વર્તન રાખવું, યુદ્ધમાં પકડાયેલા કેદીઓને કેવી સ્થિતિમાં રાખવા વગેરે બંધમાં ધીમેધીમે બદલાયેલા વિચારને ઇતિહાસ મનોરંજક છે, પણ તે આ પુસ્તકના અંકાયેલા ક્ષેત્રની બહાર છે. ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે, નીતિવિકાસનો આધાર જ્ઞાનની પ્રગતિ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક પ્રગતિ વગેરે પર હોય છે. ઉપર કહ્યું છે કે, નીતિતત્ત્વમાં વિરોધ ઉત્પન્ન થવા લાગે છે એટલે નીતિ અંતર્મુખ બને છે. આ અંતર્મુખતાને આરંભ થતાં પોતે કોણ, ક્યાંથી આવ્ય, ક્યાં જવાનું છે, આત્માનું સ્વરૂપ રાં વગેરે પ્રશ્ન આપોઆપ જ ઉદ્દભવે છે. કેટલાક આત્માને શારીરથી ભિન્ન ગણતા નથી, કેટલાક કહે છે કે આત્માને સુખ જોઈતું હોય છે, કેટલાક ધર્મ, કેટલાક જાતિહિત, કેટલાક ત્રીજું જ કઈ બેય સમજે છે અને પછી એવા પ્રકારના ભિન્ન પક્ષમાં વાદવિવાદ શરૂ થઈને નીતિની અંતર્મુખતા અધિક ઊંડી બને છે. હાલના સુસંસ્કૃત સમાજ ઘણી જ ઊંડી બનેલી અંતર્મુખ અવસ્થામાં છે. આ અવસ્થાનું પરિણત સ્વરૂપ શું છે, તેનું પર્યવસાન શેમાં થશે એ વિષે મતભેદ હેવો સ્વાભાવિક છે. કેટલાક કહેશે કે એવી પ્રગતિ નિત્ય ચાલુ રહેશે, એને અંત જ નહિ આવે. કેટલાક કહેશે કે એ નીતિપુષ્પના વિકાસને ફળનું રૂપ મળવું જ કોઈ એ, વિકસન કંઈ અનંત હેય નહીં. આવા પ્રશ્નો વિશે વાદ કરવામાં કંઈ અર્થ નથી. પરંતુ પ્રથમ જે નીતિવિકરાનાવસ્થા જણાવી છે તેમાં જે એક બે સામાન્ય પ્રવૃત્તિ આવી જાય છે તે માત્ર કહેવાની જરૂર છે. જંગલી માણસનું હમેશનું જીવન ચરિત્ર સાદુ હતું. તેમની જરૂરિયાતો થોડી હતી, આકાંક્ષા નામની જ હતી, વ્યાવહારિક સંબંધ છેડે હત; અર્થાત સાદાં નીતિતત્ત્વ તેમના કાર્ય માટે રતાં હતાં. તે કાળના એકાદ સારા માણસનું વર્તન કેવું હશે For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ નીતિશાસ્ત્રપ્રવેશ તેની આપણે કલ્પના કરી જોઈશું. હમેશ શિકાર કરી પુષ્કળ માંસ લાવવું અને વૃદ્ધ માતાપિતા, સ્ત્રી, ભાઈભાંડુ અને સોબતીઓમાં તે વહેંચવું, અપમાન થતાં યુદ્ધ કરી અપમાન કરનારને ઠાર કર, નાયકના યુદ્ધાર્થે થતા નિમંત્રણ પ્રસંગે એક પગે તત્પર રહેવું, સ્ત્રી તકરાર કરવા લાગે તે લાત મારીને તેને તગેડી મૂકવી અને શત્રુ જાતિની એકાદ છોકરીને પકડી લાવવી, સ્ત્રી પ્રિય હોય તો તેને રંગબેરંગી સુવાસિક પુષ્પ લાવી આપવાં, એ સર્વ સારા માણસનાં લક્ષણ ગણાત હોવાં જોઈએ. તેને શત્રુજાતિ સાથે બિલકુલ સંબંધ ન હેવો જોઈએ, શત્રુના સંહાર માટે કંઈ પણ વિનિષેધને સ્થાન ન હોવું જોઈએ. તેવી જ રીતે સ્વજાતીયમાં સુધ્ધાં તેને સામાજિક, આર્થિક, વ્યાવહારિક સંબંધ થોડે હોવો જોઈએ. ધામિક ઉત્સવમાં શ્રદ્ધાયુક્ત તથા ઉત્સાહપૂર્ણ અંગ રાખવામાં, યુદ્ધ જેવા પ્રકારની વાત કહેવામાં નિપુણ બનવામાં, શિકાર કરી આપ્તજનોને વર્ષમાં અનેક વખત માંસભેજન આપવામાં, મિત્રોને શિકાર, કે યુદ્ધ વગેરે પ્રસંગે સારી સહાય આપવામાં, સ્ત્રી કિંવા સ્ત્રીઓને સારા સારા ભજનાદિ આપવામાં, માતાપિતાની નમ્રતાપૂર્વક સેવા કરવામાં, જાતિનો નાયક જ્યારે યુદ્ધ વગેરેના વિચાર કરવા સભા બેલાવે ત્યારે ત્યાં નીડરતાથી સ્વમત વ્યક્ત કરવામાં અને એવા જ પ્રકારનાં સાદા, સરળ કર્તવ્ય બજાવવામાં તેના કર્તવ્યની સમાપ્તિ થાય છે: પરંતુ હાલના માણસનાં કર્તવ્ય કેટલાં વિવિધ, સૂક્ષ્મ, ગૂંચવણભય અને નાજુક છે ? પૂર્વે ગાલિપ્રદાનની સામે એકાદ તમાચો બસ થઈ પડતો. હવે તેમ થઈ શકતું નથી. હાલના શિષ્ટજને ગાલિપ્રદાનને આશ્રય નથી લેતા એ ઠીક છે, પણ તેઓ જુદી રીતે બોલે છે અને ગાલિપ્રદાનમાં પણ વિવિધતા, સૂક્ષ્મતા, ગૂંચવણ અને નાજુકતાનો પ્રવેશ થયેલ છે. એ સૂમ ગાળે આપનાર સાથે સામાજિક, ધાર્મિક, રાજકીય બાબતમાં અનેક પ્રકારના સંબંધ આવે છે, તેની સાથે સહકારથી વર્તવું પડે છે, તેના દ્વારા આપણાં અનેક ખાનગી તથા સાર્વજનિક કાર્ય કરાવવાનાં હોય છે અને તેથી તેની સાથે કેવી રીતે વર્તવું એ એક સૂક્ષ્મ અને વિકટ પ્રશ્ન થઈ પડે છે. આ પ્રકાર ગાળે આ પન. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ૨૭૭ સાથે કેવી રીતે વર્તવું એ સાદી વાત વિષે કહ્યો છે. સ્ત્રી સાથે કેમ વર્તવું, પરધર્મી તથા પરદેશી લોકો સાથે કેમ ચાલવું વગેરે વિષે તે કંઈ પૂછશે જ નહિ. હાલના પ્રમાણમાં પૂર્વે એ પ્રશ્નને નિર્ણય બદ્ધ સહેલે હતો. સ્ત્રી અવળચંડી છે ને ? મારે ચાર લાત અને પાંસરી કરે ! પુનઃ તેવું વર્તન રાખે તે પુનઃ ઝાપટે ! અરે તેને મારી નાખે અથવા હાંકી મૂકો એટલે બસ. હાલની સ્ત્રી પતિ સાથે ઉખલતા બતાવે છે તે અતિ સૂક્ષ્મ હોય છે. ઠીક, તેને મારવામાં આવે તે લોકનિંદાને ભય લાગે છે તેમજ આપણું મન પણ આપણને ડંખે એવો સંભવ હોય છે, કેમકે બધા પત્નીનો અપરાધ સુમ હોવાના કારણે એ અપરાધ તને છે કે પોતાને છે એ વિશે નિર્ણય કરવાનું કઠિન થઈ પડે છે અને તેને અપરાધ નક્કી થાય છે તો પણ એમ લાગે છે કે, સોમદા મને સારી રીતે ઉપયોગ કર્યા પછી નિરુપાયે દંડનું આ વલંબન કરવું. “દંડ ને ઉપયોગ થતો નથી તે પણ તેને કાઢી મુકાતી નથી. કારણ, બાળબચ્ચાં થયેલાં હોય છે અને લોકો શું કહેશે એ ભય હોય છે. એવી એક બે નહિ પણ સેંકડો અડચણ છે. સ્ત્રી ઉઠંખલ હોય છે તે જ આવા પ્રશ્ન સૂમ અને નાજુક બને છે એમ કંઈ નથી. પ્રેમી હોય છે તે પણ તેવું જ બને છે. જંગલી માણસને પત્ની પર પ્રેમ હશે તે તે તેને સારું સારું ખાવા પીવાનું અને પાથરવાને ચામડું આપશે, બહુ બહુ તે બીજી સ્ત્રી કરશે નહિ. અન્નપાણી અને વસ્ત્ર આપવા સિવાય સ્ત્રીનું અન્ય કઈ બંધન તેને લાગતું નહોતું. શત્રુ માથે યુદ્ધ કરવા જવાનો પ્રસંગ આવતાં સ્ત્રીને છોડીને જવાનું મારું લાગતું હશે; પણ “હું મરીશ તે બીજે ધણી કરી લેશે” એવો વિચાર કરી તે યુદ્ધ જતો હશે, પરંતુ હાલમાં સ્ત્રી પર પ્રેમ હોય છે તે કેટલાયે નાજુક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સ્ત્રી પર પ્રેમ હોય છે ખરે પણ દેશપર સુધ્ધાં તેટલે પ્રેમ હોય છે; વળી વિદ્યાભિરુચિ, તે ઉપરાંત સામાજિક રીતરિવાજનાં બંધન અને કર્તવ્ય હોય છે; સ્ત્રી સંબંધમાં તેને આભૂષણ ઘડાવી આપવાની ઇછા હોય છે, તેમાં વળી કોપયોગી ફંડમાં – અમુક પ્રસારક કુંડ, તમુક સંવર્ધન ફેડ, આ અનાથાશ્રમ, તે હિતકારક મંડળ, For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નીતિશાસ્ત્રપ્રવેશ અમુક ઉત્તેજક સભા, તમુક નિવારક સભા વગેરે વગેરે ક્રૂડને, આશ્રમને તે સભાને સહાય આપવાની હદયેચ્છા, દેશસેવાની પ્રબલ સ્ક; તેમાંયે પુનઃ સ`ગીત નાટકાદિતા શાખ, ક્રિકેટ, ટેનિસ વગેરે રમવાની હાંશના વિચાર કરતાં તે બિચારાને એક રીતે સ્ત્રી પર પ્રેમને પાપ જ કહેવું પડે છે! કારણ, આશ્રમ, સભા વગેરેતે લવાજમ આપે, દેશસેવાના કુદમાં પડે, તા લલિતકળા વિષયક તથા પત્નીની ડ્રાંશ શી રીતે પૂર્ણ કરી શકે ? બાળબચ્ચાંના શિક્ષણની, લગ્નની ગેાઠવણ શી રીતે થઈ શકે એ પ્રશ્ન તેને એટલે સુધી ત્રાસ આપે છે કે તેનું હૃદયકમળ છિન્નભિન્ન થઈ જાય છે : જગલી સ્થિતિ કરતાં હાલમાં કેટલા પ્રકારનાં બંધન અને કર્તવ્ય પ્રાપ્ત થયેલાં છે, અને તે કેટલાં સૂક્ષ્મ, ગૂચર્વાયાં અને નાજુક બનેલાં છે તેનાં લાખા દષ્ટાંત આપી શકાશે; પરંતુ મુદ્દો સમજવા માટે જે થાડુંક દિગ્દર્શન કર્યું છે તેનાથી વિશેષ વિસ્તાર્ આ નાના પુસ્તકમાં શક્ય નથી. વિકાસવાદી તત્ત્વજ્ઞ સ્પેન્સરે જીવસૃષ્ટિના વિકાસનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, કાઈ પણ સજીવ પ્રાણીના અવયવ પ્રથમ એક જાતીય હાય છે; તેમાં ભેદ વિશેષ પરિસ્ક્રૂટ નથી હાતા, તે એકબીજા પર અવલખેલ હાતા નથી. ટૂંકામાં કહીએ તે! તેમાં ભિન્ન, ગૂંચવણ કે પરસ્પરાવલંબિત્વ વિશેષ નથી હાતું, પણ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેના અવયવ અનેકવિધ, અન્યાન્યાશ્રયી, વિશ્વતીય અને નિશ્રિત સ્વરૂપના બનતા જાય છે. ( Evolution proceeds from homogeneous, vague, incoherent simplicity to heterogeneous, definite, coherent complexity.) કહેવાનું એટલુ જ છે કે, સ્પેન્સરે આ જે જીવિકસન પતિ કહી છે તે નૈતિક વિકસનને સારી રીતે લાગુ પડે છે. જ`ગલી લોકોમાં ધંધા વગેરેથી ઉત્પન્ન થયેલી ભિન્નતા કે વિવિધતા ન હતી, તેમનાં કવ્ય સામાન્ય રીતે સરખાં જ હતાં, નૈતિક અંધન હાલના જેટલાં વિશેષ સમ કે સ ંમિશ્ર અથવા ગૂંચવાયેલાં ન હતાં, ઉપરાક્ત સૂત્રને જો વિચાર કરીશુ તે ધ્યાનમાં આવ્યા સિવાય નહિ રહે કે, સમાજને પણ કેટલાક સજીવવિકસનના નિયમ્ લાગુ પડે છે. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નીતિન દેહ અને નીતિનો આત્મા जीर्णानि वस्त्राणि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥ શ્રીમદ્ ભગવદ્ગીતા. કોઈ પણ સમજુ માણસ સ્વીકારશે કે, આપણે આત્માનું જે સાવક સ્વરૂપ છે, તેનું સર્વાને વિકસન થાય, તેનું સર્વશ્રેષ્ઠ, યુદ્ધ અને પવિત્ર સ્વરૂપ આપણે જેવું – ટૂંકામાં આત્મપ્રાપ્તિ – એ આપણું ધ્યેય છે. એ બેય એક તારા સમાન આકાશમાં રહે તે કોમનું નથી. તે આ કર્મભૂમિ પરના વ્યવહારમાં ઊતરવું જ જોઈએ. હૃદયમાં કેવળ ગુપ્ત કે સુપ્ત હેનારું ધ્યેય ખરી રીતે એય જ નથી. જેની આપણા વર્તન પર કંઈ જ અસર થતી નથી તે એયની વાણીથી ગમે તેટલી પ્રશંસા કરવામાં આવે પણ સમજવું કે તે આપણું ધ્યેય થી. મનમાં એકાદ પુરુષાર્થની કલ્પના આવે કિવા કોઈએ કરેલો સ્વાર્થ ત્યાગ કિવા દર્શાવેલું ધય જઈ તેની આપણે પુષ્કળ પ્રશંસા કરીએ તે તે પુરુષાર્થ કલ્પના કિવા વયંપ્રશંસા આપણે માટે પુણ્યપ્રદ કિવા ભૂઘણાવહ બનતી For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ નીતશાસ્ત્રપ્રવેશ નથી. મનમાં લાખ રૂપિયાની કલ્પના થતાં આપણને લાખ મળી જતા નથી તેવી જ આ બાબત છે. નીતિમત્તા બુદ્ધિ કિવા હેતુ પર અવલંબી રહે છે; બાહ્ય કમ કે તેના ફળ પર નહિ એ બધું ખરું છે, પણ પિટની બુદ્ધિ સદાયે પેટમાં રહે એ કંઈ કામનું નથી. તેને કંઈ પણ વ્યક્તિ સ્વરૂપ પ્રાપ્ત થવું જ જોઈએ. પેટમાં પ્રેમનો ભંડાર છે પણ જો તે કદીએ વર્તનમાં ન તરે તે તેનું અસ્તિત્વ માનવાને શો આધાર મળી શકે છે ? આઝબીજમાં આમ્રવૃક્ષ કિંવા આમ્રફળ ગુપ્ત છે; પણ ગુપ્ત છે ત્યાં સુધી તે બીજ તરીકે જ સ્વીકારાય છે. તેને વૃક્ષ કે ફળનું માન મળતું નથી. પરે પકાર કરનારી બુદ્ધિને પ્રસંગે ગરીબાઈને લીધે કે અન્ય અડચણથી તક મળે નહિ તે તેથી આપણે તેનું મહત્ત્વ ઓછું માનીશું નહિ, પરંતુ કોઈની પરોપકારબુદ્ધિ પિસા દ્વારા કિંવા મીઠા શબ્દ કે દષ્ટિની વાટે જામાં કદીયે બહાર આવે નહિ તે તેના ગુણ કણ ગાશે ? તેનું અસ્તિત્વ કોણ સ્વીકારશે ? તીવ્ર દુઃખ થયા પછી ચક્ષુ દ્વારા અશ્રુ આવ્યા સિવાય રહેતાં નથી, તેમજ હૃદયમાં પ્રેઝરે વહેતો હોય તે ગ્ય સંધિ પ્રાપ્ત થતાં જ તે કોઈ પણ કાળે ફુવારાની માફક બહાર પડ જ જોઈએ. તક મળવા છતાં હૃદયમાં દયાને સ્પર્શ થાય જ નહિ તે સમજવું જોઈએ કે ત્યાં કરે જ નથી. નીતિ બુદ્ધિને ગુણ છે, કર્મને નહિ. કેવળ કમ એ કંઈ નીતિનું નથી, અનીતિનુંયે નથી એ વાત બરાબર છે, પણ બુદ્ધિ હમેશાં પડદનશીન બની હૃદયમાં લપાઈ રહે એ બરાબર નથી. આપણે બુદ્ધિ બુદ્ધિ કહ્યા કરીએ છીએ પણ અમુક કર્મ કરવાની બુદ્ધિ એ જ અર્થ હોય છે ને ? કલ્પ કે કોઈ પણ કર્મ કરવાનું નથી અને પછી જુઓ કે બુદ્ધિમાં કંઈ અર્થ રહે છે ? “કર્મ” એટલે જે ઇકિય દ્વારા થાય છે તે જ, એવું સમજવાનું નથી. ગણિત ગણવું, દેશહિતનું ચિંતન કરવું, સમાધિ લગાવવી એ સર્વ કર્મ જ છે. માણસ નામ પડયું ત્યારથી જ તેને હાથે પળેપળે કંઈને કંઈ કર્મ થાય છે જ. તે કદીયે “અકર્મકૃત ' રહી શકતો નથી. તે જ પ્રમાણે નૈતિક બુદ્ધિનું નામ નીકળ્યું કે કંઈ પણ માનસિક અથવા શારીરિક કર્મ કરવાની ઈચ્છા હોવી For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ નીતિને દેહ અને નીતિને આત્મા ૨૮૧ જ જોઈએ; કર્મનિરપેક્ષ નૈતિક “બુદ્ધિ' હેવી સંભવતી જ નથી. કર્મકલ પર આસક્તિ ન હોય, પણ કઈયે કર્મ કરવું, તેને વિવક્ષિત ફળ પ્રાપ્ત થવું જોઈએ, એવી ઈછા ગર્ભમાં ન હોય તે તે બુદ્ધિને સાત્તિવક કિંવા અસાત્ત્વિક કોણ શા ઉપરથી કહી શકશે? વ્યક્તિની માફક સમાજની બાબતમાં પણ આ તત્ત્વ લાગુ પડે છે. સમાજને ત્યારે જ નીતિમાન કહી શકાય કે, જ્યારે સમાજના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને વ્યાવહારિક સંસ્થા, રીતરિવાજ વગેરેમાં, ન્યાય, સુવિચારપરિપષકતા, પરસ્પરને સહાય કરવાની બુદ્ધિ વગેરે ગુણ ઘણું જ અંશે દષ્ટિએ પડતા હોય. રાજકારભારમાં અંધેરપણું, સમાજમાં વિવાહાદિ બંધનનો અભાવ, દારૂની પૂર્ણ છૂટ, માલમિલકતને રક્ષણ મળવાને અસંભવ, જીવને પણ વિશ્વાસ રાખવાની કઠિનતા વગેરે જે સમાજમાં પ્રવતાં હોય તે સમાજ કે રાષ્ટ્રને કઈ નીતિમાન કહેશે? જેમ આપણું શરીર આપણુ આત્માની કામના, આકાંક્ષાને વ્યક્તિ સ્વરૂપ આપે છે તેમજ સામાજિક સંસ્થા, રીતરિવાજ વગેરે સામાજિક આમાને વ્યક્ત સ્વરૂપ આપે છે. રાજકીય દૃષ્ટિએ “રાષ્ટ્ર” નામ ધારક સંસ્થા અને વ્યાવહારિક બાબતમાં “વિવાહ” સંસ્થાને દષ્ટાંતરૂપે જોઈ ને જે અનેક સંસ્થા સમાજમાં રૂઢ થાય છે, તે દ્વારા નૈતિક આત્માને વિકાસ કેવી રીતે વ્યક્ત થાય છે તે આપણે જોઈશું. આ રૂઢ સંસ્થા કેટલાક દિવસે જીગ કેમ બને છે, કાલાંતરે તેને આત્મા જીણું વસ્ત્રની માફક જ દેહ ત્યજી દઈ કેવી રીતે ચાલ્યો જાય છે અને નવીન દેહ ધારણ કરવાને પ્રયત્ન શી રીતે પ્રવર્તે છે વગેરે પ્રશ્ન આપોઆપ પ્રાપ્ત થશે, પણ તેને વિસ્તારપૂર્વક ઊહાપોહ કરવાનું આ સ્થળ નથી. રાષ્ટ્ર’ એવી રાજકીય સંસ્થાની શી જરૂર છે? અમુક અમુક માણસે એ કાયદા ઘડવા, અમુક અમલ કરે, અમુકે જ ન્યાય આપો, ચોરી કરવી નહિ, ખૂન કરવાં નહિ વગેરે નિયમની શી આવશ્યકતા છે? ગમે તેમ કરવાને, ગમે તે લેવાને, ખાવાને, પીવાને, ચારવાને, લૂંટવાને અને સ્વેચ્છાપૂર્વક ચાલવાને છૂટ હેત For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ તો શું આપણને વિશેષ સ્વતંત્રતા મળેલી ન ગણાત? કોઈ પણ રાજપદ્ધતિ તરફ જુઓ. તે પ્રત્યેક સ્વેચ્છાચારને તે અટકાવે જ છે. પરંતુ એ પ્રતિબંધ કરનારી રાજપદ્ધતિ મનુષ્યમાત્ર ઈચ્છે છે. સ્વેચ્છાચાર ચલાવવા દેવાની અરાજકતા તેમને રુચતી નથી. એમ હેવાનું કારણ? ઉત્તર એટલે જ છે કે, છોચારથી આત્માને સમાધાન મળતું નથી એ માણસમાત્રના અનુભવની વાત છે. મનુષ્યનો આત્મા કેવળ વાસનામય નથી. તે સુખની માફક જ સૌજન્યને ઈચછે છે અને લલિતકલા તેને પ્રિય હોય છે. પ્રત્યેક માણસ મન:પૂર ચાલવા માંડે તે આત્માની સર્વાગે ઉન્નતિ થઈ શકે નહિ એ અનુભવથી સમજાઈ જ ગયેલું છે. આત્માની સર્વાગનું તે શું પણ ઈદ્રિયસુખ શોધનાર અંગનુંયે અંધેર નગરીમાં સમાધાન થતું નથી. કોઈ કેઈન શાસ્તા રહે નહિ, કઈને કંઈ બંધન રહે નહિ, વિધિનિષેધનું નામ ન રહે, મનને ગમે તે કરવું, એવા નિયમ કરે તે વ્યાપારને સ્થાન ક્યાં, બંગલા, વાડી વજીફાનું દર્શન ક્યાં, કળાકૌશલ્યનું દશ્ય કયાં, બાર, બગીચા, નાટકતમાસા ક્યાં, અરે આ સર્વ સરળ વ્યવહાર ક્યાંથી ટકી શકે? અઢાર ઈચની તેપ કોઈ શહેરને નાશ કરી દે તે ચાર વર્ષમાં પ્રથમના કરતાં પણ સુંદર શહેર રચી શકાય, પરંતુ મનઃપૂતં સમારેત્ મંત્રને પ્રત્યેક માણસ જપ જપવા માંડે તો પછી કોઈ પણ શહેર કેવળ ચાર કલાકમાં અતિ ભયાનક બની જાય, લોહીની છોળો ઊછળવા લાગે, શબથી રસ્તા ભરાઈ જાય અને ચાર કલાકના તપના મારાથી જે ભયંકરતા નજરે પડે તેથી અધિક ભયાનક સ્વરૂપ પ્રાપ્ત થઈ તે શહેરમાં નજર નાખવાની સવડ રહે નહિ! આવી અવસ્થામાં રહેવા કરતાં માણસ સ્વેચ્છાચારપ્રવૃત્તિનું કંઈ નિયમન કરવા તત્પર થાય એ સ્વાભાવિક છે * હવે કઈ પ્રવૃત્તિનું કેટલું અને કોણે નિયમન કરવું એ પ્રશ્નને સ્થાન મળે છે; પણ નિયમનની આવશ્યકતા તે સિદ્ધ થઈ છે જ. * અંગ્રેજીમાં “ contract Theory of the origin of a state.” જે ઉપપત્તિને કહેવામાં આવે છે તેનું અત્રે સમર્થન કરેલું નથી. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ નીતિને દેહ અને નીતિને આત્મા ર૮૩ કહેવાને ભાવાર્થ એ નથી કે, સર્વ લેકે એકત્ર થઈ આજથી અમે અમારા વેચ્છાચારના હક્ક કેટલાક અંશે રાજાને સ્વાધીન કરીએ છીએ અને તેટલી બાબતમાં તેના નિયમ સ્વીકારીએ છીએ, એ કોઈ એક રાજા સાથે કિંવા અન્ય કોઈ સાથે કરાર કર્યો અને તેના પરિણામે નિયમબદ્ધ રાજપદ્ધતિ શરૂ થઈ આવે કરાર કરીને કોઈ પણ રાજ્ય ઉત્પન્ન થયું ન હોવું જોઈએ. રાજજન્મનો સામાન્ય માર્ગ એ છે કે, કોઈ તેજસ્વી પુરુષ સજાતીય પર વજન પાડી તે જાતિમાં પ્રમુખસ્થાન એટલે રાજપદ મેળવે છે. એ રાજા અન્ય જાતિઓને પદાક્રાંત કરી પોતાનું રાજ વધારે છે અને એ જ પદ્ધતિ અનેક શાખા ઉપશાખા ફૂટતાં વિસ્તૃત્વ પામે છે એટલે રાષ્ટ્ર બને છે. રાષ્ટ્રને જન્મ કેવી રીતે થાય છે એ પ્રશ્ન જુદો છે અને તેની આવશ્યકતા કેમ જણાય છે એ પ્રશ્ન જુદે છે. એ પ્રશ્નોનો પરસ્પર નિકટ સંબંધ છે, કેમકે જે પદ્ધતિથી તેને જન્મ થાય છે તેના પર તેની લોકપ્રિયતા આધાર રાખે છે અને બીજું એ કે તેની અનાવશ્યકતા લોકોને જણાય છે તે તેને નાશ કરવાને લેકે પ્રવૃત્ત થવાનો સંભવ રહે છે. તેમજ એ પ્રવૃત્તિના ઉદરમાં બીજી રાજપદ્ધતિને ગર્ભ (ાય છે. આ વર્ણન બંધનસ્વરૂપ રાજપદ્ધતિ સ્વાતંત્ર્યપ્રિય જનોને આવશ્યક કેમ લાગે છે તેટલા પૂરતું છે. હવે રાજપદ્ધતિમાં ફેરફાર કેમ થાય છે તે જોઈશું. જંગલી કિંવા અર્ધજંગલી અવસ્થામાં એકાદ બલવાન માણસ મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને એકાદ વખત રાજગાડીનાં ચક્ર ભળતા જ રસ્તા પર ચલાવે છે કિંવા લગામ અને ચાબુક બળજેરીથી પિતાના હાથમાં લે છે. આવા પ્રકારમાં સ્વાર્થ ભરેલું હોય છે, લોકોના નીતિવિકાસને કંઈ પ્રશ્ન નથી હતે. આવા પ્રકારનો વિચાર કરવા કરતાં લાંડ જેવા સુસંસ્કૃત દેશની રાજપદ્ધતિમાં પરિવર્તન કેવી રીતે થયું છે તે જોવાનું અધિક બોધપ્રદ થશે. કોઈ રાજ્ય સુરાજ્ય હોય છે તે તેની પ્રજાનાં જ્ઞાન, કલાકૌશલ્ય વગેરે વૃદ્ધિ પામે છે. જ્ઞાનની વૃદ્ધિ બે અર્થમાં સમજવાની છે. (૧) તેને પ્રચાર વિશેષ માણસોમાં થાય છે અને (૨) સૃષ્ટિ, ઈતિહાસ વગેરેનું ગૂઢત્વ અધિક સ્પષ્ટ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કિંવા માર્મિકતાથી સમજાય છે. આવી રીતે જ્ઞાનને વિસ્તાર અને વિકાસ થયા પછી પૂર્વે જેમને ખાનપાન સિવાય અન્ય કંઈ સૂઝતું ન હતું તેમાંના કેટલાકને રાજ્ય એટલે શું, તેની આવશ્યકતા શા માટે છે, તે કોણ ચલાવે છે, કેવી રીતે ચલાવે છે, એ પદ્ધતિ આપણને ઠીક લાગે છે કે કેમ, એ પદ્ધતિથી સવગે આપણી આત્મોન્નતિ થશે કે કેમ એવા એવા વિચાર સૂઝવા લાગે છે. ઈંગ્લાંડમાં ઈ. સ. ૧૮૩૨માં પાર્લામેંટે સુધારાને ખરડો પસાર કર્યો તે પહેલાં કેટલાંક વર્ષ સુધી ઉચ્ચ દરજજાના મજૂરોને, કારકુનેને તથા એવા જ અન્ય જનેને એવા જ વિચાર થતા હતા. અત્યાર સુધી તેમના આત્માનાં જે અંગે સુપ્ત હતાં તે જાગ્રત થયા પછી તેમની આકાંક્ષા વધી અને રાજ કર્તાએ તેનું સમાધાન પણ કર્યું. વખતોવખત આવી રીતે સમાધાન કરવામાં આવે છે તે તે રાજ્ય એટલે સુધી પ્રિય બને છે કે, લકે તે માટે પ્રાણત્યાગ કરવા પણ તૈયાર થાય છે. પછી તેઓ કહેવા લાગે છે કે અમારા રાજ્યનાં બંધનો અમારી આત્મોન્નતિ શક્ય બનાવે છે, તેમ તેના વિના અમારો ખરો અંતરાત્મા સંતોષ પામતો નથી માટે જ એ બંધને અમને પસંદ છે. ઈગ્લાંડની ગત મહાયુદ્ધ વખતની સ્થિતિ વિચારીશું તે સમજાશે કે મોટા અમીર ઉમરા, મજૂર, અરે સ્ત્રીઓ અને બાળકે પણ વિજય મેળવવા સહાય કરવા તત્પર થયાં હતાં. કંઈ કારણ? તેમને લાગતું હતું કે આપણી જે રાજપદ્ધતિ છે તે જ ધર્મ, સૌજન્ય, કલાકૌશલ્ય વગેરેને પોષનારી છે, તેથી જે એવી ઉત્તમ રાજપદ્ધતિને જગતમાં અપમાનિત થવા દઈશું તે રાષ્ટ્રનું જેમ તૂટશે અને પરંપરાએ આપણી આત્મિક ઉન્નતિને પ્રવાહ અટકી પડશે, નિદાન તેમાં વિધનો તો આવશે જ; માટે જે આપણને આપણી તેમજ રાષ્ટ્રની પ્રગતિ જોઈતી હોય તે દેહપ્રેમ ધારણ કરનાર એકાંગી આત્માને વખત આવ્યે ભોગ આપવાને તૈયાર રહેવું જોઈએ. વાત એ છે કે, રાષ્ટ્રનાં બંધનો જ નૈતિક વિકાસને કારણભૂત બને છે અને તેથી જ તે મીઠાં લાગે છે. રાજા પદ્ધતિમાં ફેરફાર થવાનું પણ કારણ એ છે કે ફેરફાર કરનારને લાગતું હોય છે કે, એ ફેરફાર આત્મિક ઉન્નતિને અધિક For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ નીતિને દેહ અને નીતિને આત્મા વૈલક અને સહાયક બનશે. ‘રાષ્ટ્ર' સંસ્થા આત્મવિકાસના સાધનરૂપ છે માટે જ પ્રિય છે. તેની ઉત્તમતાનું માપ એ છે કે, જેટલું. તે આત્મવિકાસને પેક અને તેટલું જ તે ઉત્તમ. ફલેનીને જેમ કમવિકસન માટે સરોવર પ્રિય હાય છે; તેમજ આત્મવિકસન માટે આપણને ઉત્તમ રાજપતિ પ્રિય હાય છે. સરેવરનું પાણી કમલિનીને પૂરી રાખે છે કિવા ડુબાવે છે એમ કહેવું તે મૂર્ખાઈ છે, તેમજ રાષ્ટ્રનું નિયમન અમેને ત્રાસદાયક છે માટે તેની જરૂર નથી એમ કહેવું તે મૂર્ખાઈ છે. હા, જેમ જીણું વસ્ત્રો આપણે બદલી નાખીએ છીએ તેમ રાજપતિ જીણુ થતાં તેમાં એવત્તો ફેરફાર કરવા જોઈ એ. કેમકે પતિ કઈ ધ્યેયનું સ્થાન નથી હતી. પતિને લીધે જે આત્મવિકાસ ચાય છે તે જ ધ્યેય છે. લગ્નસ સ્થાને અવલેાકીશું તાપણુ જણાઈ આવશે કે, માસને આત્મપ્રાપ્તિ માટે જરૂરની હોવાથી તે માન્ય છે. કથનને હતુ એવા નથી કે લગ્ન ન કરવામાં આવે તે। આત્મપ્રાપ્તિ કે આત્મવિકાસ થાય નહિ.ભાવાર્થ એ છે કે જો સમાજમાં લગ્નતાં બંધન ન હોત તા આજે આપણે ઘેરેઘેર હરીક્રી આનંદથી ધંધા ચલાવીએ છીએ, હરેક તરેહના કલાકોશલ્યના મનેહર પડા, બાગ બગીચા વગેરે નિર્માણ કરી રસાસ્વાદ લઈ એ છીએ, તરેહ તરેહનાં કાયિક, વાચિક, માનસિક તપ કાલમાનાનુસાર અને શક્તિ અનુસાર કરીને આત્માન્નતિ કરવાના પ્રયત્ન કરીએ છીએ તે સર્વાં લગ્નસ’સ્થાના અભાવે સ્વપ્ન તુલ્ય અનંત, પતિપત્નીને સબંધ બંધનકારક તેા છે જ; પણ પ્રત્યેક માણસ ઇંદ્રિયાને લગામમાં ન રાખતાં છૂટી છેાડી મૂકે તે પિરણામ શું આવે? મારામારી અને ખૂનને સુકાળ થાય, ઘરબાર રહે નહિ, બાળબચ્ચાંની સ્થિતિ શાચનીય અને, કલાકૌશલ્યના વિકાસ અશક્ય અને, પ્રત્યેક પ્રકારની વિદ્યા નાશ પામે, ટૂંકામાં આપણે જંગલીની પંક્તિમાં એસી જઈ એ માણુસાંત આવી સ્થિતિએ પહોંચવી ન જોઈ એ એમ લાગતું હાય ! આનંદથી લગ્નસંસ્થાનાં બંધન પાળવાં જો એ. કેમકે તે ખરાં બંધન છે, એટલું જ નહિ પણ તેને આપણા પર ઉપકાર છે. કામવાસના For Personal & Private Use Only ૨૦૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ જ કંઈ આપણું આત્માનું અંગ નથી. તેને કામવાસનાથી કેટલી ઊંચી એવી વાત પ્રિય છે. એકાદ દેવ કહે કે, “તને પશુની માફક કામાચાર કરવાની પરવાનગી આપું છું; પણ ધ્યાનમાં રાખજે કે તારે તારી વિદ્યા, મૈત્રી, દેશાભિમાન, માતૃપ્રેમ, બાલકપ્રેમ, ધર્મપ્રેમ, નીતિપ્રેમ, સંગીત, ચિત્રકળા, બાગબગીચા વગેરે સર્વ સુધારણાથી વિમુખ થવું જોઈશે; તે વિચારી માણસ તરત જ કહેશે કે તારી પરવાનગી તારી પાસે રાખ, અમારાં લગ્નબંધન જ ભલાં છે લગ્નસંસ્થા આત્મોન્નતિ માટે ઉપયોગી છે એ તત્ત્વ નિયત થાય છે પણ લગ્ન કોણે કરવું, કયારે કરવું, પુનર્લગ્ન કરવું કે નહિ વગેરે પ્રશ્નોને નિર્ણય થતું નથી, પરંતુ એ તત્ત્વ ધ્યાનમાં રાખ્યાથી એ પ્રશ્નના નિર્ણય કરવામાં કઈ મુખ્ય વાતોને વિચાર કરવાની જરૂર રહે છે તે તરફ દુર્લક્ષ રહેશે નહિ, ધારે કે આખી પૃથ્વી પર મચી રહેલા એકાદ મહાયુદ્ધમાં જગતના નવદશાંશા પુરુષ મરણ પામ્યા છે અને સ્ત્રીઓની સંખ્યા પ્રથમના જેટલા જ છે. આવા પ્રસંગે એકપત્નીકત્વની સંસ્થા એકંદરે હિતકર ન થતાં અનીતિપષક બને એ સ્પષ્ટ છે. એ સમયે જે “મનુ ' ઉત્પન્ન થશે તે અનેકનીકત્વને શાસ્ત્રશુદ્ધ ઠરાવશે અને તેજ યે ગ્ય થશે. પ્રાચીન ઇતિહાસ તરફ લક્ષ આપતાં જણાઈ આવે છે કે, મહંમદ પેગંબરે એક વખત મુસલમાનેને ચાર સ્ત્રી કરવાની પરવાનગી આપી હતી અને તેણે પિતે એકથી અધિક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું હતું. એક પત્નીત્વની દૃષ્ટિએ આ ગૌણ હશે; પણુ કાલની સ્થિતિના ધોરણે મહંમદ પેગંબરનું કાર્ય યોગ્ય જ હતું. ભિન્ન ભિન્ન જતિ વચ્ચે વૈમનસ્યથી તેમનામાં વારંવાર યુદ્ધ થતાં અને પુરુષો માર્યા જતા. આવી સ્થિતિ ઘણા દિવસ સુધી ચાલવાથી સ્ત્રીઓની સંખ્યા વધી પડી. તેમાં વળી તે સમયે પરંપરાગત ધર્મવિષયક અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. આથી અનીતિ વધતી ચાલી અને તાળ અસ્થિર બન્યો હતો. આવી સ્થિતિમાં ચાર સ્ત્રીઓની છૂટ આપી એટલું નિયમન કર્યું એ તેને ઉપકાર જ હતું. તે વખતે કોઈ એ એક પત્ની વત પાળ્યું ન હોત અને મહેમદે તે પ્રયત્ન કર્યો હોત તો અનીતનું For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ નીતિન દેહ અને નીતિને આત્મા ર૮૭ નિયમન દૂર રહી તે માત્ર હાસ્યપાત્ર બન્યો હોત ! સ્ત્રીઓની સંખ્યા વધી પડવાથી લોકો પોતાની કન્યાને દૂધ પીતી કરી દેતા હતા એ વાત ધ્યાનમાં રાખવામાં આવશે તે મહંમદે ચાર સ્ત્રી કરવાની છૂટ કેમ રાખી હશે તે સમજાઈ આવશે. આવી રીતે બહુપત્નીકત્વ વિશિષ્ટ કાળે જે તે ક્ષમ્ય, અરે માન્ય હોય છતાં તેને જે કઈ હમણું પ્રચાર કરવા ઈચ્છે છે તે અનીતિનું કાર્ય જ ગણાય. કારણ સ્પષ્ટ છે. હાલમાં સ્વીકારવું પડશે કે, આધુનિક કાળની પ્રજાની માનસિક ઉન્નતિ, વાસના, આકાંક્ષા વગેરેને વિચાર કરતાં લાગે છે કે એકપત્નીત્વથી જ ઉન્નતિ વિશેષ થવાનો સંભવ છે. એ સંસ્થાને ધોકા પહોચે તેવું કરવું તે સંસ્થાના પાયા પર સુસંસ્કૃતિરૂપી જે મને રમ મિનારે ઊભો છે તિને કંપાવવા જેવું છે, માટે તેમ ન કરવું એ જ સારું છે. પરંતુ પ્રત્યેકને મર્યાદા હોય છે જ. એ મર્યાદા કઈ એકપત્નીકત્વના નિયમને અપવાદ કયારે હોઈ શકે વગેરે વાતને વિચાર કરવાનું આ સ્થળ નથી. જે તત્ત્વ ધ્યાનમાં રાખવાનું છે તે એ છે કે, લગ્નબંધન એ કંઈ શાસ્ત્રકારે પ્રવર્તાવેલ જુલમ નથી. વિચાર કરવામાં આવશે તો જણાશે કે એ બંધન સુંદર અને સુશીલ પનીના બાહુપાશ જેવાં પ્રિય લાગે તેમ છે. રાજ પદ્ધતિ હો, લગ્નસંસ્થા છે, અન્ય કોઈ સંસ્થા છે, રૂઢિ , રિવાજ હો, ગમે તે હો; સર્વને હેતુ એક જ છે. માનવપ્રાણીઓ હદયસ્થ અવ્યક્ત આત્માને વ્યક્ત સ્વરૂપ આપવાનું હોય છે અને એ કાર્ય તે આ સંસ્થા તથા રીતરિવાજ દ્વારા કરી લે છે. એકાદ માણસ જે કેવળ પશુતુલ્ય કેટીને હેય છે તો તેના આત્મામાં વિજ્યવાસના સિવાય અન્ય કંઈ હોતું નથી. એવાને આત્મા મેવામઠાઈ ખાવાં, દારૂ પીવો, વેશ્યાગમન કરવું વગેરે દ્વારા પિતાને આત્માનું સમાધાન કરી લે છે. હોટેલ, દારૂના પીઠાં, તમાસા, વેશ્યાગૃહ વગેરે એ લેકે માટે છે. એથી ઉચ્ચ કોટીન હોય છે તેમના માટે ઉચ્ચતર સંસ્થા હોય છે. એથીયે ઉચ્ચ હોય છે તેમને માટે એથી ઉચ્ચ પાયરીઓ હોય છે. કળિયો જે મ પિતાની ચોતરફ ઘર નિર્માણ કરે છે તેમ વિશિષ્ટ સંસ્કૃતિના કિવા પ્રવૃત્તિના લે કે પિતાની સવડભરી સંસ્થા નિર્માણ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ નીતિશાસ્ત્ર પ્રવેશ કરે છે. જે દેશના લોકોમાં દેશાભિમાન વિશેષ હોય છે તે દેશમાં સામાજિક, રાજકીય, ઔદ્યોગિક વગેરે ઉન્નતિ કરનારી સંસ્થાઓ વિશેષ ઉપન્ન થાય છે. જે દેશના લેકે નૈતિક દષ્ટિએ અધોગતિ પામતા જાય છે તે દેશમાં અધોગતિએ પહોંચાડનારી સંસ્થાઓ ઉત્પન્ન થાય છે. ગમે તે દેશમાં જાઓ; કોઈ પણ સંસ્થા, રૂઢિ કે રિવાજ કંઈ આકાશમાંથી બરફ કે વિદ્યુતની માફક ઊતરી આવતાં નથી. એ સંસ્થા કે રિવાજ એટલે તે દેશના વિશિષ્ટ લોકોએ પિતાની સવડ માટે બનાવેલાં ગૃહ છે. તેમને પિતાના અવ્યક્ત આત્માને વ્યક્ત સ્વરૂપ આપવાનું હોય છે અને એ સંસ્થા તથા રિવાજ દ્વારા તે પિતાનું કાર્ય સાધી લે છે. તેમનો આત્મા વિકસિત થયો – એટલે તેમનું જ્ઞાન વધ્યું, સાત્ત્વિકતા વૃદ્ધિગત થઈ આકાંક્ષા ઉચ્ચતર થાય છે એટલે પૂર્વનાં ઘર નીચાં કિંવા ગલીચ કિંવા સગવડ વિનાનાં લાગે છે અને પછી તે બીને ઘર બાંધવા માંડે છે. પ્રથમનાં ઘર તે એકદમ સહેલાઈથી ત્યજી શકતા નથી. આરંભમાં તે ઘરને દુરસ્ત કરી કામ ચલાવી લે છે અને પછી ઘણું જ અડચણ જણાય છે ત્યારે બીજું ઘર બાંધવાની શરૂઆત કરી એક દિવસે જૂના ઘરમાંથી નીકળી કે પણ સ્થળે મુકામ કરે છે અને થોડા જ વખતમાં હમેશને માટે અન્યત્ર સ્થાન પ્રાપ્ત કરી લે છે. ઉપમા બદલીને કહી શકાશે કે, જીણું વસ્ત્ર ત્યજી દઈ તે નવીન વસ્ત્ર ધારણ કરે છે. કિવા કહી શકાશે કે જીણું દેહ ત્યજી આત્મા નવીન દેહમાં પ્રવેશે છે. પ્રથમ જણાવેલું જ છે કે, નીતિ આત્માનું મુખ્ય અંગ છે. આ નીતિ કર્તાની બુદ્ધિ પરથી ઠરાવવાની હોય છે; કમ પરથી નહિ. અને તથાપિ બુદ્ધિ હૃદયના ખૂણામાં રાત દિવસ સઈ રહેતી નથી પણ આપણું અને સમાજના વર્તન પર અમલ ચલાવી ઇછિત સવડ મેળવી લે છે. ઉપરના વિવેચન પરથી ધ્યાનમાં આવશે કે, સમાજ કિવા રાષ્ટ્રની વ્યાપક સંસ્થા, કિવા તેના અંગભૂત રહેતા વિશિષ્ટ કાયદા, નિયમ, રૂટિ વગેરેને નૈતિક બુદ્ધિ સાથે નિકટ સંબંધ છે, એટલું જ નહિ પણ તે એકવ હેઈ અંતરંગ અને બાહ્યાંગ, અથવા આત્મા અને દેહ જેવા સંબંધમાં છે. આ તત્ત્વ સમજાશે એટલે રાષ્ટ્રની સંસ્થા અને For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ નીતિને દેહ અને નીતિને આત્મા ૨૮૯ રૂઢિ દ્વારા નીતિની ઉન્નતિનું માપ કેવી રીતે લઈ શકાય છે, રાષ્ટ્રની નૈતિક સંસ્થા અને રીતરિવાજને નવું વલણ કેમ કેવી રીતે પ્રાપ્ત થાય છે, આત્મા અધિક વિકાસ પામે છે ત્યારે પૂર્વને રીતરિવાજ કેવા સંકુચિત લાગે છે, આ કારણથી કિંવા પરિસ્થિતિ બદલાયાથી રીતરિવાજમાં પરિવર્તન કરવાનું કાર્ય અનીતિરૂપ ન બનતાં નીતિદષ્ટિએ કેમ આવશ્યક હોય છે વગેરે સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવશે જ. ભાવાર્થ વિશે સ્પષ્ટ કરવા માટે વૈર્ય, સત્યતા, પરોપકારબુદ્ધિ વગેરે સદ્દગુણને થોડે વિચાર કરી નીતિને આત્મા કાળસ્થળ-ભેદથી ભિન્ન દેહ અને ભિન્ન વસ્ત્ર કેવી રીતે ધારણ કરે છે અને તેને વિકાસ કેમ થાય છે તે આપણે જોઈશું. પ્રથમ પરોપકાર બુદ્ધિનો વિચાર કરીશું. અન્ય માણસ દુઃખમાં કે સંકટમાં હોય તે વખતે તેને દુઃખમુક્ત કિંવા સંકટમુક્ત થવામાં સહાય કરવી તેનું નામ પરોપકારબુદ્ધિ. સાધારણ માણસ એમ સમજે છે કે, કોઈ માણસ પૈસાની અડચણમાં હોય તે તેને પૈસા આપવા એ પરોપકાર છે. ઘેરઘેર ફરનાર ટહેલિયા, ભિખારી, વિદ્યા વગેરેને જેની તેની ગ્યતાને અનુસરી પણ છૂટા હાથે પૈસા આપનાર માણસને આપણે ઉદાર કિંવા દાનશૂર કહીએ છીએ. પૈસા આપવા એ પોપકાર છે જ; પણ માણસનું જ્ઞાન અને અનુભવ વૃદ્ધગત થયા પછી એવું જણાવા લાગે છે કે અવિચારથી દાનધમ કરવો તે પરોપકાર નથી. ઊલટું પર-અપકાર છે. દાખલા તરીકે દાન લેશે છે ૨ પાત્ર જ નથી હોતું તે અસાત્ત્વિક બને છે એમ ભગવદ્ગીતામાં કહ્યું છે તેનું વાચકને આ સ્થાને સમરણ થયા સિવાય નહિ રહે. ભિખારીને ભીખ આપવી તે એક રીતે ભીખ માગવાને ધ ધાને ઉત્તેજન આપવા જેવું હોવાનો વિચાર કરી કેટલાક ભિખારીને બિલકુલ ભીખ આપતા નથી. તેમનું કહેવું એવું હોય છે કે પૈસા આપવા એ કંઈ ખરે પરોપકાર નથી; પણ યાચના કરીને પિસા મેળવવાની જરૂર રહે નહિ એવા પ્રકારની સહાય આપવી તે પરોપકાર છે. આ વાત ખરી છે. જે અંધ, પંગુ, દુર્બળ હોય અને જેમને માટે કદી પણ શારીરિક શ્રમથી ઉપજીવિકા મેળવવાનું સંભવિત નથી તેમને १९ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ નીતિશાસ્ત્ર પ્રવેશ પૈસા આપવામાં કંઈ બેટું નથી. પણ અન્યને પૈસા આપવા કરતાં તેમની અડચણો શી છે તેની તપાસ કરી તેને સ્વકષ્ટથી ઉપજીવિકા મેળવવાને યોગ્ય બનાવવા તે અધિક શ્રેયસ્કર છે. ભિખારી દુરાચારી હોય તો તેને પૈસા આપવાને બદલે કંઈ પણ નહિ આપવા કહેવું અને તેવી વ્યવસ્થા કરવી એ જ તેના પર ઉપકાર છે; માત્ર દાતાની ઇચ્છા તેનું ભલું કરવાની હોવી જોઈએ. દારૂડિયાને દ્રવ્ય આપવામાં ઉપકાર રહેલો નથી. અપકાર છે. હા, દારૂડિયે દારૂ પી છકી ગયા હોય અને ગટરમાં પડ્યો હોય તે તેને ત્યાંથી ઊંચકી તેને ઘેર કે દવાખાનામાં પહોંચાડવો એ આપણું કર્તવ્ય છે; કેમકે તે વખતે તે એવી સ્થિતિમાં હોય છે કે ત્યાંથી જે તેને ઊંચકવામાં ન આવે તે તેની પ્રકૃતિને હમેશની હાનિ થઈ તે મૃત્યુવશ થવાનો સંભવ હોય છે. કેટલાક પાલક બાળકને શાળાને અભ્યાસ કરવાના કાર્યમાં જરૂર કરતાં વિશેષ મદદ આપે છે, તે આ દૃષ્ટિએ અપાયકારક છે. તે પોપકારબુદ્ધિ કરતાં પ્રેમબુદ્ધિથી આ કાર્ય કરતા હોય છે; પર તુ બુદ્ધિ ગમે તેવી હોવા છતાં સલ્લુનો આત્મા એક હોઈ જ્ઞાન અને અનુભવના અનુરોધથી સગુણને દેહ કેવી રીતે બદલાય છે તેનું આ ઉપરના જેવું જ દષ્ટાંત છે તેથી આપ્યું છે. સમજુ પિતા પોતાના પુત્રને ગણિત ગણવાની રીત કહેતો નથી: તેને જ પ્રયત્ન કરી શોધી કાઢવાના માર્ગે મૂકે છે. તેને દાખલ તરત કરી આપે છે તેના પર ઉપકાર નથી એમ તે જાણતો હોય છે, પરંતુ કેટલાંક માતાપિતામાં એટલી સમજ હોતી નથી. કેટલાક પાલક પોતાનાં બાળક તરફ બિલકુલ લક્ષ આપતા નથી, પણ એ દુર્લક્ષ કરનારા પાલક પ્રેમથી નિરર્થક સહાય આપનાર કરતાં સારા છે એમ કદી કદી લાગે છે. વૈર્યની વ્યાખ્યા કરવાનું કામ કઠિન છે. સાધારણ માણસ જે વાતથી ભય પામે છે પણ જે વાતથી ભય પામ એ યોગ્ય નથી તે વાતથી ભય ન પામવો તેનું નામ જે વાત ભય પામવા યોગ્ય છે તે વાતથી ભય પામ એને કોઈ બીકણપણું કહેતું નથી. પાટા પર ઍન્જિન વેગથી ચાલી આવતું હોય તેવા પ્રસંગે પાટા પર ઊભા રહેવું તે વૈર્ય નહિ પણ મૂર્ખતા છે. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ નીતિને દેહ અને નીતિને આત્મા ૨૯૧ વૈર્યનાં ઉક્ત લક્ષણોમાંને “સાધારણ માણસ જે વાતથી ભય પામે છે, એ ભાગ ધ્યાનમાં રાખવું જોઈએ, કીડી કિંવા વંદાથી નહિ ડરનારો ધર્યશાળી તરીકે ખ્યાતિ મેળવતો નથી. સાધારણ માણસ વાઘથી ડરે છે તેથી તેનાથી ન ડરવું એ “ધેય' છે. પરંતુ હાથમાં બંદૂક કિંવા તલવાર કિંવા સોટ ન હોય છતાં નક દષ્ટિએ ગુફામાં જનારની આપણે તે તારીફ કરતા નથી; કારણ નાહક જીવ જોખમમાં નાખવામાં શું ડહાપણ છે? પણ અરણ્યના રસ્તે જતા પ્રવાસી અચાનક વાઘનો ઘુઘવાટ સાંભળી ગભરાઈ ન જતાં સમયસર સંરક્ષણને ઉપાય યોજે છે તેને આપણે વૈર્યવાન કહીએ છીએ. યુદ્ધ ચાલતાં તોપના ગોળાથી ડરી જઈ પાછો પગ ભર યોગ્ય ગણાય નહિ. એવા પ્રસંગે જે માણસ સાવધાન રહી નિશ્ચયપૂર્વક શત્રુ પર ધસી જાય છે તેને વર્ષની પ્રશંસા કરવી જોઈએ. સામાન્ય માણસ માને છે કે, સાપ સિંહ, વાઘ, શત્રુની સમશેર, બંદૂક અને એવા પ્રાણઘાતક પ્રાણી, શસ્ત્ર કે પ્રસંગથી ડરવું નહિ તેનું નામ ચૈય. મરણનો ભય અતિ મોટો છે તેને નિરોધ અતિ મુશ્કેલ છે એ દષ્ટિએ જેના મરાથી ન ડરવું' એ પૈયની કસેટી મનાય તે રાભાકિ છે; પણ વૈર્યનો આ પ્રકાર અનેક પ્રકારમાંનું એક છે તે ધ્યાનમાં રાખવું. કેટલાક મને ડર રાખતા નથી પણ તેમનામાં નૈતિક ધર્યા મુદલ હાતું નથી. લોકોને અપ્રિય વાત કરવાની તેઓ કદી હિંમત કરી શકતા નથી. લોક વિરુદ્ધની વાત શુદ્ધ હોવા છતાં અને તે કર્તવ્યરૂપ જણાતી હોય છે તો પણ તેમનામાં તેના આ ચાર માટે શ્રેષ્ઠ વૈર્ય હોતું નથી તેથી નીતિની નજરે તેમને “ભીરુ' કહેવા જોઈએ. * આવું સાહસનું કૃત્ય જેવું કિવા તેનું વર્ણન વાંચવું અથવા સાંભળવું માણસમાત્રને પ્રિય છે; પણ એ કઈ નૈતિક દષ્ટિએ અતિ સ્તુત્ય નથી. આપણે એવા લોકની સ્તુતિ કરીએ છીએ પણ નૈતિક દૃષ્ટિએ નહિ. મુંદર પુષ્પના સૌંદર્ય માટે આપણે જેમ વખાણ કરીએ છીએ તેવું જ અફાટ શક્તિ કિવા સાહસનું એ વખાણ છે. ધ્યાનમાં રાખવું કે એમાં નીતિઅનીતિને અંશ નથી લેતો. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ નીાંતશાસ્ત્રપ્રવેશ સ, સિંહ વગેરેને ભય હમેશ નિંદ્ય નથી હાતે. કારણ કે કેટલાક માસની શારીરિક રચના એવી હેાય છે કે, વાઘ વગેરે નરે પડતાની સાથે ચથર કાંપવા લાગે છે અને ધેય ગલિત બની જાય છે. તેમાં એમના દેાધ નથી હોતી; કેમકે ગમેતેમ કરવા છતાં કેપ અટકતા નથી. એ કાર્યો તેમણે હાથમાં નહિ હાવાથી તે નૈતિક દૃષ્ટિએ ગહણીય નથી. જે સત્કાર્યાં કરવાનું હાથમાં હાય છતાં ન કરવું તે દાબ છે; જે શક્તિ બહારનું છે તે ન કરવામાં દોષ નથી. બ્યાપ્રદર્શનથી ઉપન્ન થનારે! ક અનિવાય અને એવા તેમના શરીરના ધ હાય છે અને તેની આગળ તેમને ઉપાય ચાલતા નથી તેથી તે નિદાસ્પદ નથી. આવા માણસની વિનંદપૂર્વક ચેષ્ટા કરવાને હરકત નથી, પણ તે નૈતિક દષ્ટિએ નિંદ્ય નથી, જેનામાં સત્ય વદવાનું ધૈય નથી, જે લોકનિંદાથી ગભરાય છે, તેને ભય ઉપર જણાવેલા ભય કરતાં એ નિંદ્ય કે વધારે નિદ્ય તે નક્કા કરવામાં મુશ્કેલી છે. જેમ કેટલાક શરીરધમ અનિવાર્ય હોય છે તેમ જનિનદાના ભયના મનાવિકાર ધણાઓને માટે અનિવા બને છે અને તેથી જ ‘ મનેાધેય` ' બતાવનારનાં વખાણ થાય છે. આપણે મનને શ્રેષ્ઠ ય રાખવા ઘણું કહીએ છાએ પણ તે સાંભળે છે કયાં ? કેટલીક વાર એ મન એટલું દુળ નથી હતું; આપણે જ સુખલાલસાંધી બીકભાઈ બનીએ છીએ. પ કેટલીક વખત આપણે દેષ નથી હેતે એ પણ ખરું છે. સત્યવકતૃત્વતા અર્થ સર્વેની નણમાં છે, પણ ધ્યાનમાં રાખવું કે એ સત્યપણું કાર્ય વખત અસયતા વેજમાં રમે સ ખરું. કાઈ ગાંડે! કાંઈ પૂછે તો તે વખતે અસત્ય ખેલવામાં પાપ નથી; તેવી જ રીતે આારી માસના ધારોકે એક સાલ્જર દારૂ પી છાકટા કૅપ્ટનને મારી નાખવા છે, તે ક્યાં ખરે પત્તો આપી શકાય નહિં, તેને ન કરીએ તો તે કૅપ્ટનનું ખૂન કર્યા હા કે અન્ય ગમે તે બાબત હા, માટે પણ સમજવું. બનીને પૂછે છે કે, ‘ અમુક છે? ' આવા સમયે તેમ ફસાવવા જ તે એ તેમ સિવાય ને રહે ! સત્ય તેમાં સારાસારવિચાર કર અંત ન્ગેઈ એ. આપણું અંતે લકનું કલ્યાણ સાધવા જાગ્રત રહીને ૨૯૨ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ નીતિને દેહ અને નીતિને આત્મા ૨૬૩ માટે પ્રયત્ન કરે એ નીતિને આત્મા છે. એ કલ્યાણસાધનાના સામાન્ય માર્ગ નિયત થયેલા છે, પણ મારકણે સાં આપણા પર ધસી આવતું હોય છે તો ચાર પગલાં પાછા હઠવું પડે છે, તે જ પ્રમાણે કવચિત પ્રસંગે નીતિના સામાન્ય માર્ગ યે જવાની જરૂર હોય છે. તે પણ ધ્યાનમાં રાખવું કે નીતિને રાજમાર્ગ એકદમ માઈએ છોડવો ન જોઈએ. દાખલા તરીકે પ્રત્યેકે મોટું નહિ બલવાને નિશ્ચય કરી તે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન રાખવું જોઈએ. એ નિયમને અપવાદ લાગુ પાડવાને મેહ ઘણી વાર થાય છે પણ મનને વશ રાખવું જોઈએ. “ખરું બોલવાથી કંઈ લાભ નથી, ઊલટું નુકસાન જ છે. ઐહિક તે ડાં પણ પારમાર્થિક હાનિય છે” એમ ઘણી વાર આપણું મન કહીને આપણને ફસાવે છે. એ આત્મવંચનાના ભોગ થઈ પડવાને સંભવ હોય છે. પિતાને હાથે જ પિતાના ખીસાની વસ્તુ ચોરી લે ત્યારે માણસ શું કરે ? તેવી જ રીતે ને આપણું મન જ ડહાપણું અને સદાચારપ્રીતિને ઢાંગ કરી આપણને ફસાવવા લાગે અને આ પ્રસંગે ખેટું બોલવું ઉચિત છે, શાણપણ છે, સદાચાર છે” એવું એવું શીખવે તે પ્રસંગે નહિ ફસાનાર ઘણા જ ઘેડ હેય છે. માટે સામાન્ય નીતિનિયમ ત્યજવાને મોહ થવા લાગે તે મનની ખબર લઈ નાખી તેના કથનમાં સ્વાર્થ કેટલું છે અને પરમાર્થ કેટલે છે તેને બરાબર નિર્ણય કરી યોગ્ય લાગે તે કરવું એ હિતાવહ છે. For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા મનુષ્યને આત્મસ્વાતંત્ર્ય છે; ન્યાયી, દીનદયાળ, સજજનને સહાયક એવો પ્રભુ જગતને ચાલક છે; આત્મા અજર તથા અમર છે; જગતમાં ભવિષ્યમાં થનારી વાત અગાઉથી નિશ્ચિત થયેલી નથી, પણ જગતને ઓછુંવતું સૌંદર્યવાન બનાવવું કિવા શાણું કે નીતિ પર બનાવવું તે કેટલાક અંશે આપણા હાથમાં છે.” એ અને એવાં જ તત્ત્વ માન્ય કરવાનું નીતિની દૃષ્ટિએ આવશ્યક છે કે? આવશ્યક હોય તેની સત્યતા વિષે પુરા શે? કે પછી પુરાવો ન હોય તે સત્યત્વને ગૃહીત ગણીને જ ચાલવું કે કેમ? - ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું સ્વાતંત્ર્ય અને અમરત્વ એ તો ખરાં માનીએ તો સામાન્યપણે માનવાને હરકત નથી કે, માણસની નીતિને સબળ આધાર મળવા જેવું થઈ તે અન્ય પ્રસંગ કરતાં અધિક ઉસાહપૂર્ણ, શાંત અને તેજસ્વી બને છે. નિરીશ્વરવાદી અનીતિમાન હોય છે એવું કંઈ નથી; પરંતુ ઈશ્વર પર જે – શાબ્દિક નહિ – નિછા હોય છે તે માણસને જે શાંતિ મળે છે, જે આનંદ અને ઉલ્લસિત વૃત્તિ પ્રાપ્ત થાય છે, જે For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ૨૯૫ આત્મપ્રતીતિ થાય છે, વર્તનમાં જે નિશ્ચયાત્મકતા આવે છે તે સર્વ અયવાદી, અનિશ્ચયી, અર્ધદગ્ધ કિંવા છૂટછાટ મૂકનારાઓને પ્રાપ્ત થવી શક્ય નથી હોતી. નાસ્તિકોમાં આ ગુણ ઘણી વાર નજરે પડે છે, પણ તેમનું તે નાસ્તિક્ય પૂર્ણ અને એકાંતિક હોવું જોઈએ. અર્ધદગ્ધ હોય તે કંઈ ઉપયોગમાં નથી આવી શકતું. ઈશ્વરના અસ્તિત્વ વિષે જે કહેવામાં આવ્યું છે તે જ આત્માના અમરત્વ વિષે સત્ય છે. આ તત્ત્વ પર શ્રદ્ધા હોવી એ ગમે તેટલું આનંદદાયક અને ઉપયોગી હોય તો પણ શ્રદ્ધા કંઈ આપણા હાથની વાત નથી. કેઈને શ્રદ્ધા હોય તો ઘણું સારું, પણ ન હોય તે? અશ્રદ્ધાવાન પાસે એ તત્ત્વ સત્ય છે એમ યુતિવાદથી કબૂલ કરાવી શકાશે કે ? કહેવામાં આવે છે કે ઈશ્વર અનાદિ અને અનંત છે, ઈશ્વરના અસ્તિત્વ વિષેને વાદ પણ અનાદિ અને અનંત જણાય છે. “ઘટ છે માટે ઘટને કત હોવો જ જોઈએ” તે પ્રમાણે “જગત છે માટે જગતકર્તા હોવો જ જોઈએ એવા એવા અનેક યુક્તિવાદ ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા ઈચ્છનારાઓએ કાઢયા છે, પરંતુ ગમે તેટલું વાકપાંડિત્ય કરવામાં આવે તે પણ જેમ આત્મપ્રાપ્તિ નજીકમાં આવતી નથી તેમ આ યુતિવાદે ઈશ્વરના અસ્તિત્વની સિદ્ધિ જરીક નજીકમાં આણી નથી. “ઘટ છે માટે ઘટકર્તા હેવો જોઈએ, એવા પ્રકારના યુક્તિવાદ પર નાસ્તિકોની કેટી ઠરેલી જ છે. નાસ્તિક સ્વીકારે છે કે, “કાર્ય પરથી કારણનું અનુમાન કરી શકાય” પણ “ઈશ્વરને માટેય ગમે તે કારણ હોવું જોઈએ. નાનામાં નાની શુદ્ર વસ્તુ – ઘાસની સળી પણ – અકારણ ઉત્પન્ન થતી નથી એ જ્યારે ખરું છે, ત્યારે ઈશ્વર જેવી ઉચ્ચ – અનંત ગુણાત્મક – વસ્તુ કારણ સિવાય કેમ ઉત્પન્ન થાય?” અસ્તુ. ઈશ્વરના અસ્તિત્વ વિષેના વાદમાં ઊંડે જવાનું અહીં કંઈ કારણ નથી; પણ એ વિષે ગમે તે કોટીક્રમ લગાડતાં તેની વિરુદ્ધને પક્ષ સામે બીજો કોટીક્રમ ઊભું કરે છે જ. ત્યારે યુક્તિવાદથી આત્માનું અમરત્વ સિદ્ધ કરી શકાય છે ક? ના. આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અક્ષેદ્ય, અશેષ્ય, નિત્ય છે For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નીતિશાસ્ત્ર પ્રવેશ તે તવ ખરું હશે; પરંતુ તેને સિદ્ધ કરનારો સબળ પુરાવો ઉપલબ્ધ નથી. માણસના મૃત્યુ પછી તેને આત્મા જીવંત રહે છે જ અને ભૂત કે અન્ય કોઈ યોનિમાં તે જાય છે તે વિશે આધુનિક માનસશાસ્ત્ર શોધકોએ જે પુરાવો એકત્ર કર્યો છે તે ઉપરથી બહુ તે એટલું જ સિદ્ધ થશે કે, માણસના મરણ પછી આત્મા કેટલાક દિવસ સુધી જીવતો હોય છે. તેથી અમરત્વ સિદ્ધ થતું નથી; કેમકે ન્યાયદષ્ટિએ એમ સિદ્ધ થતું નથી કે બે ચાર જન્માંતર જાણી શકાય છે માટે તે અમર જ છે અથવા કદી પણ મરણ નહિ પામે. અરે, બે ચાર જન્મની વાત કરવામાં આવે છે પણ અસ્તિત્વ ક્યાં સિદ્ધ થાય છે ? ભૂત, શરીરમાં આવતાં પિશાચ, તેમણે “હસ્ત ” દ્વારા લખાયેલા લેખ અને પરલોકમાંથી લાવવામાં આવેલા સંદેશ વગેરે પુરાવો દિન પ્રતિદિન અધિક સવિસ્તર, ખાતરી લાયક અને સરળ થતું જતું હોવા છતાં ખરેખર ભૂત છે જ' એ નિર્વિવાદિત સિદ્ધાંત બાંધી શકતે. નથી. અતીન્દ્રિય વિચારસંક્રમણ (Telepathy) નામનું જે તત્ત્વ સિદ્ધ થયેલું છે તે તત્વની દષ્ટિએ ભૂતવિષયક પુરાવો જોઈએ છીએ તે એમ જ કહેવા જેવું લાગે છે કે, “એ સર્વ મનનો ખેલ છે.” માણસ મરણ પામવા છતાં તેને આત્મા મરતો નથી એ વિશે અન્ય જે યુક્તિવાદ છે તેને ઉલ્લેખ પણ ન કરતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે તેમને કોઈ પણ યુક્તિવાદ, પુરાવા અને ન્યાયના બળ પર શંકા ખેર માણસનું સમાધાન કરે તેટલે સબળ નથી. ઠીક, આટલું જે વિસ્તીર્ણ જગત ઉત્પન્ન કરેલું છે – અથવા ઉત્પન્ન થયેલું છે – તે સહેતુક છે કે અહેતુક ? એટલે આ જગ વ્યાપી કારભારમાં કંઈ અર્થ છે, તેનાથી કંઈ ઉચ્ચ ફલપ્રાપ્તિ થવાની છે કે તે પૃથ્વી, પાણી, તેજ વગેરે મૂલ દ્રવ્યથી ઉત્પન્ન થયું તેવું તેમાં જ લય પામવાનું છે? આધિભૌતિક શાસ્ત્રની દષ્ટિએ જોઈશું તે જગતનો અંત ઘણે ભયપ્રદ ભાસે છે. એ શાસે કહે છે કે, ભવિષ્યમાં સૂર્યમાં પ્રકાશ કે ઉતા આપવાની શક્તિ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિધ્ધાંત અને તાર્કિક પુરાવા ૨૭ હું રહે, અર્થાત્ તારાની શુક્તિ પણ નાશ પામશે. જગત એટલું ડુ થઈ પડશે કે કાઈ પણ સ્થળે જીવજંતુ દૃષ્ટિએ નહિ પડે. સજીવનું રહેવું જ અશક્ય બનશે. જ્યાં ત્યાં પ્રેતકળા દેખાશે, દેખાશે' કહેવું એ પણ ખાટું છે, કેમકે, તે સમયે કાષ્ટ જોનાર જ રહેવાના નથી. સાદે સુક્ષ્મ છત્ર જીવી નહિ શકે તે પછી ઉચ્ચ પ્રકારના પ્રાણીની શી આશ!? અને તાંત્ત્વક વિચાર કરનાર, નીતિબંધન માનનાર, સૌંયુક્ત ચિત્ર, કાવ્ય વગેરે કરનાર માનવ પ્રાણી ક્યાંથી રહેવાના ? હાલ જે ગ્રંથા, જે ચિત્રો, જે પુસ્તકભંડારા અસ્તિત્વમાં છે તેમાંનું એકાદ પુસ્તક પ્રલયકાળે ઊધઈનું ભક્ષ્ય ન બને અને લાખે! વધુ જેવું તે તેવું રહે પણ તેને શે. ઉપયે!ગ ? તેને વાંચનાર કાપ્? પુસ્તક, ચિત્ર વગેરે ક્ષુલ્લક વનની શી જરૂર છે? તે સમયે ધમ ાંહે રહે, નીતિ નહિ રહે, વિદ્યા નહિ રહે, કઈ યે નહિ રહે, જ્યાં ત્યાં ભમય સ્થિતિ થશે અને હાલમાં ‘હું હું' કરનાર રાષ્ટ્રનું નામનિશાને નહિ રહે તે અન્યની વાત શી કરવી ? હાલમાં પતિવ્રતા સ્ત્રી આારી, ક્રોધી, કે તામસી પતિ માટે જે કષ્ટ સહન કરે છે, પ્રેમાળ માતા પેતાના બાળક માટે જે શ્રમ પહન કરે છે અને દેશાભિમાનીએ સ્વદેશ માટે જે પ્રયત્ન કરે છે. તેમાંની એકે વાતનું તે વખતે સ્મરણે નહિ રહે; કેમકે તે વખતે માતા નહિ રહે, પતિ નહિં રહે. સ્ત્રી નહિ રહે, બાળક હિ રહે - સર્વત્ર અંધકાર, શીતતા, પ્રેતકળા, ઉદાસીનતા વગેરેનું સામ્રાજ્ય પ્રવશે. શીતતા, ઉદાસીનતા વગેરે શબ્દ ચે!જ્યા છે પણ તે સુધ્ધાં નિરક છે. કેમકે શીતોષ્ણાદિ ભેદ સમજનાર અને આનંદી કે દુ:ખી બનનારા પ્રાણી જ નહિ હૈાય. માતાને લાગે છે કે, મારા લાડકે, પુત્ર મને સ્વÖમાં આવી મળશે, પતિનિષ્ટ વિધવા માને છે કે, આ જન્મમાં નહિ તે! આવતા જન્મે પતિમિલન થશે, સ્વદેશભક્ત માતે છે કે હું મરીશ તે ભલે પણ ભવિષ્યની પ્રજા મારા દેશબંધુ મારા અને મારા જેવા અન્ય માણસાન! સ્વાત્યાગથી સુખી - હાલમાં આ સબંધમાં શાસ્ત્રજ્ઞાના અભિપ્રાય બદલાયા હૈય એમ જણાય છે. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નીતિશાસ્ત્રપ્રવેશ દિવસે જોશે; પણ સુષ્ટિશાસ્ત્ર એ સર્વને કહે છે કે, “ભ્રમ! અમ!! ભ્રમ !!!” “સ્વર્ગ શેનું, મિલન શાનું અને ભાવી પ્રજા શાની? જ્યાં સુધી કાળનું અકરાળવિકરાળ સ્વરૂપ નજરે પડયું નથી ત્યાં સુધી આ સર્વ ભ્રમ કોમળ, પ્રેમાળ, મઠો અને મનોહર રહેશે, પણ ગમે તેટલું કરવા છતાં સર્વ ભ્રમ જ છે. સૃષ્ટિશાસ્ત્રના દૂરબીનથી અનંતકાલનું ભયંકર રૂપ જોતાં સામાન્ય માણસના હાથ પગ અર્જુનની માફક ધ્રૂજી ઊઠશે, કંપારી છૂટશે, શરબ સરી જશે, ઉત્સાહ ઊડી જશે અને જીવનને કંટાળો આવશે. જીવવું શા માટે? આપણે જે બાળક માટે અથાગ શ્રમ ઉઠાવીએ છીએ, જેના પ્રેમ ખાતર જંગલે જંગલ ભટકીએ છીએ, જાગરણ કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અપમાન સહન કરીએ છીએ તે સર્વ બાળક, માતાપિતા, બાંધવ, મિત્ર, દેશબંધુ–કેઈ જ જગતમાં રહેવાનું નથી, તેમને આપણું સ્મરણ નહિ રહે, આપણને તેમનું નહિ રહે, છેવટે જ્યારે એવી જ સ્થિતિ થવાની છે ત્યારે જીવીને શું કરવાનું છે? બાળક પર પ્રેમ કર્યો કે ન કર્યો, વ્યભિચાર કર્યો કે ન કર્યો, અપમાન સહ્યું કે ન સહ્યું, સર્વ જગતના અંતે તે સરખું જ છે, પ્રેમ, વ્યભિચાર કે કશાનુંયે છેવટે કોઈને સ્મરણ રહેવાનું નથી; કોઈને કોઈના વિષે પ્રશંસા કે તિરસ્કાર રહેવાનું નથી, જગતમાં નીતિનિયમ, પ્રેમ, સ્વાર્થ ત્યાગ હતે એવી કલ્પના પણ કોઈને રહેવાની નથી; “જગત છે એટલીય કલ્પના રહેવાની નથી; – જ્યારે ખરેખર આવી સ્થિતિ થવાની હેય ત્યારે તે સર્વ જીવનને નૈતિક આધાર તૂટી પડ્યા જેવું બને. પ્રેમ, સ્વાર્થત્યાગ, તત્ત્વ માટે કષ્ટ સહન કરવું વગેરે સુખઅસુખની વાત આપોઆપ બનતી નથી. આશાના બળ પર માણસ એ સર્વ કરે છે. તેને લાગતું હોય છે કે, પિતાના પ્રેમ અને મનના ઉચ્ચ હેતુને ઓળખનાર કેઈ પણ આત્મા–પછી તેને પરમાત્મા કહે કિંવા આપણી માતાને, મિત્રને, સ્ત્રીને આત્મા કહે – છે ને છે જ. જો કે લેકે દૂષણ આપશે, મારશે, છળશે, ધિક્કારશે તો પણ આપણું મનમાંના ઉચ્ચ વિચારની અને આપણી ભાવનાની પ્રશંસા કરશે. આજે નહિ તે કાલે, આ જગતમાં નહિ તે સ્વર્ગમાં, કોઈ ને કોઈ પણ સ્થળે કે વખતે For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ર૯૯ સર્વિચાર અને સદ્દભાવનાની નેધ લેવાશે અને આત્માને પોતાના આચારવિચારનું સ્મરણ થયા પછી ઉચ્ચતમ સાત્વિક આનંદ મળશે, એવી પ્રત્યેકને આશા હોય છે. આપણે કહીએ છીએ કે, ડાબા હાથને ઉપકાર જમણું હાથને જાણવા ન દઈશ; અર્થાત ઉપકારનું કાર્ય ગુપ્તપણે કરવું અને આપણે એ રીતે ઉપકાર કરીએ પણ છીએ. પરંતુ આપણું મન જાણનાર જગતમાં કઈ જ નથી, ઈશ્વર નથી, જેના પર ઉપકાર કરવામાં આવ્યો હોય તેને મરણ પછી સ્વર્ગમાં તે ઉપકાર સમજાશે નહિ, આપણું મિત્રમંડળ પણ તે જાણી શકે નહિ, અરે આપણને પિતાને સ્મરણ રહેવાનું નથી એવી કલ્પના મનશ્વધુ સમીપ દઢ રાખીએ તો ઉપકાર કરવાની પ્રવૃત્તિ કિંચિત શિથિલ અને નિર્બળ બન્યા સિવાય રહે નહિ. પરંતુ સૃષ્ટિશાસ્ત્રનો નિર્ણય ખરો માનીએ તો કબૂલ કરવું પડે છે કે જગતના અંત સમયે એવી ભયાનક સ્થિતિ થવાની છે. ત્યારે સૃષ્ટિશાસ્ત્રની દષ્ટિ ખરી માનવી કે નૈતિક આકાંક્ષા ખરી માનવી? નીતિ કહે છે કે, જગતના નાટકનો છેવટને અંક આનંદપર્યવસાયી બનશે, પ્રેમી જનનું ભવિષ્યમાં ગમે તે સમયે મિલન થશે, અંતસ્થ મને વૃત્તિની કિંમત કરનાર કોઈ પણ એક આત્મા– ઈશ્વરને આત્મા અને જગતમાં રહેશે જ રહેશે; પણ તેને પુરા શો? પુરાવો કંઈ નથી. સુષ્ટિશાસ્ત્ર કહે છે કે, નીતિની આ આકાંક્ષા – આશા-ઇચ્છા છે તે ખરી નથી. નીતિ કહે છે કે, “આ વાત શાસ્ત્રથી પર છે માટે એ સંબંધમાં એનું કંઈ પણ સાંભળવું નહિ.” આમાં કોના કથનમાં કેટલે સુધી નય છે ? સૃષ્ટિશાસ્ત્રની દૃષ્ટિ અને નીતિશાસ્ત્રની દૃષ્ટિ વચ્ચેનો વિરોધ અન્ય રીતે બતાવી શકાશે. આધુનિક સૃષ્ટિશાસ્ત્રમાં વિકાસવાદ (Evolution) નું ઘણું જ મહત્ત્વ છે. વિકાસવાદની દૃષ્ટિએ જોઈએ છીએ તે કહેવું પડે છે કે, સૃષ્ટિદેવ જેવો અન્યાયી, નિર્દય, અનીતિમાન બીજે કોઈ દેવ જ નથી. સૃષ્ટિમાં અખલિત કલહ ચાલ્યા કરે છે અને એ કલહમાં જે તે પિતાને જીવ બચાવવા પ્રયત્ન કરે છે. નાના માછલાને મેટું માછલું ગળી જાય છે એ સૃષ્ટિક્રમ છે. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ નીતિશાસ્ત્રપ્રવેશ સૃષ્ટિના સામ્રાજ્યમાં બધે જ બળિયાના એ ભાગ એ ન્યાયનું આદ્ય સત્રછે. સૃષ્ટિદેવનું મુખ રક્તથી ખરડાયેલું છે. ક્ષણે ક્ષણે તેના હાથે ખૂન જાય જાયછે, પગ નીચે હજારા જીવને કચડી તેના પ્રાણ લેતે લેતે! સૃષ્ટિદેવ ગજગતિથી ચાલે છે. અન્યનું ગમે તે થાએ, દરેકે પેતાના જીવ બચાવવા એ જ સૃષ્ટિક્રમ, એ જ તેના ન્યાય. -- શ્વાસેા ફ્ાસ લેવામાં, પાણી પીવામાં, અન્ન ખાવામાં ખ પ્રાણી — માસ સુધ્ધાં - હુતરા સૂક્ષ્મ જંતુના પ્રાણ લે છે, ગીધ, વાઘ, સિંહ વગેરે પ્રાણી તે ક્રૂરતા માટે પ્રસિદ્ધ જ છે; પરંતુ મનુષ્ય — તદ્દન સુસ'કૃત દેશને સુસંસ્કૃત માણસ સુધ્ધાં —શું કરે છે ? ડુક્કર, ગાય, મત્સ્ય વગેરેને આહાર કરે છે! અને સૃષ્ટિક્રમ તરફ જોઈએ તે! તેમ ન તે? આખી ષ્ટિના કારભાર ૪ એવા છે તે? સૃષ્ટિને દયા માયા સાથે કઈ લાગતું વળગતું નથી. જે જીવવા ચાગ્ય હશે તે જીવશે અને મરશે તે તે વાત અયેાગ્ય હતેા માટે મર્યાં, એવે સૃષ્ટિને રોકડા જવાબ છે. ―――― ડાર્ડીને એ તત્ત્વને ( Survival of the fittest) એવું મીઠું' નામ આપ્યું છે; પણ fittest કાણુ ? ‘ જે જીવવા યોગ્ય હેય છે તે જીવે છે' એ વિકાસવાદીઓનું કથન કંઈ ખોટું નથી. બરાબર છે - જે જીવવાને ચેાગ્ય હશે તે જ જીવશે, પણ યોગ્ય એટલે કાણ ? ખાડ અહી જ છે, જેતી શક્તિ અધિક તે · ચાગ્ય' કે જે અધિક નીતિમાન અથવા અન્યને અધિક ઉપયેગી તે યોગ્ય ' ? સૃષ્ટિ ‘શક્તિ ' તે આળખે છે, નીતિને નથી ઓળખતી, કિવા કહો કે સૃષ્ટિના અમર-કેાશમાં ‘ શક્તિ' એટલે ‘નીતિ ' છે ! સૃષ્ટિને શક્તિનીયે ક્યાં દરકાર છે? શક્તિમાન જીવે છે અને અશક્ત મરે છે એવું પણ નથી, નિશાન ફેકતાં નજીકનું હરણુ મરણ પામે છે; પછી તે દૂર રહેલ હરણ કરતાં અધિક સબળ અથવા ચપળ હૈ કે ન હેા. બળદ કીચડમાં ચાલે છે ત્યારે તેના પગ નીચે કયા કીડા કચડાય છે ? અશત કચડાય છે અને સશક્તએ કચડાય છે. ત્યારે * ચેાગ્યતા ’ શા પરથી હરાવવી ? છેવટે કહેવું પડે છે કે, જે પ્રાણી પરિસ્થિતિને ટક્કર મારવાને સમ હાય તે ચેાગ્ય. પણ એ તત્ત્વમાંથી શા મેધ લેવા ? જે For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ૩૦૧ એગ્ય તે યોગ્ય, એવા જ પ્રકારનું એ તત્વ છે. સૃષ્ટિને યોગ્ય કોણ લાગે છે તે કહી શકાતું નથી. સૃષ્ટિને ઘેર નાનાની માફક મરાય કચડાય છે. અશક્તની સાથે સશક્ત પણ માર્યા જાય છે. અનીતિમાનની સાથે નીતિમાન માણસ પણ રોગ અને અકસ્માતના ભાગ થઈ પડે છે. સૃષ્ટિ કેઈને ઓળખતી નથી. તે તો એટલું જ જાણે છે કે પોતાને જીવ માત્ર બચાવવો. (Conservation of energy) આજ સુધીમાં તેનાં હજારો બાળક મૃત્યુવશ થયાં છે પણ એ તે છે તેવીને તેવી જ છે ! શું તેની શક્તિમાં કંઈ ઘટાડે થયો છે? ના. બળકના માની તેને કંઈ દરકાર નથી, અરે પિટના ગેળાનેય એ તે ખાઈ નાખે છે અને પોતે રાતીમાતી થઈ ફરે છે! એવી દિવ્ય માતાને પેટે કેવાં બાળક અવતરે તે કહેવાની જરૂર છે ? સૃષ્ટિક્રમનું ઉત્તમ રીતે નિરીક્ષણ અને પરીક્ષણ કરનાર હકસલેએ પોતાના એક વ્યાખ્યાનમાં સૃષ્ટિક્રમ વિષે જણાવ્યું છે કે, તેમાં ન્યાય જેવું કંઈ જ નથી.' હકસલેને દિલગીરી સાથે કબૂલ કરવું પડ્યું છે કે, માનવ સમાજમાં જે સુધારો થયો છે અને થાય છે તે સૃષ્ટિક્રમના ઉપદેશનું ઉલ્લંઘન કર્યાંથી થયો છે અને થાય છે. કે “જીવનકલહમાં જેણે તેણે પિતાને પ્રાણ બચાવવા” ને સૃષ્ટિને કમંત્ર જે તાનાજી માલસરે જેવાઓએ માન્ય કર્યો હોત તો ક્યા દેશની ઉન્નતિ થઈ * Compare : - Social progress means a checking of the cosmic process at erery step and the substitution for it of another, which may be called the ethical process, the end of which is not the survival of those who may happen to be the fittest in respect of the whole of the conditions that exist, but of those who are ethically the best.' Again :-“The practice of that which is ethically the best - what we call goodness or virtue - involves a course of conduct which in all respects is opposed to that wbich leads to success in the cosmic struggle for existence.” Huxley For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ હોત? સમાજસુધારાની કોઈ પણ વાત અવલે કે. તે સૃષ્ટિક્રમને કોઈ પણ બાબતમાં અટકાવે છે અને તેથી જ તે “સુધારે' ઠરે છે. સૃષ્ટિક્રમને સ્વેચ્છાચારી ન બનવા દે – તેનું નિયમન કરવું –એનું જ નામ સુધારે. દાખલા તરીકે, સૃષ્ટિમાં સ્ત્રીપુરુષ વિષયક સ્વછંદતા છે. માણસે લગ્નસંસ્થા યોજીને એ સ્વછંદતાને મર્યાદિત બનાવી. સુષ્ટિમાં એવો નિયમ છે કે જેને જે મળે તે શ્રી લેવું. માણસે અમુકનું ધન, તમુકનું વન ઠરાવી પ્રવૃત્તિનું નિયમન કર્યું. સૃષ્ટિ કહે છે “અશક્તને મારીને ખાઈ નાખો અને પુષ્ટ બને.' માણસે નીતિમત્તાથી એ નિયમ બદલી કહ્યું કે, ગરીબ અને અશક્ત પર દયા રાખો, જાતે કષ્ટ સહે પણ અન્યને દુઃખી ન કરે.' નીતિનાં આવાં બંધને તેડી નાખી જો કોઈ સ્વદે વિહાર કરવા દે તે એક ક્ષણમાં સમાજ માં એટલી વિલક્ષણ ક્રાંતિ થઈ જાય કે એ જગતને આપણે ઓળખી પણ ન શકીએ. નીતિનિયમ અને સૃષ્ટિનિયમમાં આ શાશ્વત વિરોધ છે. અને સત્ય હોય તે વિરોધ પરિહાર કેવી રીતે કરે ? ઉભયમાંથી કોઈ પણ એક નિયમ ખરે હોય તે ક ખરે? નૈતિક કે સૃષ્ટિશાસ્ત્રનો ? આ પ્રશ્નને નિર્ણય કરતા પહેલાં એક બે વાતનો ખુલાસો કરવાની જરૂર છે. “નીતિ કહે છે કે, ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું અમરત્વ વગેરે વાત ખરી માનવી જ જોઈએ,’ એવા અર્થનું ઉપર જે વિધાન કર્યું છે તે પૂર્ણ રીતે યથાર્થ નથી. કેટલાક આમાનું અમરત્વ માનતા નથી અને નિરીશ્વરવાદી પણ હોય છે, પરંતુ તે કંઈ અનીતિમાન જ નથી હોતા. મારા પ્રેમનું, નીતિનું, આત્મયજ્ઞનું, કતૃત્વનું કે ગમે તેનું કોઈને જ્ઞાન છે કે ન હેત કે ઈ પ્રશંસા કરે કે ન કરે, કેઈના આત્માને સંતોષ થાઓ કે ન થાઓ, મારે આત્મા ઘણા દિવસ રહે કે ન રહે, ભવિષ્યમાં સર્વત્ર અંધકાર, જડત્વ, જ્ઞાનશૂન્યત્વ વગેરેનું સામ્રાજ્ય પ્રવર્તે કે ન પ્રવતો – હું તે મારું કર્તવ્ય બજાવીશ, એમ કહેનાર અને તે પ્રમાણે વર્તનાર ધીર પુરુષ જગતમાં અસંભવિત નથી. પરંતુ એ વૃત્તિ અતિ કઠિન છે. અસાધારણ માણસને જ સાધ્ય બને તેવી છે. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ નૈતિક ગૃહીત સિધ્ધાંત અને તાર્કિક પુરાવા અહીં કહ્યા સિવાય રહી શકાય તેમ નથી કે, સામાન્ય માસે પણ એ વૃત્તિ સાથે કરવા પ્રયત્ન કરવા જોઈ એ. ભવિષ્યના જગતમાં નીતિનું નામનિશાન રહેવાનું નથી માટે હમણાં અતીતિમાન બનવું ન જોઈ એ. જગતમાં ભવિષ્યમાં સ` પ્રાણી મરવાનાં છે માટે હમણાં જ આપધાત કરવે! એ શાણપણ નથી. પ્રલયકાળે જ્ઞાન' જેવી વસ્તુ રહેવાની નથી માટે હમણાં જ્ઞાનનું વિસ્મરણ કરવું સમજણભર્યું નથી, કતવ્ય શું છે તે આપણે જાણીએ છીએ તે ? ત્યારે આપણે તેનું પાલન કરવું જોઈ એ, પછી ભલે આત્મા અમર હૈ કે ન હો. અમર હશે ! આપણે આ જગતમાં જેટલી આત્મિક ઉન્નતિ કરી લઈશું તેટલી ભાવી જન્મમાં ઉપયાગી થશે અને ધીમે ધીમે આત્મપ્રાપ્તિ થશે, ઠીક, કરે કે દેહનો નાશ થવા સાથે આત્મા પણ નાશ પામે છે. પ તેથી શું ? આત્માના ભવિષ્યમાં નાય થવાનેા છે માટે હમણાં જ તેને પાપાચરણ કરી મલિન બનાવી દેવે ? ભવિષ્યમાં ઘર તૂટી પડવાનું છે માટે અત્યારથી ત્યાં છાણસૂત્રના ઢગલા કરવા ? આ સર્વે ખરું હોય તાપણું કબૂલ કરવું જોઈ એ કે, સામાન્ય માણુસની વૃત્તિ કામલ હાય છે, તેને ઈશ્વરના સ્તત્વ અને ખાત્માના અમરત્વના આધારની આવશ્યકતા જણાય છે. પેાતાનું, પેાતાની માતાનું, સ્ત્રીનું, બાળકનું અને એક દર જગતનું ભવિષ્યમાં શું થશે એ પ્રશ્નનેા વિચાર કેાઈ પણ સહૃદયીને ગાંડા બનાવી દે છે. આ સબંધમાં સૃષ્ટિશાસ્ત્રના ઉત્તર અત્યંત ભયંકર, ઉદાસ, નિરાશાજનક છે, સૃષ્ટિશાસ્ત્ર કહે છે, ‘ભવિષ્યમાં કંઈપણ રહેવાનું નથી, તમારે સ પ્રેમ નૃથા જશે, તમારા સ્વાર્થ ત્યાગ કેવળ ગાંડપણ છે, તમારી આશા ભ્રમમૂલક છે. ' પણ આ ઉત્તરને સત્ય માનવાની વાત કઠિન છે. એ ઉત્તરમાં શાંતિ નથી, સમાધાન નથી, માણસને જોઈ એ છે તે નથી. તે ખરે। હાય તાપણુ અમારે જો તે નથી. ‘અમે તેા અમારી નૈતિક આકાંક્ષાને જ ખરી માનીને ચાલીશું, ' એમ મળ અને સહૃદય વૃત્તિના માણસ કહેશે અને એમાં કંઈ ખાટું પણ જણાતું નથી. સર્વ વાતનું યથાયેાગ્ય નિયમન કરનાર અને જગતના નાવને અયોગ્ય દિશાએ ખેંચાઈ જતુ અટકાવનાર કેાઈ ઈશ્વર છે, જગતનું For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નાંતશાસ્ત્રપ્રવેશ નાવ કાઈ પણ દિશાએ હેતુ વિન! નથી જતું, એ વિચારી લે!કાને અતિ શાંતિ આપે છે એમાં કઈ નવાઈ જેવું નથી. માસ જગતને બહેકી નહિ જવા દેનાર અને સની ઉચ્ચ મનત્તિનું મૂલ્ય આપનાર ઈશ્વરને ઇચ્છે છે અને તેથી જ તે માને છે કે ઈશ્વર છે.' માણસને શ્વરની જરૂર હાય છે તેથી તે કંઈ પણ યુક્તિવાદ કરી તેનું અસ્તિત્વ સિદ્ધ કરવા મથે છે.એ યુક્તિવાદ અતિચિકિત્સકના મનનું સમાધાન કરી શકશે નથી; પરંતુ જે વસ્તુની આપણુને જરૂર હેાય છે તેને અનુકૂલ યુક્તિવાદ આપણને સામાન્યતઃ પ્રિય અને ખરા લાગે છે. ઈશ્વરના અસ્તિત્વની માફક જ આત્માના અમરત્વનું છે. આપણે મરણ પામ્યા પછી આપણું કંઇ પણ પાછળ રહેવાનું નથી, આપણા મૃત્યુ પામેલા પુત્રની, પુત્રીની, સ્ત્રીની, માતાની, મિત્રની કદી પણ ભેટ થવાન નથી એ વિચાર સામાન્ય માણસને માટે અસહ્ય છે. તેવી જ રીતે આજ સુધી નૈતિક ઉન્નતિ માટે જે પ્રયત્ન કર્યાં છે તે સત્ર મરણ પામ્યા પછી ઊંધા ધડા પર પાણી ઢોળ્યા જેવા છે એ વિચાર પણ માણસની નૈતિક આકાંક્ષાને ગમતા નથી; અને તૈયા જ આત્માનું અમરત્વ સિદ્દ થતું હાય તે! માણસને તેની જરૂર છે અને યુક્તિવાદથી એ સિદ્ધ કરવાના પ્રયત્ન ચાલ્યા કરે છે. પરંતુ એ પ્રયત્ન સફળ થતા નથી. છતાંયે માણસ આત્માનું અમરત્વ ત્યજવાને તૈયાર નથી. એનું કારણ એ જ છે કે, તેની સહૃદયતા અને નૈતિક આકાંક્ષાને તે સમાધાન આપતું હોય છે અને તેય તેને તેની આવશ્યકતા જણાય છે. જે નીતિશાસ્ત્રને આવશ્યક જણાય છે તે આધિભૌતિક શાસ્ત્રને ખાટું લાગે છે. ત્યારે ખરું શું સમજવું? શાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન છે, તે પ્રમાણ આધિભૌતિક શાસ્ત્ર અને નીતિશાસ્ત્રમાં વિરોધ હોય તો કયું શાસ્ત્ર અળવાનું સમજવું ? · સત્ય' એટલે શું, તેના નિય પ્રથમ કરવે! પડશે. આ પ્રશ્નતા ઊહાપાહ કરતાં કરતાં છેવટે કબૂલ કરવું પડે છે કે જેના યેગથી માણુનના આત્માનું પૂર્ણ સમાધાન થાય તે પૂર્ણ સત્ય અને જેથી આત્માના એકાંગનું જ સમાધાન થાય તે એકાંગી સત્ય. કરી દૃષ્ટિએ પડયા પછી તે ખાવા જેવી છે એ કલ્પના સત્ય છે; પણ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિધ્ધાંત અને તાર્કિક પુરાવા ૩૦૫ અન્યની કેરી લેવી નહિ એ તત્ત્વની વિરુદ્ધ એ કલ્પના જતી હાવાથી તે કલ્પનાને એકાંગી સત્યતા એટલે એક રીતે અસત્યત્વ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે, તાર્કિક બુદ્ધિની દૃષ્ટિએ જે યાગ્ય કે સારું દેખાય છે તે અધ્યાત્મદૃષ્ટિએ સારું નહિ જણાય; પણ અહીં કબૂલ કરવું જોઈ એ કે, ઉભયની દૃષ્ટિમાં એકાંગિત્વને દેવ છે. જેના આત્માને પૂર્ણજ્ઞાન થવાથી અને નીતિમત્તાને પૂત્વ પ્રાપ્ત થવાથી સમાધાન મળેલું છે તેના નિર્ણય આ કાર્યોમાં ગ્રાહ્ય ગણી શકાય. પણ એવા બ્રહ્મવેત્તા - · અથવા પૂર્ણજ્ઞાની — ઘણા જ થાડા હૈાય છે. બાકીનાની વાત એવી હાય છે કે, તર્ક ક કહે છે ત્યારે નીતિ કઈ કહે છે. એવા સમયે લેખકને લાગે છે કે કાઈ નીતિને જ અધિક મહત્ત્વ આપે તા તે ક્ષમ્ય છે. નીતિનાં સર્વ તત્ત્વ તર્કના દૂરીનથી સ્પષ્ટ જણાતાં નથી કિવા સુંદર લાગતાં નથી તેથી કરું તે ત્યાજ્ય થઈ જતાં નથી, પ્રેમ શા માટે કરવા એ પ્રશ્નના તક દૃષ્ટિએ કાણ ઉત્તર આપી શકે તેમ છે ? જેના ઉદરમાં પ્રેમને ઉમળકા નથી તેને કાઈ પણ તત્ત્વજ્ઞાન પ્રેમાળ બનાવી શકશે નહિ. પ્રેમનું સત્યત્વ એટલે માન્યત ભાવનાને અવલખી રહેલ છે. તે તર્કથી સિદ્ધ થવા જેવું નથી. એ જ પ્રમાણે ઈશ્વરનું અસ્તિત્વ અને આત્માનું સ્વતંત્રત તથા અમરત્વ પણ અપૂર્ણ જ્ઞાનાવસ્થામાં તાર્કિક પદ્ધતિથી સિદ્ધ થાય નહિ તેટલા પરથી અશ્રદ્ધેય કે અમાન્ય થતું નથી. ત્યારે ભાવના જે જે કહે તે તે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, કાષ્ટ કાર્ય ભાવનાનું કથન તર્કની વિરુદ્ધ હાય તો પણ ખરું માનવું તે અયેાગ્ય નથી. અને ત્યાં સુધી માણસે ઉભયની એકવાક્યતા કરવાના પ્રયત્ન કરવા. પરંતુ એકવાકયતા ન જ થાય તેા પછી ગમે તે એક પક્ષને મળી જવું પડે છે. એવા પ્રસંગે કાઈ નૈતિક આકાંક્ષાના આશ્રય લે તે! તે કઈ અપરાધ નથી. સત્ય, સત્ય એટલે શું? આત્માનું જેથી સમાધાન થાય તે જ ને ? તે! પછી જે નૈતિક વાત ખરી માન્યા સિવાય આત્માનું સમાધાન થતું નથી તે ખરી નહિં તે કેવી ? હા, એ વાત ખરી માનવાથી આત્માના તાર્કિક અંગનું ખરું માનવું કે શું? ના. ૨૦ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ક નીતિશાસ્ત્રપ્રવેશ અને તે એ શાસ્ત્ર જ્યાં અસમાધાન થઈ ઉભયમાં કલહ થવાના સ`ભવ છે. એ કલહમાં નૈતિક આકાંક્ષાના પક્ષ પ્રબળ બનશે તે તેને સત્યત્ર પ્રાપ્ત થશે, તાર્કિક પ્રમાણને જય થશે તો તે ખરા ઠરશે, માણ્યે એમાંથી કયા પક્ષ તક્ જવું, એ પ્રશ્નમાં અર્થ નથી. કેમકે એ વાત આપણા હાથની નથી, કાના આત્મા માટે આધિભૌતિક શાસ્ત્રનાં પ્રમાણેાને ખાટાં ગણવાનું અશક્ય બનશે લઈ જશે ત્યાં જવાને તૈયાર થશે. એ શાસ્ત્ર ધર્મ, નીતિ, પ્રેમ, ઈશ્વર, દેશાભિમાન વગેરે ઉચ્ચ ભાવનાનું પૃથક્કરણ કરી તેનું સત્યાનાશ કાઢશે તે પણ તે ડગમગશે નાંહે ઈશ્વર મરે, પ્રેમ બળે, નીત રસાતળે પહોંચે, ગમે તે થાય તોપણ ‘આધિભૌતિક શાસ્ત્રને જ હું સત્ય માંનીશ' એટલે સુધી કહેવાની તૈયારી ધરાવનારને માટે કઈ જ કહેવાનું નથી. તેને આત્મા ઉચ્ચ ભાવનાથી વિખૂટા થવામાં દુભાશે, પણ નિરુપાય માની તે છૂટે પડશે. જેમ રામે પ્રના હિત માટે રાજ્ય ë૩ તેમજ આધિભૌતિક શાસ્ત્રજ્ઞ પ્રેમ, ધમ અનેસ ઉચ્ચ સાત્ત્વિક, ઉદાત્ત ભાવનાને ત્યજી દેશે. એમાં કઈ પાપ હાય એમ આ લેખકને લાગતું નથી; પણ એકાદ ધર્મ શાસ્ત્રજ્ઞ આધિભૌતિક શાસ્ત્રના પ્રમાણને દૂર રાખવા સફ્ળ થાય તો તેને દેખ શા માટે આપવા અથવા તેને પાપી માનવાને શું કારણ છે? આધિભૌતિક શાસ્ત્ર પેાતાના ક્ષેત્રમાં જ કાં પૂર્ણત્વ પામ્યું છે ? વસ્તુના સર્વ ગુણધમ હજી કેાની ણમાં છે ? જીવ એટલે શું તે કાણું કહી શકે તેમ છે ? જ્યારે સ્થિતિ આવી છે ત્યારે આધિભૌતિક શાસ્ત્ર નીતિશાસ્ત્રનાં તત્ત્વ ખાટાં હાવનું કહેવાના અગ્રહ શા માટે રાખવા ? એવા વિરાધ ન ઉદ્ભવે એ જ ડીક, પણ તે ઘણી વાર ઉપસ્થિત થાય છે. બે પ્રિય વસ્તુમાંથી એકાદને ત્યજવાને કઠિન વખત આવે છે તે! શ્રેણી વખત આત્મા હઠની પરાકાષ્ઠાએ જતા નથી પરંતુ ક ંઈ પણ તાડજોડ કરવાને પ્રયત્ન કરે છે. પરંતુ કેટલાક પ્રસંગ એવા હાય છે કે, તે વખતે કે.ઈ પણ એક નિણૅય કર્યાં સિવાય ચાલતું નથી; એવા પ્રસ ંગે માણસ કાઈ પણ એક પક્ષને મળે છે; પણ આત્માના એકવાક્યતા થવાથી જે આનંદ થાય છે તે તેના સર્વ અંગતી નસીબમાં રહેતા For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ગૃહીત સિધાંત અને તાર્કિક પુરાવા ૩૦૦ નથી. ઘરમાં માતા અને સ્ત્રીના કલહ પ્રસંગે કાંઈ પણ એકને વિચાર કરવો પડે છે. બેમાંથી ગમે તેને પક્ષ સ્વીકારે તે પરિણામમાં અસમાધાન જ રહે છે, તે જ ધોરણ આત્મિક અંતઃકલહનું છે. એ કલહને ચિરંજીવી સમજવાને નથી. માસની નીતિ, જ્ઞાન, અનુભવ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ કલહની તીણતા ઘટતી જાય છે. કેટલીક વખત તે અધિક તીરણ બને છે એ પણ ખરું છે; પરંતુ છેવટે અધિક તીણતાની કમાન ઢીલી પડે છે. જે કર્તવ્ય દેખાય તે કરવું પૂર્ણજ્ઞાન કે પૂણે સમાધાન ન મળે તો ભલે, એવી વૃત્તિથી રહેવામાં પણ સારું, સવિક સમાધાન મળે છે. નીતિશાસ્ત્રનાં તો કેવી રીતે સિદ્ધ કરવું, તેમાં અંદરોઅંદર વિરોધ થાય ત્યારે શું કરવું વગેરે બાબતને પૂર્ણ સમાધાનકારક નિર્ણય થયો નહિ હોય પણ એજ કે કાલનું કર્તવ્ય શું છે તે વિષે બહુધા સંશય નથી રહેતો. ૨ માસની રાત્રિએ પણ પગલું ભરવાનું સૂઝે છે, માત્ર દષ્ટિ દૂર પહોંચતી નથી. એ જ રીતે નૈતિક સંશયની ગમે તેટલી ઘેર છાયા પડવા છતાં આજનું કર્તવ્ય શું છે એ વિષે સંશય નથી રહે છે. માટે આત્માના જ્ઞાનાત્મક અંગને, નૈતિક અંગને અને સૌદર્યપ્રિય અંગને આ પસ આપસમાં કલહ થાય તે શું કરવું તિને નિશ્ચિત નિય ન આપી શકાય તે ખાતર શોક કર્યા કરવાનું કંઈ પ્રયોજન નથી. દૂરનું દેખાતું ન હોય તે માટે નજીક દેખાતું ડાય તે છેડી દેવું એ ડહાપણ નથી. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ઉત્ક્રાંતિવાદ અથવા વિકાસવાદ આપણે ત્યાં તેમજ યુરોપમાં પણ ઘણું શતકથી બીજરૂપે અસ્તિત્વમાં છે. વિશેષમાં માત્ર એટલું જ કે, આધુનિક કાળમાં ડાવીને અને પેન્સરે તેને વિશેષ પ્રબળ બનાવ્યાથી તેની શાખા વિસ્તૃત અને સર્વવ્યાપી બનેલી છે. આપણે ત્યાં, જગતને વિસ્તાર એટલે “પ્રકૃતિનો સત્વ, રજ, તમ એ ગુણથી ભિન્ન ભિન્ન પ્રકારે થયેલે વિકાસ”, એ તત્વ કેટલીયે સદીઓથી પ્રચલિત છે. તેવી જ રીતે બ્રહ્મા અથવા આભમાંથી પ્રકાશ, આકાશમાંથી વાયુ, વાયોરા :, મસ્ક્યઃ ગોવધ, શોધો અન્ન, ધાતુ પ્રાળા:ની કલ્પના ઉપનિષદકાલથી પરિચિત છે. યુરોપમાં એરિસ્ટોટલની પૂર્વે પણ કેટલાક ગ્રીક તત્ત્વવેત્તા અગ્નિ કિવા જલ જેવી એક વસ્તુથી સર્વ જગતની ઉત્તિ થયેલી કહેતા અને પિતા પોતાનું કથન ઉપપત્તિ લગાડી સિદ્ધ કરી આપતા. ડાવીને કંઈ કર્યું હોય તો એટલું જ કે, * વોલેસ (Wallace) નામના સૃષ્ટિશાસ્ત્ર પણ ડાવન જે જ પુરાવો મેળવ્યો હતો અને તેના સિદ્ધાંત પણ બહુધા ડાવન જેવા હતા. ડાવન અને વૅલેસની શોધ એક જ વર્ષે અને એક જ દિવસે ઉભયની સંમતિથી પ્રસિદ્ધ થઈ હતી. તથાપિ પછી વોલેસનું નામ પાછળ પડયું અને ડાવીનને જ આધુનિક વિકાસવાદનું જનકત્વ પ્રાપ્ત થયું તેથી અહી પણ સવડ ખાતર તેનું એકલાનું જ નામ આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર પ્રાણીવર્ગ અને વનસ્પતિવર્ગમાં ભિન્ન ભિન્ન જાતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિષે પુષ્કળ માહિતી મેળવી; અને એ માહિતીના આધારે પ્રાણીઓમાં કિવા વનસ્પતિમાં ભિન્ન જણાતી જાતિઓનાં કુળની પૂર્વ પરંપરા તપાસી, તેમના મૂલભૂત પૂર્વજ એક જ જાતિના હતા એમ માનવાને આધાર હોવાનું સિદ્ધ કર્યું. ડાવીને જે પુરા મેળવ્યા હતા તે મહત્વનું હતું, તેવી જ રીતે જાતિની ઉત્પત્તિ કયા કારણથી થાય છે એ વિષયનું તેનું વિવેચન અતિ મનનીય હતું. સ્પેન્સરે એ તત્ત્વ માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરેને લાગુ પાડયું અને હવે તે એવી કોઈ પણ સંસ્થા, રીત કે વસ્તુ નથી કે જેની ઉત્ક્રાંતિ માટે કઈ પણ બોલતું ન હોય. ભાષાની ઉત્ક્રાંતિ, લગ્નની પ્રથાની ઉત્ક્રાંતિ, " પાકની ઉત્ક્રાંતિ, ભજનવિધિની ઉત્ક્રાંતિ – અને છેવટે ઉત્ક્રાંતિવાદની ઉત્ક્રાંતિ ! ગમે ત્યાં જાઓ તો પણ ઉત્ક્રાંતિતત્ત્વ આવવું જ જેએ, તે સિવાય કોઈ પણ વિવેચનને પ્રૌઢતા અને સવારપર પૂર્ણતા પ્રાપ્ત થતી નથી! અસ્તુ. વિકાસવાદનાં સર્વવ્યાપી સુત્ર આ પ્રમાણે છે:–“કઈ પણ બાબતની પ્રથમાવસ્થામાં તેનાં અંગ અથવા તેના અવય સમાનધમી (Homogeneous) હોય છે. તેમાંના ભેદ અસ્પષ્ટ (અથવા અનિશ્ચિત) હોય છે અને તેમાં સુસંગતત્ત્વ (કિવા અન્યાય) નથી હોતો, પણ તેને વિકાસ થવા લાગે છે એટલે તેના અવયવો ભિન્નધમ અથવા વિજાતીય ( Heterogeneous) બને છે, તેમાંના ભેદ સુસ્પષ્ટ થાય છે અને તે અધિક પરસ્પરાવલંબી (અથવા અન્યાશ્રયી અથવા સુસંગત) બને છે. આ અવસ્થાતર તેને એકદમ પ્રાપ્ત થતું નથી. ક્રમે ક્રમે ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. અને એમ શી રીતે બને છે એ પ્રશ્નના *હાલના દા. ત્રાઈઝ (De Vries) વગેરે વિકાસવાદીને આ મત માન્ય નથી. તેઓ કહે છે કે ભેદ કેવળ ધીમે ધીમે ઉત્પન્ન થતા નથી. તે તે અચાનક ઉત્પન્ન થાય છે. તે મંક-સ્તુતિ જેવા હોય છે. ભેદ ઉત્પન્ન થવાનું કારણ કેઈ પણ કહી શકતું નથી. “ભેદ ઉત્પન્ન થાય છે” એટલું માત્ર સર્વ સ્વીકારે છે. પુરાતન સંપ્રદાયના વિકાસવાદી કહે છે કે એ ભેદ ધીમે ધીમે પણ અખલિતપણે વધતા જાય છે એટલે કાળાંતરે એ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ નીતિશાસ્ત્ર પ્રવેશ જવાબમાં કહી શકાશે કે, સતત ઉત્પન્ન થનાર ભિન્ન ગુણ અને એ ભિન્ન ગુણના સુસંગત એકીકરણનું એ પરિણામ છે. વિકાસવાદીઓ વસ્તુમાં ભેદ ઉપન કેમ થાય છે તે કહી શકતા નથી. તેઓ કહે છે કે જે પ્રવૃત્તિ છે એટલું માત્ર નિર્વિવાદિત છે. પ્રથમ નિગુણ, નિરાકાર, નિરહંકાર, અતાત્મક બ્રહ્મ હતું; પછી તેને ઘોડદું વટુ ચા, હું સગુણ–અનેકવિધ થઈશ, એવી છે થઈ એવું આપણું શાસ્ત્રોમાં વર્ણન છે. તેમાં એ નિર્ગુણ બ્રહ્મને બહુ થવાની ઈચ્છા થવાનું કારણ જણાવેલું નથી. એ જ પ્રમાણે સ્પેન્સર વગેરે શાસ્ત્રજ્ઞો એ એકધમીય, અદશ્ય, વાયુ–સંદરા, અનિશ્ચિત સ્વરૂપ, અસંગત, પદાર્થમાં ભેદપ્રવૃત્તિ કેમ અને કે રીતે ઉત્પન્ન થઈ તે કહી શકતા નથી. જે બન્યું છે તે સિદ્ધ છે. એ પદાર્થમાં ભિન્ન ગુણ ઉત્પન્ન થયા અને પછી પાક કિંવા આત્મરક્ષણસમર્થ અને અન્યાશ્રયી ગુરુ જેમાં હતા તે પદાર્થ ઠક્યા અને અન્યને નાશ થયે એટલે તે ભિન્ન આકાર તથા સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં મૂળભૂત વાયુ–સદશ પદાર્થને કલાત્મક અથવા જડ સ્વરૂપે પ્રાપ્ત થયું. જડમાંથી જીવ ઉત્પન્ન થયા અને જીવમાંથી મનુષ્યની ઉત્પત્તિ કામિક ભેદવૃદ્ધિ ઘણી જ વ્યાપક બને છે અને નવી જાતિ નિર્માણ થાય છે. મંડૂક-સ્તુતિવાદી (Mutationists) કહે છે કે નવીન જાતિ કદી કદી અચાનક ઉત્પન્ન થાય છે. Evolution is "a change from an indefinite incoherent homogeneity to a definite, coherent heterogeneity, through continuous differentiations and integrations." Spencer, ‘Data of Ethics' Ch. V. જડ વસ્તુના વિકાસ વિષે સ્પેન્સરનું નિમ્ન સૂત્ર અધિક સુબોધ છે. "Evolution is an integration of matter and concomitant dissipation of motion; during which the matter passes from a relatively indefinite incoherent homogeneity to a relatively definite, coherent heterogoneity; and during which the retained motion undergoes a paralle? transformation." For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર થઈ. આ છેવટની ઉત્પત્તિ વિષે જ અહીં થોડી ચર્ચા કરવાની સજીવ પદાર્થના વિકાસને ઉક્ત નિયમ કેવી રીતે લાગુ પડે છે તેને ફેટ કરવા માટે કેળના નાના અંકુરને દષ્ટાંત તરીકે જોઈશું. નાના અંકુરમાં એક અર્થમાં પાન અને કેળાં પણ સુપ્ત અથવા ગુત છે. અવિકસિત અવસ્થામાં કેળપુષ્પ પણ જણાતાં નથી જ, અરે પાન પણ સ્પષ્ટ રીતે જાણતા નથી. પછી ધીમે ધીમે પાન ભિન્ન થાય છે અને તેમાં પણ વચ્ચેને દાંડે, આડી રેષા વગેરે ભેદ દષ્ટિગોચર થાય છે. કાળાંતરે કેળનો વચલે ગર્ભ, પાન, કેળપુષ્પને દાંડે અને કેળપુષ્પ એવાં અનેક, ભિન્નધમય પરંતુ પરસ્પરાવલંબી અંગે દૃષ્ટિએ પડે છે. ઘણાઓએ મરધીનાં ડાં દીઠેલાં છે. તેમાં ચચ. આંગળાં, પગ, પાંખ, પેટ, કલગી કંઈ પણ નજરે પડતાં નથી. પણ પછી તે વિકાસ પામે છે એટલે તેમાંથી જ અનેક અનેક ભિન્નધર્મીય અને પરસ્પરાવલંબી અવયવ પ્રાદુભૂત થાય છે. ઈડાં મરઘીના પ્રમાણમાં અવિકસિત છે; પણ ભૂમિગત કીડા (અળસીયાં વગેરે)ની અને આ ઈંડાંની વિકાસનાવસ્થાના પ્રમાણમાં તુલના કરીશું તે જણાશે કે ઈંડાં અધિક પ્રગતિનાં દ્યોતક છે. ભૂમિગત કીડાને એકાદ ભાગ કાપવા છતાં તે જીવી શકે છે એટલે તેનાં અંગ પરસ્પરાવલંબી નથી; પણ ઈડું એક જ સ્થળે ફેડવામાં આવે છે તે સર્વ વૃથા જાય છે, અથોત મરણ પામે છે. એને અર્થ એ છે કે, ઇંડાને સર્વ ભાગ દેખાવમાં સમાન હોવા છતાં તે કીડાના કરતાં અધિક સુસંગત અથવા અન્યોન્યાશ્રયી છે. સાદા, એકધમ અને પરસ્પરાવલંબી નહિ રહેનાર છવથી કિવા. પ્રાણીથી અધિક નિશ્ચિત સ્વરૂપનું, અધિક અન્યાશ્રયી અને અધિક સંમિશ્ર અવયવવાળું પ્રાણી કેવી રીતે નિર્માણ થાય છે તે વિષે વિકાસવાદી લોકો કહે છે કે, આપણે કલમી આંબા, કિવા ગાય, કિવા ઘોડા, કિંવા વિશિષ્ટ રંગનાં કબૂતર કૃત્રિમ રીતે પેદા કરીએ છીએ – એટલે વિશિષ્ટ ગુણવાળાં નરમાદાને એકત્ર કરી આપણે તળુણયુક્ત પ્રજા નિર્માણ કરીએ છીએ તે પ્રમાણે For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ નીતિશાસ્ત્ર પ્રવેશ જ સૃષ્ટિ એ કાર્ય કરે છે. આપણને ચપળ ઘેડાની જાતની જરૂર હોય છે તે ચપળ ઘેડા અને ઘડીને એકત્ર કરી ઘણી પિઢીઓ સુધી એ ક્રમ ચાલુ રાખી આપણો હેતુ સાધ્ય કરી લઈએ છીએ સુષ્ટિ પણ એવું જ કરે છે, સૃષ્ટિ જીવનાર્થ કલહનું બીજ વાવીને સ્વસ્થ રહે છે; પણ એ જાદુથી તે પિતાનું પ્રિય સાધી લે છે. કારણ જીવનાર્થ કલહ શરૂ થતાની સાથે જે પાણીમાં જીવનાનુકૂલ ગુણ હોય છે તે કે છે અને બાકીનાં ભરે છે. અર્થાત ભાવી ઉત્પત્તિ આવાં “ઉભૂત અથવા ચૂંટાયેલાં નરમાદાથી જ થાય છે. સૃષ્ટિને એથી પણ વધુ વિકાસની જરૂર હોય છે તે એ ચૂંટાયેલા પ્રાણીમાં સુધાં જીવનાથંકલહ શરૂ કરે છે. તરત જ નિર્બળ પ્રાણી પાછાં પડે છે, મરે છે અને ચૂંટાયેલાં જીવનસમર્થ પ્રાણી જ પ્રજા વૃદ્ધિ કરી શકે છે. આ ચાળણીમાં જે ટકે છે તેને પુનઃ એવી જ રીતે ચાળવામાં આવે છે. આવી રીતે જીવનસમર્થ લોકોની ચૂંટણી સૃષ્ટિ હમેશ કરતી હોવાથી જેના અવયવ વિશેષ સુસંગત હોય છે અને પરિસ્થિતિ સામે ટકવાને જે વિશેષ સમર્થ હોય છે તે અંતે ટકે છે. જીવનસમર્થ પ્રાણી ચૂંટી કાઢવાની સૃષ્ટિની આ ક્રિયાને અંગ્રેજીમાં Natural selection કહે છે અને આપણે નૈસર્ગિક પસંદગી કિંવા સંગ્રહ અથવા ઉદ્ધાર કહીએ છીએ હવે અવયવની સુસંગતિને કિવા એકીકરણને અર્થ છે છે તે જોઈશું. ધારે છે. મનુષ્યસમાજ એ એક વિરાટ સ્વરૂપ શરીર છે. વળી સમજો કે, એના અવયવ એટલે સુથાર, લુહાર, બ્રાહ્મણ, એની વગેરે જાતિ. સ્વાભાવિક ગુણધર્મના ભેદથી એ જાતિભેદ નિર્માણ થયા છે. આ જાતિમાં જે સુસંગતિ નહિ હોય તે સમાજને વિખ્ખલિત સવરૂપે પ્રાપ્ત થશે અને તે મરી જશે. શરીરના અવયવ કેવળ ભિન્ન થવાથી તે શરીરના વિકાસને ફાયદો થતો નથી. ભિન્ન તો થવા જ જોઈએ; પણ ભિન્નતાની સાથે એકબીજાને પિષક પણ બનવું પડે છે. આવા અન્યાશ્રયી અને અન્યોન્યપષક અવયવ સંખ્યામાં જેટલા વિશેષ અને જેટલા વિશેષ ભિન્ન તેટલી તે સજીવ શરીરની For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૧૩ ઉત્ક્રાંતિ –એટલે તેને વિકાસ અધિક –એમ આ પરથી સિદ્ધ થાય છે અને તે બરાબર પણ છે. પણ એક વાત માત્ર ધ્યાનમાં રાખવી જોઈએ તે એ કે અવયવ ફક્ત અનેક કિંવા ભિન્ન કિંવા પરસ્પરાવલંબી કિંવા અન્ય પોષક જ રહે છે તેટલાથી ચાલતું નથી. એ ભિન્નાવયવતા અને મિત્રતા પરિસ્થિતિને ટક્કર મારવાના કામમાં ઉપયોગી હોય તે જ તે લાભકારક બને છે. ગંજીફાનો કિલ્લે અન્યોન્યાશ્રયી હોય છે, પણ એથી જ તે આંગળીને સ્પર્શ થતાં જ ઢસળી પડી નાશ પામે છે ! કેવળ અન્યાશ્રયી વિવિધતા કંઈ વિકાસસૂયક નથી. હવે જીરાફ પ્રાણીનું દૃષ્ટાંત લઈ કેટલાક વાદગ્રસ્ત મુદ્દા અવલોકીશું. ફ્રેંચ શાસ્ત્રજ્ઞ લાભાર્ક (Lanmarck) કહે છે કે, જરાફની ગરદન એકદમ લાંબી ન થતાં ધીમે ધીમે અને ક્રમે ક્રમે લાબી થઈ છે. જીરાફના પૂર્વજ ટૂંકી ગરદનના હતા. તેમની ગરદન લાંબી થવાનું કારણ એ છે કે, કેટલાંક કારણને લીધે નીચાં ઝાડ નષ્ટ થયાં કિંવા તેમની નીચેની ડાળિયે નષ્ટ થઈ અને એવી સ્થિતિમાં જીરાફના પૂર્વજ માટે બને તેટલી ગરદન લંબાવીને ભક્ષ મેળવવા સિવાય અન્ય માર્ગ નહતો. હમેશને હમેશ ગરદન લંબાવવાની જરૂર પડવાથી ગરદન લંબાઈ થેડીક વધી. એવા લાંબી ગરદનના પૂર્વજોનાં પેટે જે બાળકે જન્મ્યાં તેમને આ પૂર્વજ સંસ્કારનો ફાયદે મળ્યો અને તેમની ગરદન “સ્વાભાવિકપણે જ થેડીક લાંબી થઈ પણ પરિસ્થિતિ વિકટ થતી જવાથી એમને પણ ગરદન લંબાવ્યા વિના ભક્ષ્ય અશક્ય થવા લાગ્યું. અર્થાત તેમની ગરદન વધી અને તેમનાં બાળકોને એના સંસ્કાર પડ્યા. આ ક્રમ કેટલાંક વર્ષ કિંવા કેટલીક સદીઓ સુધી ચાલ્યા પછી પૂર્વકાલીન–પૂર્વજોની ગરદનમાં અને જીરાફની ગરદનમાં ઘણે જ ફેરફાર જણાવા લાગ્યો અને જીરાફની એક નવીન જ જાતિ બની. લાભાર્કની આ ઉપપત્તિમાં કેટલાક આધુનિક વિકાસવાદી એ દેષ દર્શાવે છે કે, જીરાફના પૂર્વજોની ગરદન ટેવને લીધે જો કે લાંબી થઈ હશે પણ લંબકત્વને ગુણ પ્રજામાં ઊતર્યો હોય એમ માનવાને આધાર નથી. આ આક્ષેપકેનું કહેવું એવું For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ નીતિશાસ્ત્ર પ્રવેશ છે કે, પિતાનાં બીજ, શુક્ર કે પ્રકૃતિમાંના ગુણ બાળકને મળે છે; પણ આ જન્મમાં પિતાને જે શિક્ષણ મળે છે કિંવા ટેવ પડે છે તેથી ઉત્પન્ન થયેલા ઉપાર્જિત ગુણ (Acquired characters) બાળકમાં ઊતરે છે એવો નિર્વિવાદ પુરા નથી. બીજગર્ભ કિંવા પ્રકૃતિ જ ગુણ બાળકમાં સંક્રાંત થાય છે. દાખલા તરીકે, કેટલીક વખત પિતા પુત્રનું રૂપ સરખું હોય છે, પણ પિતા કરતી હશે કિંવા ગણિતમાં પુષ્કળ શ્રમ લઈ નિપુણ બન્યું હશે તો પુત્રમાં કસરતને વિશેષ પ્રેમ નજરે પડશે કે શરીર અધિક સુલભતાથી પુષ્ટ બનશે કે ગણિત સારું ગણી શકશે એમ કંઈ કહી શકાય નહિ; અથવા એવું કંઈ નથી હોતું બીજગર્ભ ગુણની સંક્રાંતિનાં દષ્ટાંત લાખ છે, પણ ઉજત અથવા આજન્મસંપાદિત ગુણ બાળકમાં આનુવંશિક સંસ્કાર દ્વારા ઊતરે છે એ વિષેનું નિર્વિવાદિત દષ્ટાંત એકકે નથી. આ સંબંધમાં બીજાં જે કેટલાંક દષ્ટાંત દર્શાવવામાં આવે છે, (દાખલા તરીકે, દારૂડિયાનાં બાળક દારૂડિયાં બને છે, ગરમીને ઉપાર્જિત ગુણ આપણને લાગુ પડે છે વગેરે) તેની ઉપપત્તિ કેટલાક શાસ્ત્રજ્ઞ અન્ય રીતે લગાડે છે. જીરાફના પૂર્વજોને ગરદન લંબાવવાની ટેવ પડી અને એ ટેવનો, “અનુવાંશિક સંસ્કારથી તેની પ્રજાને સ્વાભાવિક રીતે લાભ મળ્યો' એ કથન અસિદ્ધ છે. ડાવનને ઉપાર્જિત ગુણ બાળકમાં સંક્રાંત પામે છે એ તત્ત્વ માન્ય છે, પણ તે જાતિ વિકાસની જે ઉપપત્તિ કહે છે તેમાં આ તત્ત્વ કરતાં અન્ય એક તવનું અધિક મહત્ત્વ છે. જીરાફની ઉત્પત્તિ ક્રમે ક્રમે થવા વિષેનું લાભાર્કનું કથન ડાવીને ગ્રાહ્ય ગણશે, પણ તે કહેશે કે, જીરાફના પૂર્વજોમાંના કેટલાકની ગરદન “કુદરતી રીતે જ' લાંબી હતી; બીજધર્મથી (ટેવથી નહિ) એવી લાંબી ગરદનવાળાં મૃગનાં બાળકે પણ અન્ય કરતાં લંબગ્રીવ હતાં; તે કાળની પરિસ્થિતિ લંબચવ મૃગને અનુકૂળ હોવાથી તે સિવાયનાં મૃગ જીવનકલહમાં પાછળ પડ્યાં; અર્થાત તેમને વિશેષ બાળક થઈ શક્યાં નહિ અને થયાં * પરિશિષ્ટમાં આ વાદગ્રસ્ત પ્રશ્નને અધિક વિસ્તારથી વિચાર છે. કર્યો For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૧૫ હશે તે તે ટ્રક ગરદનનાં થવાથી જીવનની હરીફાઈમાં થેાડા કાળમાં નષ્ટ થયાં; લાંબી ગરદનનાં મૃગેનાં બચ્ચાં સ્વાભાવિક રીતે જ લાંબી ગર્દનનાં હતાં, પણ તેમાંયે જે વિશેષ લાંબી ગરદનનાં હતાં તેમની પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ સારી બની અને એવા ક્રમ ઘણી સદી સુધી ચાલુ રહેવાથી મૃગેાની ગરદન અધિકાધિક લાંબી થતી ગઈ અને છેવટે જીરાફની અતિ ઉત્પન્ન ઈ. ( " હવે વિકાસવાદને અનેકમજલી વિસ્તૃત મહેલ જે બાબતના પાયા પર ઉમે! થયેલા છે તે બાબતને ટૂંકામાં ઉલ્લેખ કરવાને હરકત નથી. (૧) બાળકમાં કુદરતી રીતે જ પિતૃગુણથી કઈ પણ ભિન્નતા હૈાય છે, (૨) એવા ભિન્ન ગુણમાંના કેટલાક જીવનને અનુકૂળ અને કેટલાક પ્રતિકૂલ હોય છે, (૩) જગતમાં મુખ ઘણાં અને અન્ન થાડુ, એવી સ્થિતિ હાવાથી જીવનકલહ છે, (૪) આ જીરકલહમાં ટકી રહેવાને આવશ્યક ગુણભેદ જે પ્રાણીમાં આવેલા હાય છે તે જીવનકલદ્રમાં ટકે છે અને બાકીનાં પાછાં પડે છે તથા કાલાંતરે નષ્ટ થાય છે, (૫) આવી રીતેના જીવનાનુફૂલ ગુણભેદ દરેક પેઢીમાં વધતા જવાથી કાલાંતરે તેમનું બળ એટલું વધી પડે છે કે, મૂળભૂત પૂજોમાં અને આ ગુણ વકાસથી ઉત્પન્ન થયેલી જાતિમાં ઘણો તફાવત દેખાય છે અને તે તદ્દન ભિન્ન જાતિ જણાવા લાગે છે. આ તત્ત્વા ધ્યાનમાં રાખીને કાઈ માણસ ખતની પૂર્વપર ંપરા નીચે પ્રમાણે જણાવે તે! આશ્ચય જેવું કઈ નથી. એકપેશી છવતિ ( UniceIlular organism ) અનેકપેશી જીવજાતિ 1 જલસ ચારી મત્સ્યજાતિ જલસ્થલમ ચારી મત્સ્યજાતિ સર્પાતિ (Reptiles) દ્વિજહેરવાન જાતિ (બાળકને પેટ બહારની કાથળીમાં કેટલાક For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ૩૧૬ નીતિશાસ્ત્રપ્રવેશ દિવસ સુધી રાખનારી. Marsupials) : ચતુપાદજાતિ વાનરજાતિ નરતિ સર્પ જાતિમાંથી પક્ષીત નીકળી અને તેમાંથી જ સસ્તન જાતિ નીકળી; અર્થાત પક્ષી અને આપણે પિતરાઈ સંબંધ છે ! પક્ષી અને માણસની સર્પ જાતિમાંથી ઉત્પત્તિ હેવાનું કહેવું એ ચમત્કારિક દેખાય છે; પરંતુ નીચેની વાત ધ્યાનમાં રાખવાથી એ ચમત્કારિકત્વ થોડું ઘણું ઓછું થશે. (૧) પૂર્વે કેટલીક સપ જાતિને પાંખે હતી એ વાત ભૂગર્ભમાંથી મળી આવતાં હાડપિંજર પરથી સિદ્ધ થાય છે. દાખલા તરીકે રેલિંકસ ( Rhampho rhyncus) સપંજાતિને પાંખે હતી. ( આ જતિના સપનું હાડપિંજર એરિયામાં જ્યરેસીક કાળના ભૂસ્તરમાં પુરાઈ ગયેલું મળી આવ્યું છે.) (૨) બીજી બાજુએ કેટલાંક પંખીની પાંખે એટલે સુધી નાની હોય છે કે જેનારને મોટા કેશ હોય તેવી લાગે છે. દાખલા તરીકે, એરિક્સ (Apteryx) પક્ષીનું ચિત્ર જેવું. (૩) આચિપ્ટેરિસ (ArchaeopteryX) પક્ષીના હાડપિંજર તરફ જોઈએ છીએ તો તેમાં કેટલાક સર્પ જાતિના અવશેષ દેખાય છે. (અ) તેને કાંચીડા જેવી પૂછડી છે. (આ) આંગળાં તદ્દન અલગ છે–પક્ષીની માફક વચ્ચેની ચામડીથી જોડાયેલાં નથી. (૪) વડવાગોળને આપણે પક્ષી સમજીએ છીએ; પણ તે શાસ્ત્રદૃષ્ટિએ સસ્તન વર્ગમાં (એટલે કે વર્ગમાં માનવ પ્રાણીને જન્મ થયો છે તે વર્ગમાં) ગણાય છે. આ સંબંધમાં ડકમેલ (Duck-mole) નામના પ્રાણીનું દષ્ટાંત અતિ બેધપ્રદ છે. એ પ્રાણી કેટલાંક વર્ષ પર આસ્ટ્રેલિયામાં * કેટલાક પ્રાણીશાસ્ત્રવેત્તા માસ્યુપીયલ્સના માનવ-પૂર્વજોને માન આપે છે; પણ તેઓ કહે છે કે, તેનું અને માનવનું એક લોહીનું સગપણ ન હેતાં પિતરાઈપણું છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૧૭ નજરે પડતું હતું. હમણું એ જાતિ નષ્ટ થયેલી છે; પણ અલાં ભરી જાળવી રાખેલું હાડપિંજર અને ચામડી જોવા મળે છે. આ ડકમોલમાં સપ, પક્ષી અને સસ્તન એ ત્રણે વર્ગનાં કેટલાંક લક્ષણ છે. તે પક્ષીની માફક ઈંડાં મૂકતું હતું અને તેને ચાંચ હતી પણ ચાંચમાં દાંત હતા. વળી ચાંચ પર નાજુક ચામડી આવતી હતી અને તે પક્ષીના જેવી કઠિન ન હતી. આંગળાં પાંચ હાઈ પક્ષી જેવાં હતાં. અર્થાત ભિન્ન ન હતાં. ડકલની માદા ઈંડા મૂકતી હતી પણ ઈંડાંમાંથી બચ્ચાં બહાર નીકળ્યા પછી તે તેને પિતાની કેડ સાથે દબાવી રાખી દૂધ પાતી હતી. ચમત્કાર જેવું એ હતું કે તેને સ્તન નહોતાં. તે પિતાની ફૂખ દબાવતી કે તેના રોમર ધમાંથી દૂધ બહાર આવતું અને બચ્યું તેનું પાન કરતું. તેને રડતાં આવડતું ન હતું અને સર્પના જેવા પૂંછડી હતી. આ પ્રાણી સપ, પક્ષી અને સસ્તન જાતિના સારરૂપ છે. આ પક્ષી અને માણસ એ બે જાતિના છેડા છે. આ પરથી એ છેડા ગમે તેટલી ભિન્ન હોવા છતાં તેમનું મૂળ એક જ તળિયેથી નીકળેલું છે એમ સમજવામાં મુશ્કેલી નહિ નડે. જિજ્ઞાસુજન ફર્ગ્યુસન કોલેજના જીવશાસ્ત્ર વિષયક સંગ્રહાલયમાં એ વિલક્ષણ ડકમલનું હાડપિંજર જોઈ શકે તેમ છે. પ્રથમ નરજાતિ અવિચારી, સ્વાથી અને તાત્કાલિક સુખાભિલાપિ હતી; પણ તેને વિકાસ થતાં થતાં હાલમાં વિચારી, સુસંસ્કૃત, પરાર્થ માટે સ્વાર્થ ત્યાગ કરનાર, નિત્ય સુખ માટે અનિત્ય કે ક્ષણિક સુખને ત્યાગ કરનાર જે સમાજપ્રિય મનુષ્ય પ્રાણ આપણ નજરે પડે છે તેની ઉત્પત્તિ થઈ છે. વિકાસવાદીઓની ઉપરોક્ત ઉપપત્તિને સૂક્ષ્મ વિચાર કરતાં તેમાં પ્રથમ દર્શને નીચે પ્રમાણેની અપૂર્ણતા નજરે પડે છે. (૧) વિકાસવાદીઓ જડમાંથી જીવની ઉત્પત્તિ શી રીતે થઈ તે સારી રીતે કહી શકતા નથી. જડમાં અને જીવમાં રહેલે તફાવત એટલો બધો છે કે, એમ કહેવાની જરૂર લાગે છે કે, પદાર્થોની એ અત્યંત ભિન્ન જાતિ છે અને તેને જન્મ ભિન્ન રીતે થયેલ છે. સજીવ પ્રાણીના નખ જડ હોય છે અને તેમનાં For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ શરીર પણ મરણ પછી જડ સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ કદીયે જડમાંથી જીવની ઉત્પત્તિ થયેલી નથી. અનુભવ કહે છે કે જીવ જીવમાંથી ઉત્પન્ન થાય છે. અનેક જડમાંથી જીવ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કર્યો છે, પણ તેમને યશ પ્રાપ્ત થયેલે જણાતું નથી. હક, ટીંડાલ, પાશ્ચર જેવા શાસ્ત્રનો જ કહે છે કે એ પ્રયત્નથી કંઈ પણ સાર્થક થયું નથી. તદપિ કેટલાક શાસ્ત્ર આગ્રહપૂર્વક કહે છે કે, જડમાંથી જીવની ઉત્પત્તિ થઈ શકે તેમ છે, એટલું જ નહિ પણ પ્રગતિ એ સિદ્ધ થયેલું છે. પ્રોફેસર બકે બાટલીમાં કંઈક મિશ્રણ રાખી તેને ઘણી જ ગરમી આપી હતી. હેતુ એ હતો કે અંદરના સર્વ જીવ મરણ પામે. એ બાટલી સીલબંધ રાખ્યા પછી કેટલાક દિવસે તેને ઉઘાડી જે ત્યારે તેમાં જીવબિંદુ સમાન હિલચાલ કરનાર કંઈક જણાયું. અર્થાત્ એ જડ મિશ્રણથી છવનો જન્મ થયો એમ તે સિદ્ધ હોવાનું જણાવે છે ! દા. બેટીયને એક બાટલીમાં એવું જ કંઈ મિશ્રણ નાખી તેને ૧૩૦ થી ૧૪૫ (સેંટીગ્રેડ) ડીગ્રી સુધી ગરમી આપી હતી. જીવશાસ્ત્રજ્ઞોની માન્યતા પ્રમાણે કઈ પણ જીવ એટલી ગરમી સહન કરી શકતું નથી એટલે તે બાટલીમાંના સર્વ જીવ ભયંકર ઉષ્ણતાથી મૃત્યુ પામ્યા હતા એમ માનવાને હરકત નથી. આવી નિજીવ બનેલી સીલબંધ બાટલીમાંના મિશ્રણમાં પણ કેટલાક દિવસે કોપત્તિ થયેલી જણાઈ હતી. કેટલાકનું કહેવું એમ છે કે, પ્રયોગમાં કંઈ પણ ભુલ થયેલી હોવી જોઈએ. તેઓ કહે છે કે, જડમાંથી જીવની ઉત્પત્તિ થતી હોવાના વિલક્ષણ સિદ્ધાંતના સમર્થનાથે એવા અનેક અને વિવિધ પ્રયોગની જરૂર છે. આ મુદ્દા વિષે મત આપવાને પ્રસ્તુત * After sealing up tubes of inorganic matter and exposing them to a heat considered adequate to kill any known germ (130 to 145 degrees centigrade ) Dr. Bastian has found fungi and bacteria (after some months ) the moment they were opened. See pages 216-217. The Principles of evolution, By Joseph McCabe ( The Nation's Library) For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૧૯ લેખકને કંઈ અધિકાર નથી; પણ એટલું કહેવાનો હરક્ત નથી કે, જડમાંથી જીવ ઉત્પન્ન કરી શકાય કે ન કરી શકાય પરંતુ એ બે કેટી એક જ જાતિનાં ભિન્ન સ્વરૂપ કદી પણ ન થઈ શકે એમ લાગતું નથી. જીવ કેટીના વિશિષ્ટ ગુણ એટલે (1) ચતરફની પરિસ્થિતિમાંથી (શક્ય હોય તો), આપણને ઉચિત એવું ખાદ્ય પસંદ કરવાની અને તેને વિશિષ્ટ પ્રકારનું સ્વરૂપ આપવાની શક્તિ; (૨) સ્વજાતિનાં બાળકને જન્મ આપવાની શક્તિ, કૂતરે વિશિષ્ટ પ્રકારનું અન્ન શોધી કાઢે છે અને તે અન્નને પિતાના હાડ, રક્ત, માંસ વગેરેનું સ્વરૂપ આપે છે. ઝાડ પિતાનું ખાઘ અને પેય ભૂમિમાંથી અચૂક ખેંચી કાઢે છે અને તેનું રૂપાંતર કરી પાન, મૂળ, ફૂલ, ફળ તૈયાર કરે છે. માણસ પોતાનું અને શોધી કાઢે છે અને તેનું રૂપાંતર મગજ વગેરેમાં કરે છે. પાણીની જરૂર વૃક્ષ, કૂતરાં અને માણસ એ ત્રણેને હાય છે; પણ પીધેલા પાણીનું રૂપાંતર માત્ર જુદા જુદા પ્રકારે થાય છે. બિલાડીનાં બચ્ચાં દૂધ પર રહે છે અને સાહેબનું બાળક પણ દૂધ પર રહે છે. પરંતુ દૂધનું રૂપાંતર કેટલું ભિન્ન બને છે! એ સર્વ ગુણ સજીવત્વને છે. સર્વ જીવમાં પિતાનું ભક્ષ્ય દૂરથી શોધી લાવવાની શક્તિ નથી હોતી. દાખલા તરીકે બાજરી કિવા ઘઉંના દાણાને વિચાર કરે. એ દાણે ખડક પર પડશે તે સડીને મરી જશે, પણ ભીની જમીનમાં પડશે તે તે પિતાને જરૂરનાં વિશિષ્ટ દ્રવ્ય તે જમીન તથા પાણીમાંથી મેળવી લઈ તેનું પોતાના સ્વભાવનુરૂપ રૂપાંતર કરવાની શક્તિ બતાવી આપશે. વૃક્ષો કાર્બન વાયુને આહાર કરી તેનાં પાન અને ફળ બનાવે છે; માણસ એ પાન કિંવા ફળ – પરંપરાએ કાર્બન – ને આહાર કરી શરીરને આવશ્યક એવી ઉષ્ણતા મેળવે છે. એ કાર્ય કરવાની શક્તિ જડ પદાર્થમાં નથી. ખડક પર પાણી પડે છે તે તે પાણી જ રહે છે, સૂકા લાકડા પર પડે છે કિંવા કાચ પર પડે છે તે પણ પાણી જ રહે છે. તે લાકડું કે કાચ બની જતું નથી. જડ અને જીવને આ ભેદ વ્યવહારદષ્ટિએ અત્યંત મહત્ત્વનું છે પરંતુ તાત્વિક દૃષ્ટિએ એ ભેદથી જડ અને જીવને અત્યંત ભિન્ન જાતિ કે કેટીનાં માનવાં જ જોઈએ એમ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ३२० નીતિશાસ્ત્રપ્રવેશ કંઈ નથી. એનું કારણ એ છે કે, પિતાને અનુકૂલ દ્રવ્ય મેળવી તેને સ્વસ્વરૂપ બનાવવાની શક્તિ કઈ કઈ જડ પદાર્થમાં પણ છે. દાખલા તરીકે પાણીમાં ફટકડીને ભૂકો કરી નાખીશું તે ફટકડી સ્ફટિકતુલ્ય ઘન સ્વરૂપ બનશે અને ફટકડી અને પાણી ભિન્ન થઈ જશે. કેમે કરતાં ફટકડીને સ્ફટિક જેવો આકાર નષ્ટ થતો નથી. હાયડ્રોજન તથા ઓકસીજન વાયુ અને પથ્થર, મોતી, કાચના ટૂકડા વગેરે એક બાટલીમાં ઘાલી તેને વિશિષ્ટ રીતે વિદ્યુત આપવામાં આવશે તે વજનના પ્રમાણમાં ૧૬ ભાગ એક્સીજન તથા ૨ ભાગ હાયડોજનનું જ રસાયનિક મિશ્રણ થશે અને બાકી રહેલ હાયડોજન, એક્સીજન, કાચ, મોતી, પથ્થર જેવાને તેવા રહેશે. અર્થાત જડ વસ્તુને પણ (આલંકારિક ભાષામાં) પસંદગી નાપસંદગી છે અને તે પણ પિતાને જરૂર જેટલું જ અન મેળવી શકે છે. ૧૬ ભાર ઓક્સીજને , ૨ ભાર હાયડોજન જ લીધે અને બાકીને છેડી દીધે—કાચને કુકડા અને મોતી પણ પડી રહેવા દીધાં ! સજીવ વસ્તુની આત્મપોષણ કરવાની શક્તિ ગમે તેટલી વિશેષ ગૂંચવણ ભરી, વિલક્ષણ અને પ્રશંસા કરવા જેવી હશે, પણ રસાયનિક અને સ્ફટિક સ્વરૂપ પદાર્થની (Crystals) શક્તિની તે મોટી બહેન છે, (ભન જાતિની નથી. સમાન બાલે૫ત્તિની બાબત અધિક ગૂંચવણભરી છે પણ એકંદરે જડનું રૂપાંતર છવ છેએમ તાવિક દૃષ્ટિએ પણ કહેવાનો હરકત નથી એવું લાગે છે. જડટી અને છવકેટી એકજાતીય પદાર્થનાં સ્થિત્યંતર છે કે બે ભિન્ન જાતિ છે. એ વાદ મહત્ત્વનું છે જ, પણ જીવટી અને સુખદુઃખાદિ સંવેદના યુક્ત કોટીને વાદ એથીયે વિશેષ મહત્ત્વ છે. એક વખત જડમાંથી જીવ ઉદ્ભવશે પણ ન્યાયદષ્ટિએ સજીવત્વમાંથી સંવેદન શક્તિ (Sensation) નીકળતી નથી. સંવેદનત્વ નીકળતું હશે પણ સુખદુઃખાત્મક વૃત્તિ (Feeling of Pleasure and Pain ) નીકળતી નથી. ઝાડ માટીમાંથી સ્નિગ્ધ રસ, સુંદર પાલે, સુવાસિક ફૂલ, મધુર ફળ મેળવી શકશે, પણ તેનું ફૂલ તેડવાથી તેને દુઃખ થાય છે કિંવા પાણી પાતાં સંતોષ થાય છે એમ કહેવું તે ન્યાયષ્ટિએ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૨૧ અસિદ્ધ છે આપણા નખ કાઢતાં આપણને દુઃખ થતું નથી, પગના આંટણની ચામડી પુથી કાપી નાખીએ છીએ પણ કંઈ લાગતું નથી, ઊંઘમાં કાતરથી કેશ કાપી નાખીએ છીએ તે તેની સહેજે અસર જણાતી નથી, તેવું જ વનસ્પતિનું છે એમ કેટલાક કહે છે. આ યુક્તિવાદ કહે છે કે, આપણા વાળ કતરાય છે તો આપણને કાંઈ થતું નથી તેમજ કુલ તેડતાં તેમને કંઈ પણ થતું ન હોવું જોઈએ. ફૂલની વાત તે ઠીક છે; તેમને કાપી નાખે કે ઉખેડી નાખે તે પણ તેમને દુઃખ થતું નથી એવું પણ કેટલાક જણાવે છે. માણસને કલેરફોર્મ સુંધાડી તેનો પગ કાપી નાખવામાં આવે છે કિંવા પેટ ચીરવામાં આવે છે તે તેને જેમ કંઈ દુઃખ થતું નથી તેમજ ઝાંડ વિષે છે. દાક્તર કોકેન લગાડી દાઢ ખેંચી કાઢે છે ત્યારે માણસને દુઃખ ક્યાં થાય છે? કફોર્મ આપીને કેિવા કેન લગાડી ઓપરેશન કરતાં કદાચ જીવ ચાલ્યો જાય છે તે પણ માણસને સુખદુઃખ કંઈ જ થતું નથી; એવી સ્થિતિ ઝાડની કેમ નહિ હોય? રડવું, ચીસ પાડવી વગેરે બાહ્ય ચિહ્ન પરથી સુખદુઃખ સંબંધી કંઈ પણ અનુમાન કારી શકાતું નથી. પ્રસ્તુત લેખકને મૂળ વ્યાધિ માટે ઓપરેશન કરવા કલેરફોર્મ આપવામાં આવ્યું હતું. એ સવા દઢ કલાકમાં દાક્તરે શરીરને શું કર્યું હતું તેનું કંઈ જ ભાન ન હતું, તથાપિ મુખમાંથી ઊંહકારા થયા કરતા હતા. એ ઊંહકારા પરથી કેઈએ દુઃખનું અનુમાન કર્યું હોત તે ભૂલ જ થઈ હોત. એ ઊંહકારાનું લેખકને બિલકુલ સ્મરણ નહોતું. શસ્ત્રપ્રયોગ સમયે બિલકુલ દુ:ખ થયું ન હતું. કારણ તે વખતે કોઈ પ્રકારનું ભાન જ ન હતું. વાયુ જેરમાં વહે છે ત્યારે વાંસના વનમાંથી કિંવા નારિયેળની વાડીમાંથી જેવા અવાજ બહાર આવે છે તેવા જ પ્રકારનું રુદન અથવા ઊંહકારા તે હતા. નિદ્રાનું ધોરણ એવું જ અબાધ હોય છે. ઘરનાર માણસને દુઃખ થતું હોવાનું અનુમાન ભૂલ ભર્યું છે. આ વાત પરથી માણસ વિષે એટલું ખાસ કહી શકાશે કે, ઘા, રક્ત, રૂદન, ઊંહકારા વગેરે બાહ્ય ચિહન પરથી દુઃખનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી અને સુખ વિષે For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નીતિશાસ્ત્ર પ્રવેશ પણ તેમ જ છે. જ્યારે માણસ વિશે આવી વાત છે ત્યારે વનસ્પતિ વિશે કહેવાનું જ શું રહે છે? આપણે હાલ એવાં વિધાન વાંચીએ અને સાંભળીએ છીએ કે, દા, જગદીશચંદ્ર બસુએ સિદ્ધ કરી બતાવ્યું છે કે, વનસ્પતિને માણસની માફક જ સંવેદનાશકે છે. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તેમનો સિદ્ધાંત ગમે તેટલે માન્ય હોય છતાં વનસ્પતિને સંવેદના હેવનું ન્યાયશુદ્ધ રીતે સિદ્ધ થયું હોય એમ લાગતું નથી. દા. બસ પાસે માણસના પેટની માફક વેલમાં ક્રયા ચાલતી હોવાનો – શરીરની ક્રિયાનો —- અને પરિવર્તનની સામ્યતા દર્શાવનાર પુરો છે; પણ એવી ક્રિયા ચાલતી હોય તેટલા જ પરથી સંવેદનાશક્તિ હેવાનું સિદ્ધ થતું નથી. સંવેદના અથવા ભાવના હોય તે પણ “અહુકાર” છે એમ બિલકુલ સિદ્ધ થતું નથી. પેન્સર વગેરે વિકાસવાદી પર એવે આ છે છે કે, તેઓ જડત્વ, સચેતનત્વ (life), સસંદરત્વ અને સહકારત્વમાં જે તિભેદ છે તેને માનતા નથી. આમાંની પહેલી ત્રણ બાબત વિષે અત્યાર સુધીમાં વિચાર થયો છે. આપણે અત્યાર સુધીમાં જોઈ શક્યા છીએ કે, જડટી અને જીવટી વચ્ચે જાતિભેદ જે કે માન્ય કર્યો નથી, તે પણ એક તરફ જડત્વ અને બીજી તરફ સજીવત્વ અને સુખદુઃખસંવેદનત્વ એવા ગુણકર્મવિભાગથી સ્વભાવતઃ જ જે જાતિભેદ કર્યો છે તે માનવાની આવશ્યકતા છે અને એકથી બીજાની ઉત્પત્તિ ન્યાય દષ્ટિએ સિદ્ધ થઈ શકતી નથી. હવે “અહંકાર'ના જન્મને વિચાર કરી તેના કુલને પૂર્વ પરંપરા કેટલે સુધી જાણી શકાય છે તે જોઈશું. સુખદુઃખાત્મક વૃત્તિ (feelings) તથા કામક્રોધાદિ ભાવના (Emotions) માં અને અહંકારમાં શો ભેદ છે તે ટૂંકામાં આ પ્રમાણે સ્પષ્ટ કરી દર્શાવી શકાશે – અન્યના દુ:ખનું જ્ઞાન અને પિતાને થનાર દુઃખ નું અંતર પ્રત્યેક સમજી શકે તેમ છે. પરદુ:ખ જ શીતલ હોય છે એવું કંઈ નથી હોતું, પિતાના ભૂતકાળના દુઃખને વિચાર પડ્યું ઘણો જ શીતલ હોય છે. આ ઉપરથી જણાશે કે દુ:ખની ભાવના અને દુઃખની બુદ્ધિગમ્ય કલ્પના ભિન્ન છે. જે વાત દુઃખ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર માટે છે તે જ સુખ, ક્રોધ, મત્સર વગેરે ભાવના માટે છે. આ ભાવના બહુધા અહંકારયુક્ત હોય છે, પણ મનેવિકાર અને જ્ઞાન એકત્ર હોય તેટલા જ પરથી તેની જાતિ એક બની જતી નથી. વિકાસવાદ વિરુદ્ધ બીજો એક એ આક્ષેપ છે કે, એક વખત જડને જીવના જનકનું માન આપીએ; પણ જીવ કે ભાવનાથી અહંકાયુક્ત માણસની ન્યાયયુક્ત વંશપરંપરા તે કોઈ પણ રીતે બરાબર દર્શાવી શકતું નથી. અમે કબૂલ કરીએ છીએ કે, બાહ્ય અષ્ટિમાં ગમે તે પદાર્થમાંથી ગમે તે પદાર્થ મેળવી શકશે. તમે કાલસાને હીરે બનાવશે, લેખંડનું સોનું કરી દેશે, વિષ્ટાનું ધાન્ય કરશે, માટીથી સુંદર વૃક્ષ અને સુંદર લતા તૈયાર કરશે, અરે જડમાંથી હાલતાં ચાલતાં અને સુખ દુ:ખ જાણનાર જાનવર ઉત્પન્ન કરી શકશે. પરંતુ ગમે તેટલું કરે તેયે એ વસ્તુની કેટી અથવા જાતિ અહંકારયુક્ત માનવ જાતિથી તદન ભિન્ન છે. જડ પદાર્થને, સચેતન (living ) વનસ્પતિને અને ભાવનાયુક્ત પ્રાણીને “અસ્તિત્વ” છે; પણ “અમે છીએ” એવી અહંકારયુક્ત લાગણી નથી; તેમને પર અન્ય પદાર્થોની ઉણુતાત્મક, ચલનામક કિંવા અન્ય પ્રકારની અસર થાય છે; પણ “અન્ય પદાર્થ હોવાનું ” જ્ઞાન તેમને નથી. મનુષ્ય પ્રાણીનું શરીર જડ છે, પણ તેના આત્મા અન્ય વસ્તુનું અસ્તિત્વ જાણે છે અને એક અર્થમાં સર્વ પૃથ્વીને અથવા વિશ્વને પણ તેમાં સમાવેશ થાય છે. મનુષ્યપ્રાણું અન્ય પદાર્થની માફક વિશિષ્ટ ગુણધર્મ યુક્ત છે, એટલું જ નહિ પણ તે પિતાનું અને સર્વ વિશ્વનું પણ આકલન કરી શકે છે. આયનામાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ પડે છે પણ આયનાને આત્મજ્ઞાન કે અન્ય વસ્તુનું જ્ઞાન પણ નથી હોતું. સોનું, રૂપું, હીરે, કેલસ વગેરે અનાત્મવાન પદાર્થને એક સ્થળે કૂટવામાં આવે, વાટવામાં આવે, તળવામાં આવે, બાળવામાં આવે તો પણ આત્મયુક્ત અથવા અહંકારયુકત પદાર્થ કેવી રીતે તૈયાર થાય છે તે ન્યાયદષ્ટિએ કહેવું કઠિન છે. કારણ, “હેવું” અને “છીએ એવું જ્ઞાન હોવું” એ બે વાત અત્યંત ભિન્ન છે. રૂપરસાદિગંધના ગુણથી જરૂર હશે તે બીજા રૂપરસગંધાદિ ગુણ ઉત્પન્ન થશે – અહીં આપણે શક્ય અશક્યતાને વિચાર કરતા નથી -- પણ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ નીતિશાસ્ત્રપ્રવેશ ન્યાયદષ્ટિએ જોતાં ગમે તે ગુણમાંથી બીજે જોઈએ તે ગુણ જન્મ પામશે. દાખલા તરીકે પીળા સેનામાંથી સફેદ કપાસ નીકળે કિંવા મલિન છાણ નીકળે છે તેમાં ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ કંઈ દેશાસ્પદ નથી. પણ ત્રણ રૂપરસગંધાત્મક ગુરુથી ગુણ જાણનારો ગુણ કેવી રીતે નીકળી શકે એ વિષે ન્યાયશુદ્ધ ઉપપત્તિ બરાબર લાગી શકતી નથી. કારણ નામરૂપાત્મક જડ વસ્તુના ગુણને ગમે તેટલા ફૂટી નાખવામાં આવે, ફેરવી નાખવામાં આવે તો તેથી આકાર, રૂપ, રંગ, ગતિ વગેરે ગુણમાં ફરક પડે અને વિલક્ષણ વિલક્ષણ સ્થિત્યંતર દેખાય; પણ આકાર, રૂપ, રંગ વગેરે ગુણથી ભિન્ન ‘ગુણ જાણવાને” ગુણ તેમાંથી ઉત્પન્ન થાય નહિ. તમે હજારો લટપટ કરી એક આકારમાંથી બીજો આકાર કાઢશે, એક રંગમાંથી બીજે રંગ બનાવશો; પરંતુ કોઈ પણ આકારમાંથી ‘આકાર જાણવાને ગુણ’ કિંવા કોઈ પણ રંગમાંથી “રંગ જાણવાને ગુણ’ ગમે તે કરવા છતાં કાઢી શકશે નહિ. * જડ કિવા સચેતનમાંથી જેમ અહંકારને જન્મ સિદ્ધ થતા નથી તેમજ ભાવનામાંથી પણ તેને જન્મ સિદ્ધ થતું નથી. કારણ ભાવના અને જ્ઞાન ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ તદ્દન ભિન્ન છે. હા, ભાવના આરંભથી જ સાહંકાર હોય છે એમ માની લઈએ તે જુદી વાત છે. આ ગૃહીત કાર્ય વસ્તુસ્થિતિને અનુસરતું હશે; પણ એ પ્રશ્ન ન્યાયશાસ્ત્રીય ઉપપત્તિને છે એટલું ધ્યાનમાં રાખવાથી સ્પષ્ટ થશે કે ભાવનામથી – શુદ્ધ અને નિર્મળ ભાવનામાંથી – અહંકારાત્મક માખણ કાઢી શકાશે નહિ. આ આક્ષેપ વિષે એક એ મુદ્દો ધ્યાનમાં રાખવાને છે કે, આ વાદ વિકાસના કાળક્રમ વિષે નથી પણ ન્યાયશાસ્ત્રની દષ્ટિએ તેની સુસંગતિ થાય છે કે નહિ એ વિષે છે. અર્થ સ્પષ્ટ કરવા માટે કૂકડાના ફૂકરે કૂકને અને સૂર્યના ઉદયને શો સંબંધ છે તે જોઈશું. પ્રથમ કૂકડે કૂકરે પોકારે છે અને પછી સૂર્ય ઊગે છે એ કાળક્રમ વિષે કેઈથી ને કહી શકાશે નહિ; પણ એને * આ વિષય સંબંધી માટિનના Types of Ethical Theory, II નાં ૩૯૩ થી ૪૦૦ સુધીનાં પૃષ્ણ જેવાં Vol. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર - ૩૨૫ કાર્યકારણને સંબંધ આપવા પ્રયત્ન થાય તે પછી વાદ થયા સિવાય ન રહે. એ જ પ્રમાણે પ્રથમ જડ વસ્તુ અને પછી સજીવ વસ્તુ એ કાળક્રમ ઘણાને માન્ય થશે પણ જડમાંથી જીવ શી રીતે ઉતપન્ન થઈ શકે એ વિષે શંકા ઉભવે છે. જડને જડ વિકાર હજારો અને લાખોની સંખ્યામાં ઉદ્ભવશે અને તે અતિ ચમત્કારિક પણ હશે; પરંતુ જડ કેટીમાંથી ચેતનાયુક્ત જીવકેટી નિર્માણ થાય છે એ ઘણાને મન ગૂઢ છે. તેવી જ રીતે અન્ય પ્રાણી મનુષ્યની પહેલાં ઉપન્ન થયો હશે એ જો કે કબૂલ છે પણ માણસનું જનકત્વ સંપૂર્ણપણે તેમને શી રીતે પ્રાપ્ત થયું એ પ્રશ્ન છે. માટીમાંથી વૃક્ષ ઊગ્યું એ વાત ખરી, ઝાડની પહેલાં માટી હતી એ ખરું, પણ કેવળ માટી જેમ વૃક્ષ ઉત્પન્ન કરી શકતી નથી તેમજ અહકારહીન પ્રાણી છે કે માણસની પહેલાં હશે અને તેમાંથી જ માણસની ઉત્પત્તિ થઈ હશે; તદપિ અહંકારશૂન્યત્વમાંથી અહંકાર કેવી રીતે નિર્માણ થઈ શકે છે એ ન્યાયદષ્ટિએ ગૂઢ છે. શાસ્ત્ર કહે છે કે, દસથી વીસ લાખ વર્ષ પૂર્વેના માઓસીન ( Miocene ) યુગમાં પૃથ્વી પર વાનરની ઉત્પત્તિ થઈ હતી. આ વાત ખરી માનવાને હરકત નથી. વાનર પછી નર દશ અનેક જાતિ નિર્માણ થઈ અને નાશ પામી. એ વાતના પુરાવા તરીકે ભૂમિગર્ભમાં દટાઈ રહેલ અને હાલ ઉપલબ્ધ થતી પર મોજૂદ છે. જાવા બેટમાં એક મસ્તક મળી આવેલું છે અને ઇંગ્લંડમાં પણ એક અત્યંત પુરાતન માણસનું મસ્તક મળી આવ્યું છે. તેના મગજનો અંદાજ કરી એવું અનુમાન બાંધી રાકાય છે કે, તે માણસજાતમાં સ્પષ્ટ રીતે શબ્દોચ્ચાર કરવાની શક્તિ ન હતી, એટલે તે નર–જ તિને કૂતરાં બિલાડાંની માફક જ પિતાની ભાવના વ્યક્ત કરવી પડતી હતી. કલ્પના એવી છે કે, આવી ભાષાહીન નરજાતિને જન્મ ત્રણથી પાંચ લાખ વર્ષ પૂર્વે થયો હોવો જોઈએ. આ જાતિની માનસિક ઉન્નતિ અત્યંત કનિષ્ઠ પંક્તિની હોવી જોઈએ. અણીદાર પથરા એ તેમનાં હથિયાર હેડવાં જોઈએ. તે પછીની જાતિએ એ અણીદાર પથરા પાછળ ઘણી મહેનત કરી તેને સારે અને સવડકારક આકાર આપ્યો હતો. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ નીતિશાસ્ત્રપ્રવેશ તે પછીની જાતિ ચામડાનાં કપડાં વાપરતી હતી અને હાડકાંની સોય (!) થી ગામડાંનાં કપડાં શીવતી હતી. તે જાતિના લોકો ગુફામાં રહેતા હતા, ત્યાર પછીના ખેતી કરવા લાગ્યા, કૂતરાં, ગાય, ઘેડા વગેરે જાનવર પાળવા લાગ્યા અને એ પછી તાંબાપિત્તળ વગેરે ધાતુની શોધ થઈ એ પછીના માનવવિકાસની હકીકત આપવાની જરૂર નથી. માનવવિકાસની આ કાળપરંપરા માન્ય કરવાને હરકત નથી; પણ કાળપરંપરા અને કાર્યકારસંબંધ એક નથી, તેવી જ રીતે કાળપરંપરા અને ન્યાયશુદ્ધ સિદ્ધાંતપરંપરા એ પણ એક નથી. સંવેદનાશન્ય જડમાંથી સંવેદનાત્મક જીવ અને અહંકારશન્ય પ્રાણીમાંથી સાહંકાર નરપતિની વંશપરંપરા ન્યાયદષ્ટિએ ચોગ્ય જણાય તે સારુ કેટલાક આવી યુક્તિ કરે છે. તેઓ કહે છે કે, પ્રથમથી જ જડ એક રીતે સંવેદન અથવા સચેતન હોય છે પણ તે સસંવેદનત્વ ગુપ્ત અથવા અવિકસિત સ્વરૂપનું હોય છે એટલું જ. જડને સંવેદનત્વનો ગુણ પ્રથમથી જ અર્પણ કર્યા પછી તેનાથી થયેલી સંવેદનાની ઉત્પત્તિ સુબોધ બને છે. અતી શાસ્ત્રજ્ઞ હેકેલ (Haeckel) પિતાની પ્રકૃતિને (Matter) પ્રથમથી જ જીવયુક્ત સમજે છે. તે પિતાના અદ્વૈતવાદને જડવાદ કહેવા દેતો નથી. તે કહે છે કે, મારું અદ્વૈત જડ-જીવાત્મક (Hylo-zoism) છે. જડત્વ અને સજીવ એક જ છે, સજીવવું અને સસંવેદનત્વનું પણ એવું જ એક છે, એવું પ્રતિપાદન કર્યો પછી જડ પ્રકૃતિમાંથી સંવેદનાયુક્ત, સાહકાર સૃષ્ટિની ઉત્પત્તિ લગાડવામાં મુશ્કેલી નથી. કારણ, તેમાં જડઃસજીવસસંવેદન=સાહકાર ગૃહીત જ છે! જડમાં સંવેદન (Sensation) છે અને એક પ્રકારનું મન અથવા અહકાર પણ છે; પરંતુ કેટી એ છે કે, અહંકાર તેમના જ્ઞાનના ક્ષેત્રમાં આવતું નથી એટલું જ જડમાં જ્ઞાનશૂન્ય મન (Unconscious mind) છે એમ કહેવું સહેલું છે; પણ “જ્ઞાનશન્ય મન’ એ વાકય “મરેલે જીવંત માણસ” કિંવા પુત્રવતી વંધ્યા સ્ત્રી” એ વાક્ય પ્રમાણે વિસંગત અથવા વ્યાઘાતાત્મક છે. એ વાત ધ્યાનમાં બેસતી નથી. મને છે પણ મનના ગુણ માત્ર નથી એમ કહેવું એટલે “અમુક માણસ ઘણે શ્રીમંત For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર છે પણ ફૂટલી બદામે તેની માલિકીની નથી' એમ કહેવા જેવું છે સદસદ્વિવેકબુદ્ધિ કયા અર્થમાં ઈશ્વરદત્ત અથવા જન્મસિદ્ધ છે? નીતિમત્તાને જન્મ સુખેચ્છામાંથી થાય છે, એ વિકાસવાદીએને વિધાન વિષે પણ એવો જ આક્ષેપ થાય છે. નીતિમત્તાને જન્મ કિંવા વિકાસ કેવી રીતે થતું જાય છે એ વિશે સ્પેન્સરની ઉપપત્તિ આ પ્રમાણે છે. પ્રત્યેક માણસ સુખને માટે મથે છે, એ પ્રવૃત્તિ અનાદિ અને અનંત છે, જંગલી જાતિને માણસ સુખાર્થી હત, હાલને તે જ છે અને ભવિષ્યને પણ તે જ રહેશે. તફાવત છે તે પુરુષાર્થ સંબંધી નથી પણ સુખસ્વરૂપી પુરુષાર્થ કેવી રીતે પ્રાપ્ત કરી લે તે વિષે છે. જંગલી સ્થિતિને માણસ ક્ષણિક સુખનું પાછળ ભમે છે પણ એવા વર્તનથી તેને પોતાને જ નુકસાન થાય છે અને તે કોઈ વખત પ્રાણ પણ ગુમાવે છે. હાલન સુસંસ્કૃત માણસ એટલું સમજી શકે છે કે, મનને સંયમ રાખ થોડે વખત ક્ષણિક સુખ તરફ દુર્લક્ષ કરવાથી ભવિષ્યમાં વિશેષ સુખ મળે છે. દાખલા તરીકે ભોજન સુખના સેવનમાં કિંવ વિહારમાં હાલન વિવેકશીલ માણસ લાંબો વિચાર કરી સુખસેવનમાં પરિમિત પણું રાખે છે તેને હેતુ એ છે કે, એમ કરવાથી પ્રકૃતિ વગેરે સારી રહી એકંદરે સુખપ્રાપ્તિ વિશેષ થશે. ઈદ્રિયદમનને લાભ જે તે પિતાને વર્તમાન જીવનમાં જ જાણી શકે છે; પરંતુ આનુવાંશિક સંસ્કારથી સુધ્ધાં તેને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાદા સુખવાદી કિવા જનહિતવાદી લોકોમાં અને વિકાસવાદી લેકમ એજ વિશેષતા છે. આપણા જંગલી પૂર્વજોને થયેલા ખડતલ અનુભવ પરથી તેમણે બેધ લીધે જ હોવો જોઈએ અને તે પ્રમાણે વર્તન રાખવાને પણ પ્રયત્ન કર્યો હું જોઈએ. કારણ જંગલી માણસને અધિક સુખની જરૂર છે. હેય છે જ. જેનાથી ભવિષ્યમાં નુકસાન થાય તેમ હોય તેવા સુખ વિષે મનમાં પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ હોય તો તેને સંયમ કરવાની શક્તિ અને ઈચછા આનુવાંશિક સંસ્કારથી પેઢી દર પેઢીએ વધતી જાય છે અને એ જ ક્રમ ચાલુ રહી એક દિવસ એ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ આવશે કે, તે વખતે માણસનું મન અહિતકારક સુખ તરફ જશે જ નહિ, મનઃસંયમ રાખવામાં કષ્ટ પડશે નહિ અને ઇચ્છા તથા નીતિબંધન વચ્ચેને કલહ તદ્દન બંધ પડશે ! પેન્સરનું બીજું કથન એ છે કે, સુખપ્રવૃત્તિ ખરાબ તો નથી જ. ઉલટી તે આયુષ્યવર્ધક, અર્થાત ઈષ્ટ છે, સુખ છે આયુષ્યને વિધાતક હેત તો આજે માનવજાતિ નષ્ટ થઈ હોત. પ્રત્યેક માણસ સુખને નિઃસીમ ભક્ત છે એમ કહેવું હોય તે કબૂલ જ કરવું જોઈએ કે સુખરૂપી દેલ આયુષ્યવર્ધક છે. કારણ સુખ જે બનાશક કે બલવિઘાતક હેત તે પ્રત્યેક પળે સુખનો પૂજામાં ગાળનાર માનવ પ્રાણી ટૂંક કાળમાં જ બલાહીન બન્યો હેત. આને અર્થ એ નથી કે આપણા પૂર્વજોને જે સુખ પ્રિય હતાં તે સર્વે જ હિતકારક હતાં. તેમાંનાં કેટલાંક વિતવિનાશક કિંવા બલવિઘાતક હશે, પણ એવાં ખરાબ સુખના નાદે લાગેલા માણસ જલદી નાશ પામતા હોવા જોઈએ. તેમને સંતતિ થઈ હશે અને તે તેમના જેવી જ અનિષ્ટ સુખને લાભ રાખનારી નીવડી હશે તો તે પણ થોડા જ કાળમાં નાશ પામી હશે, તથા જીવન કલહમાં એ અનિષ્ટ-સુખ—લુબ્ધ વર્ગને કાલાંતરે નામશેષ થવું પડયું હશે. ધારો કે આપણું પૂર્વ જેમાંના કેટલાકને વિષ કિંવા વિષ્ટા કિંવા સડેલા પડેલા પદાર્થ ખાવામાં સુખ મળતુ હતું. એવાઓને સ્વાભાવિક રીતે જ જલદીથી રોગ લાગુ પડવા હશે અને વિષ વાપરનાર તે તત્કાલ જ મરણ પામ્યા હશે. જે જીવનકલહ નહોત તે ગમે તેવી વાતોમાં સુખ માનનાર આ વગ જલદી જ નષ્ટ થયો હોત; પણ જીવનકલહના ધૂમધડાકામાં એવા મૂઢ કેટલે સુધી ટકી શકે એ કહેવાની જરૂર જ નથી. જીવનકલહમાં જે બાબતોને ઉપયોગ થાય છે તે બાબતો કરવામાં જેમને સુખ લાગતું હતું તેઓને વર્ગ એ વિરુદ્ધના વર્ગ કરતાં ઊંચે ઠર્યો હશે અને એવી પદ્ધતિથી વિચાર કરતાં અપત્ય પ્રેમ શા માટે હોય છે તેની ઉપપત્તિ મળી આવે છે. જે જંગલી જાતિમાં બાળબચ્ચાં વિષે બેફિકરાઈ હતી તે જાતિની પ્રજ ઘણું અંશે મૃત્યમુખમાં પડી હશે અને એ જાતિ બાળ પ્રેમ રાખનારી જાતિ કરતાં સંખ્યામાં ઘટી ગઈ હશે. માત્ર સંખ્યાને For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ३२९ અલ્પપણા દેષ જ તે જાતિને જીવનકલહમાં નાશ કરવાને પૂરતા હતું. બીજું પણ એક કારણ એ છે કે, બાળપ્રેમ રાખનારી અને બાળપ્રેમ નહિ ધરાવનારી જાતિ વચ્ચે યુદ્ધ થતાં પહેલી જતિ અધિક ઉત્સાહ અને સ્વાર્થ ત્યાગ પૂર્વક યુદ્ધ કરી અન્યને પરાભવ કરી શકી હશે. બાળપ્રેમ રાખનારી અને ન રાખનારી એવી ભિન્ન જાતિની કલ્પના ઉદાહરણ તરીકે લીધી છે; પણ એવી જતિ નહોતાં એક જ જતિમાં કેટલાંક માણસ બાળપ્રેમ રાખનાર અને કેટલાંક પ્રેમશુન્ય હોય છે એમ કહીએ તો પણ પ્રેમન્ય માણસ કાળાંતરે નામશેષ બને છે એમ દર્શાવી શકાશે. જેઓ બાળપ્રેમ તરફ દુર્લક્ષ કરતા હશે તેમના વંશને ડી જ પેઢીઓમાં અંત આવશે. હાલમાં માતાપિતા બાળકની પ્રકૃતિ માટે આટલી સંભાળ રાખે છે તો પણ કેટલાંક બાળક પહેલા વર્ષમાં જ મરણશરણ થાય છે તે જ્યારે માતાપિતાનું પૂર્ણ દુર્લક્ષ હતું ત્યારે કેવી સ્થિતિ હશે તેની કલ્પના સહેલાઈથી થઈ શકશે. બાળપ્રેમ સ્વભાવતઃ જ સુખદાયક છે. તેનું કારણ એ જ છે. બાળબચ્ચાં માટે સહન કરવામાં માતાને એક પ્રકારનું સુખ લાગે છે તેનું કારણ તેની ઉદાર નીતિમત્તા નથી પણ આનુવાંશિક સંસ્કારથી આવેલો અને જીવન કલહમાં ઉપયોગી ઠરે તેને એક પ્રબળ સ્વાભાવસિદ્ધ ગુણ છે ! માતાને જે બાળસેવામાં સ્વભાવઃ જ આનંદ જણાયો નહોત તો તેને હાથે એ સેવા પાર ન પડી હોત; ( કારણ, સ્પેન્સર વગેરે વિકાસવાદીઓના મત પ્રમાણે સુખપ્રાપ્તિ જ પ્રત્યેક વ્યક્તિને સદૈવ હેતુરૂપ હોય છે, અને એ સેવાના અભાવે બાળકે નષ્ટ થઈ વંશ તૂટી ગયો હોત. માણસમાં પતિ અભિમાન, ઔદાર્ય, પરોપકારબુદ્ધિ વગેરે જે સગુણ છે તેની ઉપપત્ત પણ એવી જ રીતે લગાડી શકાશે, પણ વિસ્તારભયથી તે અહીં આપી નથી. માણસને સુખની જરૂર હોય છે પણ અનુભવાંતે જણાય છે કે ક્ષણિક સુખ લાભકારક નથી હોતું; અને તે સંબંધની પ્રવૃત્તિ આનુવાંશિક સંસ્કારથી કમજોર બને છે એ “નીતિમત્તાનું એક જન્મકારણ છે. બીજું કારણ એવું છે કે, કઈ કઈ નૈતિક For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ નીતિશાસ્ત્રપ્રવેશ સગુણ જીવનકલહમાં ઉપયોગી હોય છે અને એવા ગુણસંપન્ન માણસે જ આ કલહમાં ટકી શકતા હોવાથી કેટલાક સગુણ સ્વાભાવિકપણે જ આપણુમાં આવેલા છે. પોતે સુંદર છે કિવા ગોરો છે, એ વિષે કોઈ અભિમાન રાખે તે તે જેમ અગ્ય છે – (કારણ એમાં તેને પિતાને શે પુરુષાર્થ છે? એ તે ઈશ્વરકૃપાથી મળેલું હોય છે.) -– તે પ્રમાણે જ “હું મારા બાળક પર પ્રેમ રાખું છું કિવા ગરી મને જોઈ મારું હૃદય કવે છે” એ ભાવ માટે અભિમાન રાખવું તે વૃથા છે; કેમકે એ ગુણ પ્રકૃતિજ અથવા સ્વભાવસિદ્ધ છે. એવી બે રીતથી થનારા સ્વાભાવિક નીતિવિકાસને ત્રીજા એક કારણને ટેકો મળવાથી તેની પ્રગતિ જલદી થાય છે. પ્રત્યેકમાં પરાર્થબુદ્ધિ સ્વાભાવિક રીતે જ રહેલી હોય છે ખરી, પણ તે મર્યાદિત ક્ષેત્ર પૂરતી અને ઘણી જ અશક્ત હોય છે. સ્વાર્થ બુદ્ધિ અથવા સ્વમુખેચછા જ સર્વમાં પ્રબળ પ્રવૃત્તિ છે અને પૂર્વે પણ હતી જ. પણ ગંમત એવી થઈ કે, પ્રત્યેક માણસ સ્વાર્થી હોવાથી એક બીજાના સ્વાર્થ ઝઘડવા લાગ્યા. એકનું સુખ બીજાના દુઃખનું કારણ બન્યું, એકનું આળસ બીજાને ત્રાસ આપવા લાગ્યું, એકની ગંદી ટેવ જોઈ બીજાને વમન થવા લાગ્યું અને જે તે “અમુક માસ આળસુ, ગંદે, અન્યના સુખદુઃખની દરકાર નહિ રાખનાર હેવાથી ખરાબ છે એવી બીજાની – પિતાની નહિ – ટીકા કરવા લાગ્યો, પણ માણસને આત્મનિરીક્ષણશક્તિ મળેલી હેવાથી કાલાંતરે તે સમજવા લાગ્યું કે, “આળસ કે ગંદકી આપણે રાખીએ તે પણ ખરાબ જ છે.” આળસ કરવું નહિ, ચેરી કરવી નહિ, ખોટું બોલવું નહિ વગેરે વિધિનિષેધાત્મક નિયમ પ્રથમ આપણા પૂર્વજોએ અન્ય માટે કર્યા હતા; પણ વિચારો તે સર્વ તેમણે પિતાને લાગુ પાડયા. કાલાંતરે એ નીતિનિયમગ્રાહ્યતા અનુવાંશિક સંસ્કારને યોગે દઢ થઈ અને હાલના માણસોને સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થઈ ઉપરના વિવેચનથી સમજાશે કે આપણે જેને સદસહિકબુદ્ધિ અથવા Conscience કહીએ છીએ તે એક રીતે અનુભવથી ઉત્પન્ન થયેલ છે અને એક રીતે સ્વાભાવિક અથવા For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૩ ઈશ્વરદત્ત છે. સાધારણ માણસ સદસદ્વિવેકબુદ્ધિને ઈશ્વરદત્ત માને છે. મીલ, એન્થમ વગેરે કહે છે કે માણસને જીવનમાં પોતાના કૃત્યનાં પરિણામે ઊપજતા સુખદુઃખને જે અનુભવ થાય છે તે ઉપરથી આપણે એ નીતિનિયમ ઠરાવીએ છીએ. સ્પેન્સરે એ બને પક્ષની પિતાની પદ્ધતિથી એકવાક્યતા કરી છે. તે કહે છે કે, આપણું પૂર્વજોએ સુખદુ:ખાત્મક અનુભવ પરથી જ નીતિનિયમ નિયત કર્યા હતા; પણ એ નિયમ હવે હજારે પેઢી થઈ ગયા પછી આપણને સ્વભાવતઃ જ સમજાય છે. આદર્શ ભૂત અથવા નીતિષ્ટિએ પૂર્ણ વિકસિત મનુષ્ય હાલની સંસ્કૃતિમાં નીતિમત્તાને પૂર્ણ વિકાસ થયે છે એ વડત પેન્સરને માન્ય નથી, પૂર્ણ વિકાસ થયા પછી માણસની નીતિમત્તા કેવી હશે તે વિષે તેણે પિતાને મત દર્શાવેલ છે. એ અભિપ્રાય આ ટૂંકી હકીકતમાંથી પણ દૂર રાખી શકાય તેમ નથી. મનુષ્યના નીતિવિકાસના તદ્દન આરંભકાળમાં માણસ ક્ષણિક અથવા અહિતકર સુખની પાછળ ભમી નુક્સાન પ્રાપ્ત કરી લેતો હતો, પરંતુ તેને એ અનુભવ જેમ જેમ વૃદ્ધિગત થો ગયો તેમ તેમ આત્મનિયમન કરી જે કાર્યથી અધિકમાં અધિક સુખ મળે તેમ હતું તે કરવાનું તે શીખે. હાલમાં તો પ્રાણવિઘાતક સુખ તેને સહેલાઈથી ભમાવી શકતાં નથી; કેમકે જે પૂર્વ જેને એવા આત્મઘાતી સુખને લોભ હતા તેઓ છેડા જ કાળમાં નિવશ બન્યા. એ આતમઘાતી મીસો આપણી પૂર્વે રામ પામ્યા તેથી આપણા પૂર્વજ છે, પણ તેમને પરંપરાથી જનકવિનું માન પ્રાપ્ત થતું નથી. આપણે તે જેમને આત્મઘાતી સુખને મોહ નહે તે તેમના જ વંશજ છીએ. હમણાં આપણને જે વાતે સુખકારક લાગે છે તે પ્રાણઘાતક ન હતાં પ્રાણસંરક્ષક 314. (Pleasurable actions are life - preserving actions.) હાલની સ્થિતિમાં દોષ એટલો જ છે કે, સર્વ સુખ સમાન હિતકર નથી હોતાં, – તેમનાં કેટલાંક ક્ષણિક સુખ આપે છે, પણ પછી તેનાથી દુ:ખ થાય છે. હાલમાં કઈ સુખપ્રવૃત્તિનું For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ નીતશાસ્ત્રપ્રવેશ * કેટલું અને કથારે નિયમન કરવાથી લાભ થશે તેને લાંખે વિચાર કરીને ચાલવું પડે છે. તેમ નથી બનતું તે સુખતા અંશથડે જ મળે છે. અપરિમિત ભાજનપાનાદે વિષયભાગ ભાગવવાથી પછીથી કુદરત શાસન કરે છે અને વિષયભાગની શક્તિ ઓછી થાય છે ત્યારે સદ્વિવેકબુદ્ધિ કહે છે કે મનમાં આવે તેમ કરવું એ યાગ્ય નથી. વિવેકને કુદરતના શાસનની માફક જ રાજદંડ અને લેાક્રમતથી ડરવું પડે છે. ચોરી કરીને પૈસ પ્રાપ્ત કરવામાં સુખ જણાય છે પણ રાજદડતા ભય કહે છે કે, ‘એવા સુખના ઉપભે!ગ લઈશ નહિ. ' દાનધમ ન કરીએ, ગંદાં કપડાં પહેરીએ કિંવા પરસ્ત્રી રાખીએ તે! તે માટે કુદરત કઈ ખેાલતી નથી, રાજ પણ કઈ કરી શકતું નથી; પર ંતુ એ ક્ષણિક સુખદાયી કર્મો કરવાથી લેાકેા ધિક્કારે છે. માટે તેનું પાલન સુખની દૃષ્ટિએ જ ખરાબ છે એમ આપણી દૂરદૃષ્ટિ અથવા વિવેકદ્ધ કહે છે.એકાદ વખતે એવે! પણ્ પ્રસંગ આવે છે કે, તે વખતે ચારી, ભિચાર વગેરે દુષ્કર્મો કાઈ ન જાણી શકે તેવી રીતે કરવાથી કુદરતના ભય નથી હાતે, રાજદંડના ભય નથી હાતા અને લેાકમતને પણ ભય નથી ડાતા; (કારણ લે! તે જાણી શકતા નથી પરંતુ એવા સમયે સુધ્ધાં આપણે ઉપર જણાવેલ કમ કરવા તત્પર થતા નથી તેનું કારણ એ હાય છે કે, આપણું મન આપણને 'ખશે. એવે ભય હાય છે. લેાકાએ કરેલી ચારી ખરાબ, લેાકેાએ કરેલી ગંદકી ખરાબ વગેરે પ્રકારની ભાવના પ્રથમ સ્વાભાવિક રીતે જ છે, પણ પછીથી કે ભાવના પેાતે કરેલા કુવન માટે છે એ વાત ઉપર આવી જ ગઈ છે. એક દરે કહેવાનું એટલું છે કે, હાલમાં આપણું મન પૂર્ણ વિકાસ પામેલું નહિ હાવાથી કેટલીક વખત તે ભળતા જ સુખ તરફ ધસે છે અને કુદરત, રાજા, લેાકમત, કે પેાતાના વિવેકી મનના ભયથી આપણે અટકી જઈ એ છીએ તેનું કારણ એ ડ્રાય છે કે, અલ્પ સુખના લે।ભમાં વિશેષ સુખથી વિમુખ થવાય નહિ. પરંતુ આપણે નીતિવિકાસના છેલ્લા પગથિયે પહેાંચીશું એટલે આપણું મન અસદ્ભા તરફ એટલે અપસુખકર ઉદ્ભવે ઉદ્ભવે મા તકે ન For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ખેંચાતાં સ્વાભાવિક રીતે જ અત્યંત સુખકર માર્ગ તરફ પ્રવૃત્ત થશે અને મનઃસંયમની જરૂર નહિ રહે. બંધનાતીતત્વ અથવા જીવમુક્તત્વ અર્થાત તે વખતે નૈતિક બંધન જેવું કંઈ નહિ રહે; કેમકે જે ભળતી દિશામાં જાય છે તેને જ “ધી” હોય છે. સ્વાભાવિક રીતે જ સન્માર્ગે જનાર મનને વિવેકરજજુથી બાંધવાની જરૂર જ નથી. હાલની આપણી અલ્પવિકસિત અવસ્થામાં કાયદા, લેકમત વગેરે બંધનની આવશ્યકતા છે. કેમકે, આપણું મન હરાયા હેરની માફક પરધન, પરસ્ત્રી તરફ જતું હોય છે. પણ જ્યારે ગરીબ ગાયની માફક સીધા માર્ગે જવાનું શીખશે ત્યારે વિવેકપાશથી તેને પમ બાંધવાની શી જરૂર રહેશે? હાલમાં આપણને નીતિનિયમ બંધનકારક લાગે છે, કેમકે આ પણ મનને અન્ય દિશાએ જવું હોય છે. પણ આપણું મન ધીમે ધીમે સુધરી પરિસ્થિતિને પૂર્ણ અનુરૂપ બનશે એટલે તે માર્ગ તરફ સ્વાભાવિક રીતે જ જશે અને પછી નીતિ તથા મનઃપ્રવૃત્તિ વચ્ચે ભેદ જ રહેશે નહિ, નીતિબંધન, નીતિબંધન આ પણે કહ્યા કરીએ છીએ તેને અરે અર્થ (સ્પેન્સરના મત પ્રમાણે) એ છે કે, તમને જે અમુકની જરૂર હોય તે (દાખલા તરીકે અધિકમાં અધિક સુખ જોઈતું હોય તે) અમુક વાત – કાર્ય (દાખલા તરીકે, આત્મનિયમન) કરવાની તમારી ફરજ છે એવા પ્રકારના નિયમ. આપણને સુખ સમૃદ્ધિની જરૂર છે માટે ચેરી ઉપયોગી નથી, ર 1 ચોરને દંડે છે માટે ચોરી ન કરવાની ફરજ છે. પછીથી ચોરી નહિ કરવાનું બંધન આપોઆપ તૂટે છે અથવા શિથિલ બને છે, કારણ કે, પછીથી ચોરી કરવાની ઇચ્છા જ નષ્ટ થાય છે. નીતિબંધત કંઈ ઈશ્વરે આપણા પર નાખેલાં નથી કિંવા ધર્મશાસ્ત્ર તેમને ગાંસડ આપણુ ગરદન પર ગોઠવતાં નથી. આપણને સુખની જરૂર હોય છે અને તે સાધ્ય કરવા માટે વિશિષ્ટ નિયમના પાલનની આવશ્યકતા હોય છે તેથી એ અનિવાર્ય નિયમનું બંધન આપણે સ્વીકારી લઈએ છીએ. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ આપણે પૂર્ણ વિકાસ થશે એટલે આપણે આનંદ અને સ્વાભાવિક પ્રવૃત્તિથી જ નીતિનિયમ પાળીશું. તે વખતે નિયમનું બંધકત્વ આપણને ખેંચવાનું નથી. તે સમયે મુનઃપૂતું સમારેલું જ શાસ્ત્રાર્થ અને એ જ વેદાણા ગણાશે. તે સમયે સુખ અને વિવેક, પિતાનું સુખ અને સમાજનું સુખ, સંકુચિત દૃષ્ટિ અને વિશાળ દષ્ટિ એવા ભેદ કરવાનું કારણ રહેશે નહિ; કેમકે તે કાળના માણસે ૨ કુદરતી રીતે જ દૂરદષ્ટિવાળા હશે, સમાજના હિતમાં જ તેમને સુખ સમજાશે અને તેમના હાથે અવિવેક થશે જ નહિ –- તેવી પ્રવૃત્તિ પણ નહિ થાય. એનું જ નામ બંધનાતીતત્વ અથવા જીવનમુક્તવ ! સ્પેન્સરની ઉપપત્તિ પરના આક્ષેપ (અ) “સર્વ લેક સર્વદા સુખ શોધે છે.' સ્પેન્સરનું આ સૂત્ર સાર્વત્રિક છે. મનુષ્યને સુખ જોઈએ છે, પરંતુ તેનાં સર્વ કર્મ એ જ ઉદેશથી પ્રેરાયેલાં છે એમ કહેવું તે ખોટું છે. ભૂખ લાગી હોય છે ત્યારે આહાર કરવામાં આવે છે તે આહારથી ઉપન્ન થનારા સુખ માટે નહિ, પણ અન્નની જરૂર હોય છે તે માટે. ભૂખ નહિ હોવા છતાં શિખંડપૂરી ખાવામાં આવે તે તે માત્ર એકાદ વખત રસના સુખ માટે હોય છે. “એકાદ વખત ' કહેવાનું કારણ એ છે કે, કેટલીક વખત પિતાના સુખ માટે નહિ પણ જમાડનાર કે મિત્રના આગ્રહથી ખાવામાં આવે છે. ભૂખ હોય છે તે વખતે શિખંડ પૂરી ખાવામાં આવે છે તે પિટની જરૂર માટે ખાવામાં આવે છે; શિખંડજન્ય સુખ માટે નહિ. આગ્રહને લીધે ખાવામાં આવે છે તે પણ શિખંડજન્ય સુખ માટે નહિ. સુખ માટે ત્યારે જ ખાવામાં આવે છે કે જે વખતે ભૂખ કે આગ્રહ નહિ હોવા છતાં શિખંડ જોઈ મેંમાં પાણી છૂટે છે તેથી ખાવામાં આવે છે. એવું જ સર્વ પ્રકારના સુખ માટે છે. કેટલુંક કાર્ય સુખ માટે કરવામાં આવે છે અને કેટલુંક કરતી વખતે તજજન્ય સુખના વિચારને આપણા મનને સ્પર્શ પણ હેત નથી. કેટલીક વખત તે અમુક કાર્યથી દુ:ખ થશે એવી ખબર હોય છે છતાં કર્તવ્ય તરીકે તે કાર્ય કરીએ છીએ. અરે એકાદ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૩૫ વખત કર્તવ્ય ખાતર મા સ પ્રાણત્યાગ કરવાને સુધ્ધાં તૈયાર થાય છે; એવા પ્રસંગે તેના કૃત્યને સુખપ્રેરિત કાટીમાં મૂકવું તે શબ્દને દુરુપયોગ કરવા જેવું છે. જે વખતે નેલ્સન કે તાનાજી માલુમરે જેવો માણસ કર્તવ્ય ખાતર પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે તે વખતે તે વિશિષ્ટ કાર્ય સાધી પ્રાણત્યાગ કર્યા વિના તે માણસને ચેન પડતું નથી; તેને દુઃખ થાય છે અને એ દુઃખને પરિહાર કરવા સારુ તે પાણત્યાગ કરવા તત્પર થાય છે એમ સુખવાદી કહી શકે છે. વાત બરાબર છે, પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, એકાદ ઉચ્ચ કાર્ય પોતાના હાથે થવાને સુપ્રસંગ આવ્યો હોય ત્યારે તે કર્તવ્ય નહિ બળવાય તે મનને એ વાત ખેંચ્યા કરશે અને જીવન સુધી અસહ્ય બનશે એ ભાવના તેના જ મનમાં ઉદ્દભવે છે કે જેની તે કાર્યમાં અનન્ય ભક્ત હોય છે, અને તે ભક્તિ અનન્ય હોવાથી જે સુખદુઃખાત્મક સકામ વિચારીને કાર્યકીર્તિ આગળ કંઈ વિસાતમાં ગણતો નથી. આવી અનન્ય અને સ્વાર્થ રહિત ભક્તિથી થયેલા આત્મયજ્ઞને “કામ” અને “સુખપ્રેરિત” કહેવો જ હોય તે કોઈ ના કહી શકશે નહિ. કારણ તે કાર્ય કરવા માટે તે ઉત્સુક હોય છે અને એ અર્થમાં તેનું કર્મ ‘સકામ” છે તેમજ કાર્ય થતા સુધી તેને આત્મા સંતે પામતે નથી માટે એ રીતે તેનું કમ દુઃખનિવારણાર્થે છે. પણ અહીં સુખદુઃખનો અને સકામતાને અર્થ સામાન્ય અર્થથી ભિન્ન છે. આ પ્રશ્ન વિષે પાછળ ઘણું કહેવાયું છે તેથી અહીં વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. (આ) “સુખકારક કર્મ આયુષ્ય રક્ષક હોય છે. (Pleasuregiving actions are life-preserving actions.) સ્પેન્સરને આ અભિપ્રાય વિશેષ આક્ષેપાર્લ છે, નિદાન “ ચિંત્ય” છે. સ્પેન્સર કહે છે કે, સુખકારક કર્મ આયુષ્યસંરક્ષક ન હોત તો માણસજાત નષ્ટ થઈ હોત. અને એ વાતને આધાર એ છે કે, આપણે હંમેશ સુખકર કર્મ કરીએ છીએ; એ કર્મ જે આયુષ્યવિનાશક હોત તે આપણે જલદી નષ્ટ થયા હતા. જ્યારે નષ્ટ થયા નથી ત્યારે સુખકારક વાત આયુષ્યવર્ધક હોય છે એ સિદ્ધ છે. – આ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ વિચારસંકલનામાં દેશ એ છે કે, સર્વ માણસ હમેશ સુખની જ શોધમાં હોય છે એ ગૃહીત વાત ખોટી છે. જે સુખ જ માણસનું ધ્યેય હેત તે સ્પેન્સરની કોટીને જવાબ આપવામાં મુશ્કેલી આવત. પણ ખરી વાત એ છે કે, પ્રથમ આપણને કેટલીક વાત વિષે સુધી કે તૃપા (આલંકારિક અર્થમાં) ઉતપન્ન થાય છે અને એ સુધા કે તૃષા મટે છેએટલે સુખ ઉદ્દભવે છે. આ સુખ પ્રાણસંરક્ષક હોય છે. કારણું તેમ ન હોત તે આ પણ કયારનાયે નષ્ટ થયા હતા. પરંતુ એકાદ વાતની સુધા કે ના ન હોય તે વખતે તેના સેવનથી પૂર્વે પ્રાપ્ત થયેલા સુખનું મરણ કરી જ્યારે સુખ મેળવવા માટે આપણે તે કાર્ય કરીએ છીએ ત્યારે એ વાત પ્રાણસંવર્ધક અથવા સરંક્ષક બને છે કે કેમ તે વિષે શંકાને સ્થાન રહે છે. સુધા લાગી હોય તે સમયે ખાધેલું અન્ન અને તજજન્ય સુખ પ્રાણરક્ષક મનાવાં જોઈએ. કારણ કે સુધા લાગ્યા પછી માણસ આહાર કરવાને જ અને આહાર કરી વખતે સુખ થવાનું જ; તેમજ પેટભરીને આહાર થતા સુધી તે તેમાં જ પ્રવૃત્ત રહેવાનો. આ ભોજનકર્મ અને ભેજનસુખ તે પ્રાણુવિઘાતક હેત તે જીવન શક્ય ન હતું; કારણ અંતે એ ગમે તેટલું પ્રાણુવિઘાતક હેત તો પણ માણસે અન્ન ખાધું જ હેત તથા ભજનસુખ ભોગવ્યું જ હોત અને દીપકમાં કૂદી પડનાર પતંગની માફક સ્વનાશ કરી લીધા હતા. પરંતુ સુધા નહિ હેવા છતાં ભજનજન્ય સુખના સ્મરણ પરથી તે સુખ મેળવવા સારુ જ્યારે જીલેલુપતાથી આહાર કરવામાં આવે છે ત્યારે એ સુખપ્રેરિત કર્મ આયુષ્યવર્ધક નથી હોતું, ઊલટું આયુષ્યને હાનિકારક હોય છે. પાન–અશન–શયનાદિ કોઈ પણ વિષયોપભોગ, ક્રીડા, સંભાષણ, મૌન અથવા આદરસત્કાર સ્વાભાવિક રૃતિથી નહિ પણ તજન્ય સુખ માટે કરવા લાગશે તે સમજાશે કે તેનાથી વિશેષ સુત્પત્તિ કે રસોત્પત્તિ થતી નથી. તેમજ જે સુખ થાય છે તે અતિ ઉત્સાહજનક કે પ્રકૃતિસ્વાધ્યકારક પણ નથી હોતું. જે સુખાસક્ત સદૈવ જીવનને બળવાન બનાવનાર હેત તે વીમા કંપનીવાળાએ મોજીલા, દશ્કબાજ અને વ્યસાધીન માણસેના વીમા લેવામાં આનાકાની કરતા ન હેત ! For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૩૭ (ઈ) સ્પેન્સર કહે છે કે, માતાને બાળપ્રેમ જાતિસંરક્ષણને ઉયુક્ત હોય છે; એ બાબતને જંગલી સ્થિતિના માણસને અનુભવ થયો અને એ અનુભવ આનુવંશિક સંસ્કાર દ્વારા પછીની પેઢીઓમાં ઊતરી દર પેઢીએ અધિકાધિક દૃઢ થતો ગયો અને પરિણામે હાલમાં બાબપ્રેમ તદ્દન સ્વાભાવિક બની ગયો છે. નતિકભાવના પ્રકૃતિસિદ્ધ (Innate ) હોવાનું કહેનાર અને તે અનુભવ પ્રાપ્ત હોવાનું જણાવનાર એ બે પક્ષ વચ્ચે સ્પેન્સરે કરેલો તોડડ કૌતુકાસ્પદ છે. પરંતુ તેમાં એક દેષ છે. અનુભવ પ્રાપ્ત ગુણ બાળકમાં સંક્રાંત થતું હોવા વિષે પુરાવો નથી. પુત્રને પિતાનું રૂપ મળે છે, તેનું ચાલવું, બેસવું, ઊઠવું આબેહૂબ પિતાની માફક હોય છે, એ સર્વને અનુભવની વાત છે. પરંતુ રૂપ વગેરે ગુણ પિતાના બીજના હોય છે અને એવા બીજસિદ્ધ ગુણ માત્ર જ બાળકમાં ઊતરે છે એમ કેટલાક શાસ્ત્ર કહે છે પિતાનું રૂપ કિંવા પદ્ધતિ પુત્રને પ્રાપ્ત થશે; પણ પિતાના ગાલ પર તલવારના ઘા થયેલ હોય છે તે એ ઈજન્મપ્રાપ્ત (acquired) ગુણ બાળકને મળે છે એવું કંઈ અનુભવમાં જણાયું નથી. પિતા ઇતિહાસમાં નિપુણ હોવા માત્રથી બાળક તેમાં જલદી નિપુણ બને છે એમ કહેવાને કોઈ પણ આધાર નથી. ઘણી વખત કહેવામાં આવે છે કે, બ્રાહ્મણની બુદ્ધિ પૂર્વ સંસ્કારથી અધિક તીવ્ર થયેલી છે અને એ જ કારણે શકની મંદ થયેલી છે; પણ એ વિષે નિર્વિવાદિત આધાર નથી. કેટલાક કહે છે કે, બ્રાહ્મણનાં બાળક વર્ગમાં અધિક હેશિયાર દેખાય છે તેનું કારણ એ છે કે, તેમને બાળપણથી જ ઘરમાં સારા સંસ્કાર મળે છે. વળી તેઓ કહે છે કે, બ્રાહ્મણનાં સે બાળક અને શુદ્રનાં સે બાળકને જન્મની સાથે જ કોઈ સ્થળે લઈ જઈ તેમને એકસરખી સ્થિતિમાં ઉછેરવામાં આવે અને તેમાં જે બ્રાહ્મણનાં બુદ્ધિમાન બાળકનું પ્રમાણ અધિક જણાય તે કબૂલ કરીએ કે, બ્રાહ્મણનાં બાળક સ્વભાવતઃ અધિક હોશિયાર હોય છે. તેમના આ યુક્તિવાદમાં ઘણે તયાંશ છે. બ્રાહ્મણની આધક વિદત્તા આંધળે જ ન જોઈ શકે; પણ એમ કેમ ન માનવું For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કે એ અધિક વિદ્વત્તા પરિસ્થિતિની અધિક અનુકૂવાતથી ઉત્પન્ન થયેલી છે; મગજની અધિક શકિતથી નહિ. બ્રાહ્મણનું મગજ પૂર્વ સંસ્કારથી અધિક સતેજ બન્યું હશે. તે માટે વિશેષ વાંધો નથી, પણ મુદ્દો એ છે કે એ વાત અસિદ્ધ છે. કેટલાક કબૂલ કરે છે કે બ્રાહ્મણના મગજની સ્વાભાવિક ચ ચળતા વિશેષ હોય છે, પણ તેઓ વિકાસવાદની સહાવથી તેનું કારણ આ પ્રમાણે જણાવે છે: -- બ્રાહ્મણનું જીવન જ એવું છે કે, તેમનામાંના બુદ્ધિશાળી માણસોનું જ જીવનકલહમાં સારી રીતે ચાલી શકે; અન્યને જીવનકલહ અતિ કઠિન હોય છે. બ્રાહ્મણની શરીરસંપત્તિ સારી નથી હોતી તે ચાલે છે. માત્ર તે બુદ્ધિશાળી હોવું જોઈએ. પરિસ્થિતિ રમાવી લેવાથી જે બ્રાહ્મણોનું બીજા સ્વભાવતઃ જ અધિક બુદ્ધિમત્તા ઉત્પન્ન કરનાર હતું તેઓ જગતના જીવનકલહમાં ટકી રહ્યા. શદ્રોની પરિસ્થિતિ એથી તદ્દન ઊલટી છે. તેમને શારીરિક શ્રમ કરવાનું હોય છે, મગજનું કામ વિશેષ કરવાનું નથી હોતું. જીવનલહમાં તે જ શુદ્ધ ટકી શકે કે જેનામાં અધિક શ્રમ કરવાની શક્તિ હોય છે. અધિક બુદ્ધિશાળી શુદ્ર પોતાના જ્ઞાતિબંધુઓના પ્રમાણમાં જીવનકલહમાં પાછો પડશે; કેમકે તેની બુદ્ધિને સ્થાન નથી હોતું. અર્થાત્ શોમાં જેમની બુદ્ધિ એ છી અને શરીરબલ વિશેષ હશે તેમને જીવનભાર સરળ પણે ચાલશે અને તેમની જ સંતતિ અધિક ટકી શકશે. બ્રાહ્મણમાં એવી ઊલટો પ્રકાર બને છે. શરીરબળવાળો બ્રાહ્મણ બુદ્ધિશાળી પણ નિર્બળ બ્રાહ્મણથી પાછળ રહે છે, તેના પર અનેક સંકટ આવે છે અને તેની સંતતિ જલદી નાશ પામે છે. આ રીતે સાષ્ટિએ અથવા પરિસ્થિતિએ બ્રાહ્મણમાં અધિક બુદ્ધિશાળીની પસંદગી કરી અને શુદ્રોમાંથી અધિક બુદ્ધિશાળીને કાંકરાની માફક વીણી કાઢી બહાર નાખી દીધા. આથી જ બ્રાહ્મણ સ્વભાવધ અંધક બુદ્ધિશાળી અને શુદ્ર કમી બુદ્ધિવાન બન્યા છે. આ કેરી લેખકના ઘરની નથી પણ કાઠિયાવાડના એક આધિભૌતિક For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર શાસ્ત્રવેત્તા ઍફેસરની છે અને તે વિચારવા જેવી જયાથી અહીં આપી છે. આવા યુક્તિવાદને વિચાર કરતાં, બાળપ્રેમ જાતિસંરક્ષણ દષ્ટિએ લાભકારક છેવાને અનુભવ ભાવી પેઢીમાં સંક્રાંત થયો હશે કે નહિ એ વિષે શંકા લેવામાં કંઈ અગ્ય થશે નહિ. પણ કેટલાક વિકાસવાદીઓ એના જવાબમાં શું કહે છે તે પાછળ કહી ગયા છીએ. તેમની વાતનું તાત્પર્ય એ છે કે, માતૃપ્રેમની ઉપયુક્તતાને અનુભવ છે કે બાળકને સંસ્કાર દ્વારા પ્રાપ્ત થતું નહિ હોય; પણ જે લેકમાં બાળપ્રેમ “સ્વભાવતઃ જ” વિશેપ હ તેમને જ જીવનકલહમાં ટકાવ થયો અને તેમની જ વંશવૃદ્ધિ થઈ તેથી આપણામાં એ સગુણ સ્વાભાવિકપણે આવ્યું. કબૂકે છે. એ રીતે સ્વચ્છતાની પસંદગી, પરેપકારબુદ્ધિ, વળતા અભિમાન, દેરાભિમાન વગેરે ગુણો ઉપર લગાડી સૂકાશે એ પણ કબૂલ છે. કેમકે એ ગુણ પરિસ્થિતિની સામે થવામાં ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી. પરંતુ, સર્વ નૈતિક વિષ્ણુની પ્રવી ઉ૫પત્તિ લાગવી શક્ય નથી. કારણકે નૈતિક સગુણ સ્વપ્રાણરક્ષણ કે જાતિરક્ષણમાં હમેશાં જ ઉપયોગી થાય છે કિવા થશે એ ખરું નથી.' જગત માં સદાચારથી ચાલનારનું સારું ચાલે છે એ વાત ખરી છે અને પરી પણ છે. જે ઉદ્યોગ હશે કિવા વ્યાપાર કુશલતાથી કરશે કિંવા આપેલું વચન પાળશે તેનું પ્રભુ કલ્યાણ કરશે એવી આશા રાખવી; સઘi નિયામિયુઝાનાં યોગક્ષેમં વાન્યમ વગેરે આશ્વાસન પ્રભુમુખમાંથી નીકળેલ છે માટે ખરાં માનવાં; પરંતુ ઘણી વખત એથી જુદો જ અનુભવ થાય છે. એકાદ વખત વ્યાપારમાં લુચ્ચાઈ ન કરવાથી સંસારને પાયે ખસી જવાનો પ્રસંગ આવે છે. એવા પ્રસંગે જે અડગ રહી સત્યને વળગી રહે તે જ ખરે સદાચારસંપન્ન કહેવાય. પણ એ વખતે ત્રિભુવનવંઘ સદાચાર તેના જીવનકલહમાં ઉપયોગી નહિ જ થાય, અને પ્રાણરક્ષણની દષ્ટિએ અપાયકારક થશે. કેટલીક વખત સત્યના પાલનથી કીતિ મળે છે પણ પ્રાણ જાય છે એ અનુભવસિદ્ધ છે. માટે સદાચાર આ કલમય સંસારમાં For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ જીવનરક્ષણની દષ્ટિએ લાભકારક ગણને સૃષ્ટિએ અથવા પરિસ્થિતિએ અન્ય ગુણમાંથી ચૂંટી કાઢેલે (Natural selection ) જણાતો નથી; કારણ કે એ ગુણ આ દષ્ટિએ ખાતરીપૂર્વક ઉપયોગી હોવાનું અનુભવ તે કહેતા નથી. આ સંબંધમાં કદાચિત કઈ કહેશે કે, “એ ગુણ સામાન્યતઃ પણ ઉપયોગી છે ને ? પ્રત્યેક પ્રસંગે એ ગુણ કે જીવનરક્ષક નહિ હોય, પણ સામાન્યતઃ” ઉપયોગી છે એમ તો કહેવું જ જોઈએ. આ દૃષ્ટિએ જોતાં આ ગુણ ધરાવનારાઓને સૃષ્ટિએ ઊંચકી લઈ અન્ય લોકોને નીચે નાંખી છેવટે નષ્ટ કર્યા હશે એમ કહેવાને હરકત નથી.’ કબૂલ કરવું જોઈએ કે, ઉધોગપ્રિયતા, સ્વાભિમાન, સત્યવક્તત્વ વગેરે ગુણોની આવી રીતે ઉપપત્તિ લગાડવી તદ્દન અશક્ય નથી. “તદ્દન અશક્ય નથી” એમ કહેવાનું કારણ એ છે કે, સર્વ સદ્દગુણની કુદરતી ચૂંટણીના અંધારે (Natural selection) ઉપપત્તિ લગાડવી આ લેખકને અતિ દુર્ઘટ લાગે છે. મેટા મેટા અનુભવી, વિદ્વાન અને સુજ્ઞજનેને પણ એ જ અભિપ્રાય છે. ઈગ્લાંડના માજી વડાપ્રધાન અને “Foundations of Belief” વગેરે તાત્વિક ગ્રંથના કર્તા પોતાના Humanism and Theism નામના ગ્રંથમાં એમ જ કહે છે. બાફરને આધિભૌતિક શાસ્ત્રનું જ્ઞાન નથી કિવા તે વિષે માન નથી એમ નહિ કહી શકાય તો પણ તેમની ધર્મ તરફ ભાવના હોવાથી ધાર્મિક સમજૂત વિરુદ્ધ રહેલા વિકાસવાદ વિષે તેમનું મન પ્રથમથી જ દૂષિત હતું એમ કહેવાને અવકાશ છે. પરંતુ હકલે માટે તેમ કહી શકાય તેવું નથી. હકક્કે સાહેબને પણ આ પ્રશ્ન વિષે એ જ અભિપ્રાય છે. (ઈ) વિકાસવાદના નૈતિક ધ્યેય વિષે બે ત્રણ દૃષ્ટિએ આક્ષેપ થઈ શકે છે. પદાર્થોને વિકાસ થતો જાય છે અને તે ઉચ્ચતર કેટીમાં આવ્યું જાય છે, એમ જ્યારે વિકાસવાદી કહે છે ત્યારે “ઉચ્ચત્વ” વિષે તેની કેવી કલ્પના હોય છે ? “જીવ જડથી ઉચ્ચ છે. અહી ઉચ્ચાવ એટલે શું, તે તેમાં અવયવની અધિક વિવિધતા, પરસ્પરાવલંબિત્વ અને સંમિશ્રતા જણાઈ આવે છે. તે For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩ ૪ સ્પેન્સર કહે છે કે, પ્રાણીમાં વિકાસ થતો ગયે એ જ એને અર્થ છે. એકપેશી જીવમાંથી અનેકપેશી છવ, તેમાંથી મત્સ્ય, તેમાંથી સર્પપછી દિજઠરવાન જતિ, પછી ચતુષ્પાદ, પછી વાંદજાતિ અને પછી નરતિ એવાં આ વિકાસનાં જે ચઢતાં પગથિયાં છે તે ઓળંગતાં કયા ગુણનું અધિકાધિક ઉચ્ચત્વ નજરે પડે છે ? અવયવની અનેકતા, વિવિધતા, સંમિશ્રતા અને અન્યાશ્રય ગુણનું જ. નાનો બુદ્ધિની દષ્ટિએ અને નૈતિક દષ્ટિએ વિકાસ થાય છે એટલે એ દષ્ટિએ તે ઉચ્ચ બનતો જાય છે અને સમાજનો વિકાસ પૂર્ણ થશે એટલે તેમાં સુથાર, લુહાર વગેરે અનેક જાતિ અથવા વર્ગ ઉપન્ન થશે, તેમાં ભિન્નત્વ, પરસ્પરાવલંબિત અને પરસ્પષકત્વ અંધક વધશે. જંગલી સ્થિતિનાં મા અને માનવ સમાજ અને સાદા અને અસંબદ્ધ સ્વરૂપનાં હતાં, પરંતુ વિકાસ પૂર્ણ થયા પછી તે વિવિધ. સંમિશ્ર અને અસંબદ્ધ સ્વરૂપ ધારણ કરશે. વિકાસવાદને ફિત્વના આથી વિશેષ ઉચ્ચ અર્થની ખબર નથી ! કોઈ કદાચિત કહેશે કે “છે; એથી ઉચ્ચતર અર્થ છે અને તે ઉપરાંત અર્થ કરતાં અધિક સુબોધ રીતે અને ટૂંકામાં કહી શકાય તેવો છે.” એ અર્થ આ પ્રમાણે છે: પ્રાણીઓનો આધક વિકાસ થતું જાય છે એટલે તે પરિસ્થિતિની સામે ટક્કર મારવાને અધિક સમર્થ બને છે. પરિસ્થિતિને જવાબ દેવાનું અધિક સામર્થ્ય, અથવા પરિસ્થિતિને અનુરૂપ સ્વરૂપપ્રાપ્તિ – અથવા એથી ટૂંકામાં કહીએ તે પરિસ્થિત્યનુરૂપત્ર ( Adaptation) – નું નામ ઉચ્ચત્વ. માનવ સમાજ અધિક વિકાસ પામે છે એનો અર્થ એ છે કે તે પરિસ્થિતિને અધિક અનુરૂપ થયો છે અને તેથી તે પોતાનું સંરક્ષણ કરી લેવાને અધિક સમર્થ છે. માનવ સમાજની પૂર્ણ વિકાસાવસ્થા તે છે . જેનામાં પરિસ્થિતિને જવાબ દેવાની પૂર્ણ શક્તિ આવી ગઈ છે. નીતિતત્ત્વનું પૂર્ણત્વ અથવા ઉચ્ચતમત્વ આવા જ પ્રકારનું છે. “જે તત્ત્વ પાળવાથી સર્વોત્તમ રીતે પરિસ્થિતિની સામે થઈ શકાય તે તત્ત્વ સર્વમાં ઉત્તમ.' For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ નીતિશાસ્ત્રપ્રવેશ ૧. આ સંબંધી પ્રથમ એમ કહેવાનો હરકત નથી કે, એવી પૂર્ણાવસ્થા કેઈ કાને પ્રાપ્ત થશે કે કેમ તે વિષે શંકા જ છે. સ્પેન્સર કહે છે કે એ સુદિન આવશે, પણ ખૂદ પેન્સરને સ્વીકારવું પડે છે કે, એ સ્થિતિ નિત્ય અથવા હમેશની નથી. પૂર્ણવિકાસાવસ્થા અતિશય નાજુક એટલે અનિત્ય છે. જાણે કે વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા પછી ચક્કર આવી ત્યાં ઊભા રહેવાનું મુશ્કેલ બને છે અને પૂર્ણ વિકાસ પછી જલદીથી જ ધડધડ વિનિપાત (Devolution) થવાનો આરંભ થાય છે; એવા પ્રકારને તેને અભિપ્રાય છે. ૨. નીતિમત્તાને પૂર્ણ વિકાસ થયો “સદાચાર' અને સુખ ને ઝઘડે મચશે એમ સ્પેન્સર કહે છે, પણ તે કેટલાકને પસંદ નથી. સદાચાર વિશિષ્ટ મર્યાદા સુધી જ સુખકર છે, અનુભવ કહે છે કે, જેને સુખની જરૂર હોય છે તેને માટે સદાચારનો માર્ગ હમેશાં જ ઈટ હેડ નથી. કેટલીક બખત સદાચાર પ્રાયજ્ઞ કરવા કહે છે તો સુખયજ્ઞની શી વાત કરવી ? આ સંબંધમાં ધ્યાનમાં રાખવા જેવું છે કે, લેસ્લી સ્ટીફન (Leslie Stephen) નામના વિકાસવાદી તત્ત્વવેત્તાએ પણ એન્સરના અભિપ્રાયનો ત્યાગ કરે છે. તે કહે છે કે, “સદાચાર અને સુખનું અખલિત સાહચર્ય હોય છે એમ બતાવવાના પ્રયત્ન કરવો તે વર્તુળના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળવાળા ચતુષ્કો તૈયાર કરવાના પ્રયત્ન જેવો – અથવા અખ્ખલિત ચાલુ રહે તેવી ગતિ ઉત્પન્ન કરવાનું યંત્ર તૈયાર કરવાના પ્રયત્ન જેવો જ –(અસાયટીને) છે.” The attempt to establish an absolute coincidence between virtue and happiness is in ethics what the attempting to square the circle or to discover perpetual motion is in geometry or mechanics. Science of Ethics P. 430. Quoted in Muirhead's Ethics. P, 152. ૩. વિકાસવાદ બહુ તે એટલું કહી શકશે કે, સુષ્ટિને વિકાસ અમુક ધોરણે થતું જાય છે. આ બેગ વિશિષ્ટ વ્યક્તિએ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૪૩ શા માટે માન્ય કરવું તે વિષે એ વાદ કંઈ કહી શકતો નથી. “ હું એકદમ કબૂલ કરું છું કે, સૃષ્ટિ દિનપ્રતિદિન અધિક વિકાસ પામતી જાય છે, અર્થાત સ્વચ્છતાની પસંદગી, આમનિયમન, સ્વાભિમાન વગેરે ગુણની વૃદ્ધિ થતી જાય છે;– અર્થાત એ ગુણનું પાલન થાય તેવો લોકમત તૈયાર થાય છે – પણ છેવટે મારું કહેવું એ છે કે, સૃષ્ટિની ઘડિયાળનાં ચક્ર એ દિશાએ ફરતાં હોય માટે મારે પણ તેમજ ફરવું એ શાસ્ત્ર ક્યાંનું? હું ઊલટી દિશાએ ચાલીશ તે મને જ ત્રાસ થશે એમ મને લાગતું નથી. કારણ કે પૃથ્વીનો પૂર્ણ વિકાસ થયેલો નથી અને એવી અર્ધ વિકસિત અવસ્થામાં મને લાગે છે કે, ચોરી, ચાડી, લુચ્ચાઈ કે વ્યભિચાર કરીશ તો મને વિશેષ સુખ પ્રાપ્ત થશે અને એ સુખોપભોગ લેવા હું ઘણું જીવીશ. હું જાણું છું કે હમેશાં ચોરી વગેરેથી કારભાર ચાલવાને નથી, પરંતુ વચ્ચે વચ્ચે કાયદાના તડાકામાં આવ્યા વિના, કે ન સમજી શકે તેવી રીતે કદી કદી ચોરી કરવાથી લાભ જ થવા જે છે. હમેશાં જ ખોટું બોલું તો મારા કથનની કિંમત રહે નહિ, પણ ખાને ભરવા માટે કિવા બીજા એકાદ એવા જ હેતુથી વચ્ચે વચ્ચે સારો પ્રસંગ જોઈ ખાટું બોલવામાં કંઈ હરકત નથી. જે સમાજમાં ખોટું બોલવાનો રિવાજ સાર્વત્રિક હશે તે સમાજ જીવનકલહમાં ખછો પડશે એ વાત હું જાણું છું. માનવજાતિની ઉન્નતિ કિવા તેને પૂર્ણ વિકાસ થશે એટલે કોઈ બેટું બેલનાર રહેશે નહિ, પ્રયોજન જ નહિ રહે અને તેવી ઇચ્છાય નહિ રહે, એ સર્વ ઘડીભર સ્વીકારી લઉં છું; પરંતુ હાલમાં– હમણાં હું જે અર્ધવિકસિત સમાજસ્થિતિમાં છું તે સ્થિતિમાં મારે કેમ ખોટું બોલવું નહિ? માનવજાતિના પૂર્ણ વિક્સન વચ્ચે અડચણ આવે તે માટે ? કદાચિત અડચણ આવે પણ તેથી મને શું?” આ વિચાર કરનાર માણસને સમર્પક ઉત્તર આપવાનું બળ સ્પેન્સરના વિકાસવાદમાં નથી. લેસ્લી સ્ટીફને એ દેવ વિના સંકોચે કબૂલ કર્યો છે. ચેરી કરવાથી કાયદાનો ઝપાટ વાગશે વગેરે પ્રકારની ધાક બતાવીને કિંવા લોકો દુખી થાય છે તે તારાથી કેમ જોઈ શકાય છે એમ કરી સાત્ત્વિક મનોવૃત્તિને For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ " ( sympathy ) પપાળી ઉત્તેજિત કરી તમે સાધારણ માણૢસને પાપકર્મોથી પરાવૃત્ત કરી શકશેા; પણ કોઈ તામસી સ્વભાવને, નાસ્તિક, સાહસી અને અવળા કાળજાને માણસ જે કહેશે કે મને લેકના દુ:ખની દરકાર નથી, કાયદાના મને ભય નથી, ( કારણ, કેવા પ્રસંગે કેવી રીતે કાયદાને! ભંગ કરવાથી ગુના દખાઈ રહે છે તે હું જાણું છું), સ્વનક સવ ઢાંગ છે, હું તે મારું સુખ જ જોઇશ; ' તે! એમ કહેનાર માણસને ‘ સ્વસુખ ' જ પ્રત્યેક માણસનું ધ્યેય હોય છે અને હેવું જોઈએ, એમ કહેનાર વિકાસવાદ કંઈ પણ કહી શકશે નહિ; એ વાત લેસ્લી સ્ટીફન સ્વીકારે છે; પણ તરત જ વિકાસવાદના સમનાથે કહે છે કે, એવું શાસ્ત્ર ક્યાં છે કે, સ્વસુખ જ ધ્યેય હેાવું સદાચારસ`પન્ન માણસનું ધ્યેય કેવળ સ્વસુખ નથી હેતું. કહે છે કે, જેના હૃદયમાં સાત્ત્વિક પ્રેમ વસે છે. કિવા મસ્તકમાં વિવેકબુદ્ધિ જાગ્રત છે તે માણસને સ્વસુખની આહુતિથી પરસુખ અધિક સાધ્ય થતું જણાય છે તે તે પેાતાનું અલ્પસુખ ત્યજી દઈ પરા માટે મથે છે.” *. પરંતુ આવું કબૂલ કરવું તે વિકાસવાદી * જોઈએ ? અનુભવ ૩૪૪ * A thoroughly selfish man prefers to spend money on gratifying his own senses which might save some family from misery and starvation. He prefers to do so, let us say, even at the cost of breaking some recognised obligation-of telling a lie, or stealing. How can we argue with him? By pointing out the misery which he causes ?.....But if, for any reason, the man is beyond the reach of such dangers; if he is certain of escaping detection, or SO certain that the chance of punishment does not outweigh the chance of impunity, he may despise our arguments and we have no more to offer......By acting rightly, I admit, even the virtuous man will sometimes be making a sacrifice; and I do not deny it to be a real sacrifice; I only deny that such a statement will be conclusive for the virtuous. man. @il...... His own happiness is not his ultimate For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૪૫ નીતિશાસ્ત્રની મૂલભૂત પ્રતિજ્ઞાને ભંગ કરવા સમાન છે. “સર્વ માણસ પિતાનું જ સુખ શોધે છે” એ પ્રતિજ્ઞા પર છેકે માર્યા પછી જ વિકાસવાદ સાત્વિક અને ધીરેદાર પુરુષના આત્મયજ્ઞની ઉપપત્તિ લગાડી શકો છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. બીજી એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, લેસ્લી સ્ટીફન કેવળ સ્વાભાવિક પ્રેમને (Sympathy) પંપાળતું નથી, પણ સમજુપણાને અથવા વિવેકબુદ્ધિને (Reason) મેટાઈ આપી આત્મયજ્ઞના સમર્થનાથે તેને સાક્ષી તરીકે વિવાદસભામાં પોતાના તરફથી રજૂ કરે છે. પરંતુ એ પોતાની મૂળ પ્રતિજ્ઞા ધીમે રહી છેડી દઈ વિરુદ્ધ પક્ષના સાક્ષીને પિતાનો જ સાક્ષી કહેવા સમાન છે ! મહાપુરુષ પરહિતાર્થે સ્વાર્થને યાગ કરે છે તેનું ખરું કારણ એવું છે કે, સુખ જ બધે હેતુભૂત નથી હોતું, જગતમાં વિશિષ્ટ પ્રકારની સાત્વિક વ્યવસ્થા હોવી જોઈએ અને તપ્રીત્યર્થે આપણે પ્રયત્ન કરવો જોઈએ એ જ તેની ઈચ્છા હોય છે અને એ ઇચ્છા તદ્દન નિષ્કામ – એટલે સ્વસુખનિરપેક્ષ હોય છે. તેના આત્માને સાત્વિક અને ઉદાત્ત વ્યવહારની જરૂર હોય છે, પછી એ વ્યવહાર સ્વસુખોત્પાદક થાય કે ન થાય. આવી રીતે વર્તવાથી તેને આત્મા સમાધાન પામે છે અને પ્રસન્ન થાય છે. તેને લાગે છે કે, આવી રીતે જ વર્તવાથી પિતાનું આમત્વ કાયમ રહેશે. નહિ તે નહિ. એ ઉચ્ચતર “આત્મપ્રાપ્તિ માટે તે દેહાત્મક આત્માની આહુતિ આપવાને તત્પર થાય છે. આત્મપ્રાપ્તિ (self realisation) તેનું ધ્યેય હોય છે; સુખપ્રાપ્તિ નહિ, લેસ્લી સ્ટીફને ઉપર આપેલા ઉતારામાં આ સિદ્ધાંત સ્વીકારેલો છે અને એ અર્થમાં તે સુખવાદ છેડીને અધ્યાત્મ તરફ વળવાના પ્રસંગમાં આવ્યો છે, એમ કહેવાનો હરકત નથી. There is scarcely any man, I believe, at all capable of sympathy or reason who would not in many cases unhesitatingly sacrifice his own happiness for a sufficient advantage to others"......( Italics not Stephen's) (Science of Ethics.) For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નીતિશાસ્ત્ર પ્રવેશ લેસ્લી સ્ટીફન કરતાં વિકાસવાદી તત્ત્વજ્ઞ કિલફર્ડ અધ્યાત્મ તરફ અધિક સ્પષ્ટતાથી ખૂકેલે જણાય છે. નીતિમત્તાનું શાસ્ત્રશુદ્ધ મૂળ” એ વિષય પરના પિતાના વ્યાખ્યાનાત્મક ગ્રંથમાં તે કહે છે : “ધારો કે એક માણસ નીતિમત્તાના નિયમનું પાલન કરતું નથી. તે કહે છે કે, “તમારા સુસંસ્કૃત માણસ અને તેમના વિચાર સાથે મારે કંઈ લેવાદેવા નથી, હું તે મારો સ્વાર્થ જોઈશ અને એ જ સાદે નિયમ હું સમજી શકું છું. તમારા ગોટાળાભરેલા, ગૂંચવણિયા, ત્રાસજનક નિયમ મને પસંદ નથી.” તે શું નિરુત્તર બને નીતિની વાત છેડી દઈ સ્વસ્થ બેસી રહેવું? ના, એવા માણસને વિકાસવાદી કહેશે કે, “તારી વાત ખરી છે, પણ સર્વ લોક તરફથી હું તને ગાઈ બજાવીને કહું છું કે, તારું કૃત્ય યોગ્ય નથી અને તારા પર અમે નારાજ થયા છીએ.” આટલું કહીને જ તે અટકશે નહિ. પિતાની ઇતરાજીનું તે માણસને ભાન થાય તેવું વર્તન પણ કરશે અને તેમ થવું જ જોઈએ. હા, તે માણસ કહે કે “ગમે તે કરે, તમારી ઇતરાજી કે શિક્ષાની કંઈ દરકાર નથી.” ત્યારે તે નિરુત્તર થવું પડે ખરું; પણ એ વાત અશકય છે. કારણકે, માણસ ગમે તેટલે સ્વાથી બને તદપિ આનુવંશિક સંસ્કાર ક્યાં છૂટે છે ? તે સમાજમાં રહેનાર, સમાજના વિચારની દરકાર રાખનાર અને કેટલાક અંશે સમાજની ભાવના સાથે તાદામ્ય પામેલા પૂર્વજેથી ઉત્પન્ન થયેલો હોય છે અને તેને પરંપરાપ્રાપ્ત (અથવા આનુવંશિક) સામાજિક (અથવા જાતિવિશિષ્ટ) આત્મા તેને વ્યક્તિવિશિષ્ટ આત્માને દેવ આપે એટલે તેનું મન જ તેને હુંખ્યા સિવાય રહે નહિ. તેને જાતિવિશિષ્ટ આમા તેના વ્યક્તિવિશિષ્ટ અથવા સ્વાર્થ પર આત્માને કહે કે, “હે સંકુચિત દષ્ટિના આત્મા, જાતિહિત કિંવા જાતિમતની દરકાર નહિ રાખનારું વર્તન ચલાવે છે માટે તે ખરેખર નિંદ્ય અને ધિક્કારને પાત્ર છે.” આ સ્થળે કિલફડું કબૂલ કર્યું છે કે, જતિવિશિષ્ટ આત્મા અને વ્યક્તિવિશિષ્ટ આત્મામાં ભેદ કરી પિતાના ખરા આત્માનું અથવા આત્માના ઉચ્ચતર અંગનું સમાધાન થાય તેવું જ કરવું For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ३४७ જોઈએ. અર્થાત્ તે સ્વસુખ જ જુએ છે અથવા હમેશાં તે જ તરફ તેની દષ્ટિ હોય છે એમ કંઈ નથી. આ રીતે તેણે પેન્સરના વિકાસવાદના મૂલભૂત નૈતિક સિદ્ધાંતને દૂર કરી દીધે છે. આપણે ખરે આત્મા કહે, તેનું સ્વરૂપ શું, તેને શું પ્રિય ડાય છે વગેરેનો વિચાર કરવા સ્થળે સ્થળે ઉપદેશ આપીને કિલફ શામા વાઇs ga: શ્રોતષ્ણ: મત્તવ્ય નિષ્યિાસિતડ્યઃ ઉપદેશનાર અધ્યાત્મ તરફ પગલું ભર્તે ગયો છે. આ ઉપરથી જણાઈ આવે તેમ છે કે, નીતિશાસ્ત્રને અંતિમ ઉપદેશ સુખ પ્રાપ્ત કરવાનું નહિ, પણ આત્માનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી ખરે આત્મા હોય તેનું જ સાંભળવું એ છે અને વિકાસવાદને પણ આ અનન્યગતિકત્વથી એ જ સ્થિતિમાં આવવું પડ્યું છે. મૂલભૂત દોષ વિકાસવાદી નીતિતત્ત્વને મુખ્ય દેવ એ છે કે, તેમાં “છે” અને કહેવું જોઈએ” એ બે વચ્ચેના મૂળભૂત ભેદ તરફ દુર્લક્ષ કરેલું છેક્ષણભરને માટે અમે કબૂલ કરીએ છીએ કે, જગતની ઉક્રાંતિ અથવા જગતને વિકાસ અમુક અમુક રીતે અત્યાર સુધી થને આવ્યો છે, પરંતુ એ જ માગે અમારે ચાલવું અને એ જ માર્ગે ભવિષ્યમાં વિકાસ થયા કરશે એવું કંઈ શાસ્ત્ર નથી. હા, કોઈ વિકાસવાદી જે એવું બતાવી શકે છે, પૂર્વે જે ક્રમ હરે તે જ ક્રમે તમારે આગળ વધવું જોઈએ, તે અન્ય ઉપાય નથી – તો એ વાત જુદી છે. જે અમોને પ્રવૃત્તિસ્વાતંત્રય ન હોય તે અમુક હોવું જોઈએ અને તમુક કરવું” એ ભાષા જ બંધ પડી જાય છે પરંતુ પ્રવૃત્તિ સ્વાતંત્ર્યને અસ્વીકાર કરતાં નીતિશાસ્ત્રનું પણ પ્રયોજન રહેતું નથી. વિધિનિષેધાત્મક નીતિશાસ્ત્રની પ્રવૃત્તિ જેને “શું કરવું” એ જાણવાની ઈચ્છા છે અને “નિર્ણય થાય તે પ્રમાણે ચાલવાની જેનામાં શક્તિ છે.” તેને માટે છે. અતુ. સદૈવ સ્વસુખ જ સર્વના ધ્યેયને નથી હોતું એમ ઉપર વારંવાર દર્શાવી ચૂક્યા છીએ; પણ ઘડીવાર એ સિદ્ધાંત કબૂલ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કરીએ તોપણ “આગળ સુધ્ધાં અમારે સ્વસુખપ્રાપ્તિ એ જ પુરુષાર્થ છે એમ માનવું” એ અનુમાન ન્યાયદષ્ટિએ સિદ્ધ નથી. તેવી જ રીતે જીવનકલહમાં માણસ સિવાયની સર્વ ચરાચર પૃથ્વી પિતાપિતાને પ્રાણ બચાવવાને તત્પર હોય અને “અન્યને ઠાર કરી સ્વરક્ષણ કરવાનો” જીવનક્રમ અન્ય સર્વના વર્તનમાં જણાઈ આવતું હોય તે પણ પૃથ્વીને એ ન્યાય ન્યાય જ કિવા અનુકરણીય છે એમ શા ઉપરથી કહેવું? માનવ આત્માને ઉચ્ચતર ધ્યેયની કિંવા પુરુષાર્થની કલપના હોય અને એ ધ્યેય કિવા પુરુષાર્થ તેને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હોય તો તેણે ઉચ્ચતર ધ્યેય માટે જીવન સુધી પ્રયત્ન કેમ ન કરે તેને ખુલાસે વિકાસવાદથી થઈ શકતો નથી. ષ્ટિને ન્યાય અને સુસંસ્કૃત માણસનો ન્યાય એક નથી તે બાબતનું અન્યત્ર વિવેચન થયેલું છે જ. આ ભિન્ન ન્યાય પિકી માણસ પોતાના ઉચ્ચતર, ખરા, નિત્ય આત્માને પ્રિય રહેલે “ન્યાય ” આદરણીય સમજી નીવો નીવર્ય નીવનમ પ્રકારના વૃષ્ટિના કૂર ન્યાયને દૂર રાખે તો તે કેવી રીતે દેષવાન ઠરી શકે છે ? વિકાસવાદને ચાહ્યાંશ વિકાસવાદી નીતિતમાં ઉપર જણાવી તેવી અપૂર્ણતા હોવા છતાં યુરોપિયન નીતિશાસ્ત્રવિકસનની દૃષ્ટિએ આ વાદના નીતિશાસ્ત્ર પર બે ત્રણ ઉપકાર થયેલા છે એ કબૂલ ન કરવું તે યોગ્ય નથી. (૧) સમાજ અને વ્યક્તિને વિકાસવાદે જે નિકટ સંબંધ દર્શાવ્યો છે તે મનનીય છે. બુદ્ધિ, નીતિમત્તા અને ભાવના ક્રમે કમે અને આનુવંશિક સંસ્કાર દ્વારા માણસને પ્રાપ્ત થયાં છે. એ આનુવંશિક સંસ્કારમાં પૂર્વજોને અનુભવ એકત્ર થયેલ છે. આપણે જગતમાં એકલા જ હોત તે આપણી બુદ્ધિ કે નીતિને બિલકુલ વિકાસ થયો ન હોત. અથો એને વિચાર કરતાં સમજાય છે કે પૂર્વજોને આપણું પર અનંત ઉપકાર છે, સમાજ અને વ્યક્તિની ઉન્નતિ પરસ્પર અવલંબી રહેલી છે, સમાજહિતમાં શ્રદ્ધા ન રાખવી તે પિતાના જ હિતને ઘાત કર્યો For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૯ કાલને અને હાવાં – વાદે સારી રીતે આપી છે. સમાન છે. વગેરે વગેરે તત્ત્વાનું એ વાદે સાધાર પ્રતિપાદન કરવાથી સમાજ અને વ્યક્તિ વચ્ચે બુદ્ધિની દષ્ટિએ કંઇ પણ અંશે ત આછું થયું છે; નિદાન થવા જેવું છે. બીજો ફાયદો એ છે કે, નીતિતત્ત્વ તે તે સમાજને અથવા અનુરૂપ હોય છે કાલસ્થલપરત્વે તે ભિન્ન હોય છે જોઈ એ એ બાબતની સમજ ધે સદસવેકબુદ્ધેિ ઈશ્વરે આપેલી છે એમ કહીએ તે એવું અનુમાન નીકળે છે કે, એક દેશના માણસને જે અનીતિમય લાગે તે બીજાને પણ લાગવું તે એ, અને જે દેશના લેાક એ નીતિતત્ત્વ માન્ય કરતા ન હાય તે અનીતિમાન તથા નદ્ય હાવાની ભાવના સ્વાભાવિક રીતે થાય છે. પણ આફ્રિકાના બસો વર્ષ પરના જગલા માસના કૃત્યતી નાતક ચોગ્યતા તે દેશના અને તે કાલના ની તતત્ત્વના આધારે હરાવવો જોઈ એ. હાલના તત્ત્વના આધારે હરાવી યોગ્ય નથી. ન્યૂટનને કિંવા ભારકરાચાર્ય ને જતિષશાસ્ત્રીએ દૂરખીનતી સહાયથી શેાધેલા એકાદ તારાની ખબર નહિ હોય તે પરી તેમની બુદ્ધિમત્તા હાલના સામાન્ય ન્યાતિષશાસ્ત્રવેત્તાથી ઓછી દરતી નથી; તે જ પ્રમાણે પૂર્વના જીંગલી લાટાએ હાલના કેટલાક લગ્નનિયમ કે અન્ય નિયમ પાળ્યા ન હોય તે માટે તેમને આપણું! કરતાં ન તક દૃષ્ટિએ ઊતરતા માનવા એ ભૂલ છે. તે તે કાળે અને તે તે સ્થળે જે નીતિમત્તા પ્રચલિત હોય તે ધેારણે પ્રત્યેકની નીતિમત્તા આંકવી બ્લેક એ. સ એ જ રીતે અમુક એક રિવાજ આપણા દેશમાં પ્રચલિત હાવા ખાતર સારો અને અન્ય ખરાબ, કિંવા અત્યાર સુધી જે રૂટ પ્રચારમાં છે તે જ ઉત્તમ, તેમાં કદીયે ફેરફાર ન કરવા વગેરે પ્રકારના યુક્તિવાદને વિકાસવાદે ડુબાવી દીધા છે. નહિ તે!પણ ઘણા જ રીરિવાજ, નૈતિક કલ્પનાઓ વગેરે સમયની પરિસ્થિતિને અનુસરીને માનવજાતિમાં ઉત્પન્ન થાય છે. એ તત્ત્વ હવે ભૂલી જવાય તેમ નથી. સ્પેન્સરે અનેક દેશ અને અનેક તિના જે અનેક રીતરિવાજ તથા ધાર્મિક અને નૈતિક માન્યતા આલેખ્યાં છે તે વાંચવાથી પ્રત્યેકને લાગશે કે, પરપરાગત તે તે For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ રીતરિવાજનું મિથ્યાભિમાન વધારી તથા તેને ઈશ્વર અથવા સર્વોત્તમ, સનાતન સ્વરૂપ આપી સુધારામાં અવરોધ કરવો એ યોગ્ય નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે, એને અભ્યાસ ચાલતી રૂઢિ યોગ્ય કારણ વિના તેડવા કે ફેરવવા ઉત્સુક થશે નહિ. કેમકે એ રૂઢિ કોઈ પણ ગ્ય કારણથી જ પ્રાંતમાં, દેશમાં કે જાતિમાં રૂઢ થયેલી હતી અને એ કારણે અદ્યાપિ પણ અસ્તિત્વમાં હોવાનો સંભવ છે એમ તે જાણ હોય છે. અર્થાત્ આગળ પાછળને લાંબો વિચાર કર્યા વિના તે રૂદ સામે બંડ ઉઠાવતો નથી. ત્રીજી વાત એ છે કે, સુખની ઇચ્છા રાખવી એ પાપ છે એવા પ્રકારની (ઘેડા જ) લોકાની જે કલ્પના હતી તે વિકાસવાદે કેટલાક અંશે દૂર કરી છે. આ પુસ્તકમાં વારંવાર બતાવ્યું છે કે, “સુખ જ માણસનું બેય હાય છે' એ સમજ કે અભિપ્રાય ભૂલભરેલ છે. પરંતુ સ્પેન્સરે જીવનક્રમમાં સુખની ઉપયોગિતા બતાવી છે તે મનનીય છે. કેટલાંક સુખ માનવ જીવનને આવશ્યક છે. દાખલા તરીકે, તૃષા કે સુધા લાગી હોય છે ત્યારે અન્નપાણીના સેવનથી માણસને જે સુખ મળે છે તે સુખનો ઉપભોગ લેવામાં પાપ નથી જ, ઉલટું તે જીવનસંવર્ધક છે. પાપ ત્યારે જ ગણાય કે તૃષા કે સુધા નહિ હોવા છતાં ફાલે લુપતાથી તે સુખની આકાંક્ષા રાખી પ્રકૃતિને અપાયકારક તામસી ખાવ કે પય લેવામાં આવે. રમતગમત, ગપસપ વગેરેનું સુખ પણ એવી જ રીતે એક અર્થમાં આવશ્યક અને ઈષ્ટ હેઈ બીજા અર્થમાં અપાયકારક અને નિંઘ છે, “મુખ ” એ સુખ છે માટે તેને ખરાબ માનવાને કારણું નથી. તે વિશિષ્ટ પરિસ્થિતિમાં જ નિધ છે. સુખ કેવી રીતે આયુવ્યવર્ધક હોય છે તે વિષે વિકાસવાદીઓએ વિવેચને કરેલું હોવાથી હવે એ તત્ત્વ ઘણાખરાને માન્ય થયેલું છે. વિકાસવાદી છે કે એ આ તત્વને જે સાર્વત્રિક સ્વરૂપ આપ્યું હતું તે ભૂલભર્યું હતું એમ માનેએ તોપણ એ તો સ્વીકારવું જ જોઈએ કે સુખનું તિક મહત્વ વિકાસવાદે જ વધાર્યું છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૫૧ વિકાસવાદને નવીન પદ્ધવ વિકાસવાદ સબંધ વિકાસ પામતો જાય છે અને દિનપ્રતિદિન તેને નવીન પાંખડીઓ ફૂટતી જાય છે માટે તેને પણ કામાં ઉલ્લેખ કરવાની જરૂર છે. લામા વગેરે આરંભના વક સવાદીઓનું કહેવું એમ હતું કે, પરિસ્થિતિરૂપી દેવ પ્રાણીઓને વિકાસ ઉપજાવે છે. પ્રત્યેક પ્રાણી પર પરિસ્થિતિની કઈ પણ અસર થાય છે અને તેને કંઈ પણ ટેવ પડે છે. (દાખલા તરીકે, કંઈક કારણથી નીચાં ઝાડ નાશ પામવાથી ઊંચા ઝાડને પલ્લવ ખાવા માટે ગરદન ઊંચી કરવાની મૃગની ટેવ.) આ ટેવ આનુવંશિક સંસ્કારથી બાળકમાં ઊતરી દતર બને છે. તેમની જે ઉપયોગી હોય છે તે તે પ્રાણીને જીવન સંગ્રામમાં વસંરક્ષણ માટે સહાય કરે છે અને તેની પ્રગતિ થાય છે. બની જ ટેવ પામેલાં પ્રાણું મરણ પામે છે. પરિસ્થિતિ વારંવાર બદલાતી હોવાથી પ્રાણી શરીરમાં અનેક અનુરૂપ ફેરફાર થાય છે અને ભિન્ન ભિન્ન પ્રાણીની ઉત્પત્તિ થાય છે. આ મત પ્રમાણે મૂળભૂત જીવનરસ સાકરપાક જેવો હતો અને એ રસને હરેક પ્રકારનો આકાર પરિસ્થિતિરૂપી કંદોઈએ આપે. હોળી માવે છે એટલે કે દેઈ સાકર પાકને “હારડ નું સ્વરૂપ આપે છે, તાબૂત આવે છે એટલે પતાસાં અને રેવડી બનાવે છે, વખતે ઘેડ, બળદ વગેરે બનાવે છે, સંક્રાંતના સમયે તિલગુળ બનાવે છે અને બાકીના પ્રસંગે પેંડા, બરફી વગેરે બનાવે છે. કોઈ પૈડા જ બનાવે છે, કઈ પીળી બરફી કરે છે, કોઈ રંગીન ઘેડ બળદ વગેરે બનાવે છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રસંગ અને પરિસ્થિતિ પ્રમાણે જીવનરસને ભિન્ન રૂપ, આકાર, રંગ વગેરે પ્રાપ્ત થયેલ છે. કેટલાક કાળે કેટલાક વિકાસવાદીઓને એવું લાગ્યું કે, વિકાસવાદે પરિસ્થિતિનું જે મહત્ત્વ વધાર્યું છે તે વધારે પડતું છે. જેમ વૃક્ષની વૃદ્ધિ આપોઆપ થાય છે, પાન, ફૂલ, ફળ જેમ બીજગર્ભ શક્તિને લીધે આપ આપ ફૂટે છે તેમ જીવનરસનો વિકાસ થઈ તેને ભિન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બહુ બહુ તે પરિસ્થિતિનું For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ નીતિશાસ્ત્રપ્રવેશ કામ માળી જેવું છે. અથોત તે એકાદ બે ઝાડ કિંવા વેલા ઉમેડી નાખે, એકાદની ડાળી તોડી પાડે, એકાદની વેલ નમાવે અને અન્યને વિશિષ્ટ મંડપ કે ઝાડ પર ચઢાવે. માળી બીજગર્ભશક્તિ નિર્માણ કરી શકતા નથી. અર્થાત પાન, ફૂલ વગેરે ઉપજાવી શકતો નથી, બહુ તે પસંદગી ના પસંદગી કરી બાગની રચના થોડીઘણી ભિન્ન બનાવે છે. આ પ્રમાણે જ પરિસ્થિતિરૂપી દેવ અનુરૂપ ગુણ ધરાવનારી વનસ્પતિ અને પ્રાણીને મારી નાખે છે તથા તેનું ધોરણ સંભાળી ચાલનારને સંભાળી રાખે છે તે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને સુધ્ધાં નિર્માણ કરી શકતી નથી. એકાદ પ્રાણીવર્ગને વિકાસ થવા લાગ્યા પછી જેમ ઝાડને આપે આપ ડાળાંપાંખડાં ફૂટે છે તે સ્વાભાવિકપણે ભિ ગુણવાળી વ્યક્તિ ઉત્પન્ન થાય છે. આ ભિન્ન ગુણવાળી વ્યક્તિઓ પૈકી જગતના ઉદ્યાનમાં કઈ વ્યક્તિ રાખવી અને કઈને ઉછેદ કરે તે પરિસ્થિતિરૂપ માળીના સ્વાધીનમાં હોય છે. જીવનયુદ્ધમાં જે ગુણ ઉપયોગી હોય છે તે ગુણ ધરાવનારી વ્યક્તિ પરિસ્થિતિને ગમે છે અને અન્યને તે મારી નાખે છે, પિતાને પસંદ એ. જાતિની વૃદ્ધિ કરે છે. વનસ્પતિ અને પ્રાણીવર્ગને વિકાસ આ જ પદ્ધતિએ થયો છે. પીપળાના બીજને જુઓ. એ નાના બીજમાંથી પીપળાનું જ વૃક્ષ બને છે અને વડનું કેમ નથી થતું? કેરીને ગોટલે ભૂમિમાં દાટવાથી આંબે જ કેમ ઉત્પન્ન થાય છે? પરિસ્થિતિ ગમે તેવી હૈ, કેરીને ગોટલામાંથી તે પીપળો ઉપજાવી શકવા સમર્થ નથી. પરિસ્થિતિ અનુકૂળ હોય છે તે ઝાડ સારું ફાલે છે અને ખરાબ હોય છે તે ચીમળાઈ મરણ પામે છે. આ રીતે પરિસ્થિતિ ક્યા ઝાડ કે પ્રણને બચાવવું તે નક્કી કરે છે એ કબૂલ છે; પણ નિર્માણ કરવાનું તેના હાથમાં નથી. કેરીના ગોટલામાં બે જ નિર્માણ કરવાની શક્તિ છે માટે તે ઝાડ ઉત્પન્ન થાય છે. પરિસ્થિતિને લીધે નહિ. કેટલાંક પહલીનાં ઈંડા એકસરખાં દેખાય છે; પણ પ્રત્યેકમાં ભિન્ન પ્રકારનાં પક્ષી ઉત્પન્ન કરવાનું અંતઃસામર્થ્ય હોય છે, પરિસ્થિતિ ચિડાશે તે કેટલાંક ઈંડાને મારી નાખશે અને કેટલાંકને બચાવશે; પણ એ ઈંડામાંથી For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૫૩ ઉત્પન્ન થનાર પક્ષીની જાતિ તે તે ઈડાની અંતઃશક્તિ કિંવા સ્કૃતિ પર અવલંબે છે. વૃક્ષબીજ કિંવા ઈડાની સ્થિતિ જેવી જ વૃક્ષવર્ગ કિંવા પ્રાણવના વિકાસની સ્થિતિ છે, દિનપ્રતિદિન જે અનેક વનસ્પતિવર્ગ અને પ્રાણીવર્ગને વિકાસ થતો જાય છે તે કંઈ પણ બીજગત્મ શક્તિનું પરિણામ છે. આ પક્ષ કહે છે કે, એ શક્તિને ગમે તે નામ આપ; પણ કબૂલ કરે છે એ શક્તિ પરિસ્થિતિથી ભિન્ન છે. જગતને વિકાસ કામતાલીયન્યાયે જેવો માર્ગ મળે તે થઈ જતું નથી. તેમાં વિશિષ્ટ દિશાએ વિકસન થાય તેવા પ્રકારની બીજગર્ભશક્તિ રહેલી છે. પરિસ્થિતિ કેવળ આ શક્તિનું નિયમન કરે છે એમ એ પક્ષનું કહેવું છે. તેઓ કહે છે કે વિકાસ ઉદ્દેશશુન્ય નથી પણ ઉદ્દેશપૂર્ણ છે. “ઉદેશપૂર્વક વિકાસ” (Directed Evolution) વાક્યમાંના ‘ઉદેશ” શબ્દને અર્થ સ્પષ્ટ કરે જોઈએ. માણસ કંઈક ઉદ્દેશ રાખી કોઈનું અપમાન કરે છે કિંવા કેઈને પૈસા આપે છે, તેમ “હું આ ઉત્પન્ન કરીશ” એ ગોટલાને ઉદ્દેશ હોય છે એવું નથી. કહેવાનું એટલું જ છે કે, વિશિષ્ટ પદ્ધતિથી જ ગેટલામાં વિકાસ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ ઉત્પન્ન થયેલી હોય છે. વિકાસ જે થશે તે એ જ પદ્ધતિથી થશે, નહિ તે નાશ પામશે. આવી આગ્રહ શક્તિને જેઓ ગૃહીત માને છે તેમને જીવશક્તિવાદી ( Vitalists ) કહેવામાં આવે છે. જીવશક્તિવાદનું સમર્થન કરનાર અનેક છે. પ્રો. હન્સ ડીસ્ક, પ્રો. રીંક, પ્રો. જે. એ. થેમસન, પ્રો. ગેડીજ વગેરે એમાં આગળ પડતા છે. જીવબિંદુમાં વિશિષ્ટ પ્રાણી નિર્માણ કરવાની શક્તિ હોય છે અને તે બિંદુ પરિસ્થિતિને નમાવી પિતાને ઉદ્દેશ પાર પાડે છે એમ બતાવવા માટે હેન્સડી નીચે જણાવ્યા પ્રમાણે પ્રયોગ કર્યો છે. લૂટિયસ (Pluteus) નામક જીવની કેટલીક પેશી સૃષ્ટિક્રમાનુસાર વૃદ્ધિ પામ્યા પછી તેમાંની કેટલીકને તેણે મારી નાખી, તેથી તે જીવના કેટલાક અવયવ નષ્ટ થવા જોઈતા હતા પણ તેવું કંઈ બન્યું નહિ. બાકી રહેલી પેશીઓએ પોતાના બળથી ૨૩. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ એ જીવના સર્વ અવયવ નિર્માણ કર્યો. આથી એ જીવ બળહીન બન્યો પણ તે જીવબિંદુને જે વિશિષ્ટ પ્રકારને જીવ નિર્માણ કરે હતો તે તો થયો જ. પરિસ્થિતિ જે કંઈ કરવા માગે તે સ્વસ્થતાથી જોઈ રહેવાને તે તૈયાર ન હતું એટલું આ ઉપરથી સિદ્ધ થાય છે. સુકાયેલા લાકડાને કંઈ પલ્લવ ફૂટતો નથી, કેમકે તે લાકડામાં તેની શક્તિ હોતી નથી. લૂટિયસના કેટલાક અવયવ નષ્ટ કરવા માટે કેટલીક પેશીને મારી નાખી હતી છતાંયે તે છે પિતાની અંતઃ શક્તિથી યોગ્ય પેશી પુનઃ નિર્માણ કર, એ ઉપરથી વિશિષ્ટ પ્રકારને જીવ ઉત્પન્ન કરવાને “ઉદેશ” મૂલભૂત જીવબિંદુમાં હોવો જોઈએ એમ સ્પષ્ટ થાય છે. કેવેલીના ( Cavallina) જીવ પર પ્રયોગ કરતાં પણ એવું જ જણાઈ આવ્યાથી ડીસ્ક પિતાને સિદ્ધાંત મજબૂત • બન્યાનું જણાવે છે.* * 'Analytic experimental embryology - Entwicklungs - mechanic as Roux has called it — has been able to show that there are many kinds of embryonic organs or even animals which, if by an operation deprived of part of their cells, behave in the following way :- Of whatever material you deprive these organs or avima!s, the remainder (unless it is very small ) will always develop in the normal manner, though, so to speak, in miniature. That is to say : there will develop out of the part of the embryonic organ or apirnal left by the operation, as might be expected, not a part of the organisation, but the whole, only on a smaller scale. I have proposed the name of harmonious equipotential systems for organs or animals of this type; they are 'equipotential because all their elements (cells) quite evidently must possess the same morphogenetic 'potency;' otherwise the experimental result would be impossible, and their elements work 'harmoniously' togather in each single experimental case. It is only on the basis For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ઘડિયાળનાં ચક્ર કંઈ પણ ઉદેશ રાખીને કરેલાં હોય છે, પણ એક જ ચક્ર ભાગી ય છે તે તેને બરાબર બનાવવાની શકિત ઘડિયાળમાં હોતી નથી. ચક્રની વાત તે ઠીક છે ! એક દાંને પણ બનાવાની શકિત તેનામાં નથી હોતી. પરંતુ લૂટિયાં $ ભાગ કાપી નાખવા છતાં મૂલભૂત પેશીમાંથી નાના આકારનો પણ સવા વયવપૂર્ણ લૂટિયસ નીકળે તે નવાઈ જેવું છે. આ ઉપાય જણાય છે કે, સર્વ જીવની નહિ હોય તો પણ નિદાન કેટલાક જીવોની ઉત્પત્તિ તે ઉદ્દેશપૂર્ણ છે. લેટો કેવા ઘડિયાળનું ચક્ર કઈ પણ ઉદ્દેશ રાખીને મનુષ્ય બનાવેલ છે પિત્તળધાતુને લે કરવાનું નથી હોતી કે ચક્ર બનાવવાનો આગ્રહ ' નથી હોત; પરંતુ લૂટિયસની પેશીને એક પ્રકારના વિશિષ્ટ આગ્રહ જણાય છે. તે પેશી જે જડ પદાર્થ જેવી હતી તો ત્રણ ચતુર્થાંશ ભાગ કાપી નાખવા છતાં અવંગયુકત લૂટિયસ નિર્માણ થયો ન હતો. જડ પદાર્થ અને તેના રાસાયનિક મિશ્રણના જે નિયમ આપણી જાણમાં છે તે પરથી એવા પ્રકારના વર્તનની ઉપપત્તિ લાગી શકતી નથી. આગળ ઉપર જડ પદાર્થને ગુગધર્મ પરથી એની ઉપષત્તિ લગાડી શકાશે તે સ્કિન મહેલ ધસી પડશે, પણ આજે તે લૂટિયસની પિશીમાં જડશક્તિથી કંઈ પણ ભિન્ન, આગ્રહી, ઉદ્દેશપૂર્ણ અને of their equipotentiality and of their harmonious working that the experimental results can be what they are. Among embryonic organs the cleavage stages and the so-called gerin-layers, for instance, are harmonious - equipotential systems take from the blastula of a search in whatever you like ( but not more than three quarters and the rest will always develop a very small but complete "Pluteus." Driesch: The History and Theory of Vitalism. P. 208–209. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ નીતિશાસ્ત્રપ્રવેશ સ્વતંત્ર (Autonomous) અતિ પણ છે એ વિચારવા એગ્ય છે કે બગસન કિકાવાર છે, બગસનનું નામ જીવશક્તિવા લાકેની યાદીમાં દાખલ કરવું જ પડે તેમ છે. હમ તેનું માને વિશે વધેલું હોવાથી તેના તત્તનો વિચાર સ્વતંત્ર રીતે કંઈક વિસ્તારથી કરવાનું આવશ્યકતા છે. પ્રાણીનો વિકાસ જીવર્ભિશાકના યોગથી થાય છે; પરાસ્થતિ તો ફક્ત તેનું નિયમન કરે છે. એ વાત જીવશક્તિવાદી (Vitalists) લોકાની માફક જ બર્ગસન સ્વીકારે છે. ફેર માત્ર એટલું જ છે કે એ શક્તિને તે જુદુ નામ આપે છે. તે તેને જ શક્તિ (Vital force) નું કહેતાં જીવપ્રેરણા Elan Vitale (Vital impulse or impetus or push) કહે છે. એ જીવશક્તિ કિવા જીવપ્રેરણા કેઈ સ્વતંત્ર પદાર્થ તરીકે માનતું નથી માત્ર એટલું કહેવામાં આવે છે કે એ શકિત” છે. એ વાત સજીવ વસ્તુ માં વાસ કરી વિકાસ પામવાની પ્રેરણા કરે છે એ કહેવાથી તેને સ્વતત્ર દેવ કે પદાર્થ માનવાને કારણ નથી. તથાપિ આ મુદ્દો બગસાનો ધ્યાનમાં વિશેષ વખત રહેતો નથી. તેની માતા કાવ્યાત મેક અને અલંકારપૂર્ણ છે અને તે આ જીવ પ્રેરણાનું વર્ણન કરે છે ત્યારે આપણી એવી ભાવના થઈ જાય છે કે, એ પ્રેરણાને શક્તિ અથવા અહંકાર છે, વિચારશક્તિ છે અને તે દાવપેચ કરે છે, કદી નમ્ર બની જઈ દાવ સાધી લે છે તે કદી અન્ય માર્ગો સાથે * The main question of Vitalism is not whether the processes of life can properly be called purposive: it is rather the question if the purposiveness in those processes is the result of a special constellation of factors known already to the sciepces of the inorganic or if it is the result of an autonomy peculiar to the processes themselves. Driesch : 'The History and Theory of Vitalism'. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૫૭ છે. કેટલાંક વર્ષમાં તે એ સ્પષ્ટ રીતે જણાવે છે કે, જીવખેરગાને અહંકાર છે. પરંતુ આ પ્રેરણાનું અસ્તિત્વ ઘડીભર ગૃહીત માની લઈ એ તો પણ તેને અહંકાયુક્ત કહેવાને શે આધાર છે તે બસને જણાવ્યું થી. પરંતુ પ્રથમ બસને જીવપ્રેરણાનું એ અસ્તિત્વ શી રીતે સિદ્ધ કર્યું છે તે જોઈશું. તે કહે છે કે, (૧) પરિસ્થિતિમાં વિકાસ કરવાની શક્તિ નહિ હોવા છતાં વિકાસ થાય છે માટે તે જીવપ્રેરણા ના ર થી જ તે હવે જોઈ એ. (૨) બીજું એ કે પરિસ્થિતિ અતિશય વિસદશ હોય તો પણ અધ્યારે એના ગેરેમાં અત્યંત સદા જેવું કાર્ય કરે છે માટે પરિસ્થિતિથી કોઈ પણ જુદે કોઈ કવિ એ. પકોન નામના પુપકીટકનાં ચા ખરી રીતે માણસના ચક્ષુ જેવાં બનાવવાનું કંઈ કારણ ન તું પણ તેની સુચના માણસની જેવી છે માટે એ એક જ નાનું કર્તુત્ય પરિસ્થિતિ ને ન આપતાં અન્ય કોઈ પણ સ્થળે જેવું જોઈએ. પ્રથમ આ બીજો મુદાને જ કિ ચિત વિસ્તારથી વિચાર કશું. સને યુક્તિવાદ આ પ્રમાણે છે – જે પરિસ્થિતિ જ જીવનો વિકાસ કરતી હોત તે ભિન્ન પરિસ્થિતિનું ફળ ભિન્ન જ જણાયું હત; પણ આપણને તો એવું જણાયું છે કે, પરિસ્થિતિ અત્યંત ભિન્ન હોવા છતાં ફળ એક જ છે. અર્થાત પરિસ્થિતિને ફળના કારણરૂપ ગણી શકાય નહિ. પસ્થિતિ એક જ હોય તે તેનું કાર્ય એક જ હોય અને ભિન્ન હોય તો તેનું કાર્ય ભિન્ન જ હોવું જોઈએ. પણ જે ભિન્ન પરિસ્થિતિમાંથી એક જ વિશિષ્ટ પ્રકારની યોજના નિર્માણ થતી હોય તો એ યોજના જનારી વ્યક્તિ પરિસ્થિતિથી ભિન્ન હોવી જોઈએ. જે પ્રસંગે પરિસ્થિતિ અત્યંત ભિન્ન હોઈ જનામાં માત્ર અત્યંત સામ્ય હોય તે વખતે પરિસ્થિતિથી ભિન્ન કર્તુત્વ માન્યા સિવાય ચાલતું નથી. આવી સ્થિતિ નીચેની વાતમાં જણાવ્યું છે : For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ નીતિશાસ્ત્ર પ્રવેશ પિન (Pecten) નામની એક પતંગિયાની ઉપતિ છે. એ ઉપજાતિ માલસ્ક (Mollusk) નામના ઉચ્ચતર (પ્રાણીશાસ્ત્રની દષ્ટિએ ઉચ્ચતર ) વર્ગમાં ગણાય છે. ગે-મહિષાદિ ચતુપાદ, વાંદર, માણસ વગેરે પૃષ્ઠવંશયુક્ત વર્ગમાં ગણાય છે. મેલેસ્ક વર્ગ પૃષ્ટવેરા રહિત છે. એટલે એક ઉપનતિ અને ગેમહિષાદિ ઉપજાતિમાં અત્યંત ભિન્નત્વ અથવા વિંસદશત્વ છે. કૂતરાં, ગધેડાં અને સેક્રેટીસ જેવા માણસમાં ભિન્નત્વ છે; પણ એ સર્વ પૃષ્ઠવંશયુક્ત વર્ગના હોવાથી તેમનામાં એક રીતે સામ્યતા છે એમ કહેવાનો હરકત નથી, પણ પૃષ્ઠવંશાહીન મેલસ્ક વર્ગનાં કિન ઉપજાતિનાં પતંગિયાં અને માણસના અવયવ વગેરેમાં કંઈ પણ સામ્યતા છે કે? ના, તો પણ પેકનનાં નેત્ર બરાબર નિહાળીને જુઓ. તે માણસના જેવાં જશે. પેકટેનનાં ચક્ષુમાં નેત્રદર્પણ, પોપચાંનું ઢાંકણ વગેરે સર્વ માણસને જેવાં છે. પૃવંશ શન્ય વર્ગમાં જે લક્ષણ કદી જણાતું નથી તે આ પેકન ઉપાતિના નેત્રમાં નજરે પડે છે. આ લક્ષણ એ છે કે માણસને નેત્રદર્પણની વિશિષ્ટ પરિવર્તનાત્મક રચના પેર્ટનના નેત્રમાં પણ છે. આ સદશત આ વિસદશ જાતિમાં સી તે ઉત્પન્ન થયું ? જનારે જે એક ન હોય તે આ વિલક્ષણ સાગ્યે આટલી વિષમ પરિસ્થિતિમાંથી આપોઆપ ઉદ્ભવવું અશક છે જે ઉત્તર તરફથી અને દાંક્ષણ તરફથી આવતી રેલવે મુંબઈને બેબંદરમાં આવી હોય તે આ ના કાકતાલીય ન્યાયે થયેલી ન હેવી જોઈએ. કદાચિત એકાદ સાદી વાત કોકતાલીય ન્યાયે બની જાય; પણ નેત્ર જેવી ગૂંચવણવાળી અને નાજુક ઇકિય આવી રીતે કાકાલીય ન્યાયે ઉત્પન્ન થઈ શકતી નથી, પરિસ્થિતિને કત્વ આપીએ પણ તે અત્યંત ભિન્ન હોવાથી તેને માન આપી શકાતું નથી. ત્યારે “એમ કેમ ન કહેવું કે જીવને વિશિષ્ટ પ્રકારનાં સમાન ધર્મીય નેત્ર તૈયાર કરવાં હતાં તેથી તેણે વિસદશ પરિસ્થિતિમાં પણ પિતાનું કાર્ય પોતાની અંત:શકિતને બળે સાધી લીધું.” હથિયાર કિંવા સાધન ભિન્ન હોવા છતાં તે એક જ કાર્ય થતું હોય તો એ કાર્ય કરનાર એક જ હવે ઈએ. એમ માનવું યેય છે. સાધનનું વિસદાવ જેટલું ધિક અને For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર સાધ્વમાં જેટલું અધિક સામ્ય ઊપજે છે તેટલું આ અનુમાન અધિક દઢ બને છે.* હવે કઈ કહી શકશે કે, મોબસ્કવર્ગ અને પૃષ્ઠવંશયુક્તવર્ગ જો કે અતિશય ભિન્ન છે પણ તેના પૂર્વજ એક જ હતા. પતંગિયા પટેન અને માણસના તદ્દન આરંભના કૃમિતીય પૂર્વજ એક જ હતા માટે ચક્ષુની સામ્યતા પૂર્વજ પાસેથી કેમ નહિ મેળવી હોય? પણ એ સંબંધમાં બર્ગસન કહે છે કે, આવા નાજુક ચનો ઉદ્ભવ થતા પહેલાં જ મોલસ્કવર્ગ અને પૂષ્ટવંશમુક્તવર્ગ વિભક્ત થયા હતા, એટલે તે જે વખતે વિભક્ત થયા તે વખતે એ નાજુક ચક્ષુનું અસ્તિતવ નહિ હોવાથી આનુવંશિક સંસ્કારથી તે પ્રાપ્ત થવાને સંભવ ન હો, "Pure mechanism would be refutable and finality in the special sense in which we understand it would be demoustiable in a certain aspect if it could be proved tba: life may manufacture the like apparatus by unlike means on divergent lines of evolution; and the strength of the proof would be proportional both to the divergency between the lines of evolution thus chosea and to the complexity of the similar structures found in the an." Bergson, Creative Evolution. “We find the same essential parts in each, composed of analogous elements. The eye of the Pecten presents a retina, a cornea, a lens of celular structure like our own. There is even that peculiar inversion which is not met with, in general, in the retina of the invertebrates. Now, the origin of mollusks may be a debated question, but whatever opinion we hold, all are agreed that mollusks and vertebrates were separated from their common parent Stem long before the appearance of an eye so complex as that of the Pecten. Whence then the structural analogy ?” Bergson, Creative Evolution P. 66. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ અગતના પ્રતિપક્ષી આ સબંધમાં પુનઃ કહે છે કે, કૃમિઘ્નતીય પૂર્વાંતેનાં ચક્ષુ ભલે સાદાં અને અલ્પાંત્રકસિત હોય, પણ્ ચક્ષુ હતાં એ વાત ખરી છે અને એ મૂલભૂત ૠલ્પવિકસિત ચક્ષુમાંથી સમન જાતિનાં ચક્ષુ ઉદ્ભવે તે તે કઈ અશકય વાત નથી. ચક્ષુનું કામ જેવાનું છે, જેવાનું કાર્યો કરવાને માસનાં ચક્ષુ જેવાં યક્ષુ અતિ ઉપયેગી છે, એટલે મૂલભૂત સાદાં ચક્ષુથી જે અનેક પ્રકારનાં ચક્ષુ સ્વાભાવિક પણે ઉત્પન્ન થયાં હશે તેમાંની આ રચના જે પ્રાણીમા હતી તેની પ્રાંત થઈ અને તેની જ પ્રજા વૃદ્ધ પામી. મા વાત જીવનકલમાંની સ્વાભાવિક પસંદગી'ના તત્ત્વની દૃષ્ટિએ સાહજિક છે. એમાં જીવપ્રેરણાનું નવીન ઢાકાન ઞાઠવવાને કઈ જ કારણ નથી. ૩૬૦ આથી ભસતના તાત્ત્વિક ધનુષ્યની કેરી તૂટતી હાય તા પણ બીજી એક રોલ રહે છે જ, કાઈ પણ કબૂલ કરશે કે, વનસ્પતિવગ અને પ્રાણીવ અત્યંત વિસદેશ છે, પણ શહિ સબંધમાં ઉભયના માર્ગ અને તવિષયક ઈંદ્રિય રચના અતિ સમાન છે. અમન કહે છે કે, ત્રિસદશ વના આ વિસક્ષણ સામ્ય પરથી એકકતૃત્વનું અનુમાન કરવું અયેાગ્ય નંદુ ગણાય. પરંતુ એ સંબંધમાં સુધ્ધાં પ્રતિપક્ષી કહે છે કે, વનસ્પતિવ અને પ્રાણીવગ વિસદા હોવાની વાત જ ભૂલભરી છે. વળી ખીજું એ છે કે, વંશવૃદ્ધિ વિષેના ઉભયના માર્ગ વિશિષ્ટ મર્યાદા સુધી જ સમાન છે. ભસન કહે છે તેટલું વનસ્પતિ અને પ્રાણીમાં વિસદરાવ નથી અને ખરેખર રીતે જનને દ્રિય સંબંધી તેમનામાં જેટલું સામ્ય બતાવવામાં આવે છે તેટલું છે જ નહિ. વનસ્પતિ અને પ્રાણીને કેટલીક બાબતમાં સમાન કહેવામાં આવે એટલે એ સમાન વના કેટલાક અવયવમાં સામ્ય દેખાય એ સ્વાભાવિક છે. તેની ઉપત્ત લગાડવા માટે જીવપ્રેરણા જેવું નવીન અને ગૂઢ તત્ત્વ ઉપસ્થિત કરવાની જરૂર નથી. ' આ શાસ્રીયવાદમાં અધિક ઊંડે જવાને લેખકને અધિકાર નહિ હાવાથી હવે ભસનના પહેલા મુદ્દા તરફ મેરચા ફેરવીશું. ઉપર પરિસ્થિતિ ભિન્ન હોય છે છતાં એક કાય` બને છે એ મુદ્દાના For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૬૧ વિચાર થયા છે. હવે પરિસ્થિતિ તે જ હાવા છતાં જીવતા વિકાસ થઈ તેને ભિન્નાવયવત્વ પ્રાપ્ત થાય છે એ બાબતને વિચાર કરવાના છે. બસન કહે છે કે, ભૂગભ શાસ્ત્રવેત્તાઓએ પુરાતનકાળના જે વિભાગ કર્યા છે તેમાંના સાયફ્યૂરિયન ( Silurian ) ભાગત આપણે વિયાર કરીશું. આ કાવિભાગમાંનાં કૃમિનાં જે હાડપિંજર જમીનના ઊંડાણમાંથી મળી આવે છે તેના અને તત્કાલીન અન્ય પરિસ્થિતિને વિચાર કરતાં એવું અનુમાન નીકળે છે કે, જે એકૃમિના વિકાસ પરિસ્થિતિ પર જ અવલંબી રહેલે હાત તે વિકાસ થવાનું જ વિશેષ કાણું ન હતું. પેાતાની મૂલભૂત અવયવરચના સારી સુખભરી હતી એટલે એ કૃમિને સુખને! જીવ સ્થિતિમાં કઈ સામ 6 દુ:ખમાં નાખવાનું હતું. ત્યારે તેણે એ સાહસ કેમ કર્યું ? અનિવાર્ય અ ંત:સ્ફૂર્તિને લીધે એટલે જીવપ્રેરણાથી ૪ ' * કેટલાક પ્રાણીશાસ્ત્રવેત્તા કહે છે કે, દૃઢ રી રૂપ આ સંબંધમાં સાયલ્યૂરિયન કીટક, મોહસ કરવું, કે છે તે જ સ્વસ્થ એસવું ' એવા પ્રકારને વિચાર કરી શકે એ વાત જ અશકય છે, બીજું એ કે એ ‘કૃમિતા વિકાસ કરવાનું કાય પરિસ્થિતિ માટે અશકથ હતું' એમ બસન કહે છે તે ખાટું છે ! * ન 6 આ તત્ત્વને નીતિશાસ્ત્ર સાથે વિશેષ નિકટ સબંધ નહિ હાવાધા હવે બસનના ખીજા એક તત્ત્વ તરફ વળીશું. આ તત્ત્વ માઝુસની વિવેચક પ્રદા અથવા તને અથવા ‘ મુદ્દે ’તે ( Intellect ) સિંહાસન પરથી ઉતારી પાડી અંતઃસ્ફૂતિ ( Instinct ) ને અંતરતાાત્મ્ય ( Intuition ) તે તે ગાદી પર બેસાડે છે, માણસને અત્યાર સુધી પેાતાને જ્ઞાન પશુ પક્ષી, કીડીકીટક, માખીમચ્છર વગેરે કરતાં પોતે કિંવા દેવાથી "Life need not have evolved at all or might have evolved only in very restricted limits, if it had chosen the alternative, much more convenient to itself, of becoming anchylosed in its primitive from." Bergson : Creative Evolution. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ નીતિશાસ્ત્ર પ્રવેશ શ્રેષ્ઠ છે એવું અભિમાન હતું. કહ્યું છે કે, જ્ઞાન છે તેવામો વિશેષ: પણ બર્ગસન કહે છે કે તમારું જ્ઞાન મિથ્યા છે. એ કરતાં કીડીકીટક કિંવા મધમાખીની સ્વાભાવિક અંતઃસ્કૃતિની યોગ્યતા અધિક છે. કીડીઓ માટીમાં જે ઘર બાંધે છે, સુરંગ બનાવે છે, મધમાખી જે મધપૂડા બનાવે છે, કરોળિયા જે સુક્ષ્મજંતુની જાળ બનાવે છે અને પક્ષીઓ જે માળા બાંધે છે તેનું વર્ણન કરવાની કંઈ જરૂર નથી. એ બધું પ્રાણી શી રીતે કરે છે? પ્રજ્ઞા અથવા તકના બળે ? ના, અંતઃસ્કૃતિના બળથી. આ અંતઃસ્કૃતિના યોગથી તેમનું તે તે કાર્ય સાથે તાદામ્ય થઈ જાય છે અને શું કરવું ન કરવું તેનું જ્ઞાન તેમને આપોઆપ બિનચૂક પ્રાપ્ત થાય છે. ઉપર કહેલાં અંતઃસ્કૃતિના દષ્ટાંત તદ્દન સામાન્ય કાટીનાં છે, પણ “અંતઃસ્કૃતિ બુદ્ધ કરતા શ્રેષ્ઠ છે એ તત્વ સ્થાપન કરવા બસને જે દષ્ટાંત. આમાં છે અને જેના પર તેના તત્ત્વની સર્વ મદાર છે તે અતિ મનોરંજક છે. એ દૃષ્ટાંત આ પ્રમાણે છે – ફેકસ કિંવા અમોફીલા નામની એક ભમરીની જાત છે. તે કીડા (caterpillars) ને ડંખ મારી બેશુદ્ધ બનાવે છે. તેમ કરવાના હેતુ એ હોય છે કે મૂકેલાં ઈંડાંમાંથી બચ્ચાં ની કળે છે તરત તેમને ખોરાક મળે. કીડાને એ ભમરી ઠાર મારી નાખવી નથી; કેમકે તેમ કરે છે તે કીટકનું રોમાંસ ખરાબ થઈ જાય અને તેથી તે નિરુપયોગી નીવડે, જે ભમરી ભળતા જ સ્થળે ડંખ મારે છે તે કીડાના પટમાં વિનો પ્રવેશ થાય અને તેથી તે મરી જાય પણ તે એટલી હોશિયારી રાખે છે કે, તે જ સ્થળે ડંખ મારે છે તે સ્થળ એવું હોય છે કે તેને ફક્ત બેશુદ્ધિ જ આવે છે. મોટા મોટા કીટકશાસ્ત્રી પણ આવું ખૂબીવાળું સ્થાન શોધી કાઢી ત્યાં વિષ મૂકી શકે તેમ નથી, પણ ફેકસ નમરી એ કામ સહેલાઈથી કરી શકે છે. તમે કદાચ કહેશે કે તેને એ જ્ઞાન અનુભવથી પ્રાપ્ત થયેલ છે, પણ એ વાત સંભવિત નથી. પિતાનાં બચ્ચાં ઈંડાંમાંથી બહાર પડે ત્યારે તેમને રાક મળે તે માટે કીડાઓને વિષથી બેશુદ્ધ બનાવી બચ્ચાંના સ્થાન આગળ ગઠવી રાખવાની જરૂર છે, કદાચ ઠાર મારી નાખવામાં આવે તે For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૬૩ તે કહી જાય અને બચ્ચાંને ઉપયોગી થાય નહિ, એવા પ્રકારનું જ્ઞાન એ ભમરીને અનુભવથી મળવાની વાત અશકય છે; કેમકે તે પોતાનાં બચ્ચાંને જવાને જીવતી રહેતી નથી. બચ્ચાંને જન્મ થતા પહેલાં જ તે મરણ પામે છે ! એ પિતાના ખોરાક સારુ કડાઓને બેશુદ્ધ બનાવી રાખી મૂકે છે એમ કહેવામાં આવે; પણ તે યુક્તિથી વિરુદ્ધ છે. કારણકે તે પોતે કદી માંસભક્ષણ કરતી નથી, અર્થાત બચ્ચાંને ઉછેરવાનું આ અપ્રતિમ કૌશલ્ય અનુભવથી કે સ્વાર્થથી પ્રાપ્ત થાય છે એમ કહી શકાતું નથી. એ તે એક પ્રકારની અંતઃસ્કૃતૈિથી થતું હોવું જોઈએ. કીડાને જોતાની સાથે જ તેને કયા સ્થળે ડંખ મારવો, તેનું શું કરવું વગેરે ભમરીને બુદ્ધિવ્યાપાર વિના, આપોઆપ, એક પ્રકારની તાત્કાલિક સંવેદના કિવા સહાનુભૂતિથી (Sympathy in the etymological sense) સમજાતું હોવું જોઈએ. બગસનનું કહેવું એ છે કે, વિવેકબુદ્ધિને એ અંતઃસ્કૃતિની ચે ગતા પ્રાપ્ત થાય તેમ નથી. ગમે તેમ કરે તો પણ બુદ્ધિ બાઘદષ્ટિથી જેનારી – બહિર્મુખ છે, અંતસ્કૃતિ પરિસ્થિતિના પિટમાં પિસી એ જીવ બની, તાદામ પામી તેનું સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. બુદ્ધિ જે જ્ઞાન મેળવી આપે છે તે એક અર્થમાં જ્ઞાન જ નથી. બરુ બહુ તો બુદ્ધને જડનું યથાર્થ જ્ઞાન થઈ શકે, પણ જીવતો મર્મ સમજાય નહિ; ત્યારે અંતઃસ્કૃતિ જીવનું આંતરહદય જાણી શકે છે.* આ પણ બ્રહ્મચર્યા કરનારા કહે છે કે, “આપણું તાર્કિક જ્ઞાન વૃષા છે, માત્ર બ્રહ્મજ્ઞાન હોય એટલું ખરું;” તે જ પ્રમાણે બસન કહે છે કે, આપણી વિવેચબુદ્ધિ આપણને જે જ્ઞાન મેળવી *While intelligence treats everything mechanically instinct proceeds, so to speak, organically.' 'The intellect is characterised by a natural inability to comprehend life, while instinct is moulded on the very form of life.' Bergson Creative Evolution P. 172. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ આપે છે તે અજ્ઞાન જેવું જ છે. તે માયા છે. આપણી બુદ્ધિ આપણને ચંદ્ર, સૂર્ય વગેરે બતાવે છે તે સર્વ નકામું છે. કેમકે આપણી બુદ્ધિ આપણી પ્રત્યક્ષ ઉપસ્થિત થયેલા પદાર્થોનું પૃથક્કરણ કરે છે અને નજીક-દૂર, ગળ્યું – કડવું, ધોળું કાળું વગેરે ભેદ કલ્પે છે. પરંતુ એ પૃથકરણ કરવામાં તે સત્યને ઉપમ કરે છે ! સુંદર ચિત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેના ટૂકડેટુકડા કરી, એ ટૂકડાને ભિન્ન ભિન્ન નામ આપનાર દેઢડાહ્યા જેવો જ આપણું બુદ્ધિને વિવેચનાત્મક અથવા પૃથકકરણાત્મક વ્યાપાર છે. સત્ય અચળ – અખંડ છે. માણસનો હાથ કાપી નાખ્યા પછી તે જેમ હાથ રહેતો નથી, સુંદર સ્ત્રીની આંખો તરી કાઢવામાં આવે છે તેમાં જે કંઈ તેજ કે સૌદર્ય રહેતું નથી, કાવ્ય મય લેકમાંથી વચ્ચે એક અક્ષર જ બોલીએ તે તેમાંથી જેમ રસ મળતો નથી; તેમ જ આ અખંડ વિશ્વના સૂક્ષ્મતર કાણ કરી તેને વ્યક્તિ પરત્વે ભિન્ન નામ આપવાથી આપણે સમષ્ટિરૂપે અથવા વિરાટસ્વરૂપ સત્યથી વિમુખ થવા લાગીએ છીએ. “કાળ” ને જેમ હાથમાં પકડી ક્ષણભર અટકાવી શકાતો નથી, (કારણ આ અટકાવ્ય” એટલે શબ્દ પૂરા ઉચ્ચારાતા નથી તેટલામાં જ એ કાળ આપણા હાથમાંથી છટકી ભૂતાનિમાં જઈ બેસે છે) તેમજ વિરાટસ્વરૂપી સત્ય અથવા “બ્રહ્મ' બુદ્ધિની મર્યાદામાં કદી પણ આવતું નથી. બુદ્ધિ સત્યનું બાહ્ય અને એકાંગી જ્ઞાન મેળવી શકે છે. તેના ઊંડા પ્રદેશમાં પહોંચી તેનું હંગત જાણવાની શક્તિ તકૂપ કરી દેનાર અંતઃસાક્ષાતકારમાં જ (Intuition) છે. બુદ્ધિ સમર્યાદ, દિક્કાલદિ ઉપાધિથી યુક્ત વાતનું જ સ્પષ્ટ જ્ઞાન મેળવી આપે છે. અમર્યાદ, દિકાલાઘનવકિન્ન, અખંડેકરસ જેવી બાબતનું જ્ઞાન અંતસ્તાદમ્યને જ (કિંવા આત્મસાક્ષાત્કારને જ) થશે. આપણી બુદ્ધિ એ જ્ઞાન માટે છે જ નહિ. એને અને વગેરે પ્રાપ્ત કરવામાં ઉપયોગી થઈ પડે તે માટે મળેલી છે. * 'Of the discontinuous alone does the intellect form a clear idea.' Bergson : Creative Evolution, P. 159. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૬૫ આપણે બુ ની સહાયથી હથિયાર તૈયાર કરીએ છીએ અને એવી જ રીતે તેને બીજો ઉપયોગ કરીએ છીએ એ દષ્ટિએ તે આદરણીય છે, પણ જ્ઞાન મેળવી આપવાની શક્તિ તેનામાં મા! મની બુદ્ધિનો વિકાસ થવા લાગ્યા પછી તે પથરને અણીદાર બનાવી તેની સહાયથી ફળ ફાડીને ખાવા લાગ્યો, મૂળ ઉખડર લાગે વગેરે વગેરે. પછી બુદ્ધિમત્તા વધી એટલે લોખંડી હાયર બનાવ્યાં અને હવે તો તે મોટાં મોટાં કારખાનાં ચલાવી, હળ, રેલ, છાપખાનાં, બંદૂક, તપ, વિમાન, આગબેટ વગેરેની સહાય મેળવે છે. મધમાખી, કીડી વગેરે પ્રાણીને એવાં બાહ્યસાધનની અપેક્ષા નથી. તે અંતઃકૃતિથી પરિસ્થિતિની સામે ટકી રહેવાનું આપોઆપ સમજે છે, એટલું જ નહિ પણ જરૂર હથિયાર પિતાના જ શરીરમાંથી નિપજાવવાનું તેનામાં સામર્થ્ય છે. જે કરેળિયો પિતાના શરીરમાંથી તંતુ કાઢે છે. તેને મલની જરૂર પડતી નથી. માણસમાં એવી શક્તિ નહિ હોવાથી તે પિતાની બુદ્ધિના જોરે બાહ્ય શાસ્ત્ર, સાધન, ઉપકરણ વગેરે યોજે છે. આ દૃષ્ટિએ બુદ્ધિ ઉપયોગી છે; અરે બુદ્ધિનું કાર્ય જ એ છે, જ્ઞાન નહિ. એને પ્રત્યક્ષ પુરા આ રહ્યો :– વીસ પચીસ હજાર વર્ષ પરના માણસમાં બુદ્ધિ તો હોવી જ જોઈએ. પણ એ બુદ્ધિના ફળમાં આપણને શું જણાય છે ? ખડક નીચે દબાયેલાં લેખંડી હથિયાર કિયા તે પહેલાંના પથ્થરદિનાં હથયાર. જ્યારે બુદ્ધિનું આ જ ફળ આજે ઉપલબ્ધ છે ત્યારે તેનું મુખ્ય કામ એ જ હતું એમ શા માટે ન કહેવું? ત્યારે ખરું જ્ઞાન શી રીતે પ્રાપ્ત કરવું ? બર્ગસન કહે છે કે, અત:સાક્ષાત્કારથી. તે કહે છે કે, અંતઃસાક્ષાત્કારમાં અને અંતઃસ્કૃતિમાં ફરક છે. અંતઃસ્કૃતિનું વિકસિત સ્વરૂપ તે અંતઃસાક્ષાત્કાર. અંતઃસ્કૂતિ નિષ્કામ અને અહંકારમુક્ત બને પોતે પિતાના વિષયથી ભિન્ન છે એમ જાણવાની તેનામાં * lustinct is the faculty of using and even constructing organised instruments.' of For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ અંતર્મુખતા આવે અને વિષયનો વિસ્તાર કરવાની પણ તેનામાં શક્તિ આવે એટલે તેને અંત:સાક્ષાત્કારનું ઉચ્ચતર વિકસિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે, અને પછી તેને જીવને ખરો મર્મ અથવા તત્ત્વ અથવા બ્રહ્મ સમજાય છે. આપણાં શાસ્ત્રોમાં આત્મપ્રાપ્તિ અથવા બ્રહ્મજ્ઞાન બુદ્ધિના બળથી થતું નથી; પણ અંતઃસાહારથી જ થાય છે એવા અર્થમાં અનેક વાક્ય છે. દાખલા તરીકે, નામના પ્રવચન રમ્યઃ ને મેધવા ન વેડ્ડના મૃતેન+ આત્મપ્રાપ્ત ભાષણથી કિવા બુદ્ધિની કુશાગ્રતાથી કિવા વિદ્વત્તાથી સાધ્ય થતી નથી; તૈપા તળ મતિરાવનેચાક બ્રહ્મજ્ઞાન તર્કથી પ્રાપ્ત થતું નથી; ચત વાવો નિત્તે – જયાંથી વાણીને (થાગ નહિ લાગવાથી ) પાછું ફરવું પડે છે; નાત:કí ને વત્રિજ્ઞ ૩મયત:કરૂં – બ્રહ્મ બહિ:પ્રજ્ઞ નથી, અંત:પ્રજ્ઞ નથી અને બંનેયે નથી; તમાદ્રા एतस्माद्विज्ञानमयात् अन्यः आंतरः आत्मा आनंदमयः3 विज्ञानमय આમાથી આનંદમય આત્મા ભિન્ન છે આપણું વિવેચનમાં અને બર્ગસનના વિવેચનમાં મોટો તફાવત એ છે કે, આપણા ઋષિ સ્વાનુભવથી કહે છે કે પોતાને આત્મપ્રાપ્તિ થયેલી છે. અમુક માગે તે થાય તેમ નથી' એટલું કહીને તેઓ સ્વસ્થ રહેતા નથી. “અમને આત્મજ્ઞાન થયું છે” એટલું જ માત્ર કહેવામાં કંઈ ભૂષણ ન હતું. તેઓ અધિકારયુક્તવાણી અને લાગણીથી કહે છે કે “તમે અમુક માર્ગે જશે તે તમને પણ આત્મપ્રાપ્તિ થશે.” એ તેજ બર્ગસનમાં * It is to the inwardness of life that intuition leads us—by intuition I mean instinct that bas become disinterested, self-conscious, capable of reflecting upon itself and enlarging it indefinitely." -Bergson Creative Evolution P. 188 + કઠોપનિષદ્ ૨-૨૩. * કઠોપનિષદ્ ૨-૯. ૧. તૈત્તિરીયોપનિષદ્ ૧-૪. ૨. માંકચ પ-૭. ૩. તૈત્તિરીય ૨-૪. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૬૭ નથી. તે કેવળ બુદ્ધિ પર ઘસે છે અને અંત સાક્ષાત્કારનું કાવ્યાતમક ભાષામાં ગીત ગાય છે એટલું જ. તે કહેતો નથી કે પિતાને આતમજ્ઞાન થયું છે. શી રીતે પ્રાપ્ત કરવું એ વિષે પણ કંઈ કહેતું નથી. તેને આ બાબતની કલ્પના સુધ્ધાં નથી. તેના વિવેચનની ભાષા સુંદર અને સ્કૂર્તિદાયક છે, પણ સૂક્ષ્મતાથી જોતાં હાથમાં કઈ આવતું નથી. મેઘધનુષ્ય સુંદર અને મોહક હોય છે પણ તે હાથમાં આવતું નથી તેવી જ આ વાત છે. બુદ્ધિ કઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી આપતી નથી એ માન્યતા જ પહેલી ભૂલ છે. બુદ્ધિજન્ય જ્ઞાન એકાંગી હોય છે તેથી તે કોઈ વખત ભ્રમ ઉત્પન્ન કરે છે એ વાત કબૂલ છે; પણ અધિક પ્રયત્ન કરી એ જ્ઞાન સવાંગી બનાવી લેવું જોઈએ. હાથીને પગ પકડી હાથી થાંભલા જેવો છે એમ કહેનાર આંધળાને અન્ય અવયવ ભલેને પર્શ દ્વારા બતાવવામાં આવે પણ તેનું સમગ્ર સ્વરૂપ બતાવ્યાથી જ ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેને સ્પર્શથી જ્ઞાન થવાનું નથી એટલું જ કહી નાખવાથી તે જ્ઞાન તેને પ્રાપ્ત થતું નથી. ઘડીભર માની લેવામાં આવે કે, બુદ્ધિ જ્ઞાનપ્રાપ્તિના કાર્યમાં કંઈ કામની નથી. પણ પછી શું? અંત:સાક્ષાત્કાર કોણે કઈ રીતે મેળવવું ! કીડી, મધમાખી કે ફેકસની અંતઃસ્કૃતિ આપણામાં નથી પણ તે પ્રાપ્ત કઈ રીતે કરવી ? બીજું એ કે અંતઃસ્કૃતિને બર્ગસને આટલું બધું મહત્તવ આપે છે તે ગેરવાજબી છે. ફેસનાં કૌશલ્યની ભલે પ્રશંસા કરવામાં આવે, પણ ભૂલવું ન જોઈએ કે માળો બાંધનાર પક્ષીની અંતઃ સ્કૂતિ પણ એટલી જ પ્રશંસાસ્પદ છે. ફેકસને વ્યવહાર અપરિચિત છે માટે તે અધિક પ્રશંસાસ્પદ લાગે છે એટલું જ. તરવતઃ સર્વ અંત:સ્કૃતિ સરખી જ યોગ્યતાની છે. તેની ઉત્પત્તિ કોઈની જાણમાં નથી અને કોઈ પણ અંતઃસ્કૃતિ કૃત્રિમતાથી ઉત્પન્ન કરી શકાતી નથી. આ સર્વ પ્રકાર ગૂઢ છે, અને તેથી જ તે બગેસનને આદરણીય લાગે છે કે શું ? સાહજિક સંસ્કૃતિથી થયેલું જ્ઞાન હમેશાં જ ભૂલ વિનાનું હોય તે જુદી વાત હતી. પણ તેવું કંઈ નથી. પતંગિયું For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ નીતિશાસ્ત્ર પ્રવેરા અંતઃસ્કૃતિથી જ બળી મરે છે એ વાત ધ્યાનમાં રાખવામાં આવશે તો એનું મહત્ત્વ કેટલું ગણવું તેની કલ્પના થઈ શકશે. “ અંતઃસ્કૃતિથી થયેલું જ્ઞાન” એવો શબ્દપ્રયોગ ઉપર કરવામાં આવ્યો છે, પણ એ “જ્ઞાન” જ મૂળમાં નથી હોતું. તે પછી બુદ્ધિજન્ય જ્ઞાન કરતાં તે શ્રેષ્ઠ છે કે કનિષ્ઠ એ પ્રશ્ન જ રા માટે જોઈએ? આપણું પેટમાં ચાલતી પાચનક્રિયાનું, રુધિરાભિસરણ વગેરેનું જેમ આપણને જ્ઞાન નથી હોતું, એ બધું અબુદ્ધિપુર સર બન્યું જાય છે તે પ્રમાણે જ અંતઃસ્કૃતિથી થયેલું કાર્ય બને છે એમ કેમ ન માનવું? પક્ષી માળો બાંધે છે તે વખતે પિત “માળા બાંધે છે ' એવું જ્ઞાન તેને હેવાનું કેઈએ સિદ્ધ કરેલું નથી. આ વિષય જ પ્રથમ તે અતિ ગૂઢ છે. આપણે એટલું જ જાણીએ છીએ કે, એ અંતઃસ્કૃતિથી થાય છે. તે કેવી રીતે થાય છે, શા માટે થાય છે વગેરે કઈ જાણતા નથી. વર્ગન કહે છે ?, પરિસ્થિતિ સાથે કેવી રીતે વર્તવું એ બાબતનું જ્ઞાન કીડી વગેરેને અંતઃસાક્ષાત્કાર અથવા અંતઃસહાનુભૂતિથી થાય છે. ( Sympathy, in its etymological sense ) પણ એક નવા ? શબ્દ યોજ્યાથી અધિક બેધ શ થયો ?* બર્ગસને વિવેચક બુદ્ધિની વિરુદ્ધ જે બળ ઉઠાવ્યો છે તે જો કે યથાવાય નહિ હોય તો પણ આપણે ત્યાં પણ “બ્રહ્મજ્ઞાન બુદ્ધિની મર્યાદામાં આવી શકતું નથી' એવા પ્રકારના મત પ્રચલિત હોવાથી તે ઘણુઓને પ્રિય થવા જેવો છે એમાં કંઈ શંકા નથી. આપણું વાંચવામાં આવે છે કે બ્રહ્મ સાથે તાદામ્ય પામ્યા પછી હું – તું, આ – તે વગેરે ભેદ લય પામે છે. પણ એ બ્રાહ્મા સ્થિતિ સર્વ અવસ્થામાં શ્રેષ્ઠ માનવી જોઈએ કે શું? આપણે ત્યાં આત્માને પાંચ પ્રકારે કજોલે છેઃ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, અહીં ‘વિજ્ઞાન” શબ્દ વિવેચક બુદ્ધિજન્ય જ્ઞાનને લગાડે * આ પ્રકરણ સંબંધી “Modern Science and the Illusions of Prof. Bergion' એ નામના, મિ. યુ એસ. આર. ઇલિયેટ ( Mr. Hugh S. R. Eliot) લખેલું પુસ્તક જેવું. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૯ જ્યારે જગતમાં જે કંઈ છે બ્રહ્મમય છે જણાય છે. ઉપરના પાંચ પ્રકાર પૈકી પાંચમા પ્રકારમાં આત્માનું ખરું અને નિત્ય સ્વરૂપ પ્રકટ થાય છે એવું વર્ણન છે. પણ બાકીના અનિત્ય છે તેથી શું તે ખાટા અને છે કે ? બ્રહ્મ પોતે અન્નમય છે, પ્રાણમય છે તે સ જ્યારે બ્રહ્મમય છે —ત્યારે આ આત્મા પણ જ અને એ અર્થમાં તે બ્રહ્મની ચેાગ્યતાના જ છે. પણ આ શાબ્દિક કાટી છેાડી દેવામાં આવે તે આપણે એમ કેમ નહિ કહી શકીએ કે, જે જીવન્મુક્તનું શરીર શુદ્ધ છે, પ્રાણ શુદ્ધ છે, મન શુદ્ધ છે, વિજ્ઞાન શુ છે, અર્થાત્ આનંદમય આત્મા પણ શુદ્ધ છે ~~~ તેનું શરીર બિલકુલ ત્યાજ્ય નથી, મન જરીકે તિરસ્કરણીય નથી અને વિજ્ઞાન પણ અજ્ઞાનસૂચક નથી. જનકાદિ જીવન્મુક્તના વ્યવહાર અજ્ઞાનમૂલક હતા એમ કહેવું હાય તે! જુદી વાત છે; પણ તેમ ન કહેવું હાય તે। વિજ્ઞાનની યાગ્યતાને સમજી તેને માન આપવું જોઈ એ. આમાં ખરી વાત આ પ્રમાણે છે. આપણું શરીર આત્માને કદી પણ સાંભળતું નથી તેથી તે આપણને શત્રુ જેવું લાગે છે; પર ંતુ તેને ક્રોધાવેશમાં બાળી દેવાથી આત્મપ્રાપ્તિ થઈ શકતી નથી. શરીરને વશ કરવામાં પુરુષાર્થ છે. ક્રોધથી અગ્નિમાં ભૂસકા મારવામાં વિશેષ પુરુષાર્થ સમાયલા નથી કે હિત પણ નથી. મનના સબ્ધમાં એમ જ સમજવું, મન શત્રુ જેવું ભાસે છે, કેમકે તે આપણને કામક્રાધાદિ માહ તરફ ધકેલે છે. પણ એને ઉપાય એ જ છે કે મનેાનિગ્રહ કરી અયેાગ્ય ભાવનાને વશ ન થવું; સભાવનાને નાશ કરવા એ નહિ. બુદ્ધિની વાત પણ એવી જ છે. કાઈ પણ આપણું જ્ઞાન સંકુચિત, એકાંગી, દૂરદશી જ્ઞાનથી આપા ખરા આત્માને પૂર્ણ સમાધાન પ્રાપ્ત થવાને સંભવ નથી. જ્યારે જગતના સર્વ કાર્યકારણભાવ આપણને સમજાશે, જ્યારે સર્વ પદાર્થના સર્વ અંગના સગુણુ આપણા લક્ષમાં આવશે; જ્યારે જે જે વાતેા બની ગઈ છે, અને છે કિવા બનશે તે તે કેમ અને કેવી રીતે બની, અને છે કૈવા બનશે તેની ઉપત્તિ સારી રીતે ધ્યાનમાં આવશે; અને જ્યારે સર્વ વાતનું કારણ, કબૂલ કરશે કે, હાય છે. આવા ૨૪ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રવેશ ઉદ્દિષ્ટ કાર્ય, મર્મ, અન્ય સંબંધ વગેરે સર્વ યથાયોગ્ય જાણવામાં આવશે ત્યારે પછી જ આપણને પૂર્ણ સમાધાન પ્રાપ્ત થશે. ત્યાં સુધી આત્મા ઓછેવત્તો અસંતુષ્ટ જ રહેશે. આપણું હાલનું જ્ઞાન એટલું વિકાસ પામ્યું નથી, પણ જ્ઞાન અધું હોય તેટલા ખાતર તેને ન્યાય શા માટે માનવું? ફૂલ ખીલ્યું ન હોય તો રાહ જુએ, પણ કોમળ કળીને શા માટે ચૂંટી નાખે છે? શા માટે તેને પગ નીચે ચગદી ના બને છે? આજે આપણને જે જ્ઞાન થયેલું છે તે અપૂર્ણ છે, એકાંગી છે, સંદેષ છે એ બધું ખરું, પણ એ દોષ દૂર કરવાને તમે પ્રયત્ન કરે. નિરાશ થઈ ને બુદ્ધિથી જ્ઞાન મળવાનું જ નથી” એમ ન લે. આજની બુદ્ધિનું કાર્ય ઈ આત્માને સંતોષ થત નથી એ ખરું છે, યોગ્ય છે અને ન્યાયયુક્ત છે, પણ શું એમ સમજે છે કે બુદ્ધિના નાશથી માત્માને સમાધાન મળશે? આજનું બુદ્ધિજન્ય જ્ઞાન આપણને સંતોષ આપતું નથી તથા આત્માને કમળ ભાગમાં કાંટાની માફક ખૂંચે છે તેનું એક કારણ એ છે કે, તેમાં અહંકારરૂપી કાંટે છે. પણ અહંકાર હમેશાં જ કંઈ કંટકાત્મક નથી હોતો, ગુલાબની પુ૫ પાસે કાંટો જેમ કાઢી નાખી શકાય છે તેમ અહંકારની નજીકને કાંટો કાઢી નખાશે. આત્મા અને અહંકાયુક્ત બુદ્ધિનું વેર શાશ્વતિક નથી, કાલાંતરે તે નાશ પામશે. અહંકાર જ્યારે સુદ્ર હોય છે ત્યારે તે ખરાબ હોય છે. તુકારામ, રામદાસ, જ્ઞાનદેવ, (નરસિંહ મહેતા, મીરાંબાઈ નાનક, કબીર વગેરે ) કિંવા અતિ પ્રાચીન જનકાદિ જીવનમુક્તોને અહંકાર નષ્ટ થયો ન હત; પણ તે તેથી કંઈ પાપી ઠરતા નથી. તુકારામે પિતાને કદી રામદાસ માન્યા નથી કિંવા રામદાસે કદી શિવાજીની ગાદી દબાવી ન હતી. પ્રત્યેકનું વ્યક્તિવિશિષ્ટવ અથવા સાહંકારત્વ કાયમ હતું, પણ માત્ર તેમાંથી મુકત્વને કાંટે નીકળી ગયેલું હતું. માટે બુદ્ધિજન્ય જ્ઞાનવિરુદ્ધ કિંવા અહંકારવિરુદ્ધ બળવો કરવાને વિશેષ કંઈ કારણ નથી. અસ્તુ. For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૭૧ વિકાસવાદની નવીન શાખા બેટસન (Bateson) નામના સુપ્રસિદ્ધ શાસ્ત્રવેત્તાએ ઈ. સ. ૧૯૧૫ માં ઓસ્ટ્રેલિયા ખંડના મેલબોર્ન શહેરમાં શાસ્ત્રીયમંડળ આગળ જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં વિકાસક્રમ ડાવીનથી ઊલટો જય વેલે છે ડાવીને કહે છે કે વિકાસ છે એટલે સાદી વાતને સંમેશ્ર અથવા ગૂંચવવું સ્વરૂપ પ્રાપ્ત થવું. (Evolution is from the simple to the complex ). 02240121 કમ એથી વિરુદ્ધ છે. પુને વિકાસવાદ ઉત્તરાભિમુખ હતા એમ કહીએ તો હાલનો દક્ષિણાભિમુખ થવા માગે છે. વિકાસપ્રવાહ માદાઈમાંથી સંમિશ્ર તરફ” છે, એ વિષે ડાવીન, પેન્સર વગેરે વિકસવાદીઓએ પુષ્કળ દષ્ટાંત આપેલાં છે. તેથી ઊલટી દિશાનાં છે તે દક્ષિા મુખ્ય પ્રવાહનાં દષ્ટાંત ડાં છે. વનસ્પતિશાસ્ત્ર કહું છું કે પુખની ઉચ્ચ જાતિનું વિકસને દક્ષિણાભિમુખ હોય છે. "Botanists maintain that the advance of the flower in the higher flowering plants is effectei by simplification, not by passing from relative simplicity to complexity.' McCabe; ---- Principles of Evolution P. 257. બેટસનને આ નિયમ અધિક વ્યાપક બનાવવા જેવો લાગે છે, પણ તેને પુરા આ લેખકને જાણવામાં નથી. જેમ જેમ નીતિ સુધરતી જાય છે તેમ તેમ સ્વભાવ અધિક સાદો બનતો જાય છે એ બીજું એક દષ્ટાંત છે એવું સૂચન કરવાની જરૂર છે? અસ્તુ. સૃષ્ટિની પસંદગી (Natural selection )નું તત્ત્વ પણ બેટસનને અપર્યાપ્ત અથવા અસમાધાનકારક લાગે છે, પરંતુ વિકાસવાદનાં એ તદન તાજાં પુષ્પ મનોરંજક હશે, તદપિ તે અદ્યાપિ વિલાયતમાં જ છે. તેનો વાસ દૂરથી જ આવે છે માટે તે વિષે આ લેખક અધિક લખી શકે તેમ નથી. માત્ર એક વાત લખવા જેવી લાગે છે. બેટસન કહે છે કે, શેકસપિયર For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર નીતિશાસ્ત્ર પ્રવેશ જે કવિ જે જીવબિંદુમાંથી જન્મે તે ટાંકણીના અગ્ર ભાગ જેટલું સુક્ષ્મ હતું, પણ તેમાં ભવિષ્યના સર્વ ગુણ સુત હતા. અન્ય માણસના જીવબિંદુમાં પણ એ ગુણ સુત હોય છે, પરંતુ તે કવિ નથી બનતા તેનું કારણ એ છે કે તેમના કવિવાદિ ગુણ પર બાહ્ય પરિસ્થિતિનું આવરણ કિંવા ઢાંકણ હોય છે. મૂળ આત્મા સર્વગુણસંપન્ન છે, પણ સામાન્ય માણસના ઉચ્ચ ગુણ જડ શરીરના કારણે દબાઈ રહેલા હોય છે. એકાદ પિપૂડીમાંથી સર્વ સુંદર સૂર નીકળી શકે તેમ હોય છે, પણ તેમનાં બેત્રણ છિદ્રમાં બૂક કિંવા કાંકરા અટકી રહેલા હોય છે તો કેટલીક વાર સુધી તેમાંથી સૂર નીકળી શકતો નથી તેવી જ એ વાત છે. સામાન્ય માણસની જીવનરૂપી પિપૂડીમાં કેટલાક કકરા ભરાઈ રહેલા હોવાથી તે ન્યૂટન કે શેકસપિયર કે કાલીદાસ બનતા નથી. પરંતુ તેમનામાં એ શક્તિ તે હોય છે જ. આપણા વેદાંતીઓ કહે છે કે આમા ખરે જ્ઞાનસ્વરૂપ અને આનંદઘન છે પણ કર્મગતિને લીધે તેના એ ગુણ લેપ થયેલા હોય છે, તેવું જ આ તત્ત્વ છે. પણ અધિક માહિતીના અભાવે એ વિષે અધિક લખવું યોગ્ય નથી. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત્માનું અમરત્વ આત્માનું અમરત્વ ખરું હોવા વિષે જે પુરાવા – પ્રમાણે આપવામાં આવે છે તેમાંના કેટલાકનું વગીકરણ કર્યા પછી વિવેચન કરવાનો આરંભ કરીશું. (૧) પહેલું પ્રમાણ આપ્તવાક્ય ” એટલે મોટા મોટા સુજ્ઞ અને વિદ્વાને “આત્મા અમર છે” એમ માનતા હતા અને માને છે માટે તે સિદ્ધાંત ખરો. (૨) આત્માના અમરત્વ વિષે હાલમાં સર ઓલિવર લેજ વગેરે લેકે તરફથી જે પ્રમાણે આપવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન કિંવા આપ્તવાક્ય એ ત્રણમાંના ગમે તે શીર્ષક નીચે આવી શકે તેમ છે; કારણકે મિસિસ પાયપર વગેરે (Mediums) દ્વારા પરલોકના આમ આ લેકના માણસો સાથે સંભાષણ કરતા હોય એમ પ્રત્યક્ષ જણાય છે – નિદાન પ્રથમ દર્શને તો તેવો ભાસ થાય છે. તેવી જ રીતે ભૂત વગેરે પણ પ્રત્યક્ષ દેખાય છે એમ કહેવામાં આવે છે. અમરત્વપણાનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. હા, આ વાતના આધ્યાત્મિક શેધક (Psychical Researchers) યુક્તિવાદની પદ્ધતિથી શોધ અને પરીક્ષણ કર્યા પછી સિદ્ધાંત ઠરાવા હોવાથી તેમના પ્રમાણને અનુમાન કહેવાને હરકત નથી, અને પર એલિવર લે જ જેવા પ્રસિદ્ધ આધિભૌતિક For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ શાસ્ત્રજ્ઞ “અમે પરલોકના આત્મા સાથે વાત કરીએ છીએ, અમારું કથન લે એ ખરું માનવું” વગેરે કદી કદી કહે છે તેથી એ વાક્યોને આપ્તવાક્યમાં દાખલ કરી શકાશે, તથાપિ વિવેચનની સવડ માટે એ બાબતને વિચાર કરવા એક જુદું જ શીર્ષ યોજવા ધાયું છે. (૩) જન્મઃ જ દેખાઈ આવતી વિલક્ષણ શક્તિ પરથી પૂર્વ સંસ્કાર વિષે અનુમાને. (૪) લેટોનાં પ્રકીર્ણ પ્રમાણ. (૫) અમરત્વનો સિદ્ધાંત ન્યાયદાષ્ટિએ અસિદ્ધ હશે, પરંતુ નૈતિક આકાંક્ષા કિંવા પ્રેમની દષ્ટિએ તે ખરો માનવાની આવશ્યકતા હોવા બાબતના જે વિચાર છે તે. આપ્તવાક્ય ઘણાખરા દેશના લેકા માને અમર માનતા હતા અને માને છે. આ મત માણસ માત્રના રક્તમાંમાં ઓતપ્રેત થયેલ નથી, કેમકે તેમ હોત તો સર્વના વર્તનમાં તેનું પરિણામ જણાઈ આવ્યું હોત. ખરેખર જેઓ પરલોકને માને છે તેમણે આ લોકના સુખદુ:ખ પર વિશેષ આધાર વાસ્તવિક રીતે રાખ ન જોઈએ; પરંતુ ઘણાખરા આત્માનું અમરત્વ માન્ય કરવા છતાં મને મૂત કે પુનરાગમને ઉતઃ ઉિવા “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયાના ન્યાયે વર્તે છે એમ કંઈક અતિશયોક્તિ સહ કહેવાનો હરકત નથી. આ વિધાન મહાન વિચારી, બહુશ્રુત અને આત્મનિગ્રહી જનોને લાગુ પડતું નથી અને એવા માણસે આખા અમર હોવાનું કહેતા હોય તે તેમને મત આદરણીય માનવો જોઈએ. આ દષ્ટિ એ જેમાં વ્યાસ, વાલ્મીકિ, શંકરાચાર્ય, શ્રીકૃષ્ણ, જીસસ ક્રાઈસ્ટ, મહંમદ પેગંબર, પ્લેટ, પાયથેગારામ, વર્ડઝવર્થ, ટેનેસન, કાલીદાસ, સર ઓલિવર લોજ, માયર્સ, ડબલ્યુ. ટી. સ્ટેડ, હે મન, વિવેકાનંદ, રામતીર્થ, એનીબિસેંટ વગેરે નાની મોટી વિભૂતિઓએ પિતા પોતાના વિચાર પ્રમાણે જ્યારે કહ્યું છે કે આ નિવાસને અંત એ કંઈ આત્માની અંતિમ યાત્રા નથી ” ત્યારે તેને જે કે “શ્રદ્ધેય” કહેવામાં ન આવે તાપણું એ સમજુ માણસેને તે વિચાર કરવા નું તો છે જ અને એવી એકાદ વિભૂતિ પર જેની પૂર્ણ શ્રદ્ધા હોય તેને તો એ મત સ્વાભાવિક For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૭૫ રીતે જ સત્ય લાગે તેમ છે. જેની ખ્રિસ્તી ધર્મ પર અંત: કરણપૂર્વક શ્રદ્ધા છે, જેને બાયબલને અક્ષરેઅક્ષર સાચે લાગે છે, તેને ક્રાઈસ્ટ કોસ પર ચઢી મરણ પામ્યા પછી ત્રણ દિવસે પુનઃ ઊઠયા અને પિતાના શિષ્યોને મળ્યા, એ વાત કિવા મરણ પામેલા ખ્રિસ્તી કેટલાક કાળે કબરોમાંથી નીકળી દેવ પાસે ઊભા રહેશે, એ વાત શ્રદ્ધેય લાગે તે નવાઈ જેવું નથી. જેને ભગવદ્ગીતા વેદવાક્ય જેવી જ લાગે છે તેને અજુનને શ્રીકૃષ્ણ કહેલું “મારા અનેક જન્મ થઈ ગયા છે અને તારા પણ અનેક જન્મ થયેલા છે.' કિંવા “આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશષ્ય, સનાતન, અવિનાશી, અમર છે,’ એ તત્વ સ્વાભાવિકપણે જ સત્ય લાગશે. એની બિસેટ, લેડબીટર વગેરે પર જેઓ પૂર્ણ શ્રદ્ધા રાખે છે તેમને અમુક માણસ પૂર્વ જન્મમાં પ્લેટ હતો, અમુક સોક્રેટીા હતા, ત્રીજો બુદ્ધ હતિ વગેરે વિધાન, કિવા અમુક ઋષિ અમુકના શરીરમાં પ્રવેશ કરનાર છે વગેરે વિધાન ઉપર્યુક્ત વ્યક્તિએ કર્યો હશે તે તે સશયાતીત કોટીનાં લાગશે. આ અને આવા લેકને સ્વમતપુષ્ટિ અર્થે અન્ય પ્રમાણે મળે તે તે ઘણું જ સારું; પણ ન મળે તે તેમને કંઈ ખામી પણ જણાવાની નથી. પરંતુ તેમના જેવી અચલ શ્રદ્ધા નહિ ધરાવનારાઓના મનનું માત્ર આપ્તવાક્યથી સમાધાન થવા જેવું નથી હોતું. તેમને અન્ય પ્રમાણની અપેક્ષા હોય છે. તેઓ આપ્તવાક્ય પ્રત્યે તદ્દન નિરાદર દર્શાવતા નથી, તથાપિ તેઓને મોટાઓના વિચાર માત્ર ગ્રાહ્ય હોય છે એમ લાગતું નથી અને તેથી જ તેઓ કોઈ પણ મત નિશ્ચિતપણે ગ્રાહ્ય માનતા પૂર્વે બને તેટલી રીતે તેનું પરીક્ષણ કરે છે. તેઓ આનંદથી કહેશે કે, જ્યારે મોટા મોટા અને રાણા પુરુષો અમુક અમુક મતને પુષ્ટિ આપે છે ત્યારે તે ખરું હેવાને સંભવ છે. પણ તે પેટે હેવાને અસંભવ તો નથી જ એ શબદ તરત જ તેઓ વાપર્યા સિવાય રહેતા નથી. સ્થિતિ આવી હોવાથી આત્માના અવિનાશી પણ વિષેનાં આપ્તવાક્ય કેટલાક વિશિષ્ટ જેને માટે જ પૂર્ણ રીતે સમાધાનકારક હેય For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ નીતિશાસ્ત્રપ્રવેશ છે અને બાકીના માટે અન્ય પ્રમાણને વિચાર થવાની આવશ્યકતા હોય છે એટલું કહી હવે પ્રમાણના પ્રશ્ન તરફ વળીશું. અનુમાન આધુનિક શાસ્ત્રીય શોધ અને આત્માનું અમરત્વ મરણ કંઈ આત્માને અંત નથી” એવા અર્થમાં વિધાન આધુનિક આધિભૌતિક શાસ્ત્રીઓના મુખમાંથી બહાર પડે છે ત્યારે તેને જે વિશ્વસનીયત્વ પ્રાપ્ત થાય છે તે હાલના સામાન્ય માણસની દૃષ્ટિએ તાવિક અનુમાનને કદી પણ પ્રાપ્ત થશે નહિ. હાલમાં સામાન્ય જનમાં તત્ત્વો વિષે અનાદર ઉત્પન્ન થયેલું છે. ઘણાને તાત્ત્વિકવાદ શબ્દછળ અથવા શબ્દજાળ લાગે છે; છાંયે આધિભૌતિક શાસ્ત્રવેત્તાઓના ચમત્કારિક સિદ્ધાંત સુધ્ધાં તેમને આદરણીય અને ગ્રાહ્ય લાગે છે. રસાયનશાસ્ત્ર અને અન્ય આધિભૌતિક શાસ્ત્રોના મતને વેદવાકય માનનાર પુષ્કળ છે. અને એથી જ સર ઓલિવર લોજ પ્રભૂતિ શાસ્ત્રવેત્તાઓએ “આ લેકને માણસ મૃત આપ્તજનો સાથે કદી કદી સંભાષણ કરી શકે છે અને એ વિષે પિતાની ખાતરી થયેલી છે' એવું ભરસભામાં ખુલ્લી રીતે શાસ્ત્રોની સામે કહી બતાવવાનો કિંવા તેવા આશયને લેખ લખવાને ઉપક્રમ શરૂ કર્યો છે ત્યારથી “ભૂત વગેરે વાતમાં કંઈ પણ તથ્ય છે ખરું!” એવા ઉદ્ગાર સંભળાવા લાગ્યા છે માનસશાસ્ત્ર સંશોધક મંડળ (Psychical Research Society) નો રિપેર્ટ વાંચનારને ભૂતપિશાચ દિકને અનેક પ્રકારની વાતનું શાસ્ત્રીય ચિકિત્સક પદ્ધતિ અને પ્રગથી પરીક્ષણ થયેલું જણાય છે અને તેમાંની કેટલીક વાતો તે સત્ય માનવી જેવી લાગે છે. સીજવિક, માયર્સ, હડસન, ડબલ્યુ. ટી ટેડ વગેરે વિદ્વાન, એ કકસ અને ચિકિત્સક માણસે પણ જ્યારે એ વાતો ખરી માનવા જેવી લાગે છે ત્યારે એ વિષે શંકા કરવી તે પિતાની બુદ્ધિનું મિથ્યાભિમાન રાખવા જેવું છે એમ પ્રથમ દર્શને લાગે તે આશ્ચર્ય જેવું નથી. પરંતુ તેમના પ્રસિદ્ધ થયેલા પુરાવાને આપણી બુદ્ધિના ત્રાજવામાં નાખી શાન્ત રીતે વજન કરી લેતાં ન્યાયદષ્ટિએ તેમના For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ३७७ આમાનું અમરત્વ સિદ્ધાંત સ્વીકારવા જ જોઈએ, એમ ઠરતું નથી. નિરાભિમાનીની ખુલ્લા દિલે કબૂલ કરવાની ફરજ છે કે, તે ખરા હેવાને સંભવ છે; પરંતુ ખરા જ છે” એમ કઈ સંશયર કે અતિચિકિત્સક માણસ પાસે કહેવડાવવા જેટલી શક્તિ તેના પુરાવામાં નથી. એ પુરાવાનું તદ્દન ટૂંકામાં દિગ્દર્શન કરી તેનું સંક્ષિપ્ત પરીક્ષણ કરીશું. (ક) કબૂલ કરવું પડશે કે, “ભૂત” પ્રત્યક્ષ જણાયાનાં વિશ્વાસ રાખવા જેવાં દષ્ટાંત છે ખરાં. માનસશાસ્ત્ર સંશોધક મંડળના રિપોર્ટમાં જણાવેલી ઘણી વાતે વિશ્વાસને પાત્ર હોવાનું માન્ય કરીએ તો પણ આપણે જેને ભૂત કહીએ છીએ અને જે ભૂત સમાન જણાય છે, તે ખરેખર ભૂત જ છે કે પ્રેક્ષકના મનને ખેલા છે, એ મહત્ત્વને પ્રશ્ન અનિશ્ચિત રહે છે જ. ભૂતની વાતો બેટી નથી, પણ તેને અર્થ ભિન્ન ભિન્ન માણસે ભિન્ન ભિન્ન રીતે કરે છે. કેટલાક કહે છે કે મૃત માણસ જેવી દેખાતી મૂર્તિ તેના આપ્તવર્ગની કિંવા મિત્રોની દષ્ટિએ કેટલીક વખત પડે છે, એને અર્થ ભૂત નથી. તે તે પ્રેક્ષકની વિશિષ્ટ મનઃસ્થિતિથી એક પ્રકારનો થયેલો ભાસ છે. આ વાત તદ્દત પોકળ નથી. કેમકે મૃત માણસનાં ભૂત જણાય છે તેવાં જ જીવતા માણસનાં ભૂત પણ દેખાય છે! એને અંગ્રેજીમાં Phantasms of the living કહે છે. એકાદ જીવતે માણસ એક સ્થળે હોવા છતાં તેના જેવી જ મૂતિ તે જ સમયે અન્ય સ્થળે નજરે પડ્યાનાં વિશ્વાસ દૃષ્ટાંત છે. એક વ્યકિત બે સ્થળે હે અશક્ય છે. તેથી અન્ય સ્થળે જણાયેલી મૂર્તિ જોનારના મનમાં કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલી હોવી જોઈએ અને તે અંતઃસ્થ માનસિક મૂતિને કંઈ વિલક્ષણ તથા અજ્ઞાત કારથી બાહ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું હોવું જોઈએ, એવા તક થાય તે તદ્દન અગ્ય કહેવાય નહિ એ તે કેને બીજો એક આધાર એ છે કે, જેને આપણે ભૂત કહીએ છીએ તેના શરીર પર કપડાં જણાય છે અને એ કપડાં જે માણસનું ભૂત હોય છે તે જીવિતાવસ્થામાં જે રીતે પહેરતા હતા તે રીતનાં For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ નીતિશાસ્ત્ર પ્રવેશ (કિંવા મરણ સમયે કિંવા તે પહેલાંના થોડા કાળ પર તેના શરીર પર હતા તેવા પ્રકારનાં) જણાય છે. માણસના મરણ પછી તેના અશરીરી આત્માને સુધ્ધાં કપડાંની જરૂર હોય એ ચમત્કાર જેવું જ છે, અને તેના સૂક્ષ્મ દેહને કપડાંની જરૂર હોવાનું માનીએ તે તે સૂક્ષ્યદેહને ઈહલેકના જેવાં કપડાં ક્યાંથી મળે છે ? તેનાં કપડાનો પણ સુદેહ હોય છે કે શું? શરીર બાળી દીધા પછી પણ માણસને સૂક્ષ્મદેહ અને આત્મા જીવતે હોય છે અને તે આપણને ભૂતપિશાચાદિક રૂપે દેખાય છે એમ માનવામાં આવે છે, તે જ પ્રમાણે કપડાં બાળી દીધા પછી પણ કપડાંને સૂક્ષ્મદેહ તથા આત્મા જીવતો રહે છે અને ભૂતનાં શરીર પર નજરે પડે છે એમ માનવું કે શું? ટૂંકામાં મુદ્દે સમજાય તે સારુ આવી વિવેદી ભાષા વાપરી છે. અભિપ્રાય એ છે કે, જ્યારે ભૂતના શરીર પર પૂર્વનાં કપડાં જેવાં જ કપડાં વગેરે કદી કદી જણાય છે ત્યારે ભૂતનું દશ્ય જે કે ખરું હશે પણ ભૂત ખરું ન હોઈ સિનેમાના પડદા પર જેમ હાલતાં ચાલતા છાયાચિત્ર જણાય છે તેમ પ્રેક્ષકને સ્મૃતિપટ પર મને હેરેલાં અને ચલાવેલાં છાયાચિત્ર જ હેવાનું માનવામાં આવે તે તે શકય છે. માણસનું મન એક અતિ વિલક્ષણ વસ્તુ છે. એ મન નિદ્રામાં રંકને રાજા બનાવે છે, ઝૂંપડીને મહેલ બનાવી દે છે, સેંકડે સપ ઉત્પન્ન કરે છે, તેને મારી નાખે છે, પુનઃ જીવતા કરે છે વગેરે વગેરે જાદુગરના ખેલ કરતાં પણ વિલક્ષણ ખેલ કરી બતાવે છે. માણસ સારી રીતે જાગૃત હોય છે તે પણ કેટલીક વખત મન તેને ફસાવી દે છે. ઘણાને એવો અનુભવ હશે કે, દષ્ટિ વિષયક ભાસ થવાથી આબેહૂબ પિતાના મિત્ર જે અવાજ સંભળાય છે. અને પ્રત્યક્ષ જીવતા માણસનું પણ ભૂત દેખાયાનાં દષ્ટાંત માનસશાસ્ત્ર શોધકોના રિપોર્ટમાં જ હોવાથી કદી કદી મને ખાટાં ભૂ ઉપન્ન કરે છે એ વાત તેમને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી (ખ) સર ઓલિવર લોન વગેરે શાસ્ત્રનો “આ લેકમાં જીવતા માણસો પિતાના મૃત મિત્રો સાથે સંભ પણ કરી શકે છે એ વાત શક્ય છે', એમ જણાવે છે તે વિષેને પુરાવો અધિક સબળ છે. તે સંશયીને ખાતરી આપવાને પૂરતો નથી; તથાપિ For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૭૯ તેને કબૂલ કરવું પડશે કે એ પુરા બળવાન તે છે જ. અહીં તે એ પુરાવાની મહત્ત્વની વાતનું કેવળ સ્થૂળમાનથી જ દિગદર્શન થઈ શકે તેમ છે. એક વાત એ છે કે, કહેવામાં આવે છે કે આપણા દેશમાં સ્ત્રીના શરીરમાં ભૂત આવે છે તેમ પશ્ચિમના દેશમાં પણ કેટલીક સ્ત્રીઓના શરીરમાં આવે છે. કદી કદી પુરુષના અંગમાં પણ આવે છે. આપણે ત્યાં શાસ્ત્રોએ એ વિષે સમ તપાસ કરેલી નહિ હોવાથી એ વાત વિશ્વાસ રાખવા જેવી નથી લાગતી. ત્યાં મિસિસ પાયપર વગેરે જે સ્ત્રીઓના અંગમાં આવે છે તેમના પર ગુપ્ત નિરીક્ષક રાખી, તેમને પિનાની ખાતરીવાળા સ્થાનમાં રાખી અને તેમની હિલચાલનું બારીક અવલોકન કરી શાસ્ત્રોએ ઠરાવ્યું છે કે, એ સ્ત્રીઓ લુચી નથી. આપણા દેશની અને ત્યાંની વાતમાં બીજે ફરક એ છે કે, આપણે ત્યાં શરીરમાં આવતાં ભૂત બહુધા પિતે કોણ છે તેટલું જ જણાવે છે અને માત્ર સ્ત્રીઓને ત્રાસ આપે છે, ત્યારે ત્યાં ભૂત સ્ત્રીઓના હાથ દ્વારા કાગળ પર લખી પોતાને અભિપ્રાય વ્યક્ત કરવાનો સ્તુત્ય પ્રયત્ન કરે છે. એ પરદેશી ત્રિીઓને એક પ્રકારનું ઘેન આવે છે કિંવા તેમને બેશુદ્ધ બનાવવામાં આવે છે એટલે તેમના હાથમાં ભૂત સંચાર કરે છે અને પછી તે હાથ આપોઆપ હાલવા લાગે છે; અને જે હાથમાં કલમ આપી નીચે કાગળ ગોઠવી દેવામાં આવે છે તો તે કાગળ પર લખવા માંડે છે. એક કાગળ પૂરો થાય છે એટલે નજીક રહેલો માણસ તે કાગળ ખેંચી લઈ બીજો ગોઠવે છે. કેઈ ને કંઈ પ્રશ્ન પૂછવો હોય છે તો તે હાથ તરફ જોઈ પૂછે છે એટલે હાથમાં પ્રવેશેલું ભૂત તે પ્રશ્નનો ઉત્તર આપે છે. કોઈ વખત એક હાથમાં એક ભૂત હોય છે, ત્યારે બીન હાથમાં બીજું ભૂત હોય છે અને જીભમાં ત્રીજું હોય છે! સર્વમાં મહત્ત્વનો મુદ્દો એ છે કે, એ સ્ત્રીઓના હસ્ત દ્વારા જે સંચારલેખન (Automatic writing) થાય છે, તેમાં જે માહિતી હોય છે તે એ સ્ત્રીઓને જાગૃતાવસ્થામાં પ્રાપ્ત થયેલી હોતી નથી એટલે એ માહિતી તેમના દ્વારા અન્ય કોઈ લખતું હોય એમ જણાય છે. અમૃતાવસ્થામાં જે માણસ કદી પણ નજરે પડે For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ નીતિશાસ્ત્રપ્રવેશ નથી હોતા, પત્ર દ્વારા જેની સાથે કદી પણુ પરિચય થયેલે! નથી હાતા તેવા માણસની હકીકત એ સ્ત્રીઓ દ્વારા ધણી વખત લખાય છે એ વાત ખરી માનવી જ જોઈએ; કેમકે ધણા શાસ્ત્રજ્ઞાએ પૂરી ઝીણવટથી તપાસ કરી એ વિષે ખાતરી થયાનું જણાવ્યું છે. હા, એ જ્ઞાન સ્ત્રીઓને શી રીતે થાય છે એ વિષે વાદ હશે અને છે; પરંતુ એવું અતીદ્રિયજ્ઞાન થાય છે એ વાત ખાટી નથી. એ જ્ઞાન ભૂત દ્વારા થાય છે? શરીરમાં આવેલું ભૂત પોતે અમુક માણસનું ભૂત હાવા વિષે ખાતરી આપવા હમેશ ઉત્સુક હોય છે અને તે એ માટે પ્રયત્નશીલ રહે છે. તે આ લેાકનાં પેાતાનાં સગાંસ’બધીઓનાં નામ કહે છે, તેમની સાથે થયેલ ગુહ્ય સંવાદાદિનું વર્ણન કરે છે અને અન્ય એવા જ માગે પેાતાનું સત્યત્વ સિદ્ધ કરવા ઇચ્છે છે. આ સંબંધમાં તેની જે ઉત્સુકતા દૃષ્ટિએ પડે છે તે જોતાં તેની સત્યતા વિષે શંકા લેવી એ નિર્દયતા સમાન લાગે છે. સ્ત્રીએતે ખબર નહિં એવી હકીકત અંગમાં ભૂતને પ્રવેશ થયા પછી તે લખે છે અને ખેલે છે એ એક વાત અને એ ભુત ‘હું હું જ છું' એમ ધણા પુરાવાથી સિદ્ધ કરી આપવાનેા ઉત્સુકતાપૂ ક પ્રયત્ન કરે છે, એ બીજી વાત. આ એ વાત પરથી અંગમાં સંચાર કરનાર ભૂતનું અસ્તિત્વ માનવા જેવું લાગે છે, પણ એવી વાતે વિષે સ`શયી માસા જે આક્ષેપ કરે છે અને ભૂત પર વિશ્વાસ રાખનારને સુધ્ધાં જે સાધાર તથા મનનીય લાગે છે, એટલું જ નહિ પણ મિસિસ પાયપર વગેરે સ્ત્રીએના અંગમાં આવનાર અને પેાતાને અમુક શાસ્ત્રજ્ઞનું ભૂત કહેવડાવનાર ભૂતે પણ જેને નિર્ણય કરવા પ્રયત્ન કર્યાં છે તે આક્ષેપના વિચાર મતમાં પ્રવેશે છે કે પુનઃ સ`શયી વૃત્તિ સતેજ બને છે. તે આક્ષેપ આ પ્રમાણે છે : વધારેમાં વધારે પુરાવે માત્ર એ છે કે, સ્ત્રીના અંગમાં ભૂતને પ્રવેશ થાય છે કે તે સ્ત્રીને અતીદ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ અતી દ્રિય જ્ઞાન ભૂતની મધ્યસ્થા વિના નથી થતું એમ શા આધારે કહેા છે ? માનસશાસ્ત્ર શૈધકાના રાટમાં અંગમાં આવેલા ભૂતા વિષે જેવી વાતે! છે તેવી જ અતી દ્રિય સહસવેદના કિવા વિચારસ ંક્રાંતિની (Telepathy) છે અને આ ખીજા For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૮૧ પ્રકારની વાતોમાં ભૂતની મધ્યસ્થીની વાત એ શોધકે કિંવા અન્ય કોઈ કરતું નથી. એક માણસના મનમાં જે વિચાર સહજ આવેલા હોય છે કિંવા પ્રયત્નથી આણેલા હોય છે, તે સેંકડો માઈલ દૂર રહેલા માણસને તે જ અરસામાં અતીકિય રીતે સમજાય છે, એ બાબતનાં અનેક વિશ્વાસ રાખવા જેવાં દૃષ્ટાંત છે. આ વાક્યમાંને “અતીંદ્રિય શબ્દ મહત્વનો છે તેવી જ રીતે સહજ આવેલ કિંવા પ્રયત્નથી આણેલા વિચાર’ એ વાક્ય ધ્યાનમાં રાખવા જેવું છે. “અતીંદિય” કહેવાનું કારણ એટલું જ છે કે અન્યના મનના વિચાર ભાષણ, પત્ર, તાર, બિનતારી સંદેશ, ચર્ચા, ઈશારત વગેરે પરથી ઓળખી શકાય છે; પણ ઘણા ગાઉ દૂર રહેલા માણસને વિચાર ઈન્દ્રિયગોચર માર્ગે નહિ પણ કોઈ અતીન્દ્રિય રીતે જે જાણી શકાતા હોય છેને તે મહાન ચમત્કાર જ સમજવો જોઈએ અને એવા અનેક ચમત્કાર થયાનાં દષ્ટાંત છે. આ સંબંધમાં મિસ માઈલ્સ અને મિસ રેમ્સડેને કરેલા પ્રયોગ ધ્યાનમાં રાખવા જેવા છે. મિસ માઈલ્સ લંડન શહેરમાં હતી અને મિસ રેમ્સડેન ત્યાંથી ૨૦ માઈલ દૂર એક ગામમાં રહી હતી. બન્ને વચ્ચે એવું હ્યું હતું કે અમુક એક વખતે એકે મન સ્વસ્થ કરી શાંત બેસી રહેવું અને બીજીએ તે જ સમયે પિતાની સખીના મનમાં અમુક એક વિચાર ઉત્પન્ન કરવાના હેતુથી તે વિષે બને તેટલા નિશ્ચયે એકાગ્રતાપૂર્વક વિચાર કરવા. અને બનેએ એ વખતે પિતાના મનમાં કયા વિચાર આવ્યા હતા તેનું ટાંચણ કરી રાખવું. આવા પ્રકારના અનેક પ્રયોગ કરી જોયા પછી તેમને જણાઈ આવ્યું કે મિસ રેમ્સડેનના મનમાં આવેલા વિચાર અને તેની સખીએ એકાગ્રચિત્તે જેલા વિચાર ઘણી વખત મળતા આવ્યા છે. અર્થાત તે વખતે અતીન્દ્રિય રીતે વિચારસંક્રમણ થયું હતું. આ વિચારસંક્રમણ કિવા સહસંવેદન એક પ્રકારનાં મોજાંના યોગથી કિવા ગમે તે યોગથી થયું હોય પણ તેમ થાય છે એ વાત નિઃસંશય છે. આ પ્રયોગમાં બીજી એક મઝાની વાત એ બની હતી કે, મિસ માઈલ્સના મનમાં સ્વાભાવિકપણે આવી ગયેલા વિચાર જેવા વિચાર તેની સખીના For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નીતશાસ્ત્રપ્રવેશ મનમાં આવ્યા હતા ! આના અર્થ એ છે કે, મન એકાગ્ર કરીને મુદ્દામ યેાજેલા જ દુિ પણ વાયુ કિંવા પંખી જેવી લીલાથી આવી ગયેલા વિચાર સુધ્ધાં અતી દ્રિય રીતે અન્યની અનેભૂમિકા પર જ અથડાય છે. આ તત્ત્વ સમજાવાથી * સહજ આવેલા કિંવા મુદ્દામ લાવવામાં આવેલા વિચાર' એ વાક્યને અથ સારી રીતે સમજાશે. પરંતુ એનું મહત્ત્વ સમજવા માટે મિસિરા પાયપર વગેરે સ્ત્રીઓના સંચારલેખનના ( Automatic ) અને તેની વિલક્ષણ માહિતીને આપણે પુનઃ વિચાર કરીશું. આ સ્ત્રીઓની જાણમાં હાવી સંભવિત નહિ એવી માહિતી તેમના અંગમાં ભૂતને પ્રવેશ થાય છે એટલે લેખન વગેરે દ્વારા બહાર આવી શકે છે, એ ઉપરથી તેમના શરીરમાં ભૂત આવેલું માની તે તેના દ્વારા એ માહિતી લખે છે, એમ માનવાની સ્વાભાવિક રીતે જ પ્રવૃત્તિ થાય છે, પણ એ માહિતી તે સ્ત્રીઓને સહસ`વેદનથી નથી મળ એમ શા ઉપરથી કહેવું? તેમના મન પર અન્ય માણસના વિચારનાં મેાજા અથડાવાથી એ સાન કેમ પ્રાપ્ત થયેલુ નહિ હૈાય ? દાખલા તરીકે ધારા કે, વાચક પૈકી ડાઈની હકીકત મિસિસ પાયરે બરાબર લખી છે. એ માહિતી વાચકના મિત્રને હતી જ, નિદાન તે વાચકને પેાતાને તેા હેવી જ જોઈ એ. અર્થાત્ એ પૈકી કાર્યનું મન મિસિસ પાયપરની એશુદ્ધ અવસ્થાના મન સાથે વિલક્ષણ રીતે સલગ્ન થવાથી કિવા એકાગ્રતા પામ્યાથી તે એ સ્ત્રીને માહિતી આપવાને સમથ થયા હશે, એ કલ્પના અશક્ય કાટીની નથી. તમે કદાચિત કહેશે! કે એ હકીકત મિસિસ પાયપરને જણાવવાને તે માસને કે તેના પરિચિત પૈકી કાઈ ને હેતુ ન હતેા; પણ તેના ઉત્તરમાં જણાવી શકાશે કે, મનમાં તેવા હેતુ ન હેાય તેથી શું ? મનમાં સહજ આવી ગયેલા વિચાર સુધ્ધાં દૂરના માણસ અતીન્દ્રિય રીતે જાણી શકે છે એમ સિદ્ધ થયું છે ને ? એવી અમે+પૂવ વિચારસ’ક્રાંતિ પ્રેમ થઈ નહિ હૈાય ? આવા આક્ષેપ સ્વીકારવામાં આવે તે મરણ પામેલા માણસને આત્મા જીવંત હાવા છતાં તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરી તાવાય? કાર, હું અમુક માણસનું ભૂત છું’ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ આત્માનું અમરત્વ એમ તે કહે પણ કેવળ તેના બેલવા પર કોઈ વિશ્વાસ રાખે નહિ. ઠીક, તે “હું હું જ છું ' એમ સિદ્ધ કરી બતાવવા પિતાના સનેહી સંબંધી વગેરેના નામ ઠામ કહે અને બીજી પુષ્કળ માહિતી આપે તે પણ શંકા લેનાર કહેવાનું કે, “જેના અંગમાં તે આવે છે તે માણસના મનને “અતીન્દ્રિય સંવેદના થી માહિતી કમ મળેલી નહિ હોય? મનના ગુણધર્મ વિલક્ષણ છે એમ કહેવાનું છેડા ભૂતનું અસ્તિત્વ શા માટે માને છે ?” આને ખુલાસો છે. આક્ષેપક વધારેમાં વધારે એટલું જ કહે છે કે, “જેના અંગમાં તે આવે છે તેના મન સિવાયનું બીજા એક ગૂઢ મનનું – ભૂતનું – અસ્તિત્વ શા માટે માની લો છો?' અર્થાત ભૂતના અસ્તિત્વનું ગ્રાહ્યપણું સમજુ માણસ પાસે સ્વી કારાવવું હોય તો તે વિષે પુરા હરેક પ્રયત્ન ભૂતગણે બતાવો જોઈએ. સર એલિવર લજ વગેરે કહે છે કે, જે ભૂતનું અસ્તિત્વ ખરું જ છે. તે અને તેમને પોતાના અસ્તિત્વની અમને ખાતરી કરી આપવી હોય તે તે માટે તેમણે પુરા બતાવવાનો પ્રયત્નશીલ રહેવું જોઈએ ! મી માયર્સ એક માનસશાસ્ત્ર સંશોધક મંડળને પ્રમુખ હતો. તેના મરણ પછી પિતાને આયર્સ કહેવડાવનાર એક ભૂત તરફથી મિસિસ વેય, મિસિસ હેલેંડ વગેરે સ્ત્રીઓ દ્વારા કેટલાક લેખ લખાતા હતા. આવી બાબતોને શોખ ધરાવનારાઓને કેટલાક સંદેશને અર્થ સમજાતે ન હતો; પણ મિસ જોનસન નામની બાઈને એક દિવસે એક કલ્પના સુઝી અને કેટલાક સંદેશનો નિર્ણય થયો. એ કલ્પના એવી હતી કે, એક જ વાક્યના બે ભાગ કરી એક ભાગ એક સ્ત્રી દ્વારા અને બીજે બીજી સ્ત્રી દ્વારા મી. માયર્સના ભૂતે મોકલેલો હે જોઈએ. દાખલા તરીકે “સીવિક મને મળ્યા હતા ” એમાંના “સી જવી, મને ” એટલા શબ્દ એક દ્વારા અને “મળ્યા હતા એટલા શબ્દ અન્ય દ્વારા જણાવ્યા હતા. (ઉક્ત વાક્ય સહેલા દષ્ટાંત માટે કલ્પનાથી યોન્યું છે. ખરું નથી.) બે ભાગ એકત્ર કરવાથી સાથે બને છે અને જુદા રાખવાથી બધશન્ય બને છે. એ રીતે સંદેશ આપવાનો હેતુ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નિતિશાસ્ત્રપ્રવેશ એ જ જણાય છે કે, સંદેશ મોકલનારી શક્તિ કિંવા વ્યક્તિ એ બે સ્ત્રીના મનથી ભિન્ન હોવાનું સિદ્ધ થાય. અન્ય સંપૂરક લેખ (Cross Correspondences) એક મનમાંથી નીકળેલા હોવા જોઈએ અને એ મને તે બે સ્ત્રીના મનથી જુદું હોવું જોઈએ. ત્યારે તે પોતાને જેનું ભૂત કહેવડાવે છે તેનું (એટલે સ્વ. માયનું) કેમ ન માનવું ? આમ છતાં શંકા લેવી એ શંકાશીલ પ્રકૃતિને અતિરેક કરવા જેવું જણાય છે અને એવો શંકાશીલ વિતંડાવાદી લાગે છે, પરંતુ એટલું કહ્યા સિવાય રહેવાતું નથી કે, એટલા જ પુરાવાથી ભૂતનું અસ્તિત્વ માનવાનું બંધન ઉત્પન્ન થતું નથી. યુક્તિવાદથી એકાદ પ્રશ્નનો વિચાર કરવામાં આવે તો તેણે યુક્તિવાદ જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. આને અર્થ એવો નથી કે, યુક્તિવાદને જ નિર્ણય સત્ય છે. યુક્તિવાદ કરતાં પણ અધિક ગ્યતાનાં – એટલે તેને અગોચર રહેલાં -- કેટલાંક તો છે અને તેને ખુશીથી સત્ય માની તે પ્રમાણે ચાલવું; પરંતુ તે યુક્તિવાદથી સિદ્ધ હોવાનું વ્યર્થ વચન કાઢવું ન જોઈએ. કિંવા લોકોને તેવો ભાસ પણ કરાવ ન જોઈએઆત્માનું અમરત્વ શ્રદ્ધેય હશે; પણ તે યુક્તિવાદથી સિદ્ધ થાય છે કે નહિ તેને વિચાર કરવા લાગ્યા પછી લેકે વિતંડાવાદી કહેશે, એ ભયથી ડરવું ન જોઈએ. બે ત્રણ સ્ત્રીના અંગમાં આવીને એક અન્યોન્ય પૂરક સંદેશ તેમના દ્વારા આવે અને તે મોકલનાર પિતાને અમુક સ્વર્ગસ્થ ગૃહસ્થ ગણાવે તેટલા પરથી પરલોકવાસી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે એવું કંઈ નથી, કેમકે એકાદ આક્ષેપક કહી શકશે કે,” અન્ય સંપૂરક સંદેશ પણ અતીન્દ્રિય સંવેદનાના જ પ્રકાર હશે! એ સંદેશ મોકલનાર મન એ સ્ત્રીઓથી ભિન્ન હોવાનું કબૂલ કરવું પડે, તો પણ તે પરલેકવાસી હોવાનું ક્યાં સિદ્ધ થયું છે? આ લોકના માણસને કેમ નહિ હોય ? એવો વિચાર જગતમાં કોઈનાયે મનમાં નહિ આવ્યું હોય એમ કઈ હિંમતપૂર્વક કહી શકે છે? અન્યના મનની મન પર કઈ રીતે કેવી અસર થાય છે એ વિષે આજ સુધીમાં આપણને જે માહિતી મળેલી છે તે અતિ મર્યાદિત છે. એટલી જ માહિતી પર આધાર રાખી અમુક એક For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૮૫ વાત માનવી મનઃશક્તિની મર્યાદા બહારની છે એમ કહેવું એ જોખમકારક છે. “મન” અતિ વ્યાપક અને દુય છે – તેમાં કેટલુંયે જ્ઞાન સપ્ત હોય છે, તેમાં આપણે ન સમજીએ તેવા કેટલાયે પ્રકાર છે! મનની શક્તિ કેટલી અદ્ભુત છે તે વિષે હજુ હમણાં આપણને થોડીક કલ્પના થયેલી છે. ઈચ્છાશક્તિ (Will-Power), પ્રસુવિચાર (Sub-conscious thought ), અતીન્દ્રિયસંવેદન (Telepathy) વગેરેનું હજુ હમણાં જ કંઈક જ્ઞાન થવા લાગ્યું છે. માટે એટલામાં જ અધીરા બની અમુક વાત માનવશક્તિની બહારની છે એમ કહેવાનું સાહસ કરવું ન જોઈએ. અનેક સ્ત્રી દ્વારા એક જ સંદેશ હિસ્સાવાર મોકલનાર મન માનવી નહિ હોવાનો છે આધાર છે? ત્યારે ભૂતનું અસ્તિત્વ શી રીતે સિદ્ધ કરવું? જે કંઈ ચમત્કાર જણાય તેને અતીન્દ્રિય સંવેદનાને જ પ્રકાર કહેવામાં આવે તે પછી પુરાવાને માર્ગ જ બંધ પડ્યા જેવું બને છે. કેમકે ભૂત કંઈ ગુહ્ય વાત જણાવે તે તેને પણ ઉપયોગ થાય નહિ. કારણ કહેલું ગુહ્ય સત્ય હોવાનું કહેનાર એક પણ માણસ જીવંત હોય તો જ તેને ઉપયોગ થાય; પણ એવો માણસ હેવાનું માનીએ તે પણ તેના જ મનની ઊર્મિ ભૂત જેને આવતું હોય તેના મન પર અથડાઈ તે ગુહ્ય તેના મન દ્વારા બહાર પડયું કેમ નહિ હોય? ઠીક, અન્ય સંપૂરક સંદેશ મોકલવા છતાં અતીંદિયસંવેદન આડે આવે છે. આવી સ્થિતિમાં ભૂતોએ શું કરવું? માણસને કેવી રીતે ખાતરી કરી આપવી? આને માટે એક ઉપાય છે અને તે શક્ય હોય તે અનુભવ જોઈએ. જો આત્મા પરલોકમાં રહેતા હોય તે આ લોકનું જડ શરીરબંધન તૂટવાથી તેને ઘણું વાતાનું જ્ઞાન આપણા કરતાં અધિક સારી રીતે થવાનો સંભવ છે. (૧) પરલોકવાસી વિદેહી કિંવા સદ્ભુદેહી આત્માને આવું જ્ઞાન થતું હોય અને (૨)તે આ લોકના માણસને આપી શકો “હેય તે શંકિષ્ટ માણસની પણ ખાતરી કરાવી શકાય તેમ છે. ધારે કે પરલોકમાં ગયેલા મી. માયર્સ, મી. સીજવિક, મી. હેડસન વગેરે લોકોને વિદેહી કિવા સુદેહી સ્થિતિમાં २५ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ નીતિશાસ્ત્રપ્રવેશ જે અધિક સૂક્ષ્મદષ્ટિ (માનસિકદષ્ટિ) પ્રાપ્ત થયેલી હોય અને હાલમાં આ લોકના મોટા મેટા શાસ્ત્રોથી પણ ગૂઢ અને અગમ્ય રહેલ તત્ત્વ જે તે સમજી શકતા હોય તે તેમણે એ તત્વ આ લોકના માણસને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ યત્ન જે યશસ્વી થાય તે આપણને બે પ્રકારનો લાભ થાય. એક તે ગૂઢ તવ સમજાય અને બીજું ભૂતની અસ્તિત્વ વિષે ખરી ખાતરી થાય. આજે મોટા મોટા શાસ્ત્રો પણ જે શોધ કરી શકયા નથી તે જે કાલે મિસિસ પાયપર જેવી સ્ત્રીના અંગમાં આવેશ આવ્યા પછી કાગળ પર લખાઈ જાય તે એવા સિદ્ધાંત ભૂતે જ લખ્યા છે એમ માનવાની ફરજ પડે, કારણકે આ લેકના કોઈ પણ શાસ્ત્રજ્ઞના મનમાં તે શોધની માત્ર ક૯૫ના હેત તે પણ તેણે તે પ્રથમ પ્રસિદ્ધ કરી હોત. અથત અતીન્દ્રિયસંવેદનાથી એ શોધ તે સ્ત્રીના જાણવામાં આવ્યાનું કંઈ કહી શકાત નહિ. નિદાન એવા અતિ ગહન અને અતિ ગૂઢ અનેક સિદ્ધાંત જો તેના દ્વારા જાણવામાં આવે તે અતીન્દ્રિયસંવેદનથી એ સર્વને માંડી વાળવાની વાત મુશ્કેલ થઈ પડે. પરતું સંચારલેખનના હજારો પત્ર બહાર પડે છે પણ તેમાં ઘણાખરા કરવાદી વિચાર હોય છે. ડહાપણજ્યો તે ચેડા જ જાય છે. ભૂતને આ લેકના માણસ સાથે છોકરવાદી, એટલું જ નહિ પણ ઉછાંછળી વાતે જ કરવાનું મન કેમ થાય છે તે સમજાવું મુશ્કેલ છે. પરલેકવાસી આમાં જે ગહન તનું જ્ઞાન આપતા હોય તે કેવું સારું ! પરંતુ અદ્યાપિ તેવું કંઈ બન્યું નથી તે આપણું અને તેમનું કમભાગ્ય જ છે ! * * તેમનું કમભાગ્ય કહેવાનું કારણ એ છે કે, તે જ્યાં સુધી એવું કંઈ નહિ કરે ત્યાં સુધી તેમનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકશે નહિ. આપણું કમભાગ્ય કહેવાનું કારણ એ છે કે, તે વિના તેમનું અસ્તિત્વ ખાતરીથી માની શકાય તેમ નથી અને તેમના દ્વારા આપણને ઉપયોગી શેપને લાભ મળતો નથી. કદાચિત્ આપણને જ્ઞાન આપવાનું તેમને માટે અશક્ય હશે અથવા તેમ કરવામાં અતિ મુશ્કેલી હશે. તેમને સ્કૂલ દેહ નષ્ટ થવા છતાં સૂમદેહ અને વાસના પણ રહે છે જ, એટલે કદાચિત આપણને કલ્પના થાય છે તેવું ગહન જ્ઞાન તેમને પ્રાપ્ત થતું નહિ હોય. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ. ૩૮૭ પૂર્વ સંસ્કારનું અનુમાન કેટલાંક નાનાં બાળકોમાં એવી વિલક્ષણ શક્તિ જણાઈ આવે છે કે, માણસ તે જોઈને મોંમાં આંગળાં ઘાલી કુદરતની લીલાની પ્રશંસા કરે છે. ત્રણ ચાર વર્ષની ઉમરનો બાળક ઉત્તમ રીતે નરો તબલો બજાવ કે તાલ-સૂર-બદ્ધ સંગીત કરતો કિંવા સંસ્કૃત શ્લેક શુદ્ધ રીતે ઝપાટાબંધ બોલતે નજરે પડે છે અથવા તેવું વર્ણન વાંચવામાં આવે છે ત્યારે ઈશ્વરી લીલા અને પછી પૂર્વજન્મના સંસ્કાર માનચક્ષુ સમીપ તરી આવે છે. તદ્દન બાલ્યાવસ્થામાં સંગીત કરનાર બાળકને આત્મા પૂર્વજન્મ સારે ગાયક હોવો જોઈએ અને આ લોકમાં આવ્યા પછી પણ તેનામાં પૂર્વ સંસ્કાર દેખાઈ આવતા હોવા જોઈએ; એ કલ્પના સ્વાભાવિક હોવા સાથે ખરી હેવાને સંભવ પણ છે; પરંતુ અધિક કડો વિચાર કરતાં ન્યાયદષ્ટિએ તે વિશેષ સમાધાનકારક જણાતો નથી. જગતમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓની માનસિક શક્તિમાં જે ભેદ નિત્ય અને સર્વત્ર દષ્ટિગોચર થાય છે તેની ઉપપત્તિ લગાડવા માટે આપણે એકદમ ‘પૂર્વ સંસ્કાર ને આશરે નહિ લઈ એ. શાળામાં અભ્યાસ કરનાર કોઈ પણ બે બાળકની બુદ્ધિ તદ્દન સરખી નથી હોતી, જેટલા બાળક તેટલા માનસિક જાતના ભેદ હોય છે. આ ભેદ ઉત્પન્ન થવાના કારણમાં કેટલાક ‘પૂર્વ સંરકારની વાત કરશે પણ ઘણાખરા તે કહેશે કે પ્રભુ જાણે ! “પ્રભુ જાણે નો અર્થ એ જ છે કે કારની ખબર નથી. અર્થાત માનસશક્તિને ભેદ વિલક્ષણ હોવા ખાતર પૂર્વ સંસ્કાર, કદાપિ થતું હોય તો પણ આપણને કહેવાના કાર્યમાં મોટી અડચણ જણાતી હશે. તે વિદેહી કિવા સૂક્ષ્મદેહી હોવાથી આ લેકના માણસો દ્વારા જ આપણી સાથે તે વાતો કરી શકતા હશે અને તે વિચાર થતાં કોઈ સ્ત્રી કે ભૂવાના શરીરમાં પ્રવેશ કરતા હોવા જોઈએ. પણ તેમ કરવા માટે જેના શરીરમાં પ્રવેશ કરવાની ધારણું હોય તેના આત્માને તે શરીરમાંથી દૂર કરવો પડતો હશે કિવા તેને બેભાન બનાવી સ્વસ્થ કરવાની ફરજ પડતી હશે. આ કામ કંઈ સહેલું નથી. એટલું પ્રાપ્ત થતું હશે પણ અન્યના મગજનું સ્વામિત્વ પલટાવી તેના શરીર દ્વારા સ્વમત પ્રકટ કરવાનું કામ કઠિન જ છે! For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ એ યોગ્ય ઉત્તર ગણાય નહિ. જે કારણ લાખ છોકરામાં નાના મોટા લાખ ભેદ ઉત્પન્ન કરે છે તે જ કારણ વિલક્ષણ ભેદ ઉત્પન્ન કરવાને સમર્થ છે એમ માનવામાં કંઈ વિશેષ અયોગ્યતા નથી. ઠીક, હાલના આધિભૌતિક શાસ્ત્રોને વિકાસવાદ વિષયક મત સંસ્કારવાદને અનુકૂલ છે કે? ના. પ્રથમ જગતમાં એક જીવબિંદુમાંથી બીજે જીવબિંદુ ઉત્પન્ન થયા પછી તે બીજામાં થોડાક ભેદ કેમ જણાયે તેનું કારણ કોઈની પણ જાણમાં નથી; પણ એવા ગુણભેદ થાય છે એટલું સ્વીકૃત ગણી ડાવન વગેરે શાસ્ત્રજ્ઞોએ એવું ઠરાવ્યું કે, ક્રમે ક્રમે એ ભેદનું એકીકરણ અને દઢીકરણ થતું જવાથી જગતના પ્રાણીઓમાં ભેદ દેખાવા લાગ્યા. તેમનું કહેવું એમ છે કે, નાના નાના ગુણભેદન જે દર પેઢીએ સરવાળો થતો જાય તે અનેક પેઢી પછી એક જ જાતિમાંથી ધીમે ધીમે બીજી જાતિ ઉત્પન્ન થાય. પણ બેટસન વગેરે આધુનિક શાસ્ત્રો કહે છે કે, ગુણભેદ ધીમે ધીમે ન થતાં એકદમ થાય છે, એટલે ગુણભેદ નાના ગુણના સરવાળાથી ન થતાં કેટલાંક અકલ્પિત કારણને લીધે અચાનક બને છે. ડાવીન વગેરેનું કહેવું એ હતું કે, ભેદત્પત્તિની ગતિ વિકાસ સ્વરૂપી, મંદ અને સરળ માગી છે. હાલના શાસ્ત્રને એ અભિપ્રાય પસંદ ન હોઈ તેમની દૃષ્ટિએ એ ગતિ અસરળ, #મહીન, અકલ્પિત અને મંડૂકલુતિ સ્વરૂપની છે. જન્મતઃ જ પ્રસુપ્ત રીતે પ્રાપ્ત થયેલા નહિ, પણ આ લોકમાં શિક્ષણ, ટેવ વગેરેથી પ્રાપ્ત કરેલા ગુણ આનુવંશિક નથી હોતા – તે પ્રજામાં ઊતરતા નથી, એ મત સ્થાપિત થવા લાગ્યો ત્યારથી ડાવનનો મત ચલિત થવા લાગ્યો છે. કયો મત ખરો માનવ તે કહેવાને લેખકને અધિકાર નથી અને શાસ્ત્રગ્રંથને આધારે તેનું વિવેચન કરવાનું આ સ્થળ પણ નથી. પરંતુ હાલના શાસ્ત્રોને મત જે ખરે હોય તે જન્મતઃ જ વિલક્ષણ રીતે દેખાઈ આવતા ગુણ ખરેખર “વિલક્ષણ ન હેઈ જગતમાં સર્વત્ર એવી ઘણી જ વાતો જણાય છે એમ કહેવું પડશે અને વિલક્ષણતા પર ટકી રહેલ પૂર્વસંસ્કારવાદ ખખડી પડતે હેવાની વાત કબૂલ કરવી પડશે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #421 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ પ્લેટોનાં કેટલાંક પ્રમાણા પ્લેટાએ સાક્રેટીસના મુખ દ્વારા બહાર પાડેલા કાટીક્રમ હવે વિચાર માટે અહીં ઉતારીશું. . 6 આ લાકડી લાંખી છે.' દાખલા તરીકે, પ્રથમ લંબાઈનું ખોટું છે' એમ વિધાન * જ્ઞાન એટલે પૂર્વાંના જ્ઞાનનું સ્મરણ ' એ થાય તે પૂજન્મ સિદ્ધ થયા સમાન જ છે. છે કે નાના બાળકને પણ જ્ઞાન થાય છે અને એ જ્ઞાનના સ્મરણ પર અવલંબિત હોયતે। એ પૂર્વ જન્મમાં જ પ્રાપ્ત થયેલું હાવું જોઈએ એ જ્ઞાન એટલે સ્મરણુ ' એ તત્ત્વ કેવી રીતે સેક્રેટીસ કહે છે — કિવા સેાક્રેટીસને વેશ લેનાર કઈ પણ જ્ઞાનના વિચાર કરે. તે તદ્દન પૂર્વના જ્ઞાન સાથે સંબંધ ધરાવતું ડ્રાય છે. આ જ્ઞાન થતા પૂર્વે અમુક એક કહેનારને ‘ ખરું એટલે શું અને ખાટું એટલે શું ' એ ભેદની ખબર હોવી જ જોઈએ — કાઈ પણ સાદું વાકય વિચારમાં . તેને આ દૃષ્ટિએ વિચાર કરતાં જણાઈ આવશે કે, એવાં વાકયની સત્યતા સમજાતા પહેલાં કિંવા તેના અથ સમજાતાં પહેલાં બીજી કેટલીક કલ્પના આપણને હેાવાનું સ્વીકારી લેવું પડે છે—કલ્પનાને ગૃહીત ગણવી પડે છે, આ રીતે નાના બાળકને પ્રથમ જે વખતે અમુક વસ્તુ ગળી છે, કડવી છે, નાની છે, મેાટી છે એમ સમજાય છે તે વખતે પણ ગળું, લાંબુ, ટ્રેક, નાનું, મેટું વગેરેનું જ્ઞાન હૈાવું આ જ્ઞાન કયારે પ્રાપ્ત થયું? આ જન્મમાં નહિં, કેમકે આ જન્મમાં પ્રથમ જે જ્ઞાન હતું તે વિષે જ આપણે વાત કરીએ છીએ. માટે આ જ્ઞાન પૂર્વજન્મમાં સંપાદન કરેલું હાવું જોઈએ અને તે આ લોકમાં આવ્યા પછી સુપ્ત હાઈ ને કડવું, ગળ્યું, લાંબુ, ટૂંકું, નાનું, હાવું જો એ. લાંખી છે, મોટું વગેરે વસ્તુ જોયા પછી જાગૃત થયું એક દરે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે પૂર્વજન્મે મેળવેલું જ્ઞાન જે આપણામાં સુપ્ત હાય છે તેને જાગૃત જ્ઞાન હાવું જોઈ એ. 6 ૩૮૯ For Personal & Private Use Only તત્ત્વ જો સિદ્ધ અનુભવ કેમ કે જ્ઞાન જો પૂર્વના ‘પૂર્વનું જ્ઞાન' સ્પષ્ટ છે. પણ સિદ્ધ કરવું ? પ્લેટ કહે છે. નવીન ન હોઈ તે ટૂંકી છે, તેને કડવું, જોઈ એ. Page #422 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કરવું. અન્ય કંઈ નહિ; ટૂંકામાં કહીએ તો “જ્ઞાન એટલે સ્મરણ.* આ જ તત્ત્વનું પ્લેટોએ બીજી બાજુ ભિન્ન પ્રકારનું અતિ સુંદર વિવરણ કર્યું છે. “મેન ” નામના સંવાદમાં તેણે એવું બતાવ્યું છે કે, કોઈ તદ્દન અશિક્ષિત માણસને પણ જે સહેલા સહેલા * વર્ડ્ઝવર્થ કવિતા કાવ્ય [utuition of Immortality from Recollections of Early Childhood માંની નીચેની લીટીઓ બહુશ્રુત વાચકને યાદ આવશે. તેમાંનાં તો અને પ્લેટનાં તોમાં ભેદ છે. કેમ કે માણસ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ ઘટતી જાય છે એમ વર્ડ્ઝવર્થ જણાવે છે ત્યારે પ્લેટને મત તેથી તદ્દન ભિન્ન છે. તે કહે છે કે, જ્ઞાન અધિકાધિક થતું જાય છે. એટલે પૂર્વજન્મના જ્ઞાનનું અધિકાધિક સ્મરણ થતું જાય છે. વઝવર્થની નીચેની કવિતા પરથી અન્ય પણ પુષ્કળ વિચાર સૂચવે છે, પરંતુ વિસ્તારમયથી અટકવું પડે છે : “Our birth is but a sleep and a forgetting : The soul that rises with us, our life's Star Hath had elsewhere its seiting, And cometh from afar : Not in entire forgetfulness, But trailing clouds of glory do we come From God who is our home : Heaven lies about us in our infancy ! Shades of the prison-house begin to close Upon the growing Boy. But he beholds the light, and whence it flows, He sees it in his joy; The youth, who daily further from the east Must travel, still is Nature's Priest And by the vision splendid Is on his way attended ; At length the man perceives it die away, And fade into the light of common day." - Wordsworth For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ પ્રશ્ન ખૂબીપૂર્વક પૂછવામાં આવે તે તેને કંઈ પણ સમજાવવાની જરૂર પડ્યા વગર તેની પાસેથી ભૂમિતિના સર્વ સિદ્ધાંત આકૃતિની સહાયથી ધીમે ધીમે કઢાવી શકાય – આ જ્ઞાન આપણે તેને એકાદ બક્ષિસની માફક નથી આપતા, પણ આપણા પ્રશ્નથી તેને તેનું સ્મરણ માત્ર કરાવીએ છીએ ! આ કોટીક્રમ હાલના વખતમાં રૂચે તેમ નથી; એટલું જ નહિ પણ ઘણાને છકરવાદી લાગશે; પરંતુ કહેવું જોઈએ કે તેમાં સત્યાંશ પણ છે. સત્યાંશ એ છે કે, માનવપ્રાણીને જે જ્ઞાન થાય છે તે પ્રાપ્ત કરવામાં એક પ્રકારની વિશિષ્ટ પાત્રતાની જરૂર પડે છે એ તત્વ આ કોટીક્રમમાં સમાયેલું છે. “જ્ઞાન” વસ્તુ પ્રત્યેક વસ્તુ માત્રને પ્રાપ્ત થવા જેવી નથી. દાખલા તરીકે મારી તરફ રહેલી દીવાલ કિવા સામેના દર્પણને જ્ઞાન વસ્તુ અપ્રાપ્ય અને અગમ્ય છે. કેટલાક કહે છે કે પશુપક્ષીને પણ તે અપ્રાપ્ય છે. “સામે ખાડો પડ્યો છે” એ સાદી વાત પણ સમજવાની પાત્રતા નજીકના દર્પણમાં નથી. તેમાં ખડિયાનું પ્રતિબિંબ પડે છે પણ ખડિયો છે' એવું જ્ઞાન તેને નથી હોતું. માણસની ઇંદ્રિયો પર આઘાત થાય છે એટલે તેનું તે તે ઈથો દ્વારા જ્ઞાન થાય છે એમ આપણે કહીએ છીએ અને વાતને જ્ઞાનનું કારણ સમજીયે છીએ. પરંતુ જેમ તાળી એક હાથે વાગતી નથી તેમ જ્ઞાન પણ કેવળ બાહ્ય વિષયના આઘાતથી થતું નથી. આઘાત થયા પછી તેનું રૂપાંતર કરનારી શક્તિ કિવા પાત્રતા નહિ હોય તે જ્ઞાનદષ્ટિએ ખાધાત વિફલ કિંવા વંધ્ય ઠરશે. દાખલા તરીકે, “ખડિયો ” એ વસ્તુનું દર્પણ પર ગમે તેટલી વખત પ્રતિબિંબ પડવા છતાં તેનું રૂપાંતર કરીને આ ખડિયો છે” એ જ્ઞાનનું સ્વરૂપ આપવાની તેનામાં (આયનામાં શક્તિ નથી. માટે જ્ઞાન થવાને (૧) વિધ્યનું અ િવ અને (૨) તે અસ્તિત્વ ઓળખવાની પાત્રતા, એ બે વાતની આવશ્યકતા રહે છે. આ પાત્રતા કેવળ મનુષ્યમાં જ છે કે પશુપક્ષી વગેરેમાં પણ છે એ પ્રશ્ન માટે અહીં સ્થળ નથી. માણસમાણસમાં આપણે જોઈએ છીએ તે એવો અનુભવ થાય છે કે, ગુરુ એક જ હાઈ સર્વ શિષ્યોને ભણાવતા હોવા છતાં For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નીતિશાસ્ત્ર પ્રવેશ શિષ્યોની ગુણગ્રાહકતામાં ભેદ હોવાથી પ્રત્યેકને વિદ્યારૂપી ફલની પ્રાપ્તિ ભિન્ન પ્રમાણમાં થાય છે. આ જ ન્યાય તદ્દન સાદા જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ લાગુ પડે છે. કાગળ, ખડિયો, ટેબલ વગેરે વિષય જેમ માણસનાં નેત્ર સમક્ષ હોય છે તેમ આયનાની સમક્ષ હશે; પણ આયનામાં પ્રતિબિંબ ગ્રહણ તેમજ ધારણ કરવાની શક્તિ હોવા છતાં “આ કાગળ, આ ખડિયે, આ ટેબલ’ એવું ભેદવિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ નથી. માણસમાં એવા પ્રકારની સ્વાભાવિક ગ્રહણશક્તિ હોવાથી જ તેને જ્ઞાન થાય છે. આ સ્વાભાવિક ગ્રહણશક્તિ સ્વીકારવાનો એવો અર્થ નથી કે માણસ સાહજિક બુદ્ધિથી જ કેટલીક વાતે સમજી શકે છે, કિંવા પૂર્વજન્મ થયેલા જ્ઞાનની સુણાવસ્યા જ સ્વાભાવિક ગ્રહણશક્તિ છે. કારણ, “જ્ઞાન એટલે સ્મરણ” એ તત્ત્વ જે માન્ય કરવામાં આવે તે તદ્દન પ્રથમના જન્મમાં જે જ્ઞાન થયું હશે તેની કારણમીમાંસા કેવી રીતે થઈ શકશે? પહેલામાં પહેલા જન્મ થયેલા જ્ઞાન વિષે સ્મરણની વાત કરી જ શકાય તેમ નથી, કેમ કે તે પહેલાં જન્મ જ નહિ હેવાથી “આગળના જન્મના જ્ઞાનનું સ્મરણ થવું સંભવનીય જ નથી! ઠીક, “જ્ઞાન એટલે સ્મરણ” એ તત્ત્વ જે ખરું માનીએ તે તેથી આત્માને પૂર્વજન્મ સિદ્ધ થઈ શકે પણ અમરત્વ શી રીતે સિદ્ધ થશે? લેટે આ આક્ષેપથી અજાણ ન હતું અને તેણે * યુરોપિયન તત્વોના ઈતિહાસમાં “માણસના મનમાં કેટલીક કલ્પનાઓ સ્વભાવસિદ્ધ (Innate Ideas ) હોય છે” એમ કહેનાર એક પંથ તથા “માણસનું સર્વ જ્ઞાન આ લેકના અનુભવ પર જ અવલંબિત હોય છે” એમ કહેનાર, એક રીતે પરસ્પર વિરુદ્ધ – બે પંથ છે અને તે ભિન્ન ભિન્ન સ્વરૂપમાં નજરે પડે છે. લાયબનિટ્સ (Leibnitz), કેન્ટ વગેરે પહેલા સંપ્રદાયના છે અને હ્યુમ, મીલ, સ્પેન્સર વગેરે વિરુદ્ધ પક્ષના છે. પ્રત્યેકના તત્વમાં છેડો થોડો ભેદ છે; પણ તેનું વિવેચન કરવાનું આ સ્થળ નથી. તેવી જ રીતે તેમાં તથ્થાંશ કેટલું છે તે કહેવાનું સ્થળ પણ નથી. તથાપિ ઉપરના વિવેચનમાં આ સંબંધમાં થોડું દિગદર્શન કરેલું જણાશે. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૨૯૩ તેની એટલી ઉત્તમ સ્થાપના કરી છે કે, તે તરફ ફક્ત આંગળી કરીને ચાલ્યા જવું એ જ ઉત્તમ છે. ઇતરેતરાત્પત્તિ હવે પ્લેટાના ખીજા એક કાટીક્રમના વિચાર કરીશું. એ તે! સ્પષ્ટ છે કે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થતા પૂર્વે તેને આભવ હાય છે. પ્લેટાએ આ શાબ્દિક સિદ્ધાંત પર આત્માના અમરત્વની કલ્પના રચી છે. તે કહે છે કે, શુભ્રતા નિર્માણ થતા પૂર્વે કૃષ્ણુતાનું અસ્તિત્વ માનવું પડે છે, કૃષ્ણતા ઉત્પન્ન થતા પૂર્વે શુભ્રતાનું અસ્તિત્વ માનવાની આવશ્યકતા છે, તેવી જ રીતે , · માટી' થતા પહેલાં તે ‘નાની ' હાવી જોઈએ; એક દરે કા ગુણ પ્રથમ પણ ગુણ નિર્માણ થતા પૂર્વે તેની વિરુદ્ધ અસ્તિત્વમાં હોવા જોઈ એ, અર્થાત્ વિશધી ગુણ એકખીજાથી ઉત્પન્ન થાય છે એમ જ એક રીતે કહેવું જોઈ એ. આ ન્યાય ‘ જીવન ' અને ‘ મરણુ' એ એવરેાધી ગુણને લાગુ પાડવાથી એમ થાય છે કે, ‘મરણ ’ ઉત્પન્ન થવાને જીવનને પ્રાગ્ભાવ એ એક કારણ છે એમ કહેવું જોઈએ અને ‘જીવન' ઉત્પન્ન થવાને " મરણ'ના પ્રાભાવ કલ્પી લેવા જોઈએ; એટલે સજીવ પ્રાણીને જ મચ્છુ પ્રાપ્ત થવાના સ'સવ છે અને મૃતમાંથી જીવનેપત્તિ છે ! અર્થાત્ પુનર્જન્મ સિદ્ધ થયા ! પ્લેટાના આ કાટીક્રમમાં હેત્વાભાસ ઘણા છે:(૧) એકાદ ગુણને ક ́વા વસ્તુના પ્રાદુર્ભાવ થતા પૂર્વે ગુણના પ્રાભાવ હાવા જોઈ એ એટલે જ વિરાધી ગુણ કિવા વસ્તુતે પ્રાભાવ હવે! જોઈ એ એ વાત ખરી છે; પરંતુ એ વાત શુદ્ધ-અશુદ્ધ, શુભ્ર-અશુભ્ર, કૃષ્ણ-અકૃષ્ણ વગેરે અત્યંત-વિરાધી વાતે! ( Contradictories ) માટે જ ખરી છે. શુભ્ર-કૃષ્ણ વગેરે માટે નહિ. આ બીજા પ્રકારના વિશધી-તે અંગ્રેજીમાં Contraries કહે છે. શુભ્રતાના પ્રાદુર્ભાવ થવાને પ્રથમ અશુભ્રતા જોઈ એ; પણ અશુભ્રતા એટલે કૃષ્ણતા નહિ. અશુભ્રતામાં કૃષ્ણતા, પીતતા, રક્તતા વગેરે આવે છે. તેવી જ રીતે જીવનને પણ ન્યાયદષ્ટિએ અત્યંત વિરાધી વાત એટલે મરણ નહિ; પણ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ નીતિશાસ્ત્ર પ્રવેશ અજીવન કિંવા જીવિતેતર વાત. કઈ પણ સજીવ વસ્તુ ઉત્પન્ન થતા પૂર્વે તેને અભાવ હોવો જોઈએ, એનો અર્થ પ્રથમ મરણ જોઈ એ, એવો નથી. પ્લેટોના ઇતરેતરાત્પત્તિવાદમાં આ ભેદ ધ્યાનમાં લીધેલ જણાતું નથી. (૨) પ્લેટ કહે છે કે, જે મરણથી જીવોપત્તિ ન થાય તો ક્રમે ક્રમે જગત પર મરણની છાયા પડી જશે! પ્લેટોના કથનનો અર્થ એ છે કે, સજીવ વસ્તુ ક્રમે ક્રમે મરણ પામે અને નવીન ઉત્પન્ન થાય નહિ તો કાલાંતરે સર્વ સજીવ વસ્તુ મરણ પામે અને જીવંત વસ્તુ જ રહે નહિ. પણ મરણ પામેલ.માંથી સજીવ વસ્તુ નિર્માણ થાય છે એ તત્ત્વ અમાન્ય કરવાથી 'નવા સજીવ વસ્તુ જગતમાં ઉત્પન્ન થતી જ નથી” એવું માન્ય કરવા જેવું બનતું નથી. એક સજીવ વસ્તુ મરણ પામવાથી અન્ય ઉત્પન્ન થતી હોય તો તે બસ છે. તે મૃતમાંથી જ ઉતપન્ન થવી જોઈ એ એવું કંઈ નથી. જીવશાસ્ત્ર (Biology)ની દષ્ટિએ જીવમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે. બક વગેરે કહે છે કે નવમાંથી સજીવ ઉત્પન્ન થઈ શકે છે, પણ તે સિદ્ધ થયું નથી અને એ સિદ્ધ થાય તો પણ તેની વાત ખરી ઠરતી નથી. નિર્જીવમાંથી જીવપત્તિ થઈ શકે છે, એમ કહેનારો માણસ “જોત્પત્તિ મૃતમાંથી થઈ શકે છે” એ સિદ્ધાને માન્ય નહિ કરે. મૃત અને નિર્જીવની વ્યાપ્તિ એક નથી. સ્મરણવાદ પર કિવા ઈતરેતરાત્પત્તિવાદ પર આધાર રાખવાથી અમરત્વ સિદ્ધ કરવાનું કામ પૂર્ણ થતું નથી, એમ જે એ પિતાના ખિસ્સામાંથી પિતાનો પ્રિય સત્તવવાદ (Doctrine of Ideas) કાવ્યો છે. તેને લાગતું હતું કે રાની મદદથી પિતાના સિદ્ધાંતની લોકોને ખાતરી આપી શકાય તેમ છે. આ સત્તત્ત્વવાદનું અને તે પર રચાયેલા અનુમાનાત્મક મહેલનું ને અનુસરીને જ આરંભમાં વર્ણન કર્યા પછી એ મહેલને પગે! મજબૂત છે કે નહિ તેને વિચાર કરીશું. (અ) પ્લેટો કહે છે કે, ગાયમાં “ગોવ” હોય છે માટે તે ગાય બને છે, અશ્વમાં “અશ્વત્વ હોય છે માટે તે અશ્વ થાય છે; For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૯૫ તેનામાં સૌદય કિવા ચપલત્વ હાય છે તેા તે સુંદર કિવા ચપલ નાવડે છે, ઉમદાપણું હાય છે તે ઉમદા નીપજે છે, લંગડાપણું હાય છે તે લંગડાપણું પ્રાપ્ત કરે છે, એક દરે કાઈ પણ વસ્તુમાં જે જે વિશિષ્ટ ગુણુ હાય છે તે તે વિશિષ્ટ સ્વરૂપ તેને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે લધુત્વથી વસ્તુ લધુ બને છે, ગુરુત્વથી ગુરુ અને છે, મ દવથી મંદ અને છે, સૌંદય થી સુંદર બને છે વગેરે વગેરે. (આ) ગેલ, અશ્વત્વ, વૃક્ષત્વ, લઘુત્વ, ગુરુત્વ વગેરે ભૂલભૂત ‘સત્તત્ત્વ, ( Ideas ) ડ્રાઈ તેમાંના એકાદના અંશ એકાઢમાં હાય છે તે તે વસ્તુને તે ગુણુ ઓછાવત્તા પ્રમાણુમાં પ્રાપ્ત થાય છે. આ સત્તત્ત્વ એટલે પ્રત્યેક ગુણનાં મૂલભૂત, ઉચ્ચતમ અને શુદ્ધતમ સ્વરૂપ, એ તત્ત્વ માન્ય કર્યાં પછી આ લે!કના વસ્તુમાં એસત્તત્ત્વ પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપમાં નજરે પડતાં નથી એમ કબૂલ કરવું જ જોઈએ. આપણને આ અપૂછ્યું જગતમાં કમી અંધક સુંદર વસ્તુ જોવાને મળે છે; પણ ખરું, ઉચ્ચતમ, શુદ્ધત્તમ અને આદભૂત સૌ દ મળી આવતું નથી. આપણે થાડા ધણુ સારા ચેડા જોઇ એ છીએ, પણ અદભૂત ઘેાડા ચિંધા ઘેાડાનું સત્તત્ત્વ જણાતું નથી. ભૂમિતિમાં આપણે ૮ રેષા ’ની કરીએ છીએ કે, લેશમાત્ર પહેાળાઈ વગરની રૈષા; પણ પેન્સિલની અણી ગમે તેટલી ઝીણી પર દોરેલી રેલાતે થેડી શ્રેણી પણ પહેાળાઈ હાય છે જ. અર્થાત્ ભૂમિતિની આદભૂત રેષાનું મૂર્ત સ્વરૂપ આપણુને આ જગતમાં જણાતું નથી એ જ ન્યાયે ગાયનું સત્તત્ત્વ (ક વ! આદભૂત ગાય ) આ જગતમાં નજરે આવતું નથી; આદ ભુત માણસ, ધેાડા, દીવા, ધર, ફૂલ કંઈ જ આ જગતમાં નથી, તેનાં સત્તત્ત્વ આ લેકમાં ન હેાઈ સત્તત્ત્વ લાકમાં સત્યલેકમાં હાય છે. આ જગતમાં બનાવી કાગળ (૭) સત્તત્ત્વનું રૂપાંતર થવું અશક્ય છે અને એનું રૂપાંતર તેનાથી તદ્દન વિરુદ્ઘ રહેલ સત્તત્ત્વમાં થવું તે તદ્દન અશક્ય છે. ગેવ, અશ્વત્વ કવા શુભ્રત્વ કૃષ્ણત્વ કેવી રીતે બને? એવું રૂપાંત ર વ્યાખ્યા એવી લખાઈ ઍટલે For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ નીતિશાસ્ત્ર પ્રવેશ થવા લાગે તે જગતમાં શબ્દોને કંઈ જ અર્થ રહે નહિ અને ધૈર્ય કે નિત્યત્વનું દર્શન જ ન થાય. આ જગતમાં શુભ વસ્તુ કૃષ્ણ થયેલી જણાય છે, પણ એને અર્થ “શુભ્રત્વ કૃષ્ણત્વ' બને છે એવો નથી. શુભ્ર વસ્તુ પિતામાં પોતાપણું હોય છે ત્યાં સુધી કૃષ્ણત્વ અંગીકાર કરતી નથી. શુભ્ર વસ્તુનો નાશ થયા પછી જ તેનામાં કૃષ્ણ વસ્તુ દેખાવા લાગે છે. તેવી જ રીતે કૃષ્ણ વસ્તુ શુભ્રત્વને સ્થાન આપતી નથી. કોલસો જ્યાંસુધી કેલસે છે ત્યાંસુધી કાળે જ રહેશે, તેને અતિશય દાબ આપવામાં આવશે તો (રસાયનશાસ્ત્રી કહે છે કે, તે ચકચકિત હીરે બનશે; પણ તે વખતે કોલસાનું કેલસાપણું નાશ પામેલું હશે. જ્યારે ઐહિક વસ્તુની આવી સ્થિતિ છે ત્યારે સત્તત્વલકને સત્તત્ત્વની વાત જ શી કરવી ? કૃત્વ હમેશ કૃષ્ણત્વ જ રહેશે, સજીવત્વ સજીવત્વ જ રહેશે, મૃતદેવ મૃતત્વ જ રહેશે વગેરે વગેરે. (ઈ) માણસ જીવંત હોય છે તેને અર્થ આપણી ભાષામાં એવો થાય છે કે, તેનામાં સજીવત્વ હોય છે. આ સજીવ શાથી આવે છે? આત્માથી. આત્માની કલ્પનામાં સજીવત્વ ધર્મને અંતર્ભાવ હોય છે તેથી જ સાત્મત્વ એટલે સજીવત્વ એ અર્થ થાય છે. અર્થાત સજીવત્વ કદી મૃતત્વ બની શકતું નથી એ એક સિદ્ધાંત અને આત્મત્વમાં સજીવત્વને સમાવેશ થાય છે એ બીજે સિદ્ધાંત માન્ય કર્યા પછી “આત્મા કદી પણ મૃતત્વને અંગીકાર કરે નહિ ” એ અનુમાન માન્ય કરવાની અનિવાર્ય ફરજ રહે છે. સત્તત્ત્વવાદના આધારે અમૃતત્વ સિદ્ધ કરવા ઇચ્છનાર આ કાટીક્રમ વિષે વાચકના મનમાં ઘણા આક્ષેપ ઉદ્દભવ્યા હશે. (૧) કૃષ્ણત્વ, લધુત્વ, ગોત્ર ઇત્યાદિ અમૂર્ત ધર્મને મૂર્ત સ્વરૂપ આપી તેનું એક ઉચ્ચત્તમ અને શુદ્ધત્તમ નવીન જગત બનાવવું, એ પ્લેટોના કવિત્વને ભૂષણસ્પદ હશે; પણ એમાં તાત્વિક સત્યતા નથી એટલું કબૂલ કરવું જોઈએ. કૃણત્વ, ગોત્ર, અશ્વત્વ વગેરે ધર્મોનું ભિન્ન ભિન્ન વસ્તુમાં અસ્તિત્વ છે, પણ તે વિના તેનું અસ્તિત્વ નામમાત્રમાં ખરું છે, એવું માનનાર એક યુરોપિયન તવવેત્તાને સંપ્રદાય છે તે એ વાદને નામમાત્ર સત્યવાદ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૦૭ ( Nominalism) કહે છે. કૃષ્ણત્વ, શુભ્રત ઇત્યાદિ ધર્મની આપણા મનમાં કલ્પના હોવાથી તેને એક ભિન્ન મનોમય સત્યત્વ હોય છે એમ કહેનાર બીજે એક સંપ્રદાય છે. આ વાદને મનોમય સત્યવાદ (Conceptualism ) કહે છે. ત્રીજો સંપ્રદાય છે તેને મત એ છે કે, કૃષ્ણત્વ વગેરે ધમને એક પ્રકારનું સ્વતંત્ર અને સત્ય અસ્તિત્વ છે, એને આપણે સ્વતંત્ર સત્યવાદ ( Realism) કહીશું. પ્લેટો ત્રીજા સંપ્રદાયનો છે, એટલે તે માને છે કે ધર્મનું એક પ્રકારનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્લેટોએ એ ધર્મોને જ Ideas નામ આપ્યું છે અને એ નામ ઉપરથી તેને Idealist કહી શકાશે. પરંતુ તેના જેવું જ તત્ત્વ પ્રતિપાદન કરનાર લોકોને હાલમાં Realist નામ મળ્યું છે. એટલે લેટોની ભાષા પ્રમાણે Idealist હાલની ભાષા પ્રમાણે Realist છે. આ સ્થળે આપણને એક જ વ્યક્તિને પરસ્પર વિરુદ્ધ ભાસનાર નામ મળવાને વિરોધભાસાત્મક ચમત્કાર જણાઈ આવે છે. આ ભાષાવિષયક ચમત્કારનો મુદ્દો અહીં પ્રસ્તુત નથી. ઉપર જે ત્રણ સંપ્રદાય જણાવ્યા છે તેના ગુણદોષનું વિવેચન કરવાનું પણ આ સ્થળ નથી. હાલમાં એટલું જ કહેવું બસ થશે કે, અમૂર્ત વસ્તુને મૂર્ત સ્વરૂપ આપવાની લેટોની કવિત્વ વિક સ્વાભાવિક પ્રવૃત્તિને લીધે તત્ત્વદષ્ટિએ તેને સત્તત્ત્વવાદ સદોષ બન્યો છે. (૨) આત્માની કલ્પનામાં સજીવત્વની કલ્પનાને અંતર્ભાવ થાય છે તેથી આત્મા હમેશ જીવંત હોવો જ જોઈએ, તે અમર છે, એ કોટીક્રમ ખુલ્લી રીતે હેત્વાભાસાત્મક છે. ફ્રેંચ તત્ત્વવેત્તા ડેકાર્ટ એવા જ પ્રકારના એક કોટીક્રમથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. “ઈશ્વર છે, કેમકે ઈશ્વરની કલ્પના એટલે પૂર્ણત્વની કલ્પના અને પૂર્ણત્વમાં અસ્તિત્વ ગુણ આવી જ જાય છે. ઈશ્વરને જે અસ્તિત્વ નહેાય તે “અસ્તિત્વહીન – અપૂર્ણ ઇશ્વર' એ વિસંગત અને અશક્ય કેટીની કલ્પનાને સ્વીકાર કરવાની આપત્તિ આવે. એ આપત્તિ ટાળવા માટે ઈશ્વર છે એમ કહેવું જ જોઈએ.” આવા કટીક્રમમાં પણ ગુણગ્રાહક ટીકાકાર ઊંડે અર્થ જોઈ શકે છે,– કિંવા તેવો અર્થ ઉપજાવે છે. પણ હમણું આપણે દેખીત અર્થ સ્વીકારીને જ વાત For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ નીતિશાસ્ત્ર પ્રવેશ કરીશું; ઊંડા અર્થ તરફ પાછળથી નજર કરી શકાશે. શબ્દને સરળ સીધો અર્થ કરવા જતાં ઉપરના કેટીક્રમને મહેલ ચિકિત્સક બુદ્ધિના એક ધક્કાની સાથે તૂટી પડે છે. આત્માની કલ્પનામાં સજીવત્વને અંતર્ભાવ થાય છે. એનો અર્થ એટલે જ કે જ્યાં સુધી આત્માનું આત્મત્વ નષ્ટ થયું નથી ત્યાં સુધી તે સજીવ છે એવી કલ્પના કરવાની ફરજ છે. આત્માનું આત્મત્વ નષ્ટ થયા પછી જીવત્વ ક્યાંથી રહે? આત્માની કલ્પનામાં અમરત્વ છે માટે તે અવિનાશી છે એમ કહેવું એટલે મારા સ્વપ્નમાં હું રાજા છું એમ મને લાગ્યું અને રાજાનું નામ આવ્યું એટલે તેની પાસે પુષ્કળ સંપત્તિ હેવી જ જોઈએ તેથી મારી પાસે પણ સંપત્તિ છે એમ કહેવા જેવું છે. (૩) સિવાય ત્રીજું એ કે, આત્મા અને શરીર ભિન્ન છે એમ પ્રથમથી અહીં ગૃહીત ગણેલું છે. આત્મા એ શરીર સિવાય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારી વસ્તુ છે એમ સિદ્ધ થયા પછી એ વસ્તુ મત્ય છે કે અમર્યાં છે એનો વિચાર કરી શકાશે. પણ શરીર અને આત્માને સંબંધ શો છે, એ બે પદાર્થ પ્રથમ ભિન્ન હોય છે કે નહિ, શરીરની વિશિષ્ટ સ્થિતિમાં તેને સજીવ કિંવા સાત્મ કહેવું કે કેમ, આત્મા ભિન્ન પદાર્થ નથી એ મત ગ્રાહ્ય સમજ કે શરીર આત્માએ ધારણ કરેલું એક વસ્ત્ર છે એ મત ગ્રાહ્ય સમજવો વગેરે પ્રશ્નોનો અદ્યાપ નિર્ણય થયેલ નથી. પ્લેટોનો સત્તત્ત્વવાદ ” અને તે ઉપરથી કાઢવામાં આવેલાં અમરત્વનાં પ્રમાણને કેવળ દેખીતે અર્થ જ જોતાં બાલિશ પણ સિવાય અન્ય કંઈ દષ્ટિગોચર થતું નથી એમ જેકે આ ઉપરથી સ્પષ્ટ થતું હોય તે પણ જોવેટ વગેરે પંડિતેને એવો મત છે કે એમાં એક પ્રકારનો ગહન અર્થ રહેલું છે. આ મત ખરો પણ છે. જેટ કહે છે કે, લેટાની વિચારપદ્ધતિમાને ગર્ભિત સત્યાંશ સમજવા માટે હાલના કાળના કેટલાક વિદ્વાનોના મુખમાંથી નીકળતા નીચેના કોટીક્રમને વિચાર કરે અને તેની સાથે પ્લેટોની વિચારપદ્ધત્તિની તુલના કરવી. “જગતમાં જે ઈશ્વર હોય તે આત્મા અમર હો જોઈ એ, કેમકે તે સર્વશક્તિમ, For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૩૯૯ સર્વજ્ઞત્વ વગેરે ગુણોથી યુક્ત હોવાથી તે જગતમાં આત્મવિનાશ જેવો દે રહેવા દે નહિ.” ઈશ્વર એટલે સર્વસદ્ગણ અને સર્વિચારનું નિવાસગૃહ” એવી કેટલાક સુશિક્ષિતેની કલ્પના હોવાથી “ઈશ્વર' શબ્દ વાપરવાને બદલે તેને ઉપર જણાવેલ પ્રમાણનું આ પ્રમાણે રૂપાંતર કરે છે : “જે જગતમાં સદ્ગુણનું, સવિચારનું સામ્રાજ્ય હાય – એટલે જગત ચલાવનાર શકિત સુવિચારી, સગુણી હોય તે સતપુરુષના આત્માનો નાશ કરવા જેવા પ્રકારની અનુચિત વાતને તે જગતચાલાક શક્તિ કદી પણ સ્થાન આપે નહિ.” સતપુરુષનો આત્મા આ જગતમાં ઈદ્રિયદમન વગેરે કરી પોતાની ઉન્નતિ કરી લેવાનો અને શરીરબંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે અને છેવટે શરીરનાશ થવાની સાથે તેનો પણ નાશ કરે એ આપણને ઉચિત જણાતું નથી. સોક્રેટીસ ફીડોમાં કહે છે કે પુરુષને આ લોકમાં દુઃખ મળે છે, દુર્જનને સુખ મળે છે વગેરે બાબતને ઉકેલ આત્માનું અમરત્વ” માન્યા સિવાય તે નથી, માટે જગતમાં જે અનુચિતતા અને અંધેરશાહીનું પ્રાબલ્ય ન હોય – તેમાંનું કાર્ય જે કંઈ સારાં તને અનુસરીને બનતું હાય – તે આત્માને અવિનાશી માનવો જોઈએ. આ જ અર્થ પ્લેટોની સત્તવવાદમાં ગર્ભિતપણે રહે છે એમ જોવેટ વગેરે પંડિતો કહે છે. દેખાવમાં હેટોને સત્તત્વવાદ છોકરવાદ જણાય છે, પણ ગુણગ્રાહક દૃષ્ટિએ જોતાં તેમાં ખરો અર્થ ઉપર કહ્યો તે હોવાનું લાગે છે. પ્રત્યેક ગુણનું ઉચ્ચતમ, શુદ્ધતમ અને પૂર્ણ સ્વરૂપ જે હોય તેને સત્તાવ કહેવું અને એવા ઉચ્ચતમ શુદ્ધતમ અને પૂર્ણ સત્તત્ત્વનો એક સ્વતંત્ર લેક છે એમ પ્લેટોએ કહ્યું છે તેને ઉપર ઉપરને શાબ્દિક અર્થ છોડી દેતાં અંદરના ગર્ભિત અર્થ એ જણાય છે કે, “આપણને જગતમાં જે દેખાય છે તે અપૂર્ણ, અશુદ્ધ અને સદેષ છે; પણ એ અપૂર્ણત્વ, અશુદ્ધત્વ અને સદેવત્વ હંમેશનું નથી એવી આપણી શ્રદ્ધા છે. આપણા આત્માને શુદ્ધતા અને પૂર્ણતાની આકાંક્ષા છે અને એ આકાંક્ષા જો કે આ જગતમાં સફલ નહિ થાય તે પણ ભવિષ્યકાળમાં કિંવા પરલોકમાં સફળ થશે જ થશે.” સત્તવલોક For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ એટલે આપણી ઉચ્ચ આકાંક્ષા; અને આ સત્તવલેક ખરે છે એમ માનવું” એનો અર્થ એ કે “આ આકાંક્ષા સફળ થશે એવી દઢ શ્રદ્ધા હેવી.” જેના હૃદયમાં આવી દઢ શ્રદ્ધા છે તેને દેહ નષ્ટ થયા પછી સર્વ કંઈ નષ્ટ થઈ જાય છે એ તત્ત્વ રચવું શક્ય નથી. તે કહેશે કે, એવો મત સ્વીકારવો એટલે જગતમાં ન્યાય, નીતિ, સુવિચાર વગેરે કંઈ જ નથી એમ કહેવા જેવું છે. આત્મા મત્યે હોય તે જગચાલકશક્તિને સદોષ કહેવી જોઈએ. આત્મા અમર હોવો જ જોઈએ, કેમકે તે તેવો નહિ હોય તો આમાં ઉત્પન્ન કરનાર ઈશ્વર (–કિંવા ઉત્પન્ન કરનારી મૂળશક્તિ –) –અસત કુવિચારી, ગાંડે છે એમ કહેવાને પ્રસંગ આવશે. પણ એમ કહેવું એટલે આપણી સર્વ ઉચ્ચ આકાંક્ષા અને સર્વ સવિચાર ઘેલછાભર્યા હતા એમ કહેવા જેવું છે. “આત્માની કલ્પનામાં અમરત્વને અંતર્ભાવ થાય છે માટે તે અમર છે ”એ તેટના પ્રમાણનો ખરે અર્થ એ જ છે કે, આત્માને અમર ન માનવ એટલે જગતનો કારભાર ગાંડપણથી ચાલે છે એમ માનવા જેવું છે અને એમ માનવું તે આપણને ઉચિત લાગતું નથી. આત્માની કલ્પનામાં સજીવ છે, માટે તે કદી પણ નિર્જીવ બને નહિ” એ પ્લેટોની કેટી પર પ્રથમદર્શનીય છોકરવાદીપણાને આક્ષેપ થ સ્વાભાવિક છે. વેટ વગેરે પ્લેટોના મનમાં નહિ રહેલે અર્થ તેના મનમાં ગર્ભિત હતો એવી કલ્પના કરી તેના તત્ત્વનું સમર્થન કરે છે એમ કેટલીક વખત લાગે છે. અહીં એ બાબતમાં વિશેષ ઊંડે જવાનું પ્રયોજન નથી. પ્લેટના સત્તત્ત્વવાદની શાબ્દિક છોકરવાદીની કાચલીમાં તાત્વિક કપરું છે કે શું, તેને આ વૃત્તિથી વિચાર કર્યા પછી ફેરીયર તત્ત્વજ્ઞની એવી જ એક કેટીનું સ્મરણ થાય છે. ફેરિયર એક સ્થળે કહે છે કે, આપણા આત્માનો અત્યંત નાશ થયો છે એવી કલ્પના જ કરવી અશક્ય છે, કેમકે તે કલ્પના કરનાર “હું પ્રેક્ષક તરીકે જીવંત છું એમ કલ્પવું જ પડે છે ! પ્લેટની કોટી પણ એવા જ પ્રકારની છે. “મટ્ય આત્મા એ કલ્પના જ અશક્ય છે માટે આત્મા અમર છે” એમ તે કહે છે. For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ આમાનું અમરત્વ ફેરિયરની કેટી દોષયુક્ત છે. “તું તારા આત્માને નાશ થયે છે એવી કલ્પના કરએમ કહેનારે તે કલ્પના કરનાર હું” ગૃહીત ગણવાનું મને કહેલું જ છે, પણ આ પ્રેક્ષક “હું ગૃહીત ગણ્યા પછી તે કહેનાર તરત જ ફરી બેસે છે અને મને પૂછે છે કે, તારા અત્યંત નાશની ક૯૫ના કરતાં જ તને આવડતી નથી, કેમકે તેવી કલ્પના કરતી વખતે તું તારું અસ્તિત્વ ગૃહીત ગણે છે! પણ આ દાવ ન્યાયથી ઊલટો છે એમ કહેવાની જરૂર જ નથી. () “આત્મા દેહની માફક જડ, અશુદ્ધ કે મિશ્ર નથી; પણ દિવ્ય, શુદ્ધ અને એકજાતીય છે. માટે તેને નાશ શક્યા નથી.” પ્લેટનું આ પ્રમાણ પ્રથમતઃ ઉપર જણાવ્યું તેમજ બાલિશ લાગે છે. આ આક્ષેપ પ્લેટોની જાણબહાર ન હતા. વીણાના તાર કરતાં તેમાંથી નીકળતો સુસ્વર ધ્વનિ ઉત્તમ – પૃહણાય – શુદ્ધતર – ઉચ્ચતર – દિવ્ય હોય છે એમ કહી શકાશે, પણ વીણાના તાર બગડે છે, તૂટે છે તે સુસ્વર વનિ પણ નાશ પામે છે એ દષ્ટાંત દ્વારા લેટોએ આત્માને અને દેહનો સંબંધ “સુસ્વર” અને “વીણાના સંબંધ જે હશે એમ પોતે જ સૂચવ્યું છે. તાર વ્યવસ્થિત સ્થિતિમાં આવી જાય છે એટલે જેમ આઘાતથી સુસ્વર ધ્વનિ નીકળે છે તેમજ દેહમાંના પરમાણુ વિશિષ્ટ પ્રકારની સુસંગત સ્થિતિમાં હોય છે એટલે તેમાં વિષયગ્રહણ, વિચાર કરવા વગેરેની પાત્રતા આવે છે – એટલે સજીવ– કિંવા સાત્મત્વ આવે છે એમ કહેનાર આક્ષેપકને પ્લેટોએ પૂરતો ઉત્તર આપેલ નથી. ઠીક, આત્માને સ્વતંત્ર માની તે શુદ્ધ, એકજાતીય અને દિવ્ય છે એમ ગણવામાં આવે તે પણ શું? શુદ્ધ એકજાતીય અને દિવ્ય વસ્તુ વિનાશ નથી પામતી? દેખીતા અર્થ તરફ જતાં ઉક્ત પ્રમાણ ટકી શકતું નથી; પણ તેમાં તથ્ય નથી એમ નહિ કહી શકાય. સત્તત્ત્વવાદમાં જે તય આપણને જણાયું છે તે જ આમાં છે. એટલે, માણસની એક પ્રકારની ઉચ્ચ આકાંક્ષા – ઇચછા કહેવી હોય તો તેમ કહે – તેને કહે છે કે, આત્મા જેવી મૂલ્ય વસ્તુનો નાશ યોગ્ય નથી અને જમતમાં જો મૂર્ખતાનું સામ્રાજ્ય ન હોય તે આત્મા જેવા શુદ્ધતમ અને ઉચ્ચતમ પદાર્થનો નાશ શક્ય નથી. આ આકાંક્ષા For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ નીતિશાસ્ત્ર પ્રવેશ કિંવા ઇચ્છા પ્લેટોના ઉપરના પ્રમાણમાં ગર્ભિત છે. તે જ આત્માના અમરત્વના પ્રશ્નને મહત્ત્વ આપે છે, તે જ અમરત્વને અનુકૂલ પ્રમાણે શેાધી કાઢવા પ્રેરણા કરે છે અને તે જ તે પ્રમાણને બહુધા મોહક અને રમ્ય સ્વરૂપ આપે છે. ટેનિસન કવિ જે વખતે કહે છે કે, Love's too precious to be lost A little grain shall not be spilt. તે વખતે તે પણ પિતાના પ્રેમી મનના અભિલાષને – ઉચ્ચ અભિલાષને – તાર્કિક પ્રમાણુનું સ્વરૂપ આપે છે, તથા તેની અધિકારયુક્ત વાણીથી તે ઉચ્ચારાયેલું હોવાથી ઘણાને પૂરતું પણ લાગે છે. અસ્તુ. પ્લેટોનાં કેટલાંક પ્રમાણેની ચર્ચા કરતાં કરતાં આપોઆપ અમરત્વ વિષેનો નૈ તક આકાંક્ષાને અને પ્રેમ વિષયક અભિલાષાને પ્રશ્ન નીકળે છે માટે હવે તેનો વિચાર કરીશું. નૈતિકદષ્ટિએ અને પ્રેમદષ્ટિએ આત્માના અમરવની આવશ્યકતા (૧) નીતિમાન પુરૂષ આખી જિંદગી આત્મોન્નતિ કરવાને પ્રયત્ન કર્યા કરે છે. પરંતુ એ પ્રયત્ન પૂર્ણ રીતે યશસ્વી બનેલો જોવાનું નસીબ ઘણું ચેડાનું જ હોય છે. આ માણસના મરણ પછી તેના આત્માને પણ અત્યંત નાશ થતું હોય તે પછી જગચાલક શક્તિને નૈતિક પ્રયત્નની – એટલે નીતિની પણ કંઈ જ મહત્ત્વતા જણાતી નથી એમ જ કહેવું જોઈએ! (૨) પ્લેટો કહે છે કે, જે સતપુરુષ હોય છે તેમને કદી પણ ઈદ્રિયદાસત્વ રચતું નથી. તે હમેશ ઈદ્રિયદમનમાં રચ્યાપચ્યા રહે છે તથા સુખેચ્છાને દાબી દે છે તથા મારી નાખે છે. એટલે એક રીતે તે શરીરદષ્ટિએ મરણને જ અભ્યાસ કરતા હોય છે. એમ કરવાને હેતુ એ હોય છે કે, મરણ આવ્યા પછી સુખની વાસના રહે નહિ અને આત્માને પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય. પણ મરણ આવતાંની સાથે આત્માની કથા જે સમાપ્ત થતી હોય – મૃત્યુને પડદે પડતાની સાથે આત્માના નાટકને અંત આવતો For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ આત્માનું અમરત્વ હોય – તે પછી ઈદ્રિયદમન કરનાર મૂર્ખ ગણાવા જોઈએ અને કઈ પણ જાતને વિધિનિષેધ માન્યા વિના ઈદ્રિયપૂજન કરનારા ડાહ્યા ગણાવા જોઈએ ! (૩) આત્મા જે અમર ન હોય તે આ લોકમાં સતપુરુષને જે છળ થાય છે અને દુજને મઝા મારે છે તેનું નૈતિકદષ્ટિએ સમર્થન કરવામાં મુશ્કેલી આવે છે; માટે પુનર્જન્મ માનવે જ જોઈએ. (૪) જર્મન તત્ત્વવેત્તા કેટ કહે છે કે “આત્માનું અમરત્વ” તર્કથી (Reason) જેકે સિદ્ધ ન થાય તો પણ નીતિદષ્ટિએ માનવાની આવશ્યકતા છે. કારણ માણસને – નિદાન સારા માણસને નીતિથી ચાલવાની ઈચ્છા હોય છે; પણ જ્યાં સુધી તેનું શરીરબંધન તૂટતું નથી, જ્યાં સુધી તે વાસનાથી મુક્ત થઈ શકતા નથી, ત્યાં સુધી તેની આકાંક્ષા નિષ્ફળ જાય છે. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી વાસનારહિત અને કેવળ ઉચ્ચ નીતિપ્રેમથી જ પ્રવૃત્ત થનારી નીતિમત્તા તેને માટે શક્ય નથી, શરીરબંધન તૂટયા પછી જ નીતિમત્તાની ખરી ઈમારત બંધાવી શક્ય છે; કારણ વાસના અને ઉચ્ચતમ નીતિમત્તા વચ્ચે હાડવેર છે. ખરી નીતિમત્તા મરણોત્તર જ હોવાથી મરણ પછી આત્મા જીવતે હોય છે એમ માનવું નતિકષ્ટએ ફરજરૂપ છે. વિચારી વાચકના દયાનમાં આવ્યું જ હશે કે, કેટને આ કેટીક્રમ પહેલા કેટીક્રમથી કંચિત વિરુદ્ધ છે. કેટ કહે છે કે, શરીર કિંવા શારીરિક વાસના છે ત્યાં સુધી ખરી નીતિમત્તા જ નથી માટે આત્મા અમર છે. પહેલો કોટીક્રમ એવો છે કે, આ લેકમાં નૈતિકષ્ટએ આટલી પ્રગતિ કર્યા પછી જો સતપુરુષનો આત્મા શૂન્યમાં લુપ્ત થતું હોય તે આટલી નૈતિક માથાફેડ વ્યર્થ જ ગઈ ગણાય. આ જન્મમાં ખરી નિષ્કામ નીતિમત્તા શક્ય નહિ હોવાથી કેટ પરલોકને માને છે. તેનું પહેલું પ્રમાણ એ છે કે, આ જન્મમાં નીતિમત્તાની સારી પ્રગતિ થયા પછી તે નિષ્ફળ થાય એ યોગ્ય નથી. (૫) હવે પ્રેમવિષયક લાલસા આપણને એ પ્રશ્ન બદલ કેવો નિર્ણય આપવાને કહે છે તે જોઈશું. માતાને પિતાનું પ્રિય For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ નીતિશાસ્ત્રપ્રવેશ મૃત બાળક પરલોકમાં પણ મળશે એવી આશા હોય છે. તેવી જ રીતે ઘણી પતિવ્રતા વિધવાઓને લાગતું હોય છે કે પિતાને પતિ પરલેકમાં મળશે. દુઃખી માતાને જે કંઈ કહે કે, “બાઈ પરલેક શે અને વાત શી, છોકરે ગયો તે ગ” ત્યારે એમ કહેનાર તેને શત્રુ જેવો લાગ્યા સિવાય નહિ રહે. પ્રત્યક્ષ દેવ આવીને કહે કે, “હે પ્રેમાળ , તારા બાળક ને તારે પ્રેમ જોઈને મને અત્યાનંદ થાય છે પણ ખરું કહું તે હવે તે તને મળવાને નથી – તેની તે રાખેડી થઈ ગઈ છે; બાલકહીન, સખાહીન અને સુખશાહીન થયેલી પતિવ્રતા વિધવાને જે કંઈ સપ્રમાણ કહે કે “બહેન, તમારે પતિ તો બળીને ભરમ થઈ ગયો છે. હવે તેના મેળાપની શી આશા?” તો તે એ માણસને નાસ્તિક કિંવા એ જ કંઈ કહેશે. અને તેનાં સર્વ પ્રમાણ ભૂલભર્યા જણાવશે, કદાચ જે તે પ્રમાણ ખરાં લાગે તે તેને જીવતર નકામું લાગ્યા સિવાય ન રહે અને તે આપઘાત કરી બેસે. કારણ, પછી તેને નિષ્ફર જગતમાં જીવવાની શી જરૂર ? આત્મઘાત મહાપાપ છે, ઈશ્વરને તે વાત પ્રિય નથી' વગેરે વિચાર અને પ્રબળ જીવનાશાને લીધે દિવસ પસાર કરવામાં તેનો તુહે એ હોય છે કે, મોત આવ્યા પછી દુઃખના દિવસ પૂરા થશે અને પુનઃ પ્રિયપતિને મળી દિવ્ય સાત્વિક સુખ મેળવી શકાશે. પણ જે પતિપત્નીને આ સંસારી સંબંધ નદીના પ્રવાહમાં પડેલાં બે લાકડાં જેવો જ હોય તો પછી પ્રેમને ભ્રમ જ કહેવો જોઈએ. કોઈને જો એ ખરેખર એમ જ લાગે કે, પિતે જેના પર પ્રેમ કરે છે તે પ્રિય મિત્ર, પ્રેમી સ્ત્રી, પ્રાણતુલ્ય બાળક વગેરે સર્વ માણસ કાળના પ્રવાહમાં ડૂબી જશે અને પિતાને તેમનું સ્મરણ પણ નહિ રહે તેમજ તેમને પણ નહિ રહે, તે પ્રેમ જેવી વસ્તુને તે ઉપાસક રહે કિંવા પૂર્વ જેવો પ્રેમ તે ધારણ કરી શકે કે કેમ એ વિષે શંકા જ રહે છે. આ સંબંધમાં ટેનિસનનું કવન વિચારવા જેવું છેઃ Ah me, what profits it to put An idle case ? If Death were seen For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આત્માનું અમરત્વ At first as Death, Love had not been Or been in narrowest working shut Mere fellowship of sluggish moods, Or in his coarsest satyr-shape Had bruised the herb and crushed the grape And basked and battened in the woods. અરસપરસ પ્રેમ કરનાર વ્યક્તિઓને જો પોતાના અનિત્યત્વ વિષે ખાતરી જણાવા લાગે, પિતાનું અસ્તિત્વ બહુ બહુ તે સે વર્ષ છે એમ તેમને ખરેખર લાગે તે પ્રેમનું સારિવક, ઉત્સાહી, નિઃસ્વાર્થ સ્વરૂપ બદલાવાને ઘણું જ સંભવ છે એ વિષે કંઈ શંકા નથી. હા, એકાદ અલૌકિક માણસ એ હશે કે, તેની વૃત્તિ એવી સ્થિતિમાં પણ સાત્વિક, પ્રેમપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ રહી શકે; પણ હજારો માણસમાં એ એકાદ જ માણસ મળી આવે. બાળક પર પ્રેમ, સ્ત્રી પર પ્રેમ, માતા પર પ્રેમ, મિત્ર પરને પ્રેમ, એ સર્વ કેવળ “માયા” જ હોવાનું નિશ્ચિત થતાં સામાન્ય માણસને જીવનમાં કંઈ રામ લાગશે નહિ. તે કહેશે કે જગત નિરીશ્વર છે, નિદાન તેને નિયંતા સાત્વિક વૃત્તિને નથી અને એવી વૃત્તિ થતાં તેને મંત્રી, દેશાભિમાન, પ્રમાણિકતા વગેરે માયિક લાગશે અને છેવટે કદાચ તે નિરાશાથી આત્મત્યાગ કરવા તત્પર થશે, કિંવા કદાચિત્ પાકે લુચ્ચો મનુષ્ય બની જશે. સામાન્ય માણસને પ્રેમ અનિત્ય, માયિક, ભ્રમમૂલક હવા વિષેને સિદ્ધાંત અસહ્ય લાગે છે. જ્યારે માતાને બાળપ્રેમ કિંવા બાળકનો માતૃપ્રેમ ખરો કિંવા નિત્ય નથી ત્યારે જગતમાં નિત્ય શું છે? કેટલાક કવિઓએ સંસારને નાટકની ઉપમા આપી છે, પણ તે જે ખરેખર જ નાટક જેવો હોય તે કેટલાક કહેશે કે, માબાપ, પતિ પત્ની વગેરે સંબંધ ખરી રીતે ન હોતાં સંસારરૂપી નાટક પૂરું થતાં કઈ કોઈને બાપ નહિ અને કોઈને પુત્ર નહિ કે મિત્ર નહિ, એવા પ્રકારની સ્થિતિ જે થવાની હોય તે જીવવા કરતાં મરવું સારું. ઘણાખરા કહેશે કે માતૃપ્રેમ, બાળપ્રેમ, સ્ત્રી પ્રેમ, મિત્રપ્રેમ વગેરે નાટકી હેવાનું કહેવું તે સેનાને પિત્તળ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ કિંવા વસ્તુને છાયા સમજવા જેવું છે. એ પ્રેમ છે કે સત્ય છે પણ તેને સો વર્ષમાં અત્યંત નાશ થવાનો છે – એ કે કેઈને કેઈનું પુનઃ દર્શન થશે નહિ, એટલું જ નહિ પણ કોઈને કોઈનું સ્મરણ પણ રહેવાનું નથી, – એ તત્ત્વ યુક્તિવાદથી ગમે તેટલું સપ્રમાણ સિદ્ધ કરવામાં આવે પણ તે માનવી હૃદયને ભાગ્યે જ રુચે તેમ છે. એવું કઠોર, ક્રૂર તવ માનવા કરતાં સૃષ્ટિનું રહસ્ય માનવી બુદ્ધિથી ઊકલી શકે તેમ નથી, – કેટલાંક તત્વ માનવ બુદ્ધિથી અગોચર છે – એમ કહેવું અને આત્મા અમર છે એ તત્ત્વને બેધડક ખરું માનવું, એમ જ સામાન્ય માણસ કહેશે. આમ થાય તો તેમાં કંઈ ખોટું પણ નથી. સર્વ જ વાત કંઈ માનવબુદ્ધિની મર્યાદામાં રહેલી નથી. જેમ માનવદષ્ટિને કેટલાક દૂરના તારા કિંવા નજીકના સૂક્ષ્મ વસ્તુ દેખાતી નથી, તેમ ઘણું તાત્ત્વિક વાત પણ માનવબુદ્ધિને સ્પષ્ટપણે જણાતી નથી, પરંતુ તેટલા ખાતર તે ખોટી છે એમ કહેવાય નહિ. તેવી જ રીતે વિચાર કરીએ તે કયું ઉચ્ચ તત્વ માનવી બુદ્ધિથી ગ્રાહ્ય ઠરાવી શકાશે? દેશાભિમાન ઉત્તમ ગુણ હોવાની દુષ્ટ માણસને અનુમાનાદિ પ્રમાણથી કોણ કેવી રીતે ખાતરી કરાવી શકશે? પપકાર કરવાનું તત્ત્વ કઠેર હદયના માણસ પાસે બુદ્ધિવાદથી માન્ય કરાવવાની હિંમત કેણ કરી શકશે? ઈશ્વર હોવાની કાણ કાના તાર્કિક પ્રમાણથી ખાતરી કરાવી શકશે? દૂરબીન કિંવા સુહમદર્શક યંત્રથી ઈશ્વર જાણતો નથી, આધિભૌતિક શાસ્ત્રની દષ્ટિએ સૃષ્ટિનિયંતા જેવો લાખે પશુપક્ષી વગેરેને મારનાર નિર્દય, ખૂની, અનતિમાન દેવ નથી; એ જ દષ્ટિએ જોતાં માણસ એક પ્રકારને વાંદર જણાય છે, જીવનકલહમાં જેણે તેણે પોતાને પ્રાણ બચાવી લેવો એ જ સૃષ્ટિનો ન્યાય જણાય છે, બળિયાના બે ભાગનું તત્ત્વ જ ઇતિહાસ શીખવે છે વગેરે વાત કે ખરી હશે, પણ સાત્ત્વિક પ્રવૃત્તિને માણસ પ્રેમ, પરોપકાર, સદાચાર, નિરભિમાનતા વગેરેને અધિક પૂજ્ય માને છે. એટલે એને અર્થ એવો છે કે, જગતનિયંતાની, આધિભૌતિક શાસ્ત્રની અને ઇતિહાસની સાક્ષીને માન ન આપતાં સાત્ત્વિક માણસ પોતાના કેમલ હદયની– પિતાની સદભિરુચિની – પિતાની રાધિરહિણી For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અમરત્વ ૪૦૭ આકાંક્ષાની – પોતાની સદેચ્છાની – સાક્ષીને વિશ્વસનીય માને છે. આત્માના અમરત્વ વિષે એ જ સાક્ષી તેણે કેમ ખરી ન માનવી? Behold, we know not anything; I can but trust that good shall fall At last — far off — at last, to all, And every winter change to spring. – Tennyson For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ જ્ઞાન અને કર્મ જ્ઞાન અને કર્મને સંબંધ મઝાને છે. ઔષધના જ્ઞાનની જરૂર શા સારુ? રેગ દૂર કરવા માટે. જગતમાં જે રોગને અત્યંત અભાવ કલ્પવામાં આવે તે જ્ઞાનને વિશેષ ઉપયોગ રહે નહિ. આ દૃષ્ટિએ જોતાં વિશિષ્ટ કર્મના સાધનભૂત તરીકે જ જ્ઞાનની મહત્તા છે; પણ બીજી એક દષ્ટિએ જોવામાં આવે તે કર્મ જ્ઞાનનું સાધન કરે છે. કોઈ પણ કલાકે વિદ્યાનો વિચાર કરશો તો જણાશે કે, તે કંઈ આત્માને વિદ્યુતપ્રકાશની માફક પ્રાપ્ત થતી નથી, પણ તેના માટે હરેક પ્રકારનાં કર્મ– તપ કરવાં પડે છે. એક વખત શાન સાધ્ય ઠરે છે તે એક વખત કમ સાધ્ય ઠરે છે એ એક પ્રકારને ચમત્કાર જ છે. ઠીક, જ્ઞાન પૂર્ણ છે, પણ ધારો કે મન પ્રમાણે કર્મ કરવાની શરીરમાં શક્તિ રહેલી નથી. આવું દુર્બળ જ્ઞાન મનનું સમાધાન કરી શકતું નથી. આ ઉપરથી જણાય છે કે, કર્મ વિના પૂર્ણ જ્ઞાન પણ પૂર્ણ સાર્થક બનતું નથી. હવે ધારે કે કર્મ ઘણાં સારાં છે પણ તે જ્ઞાનપૂર્વક કરેલાં નથી. આ જ્ઞાનશૂન્ય “સતકર્મ' માણસના મનમાં બિલકુલ પૂજ્યભાવ ઉત્પન્ન કરતાં નથી. એકાદ જ્ઞાનશન્ય માણસના શરીર For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ ૪૦૯ દ્વારા મિલના કાપડની માફક સત્કર્મને પ્રવાહ વહે તે તેની કઈ પૂજા કરશે નહિ; કારણ કે નૈતિક દૃષ્ટિએ જ્ઞાનહીન કર્મની કંઈ કિંમત નથી. એટલે જ્ઞાનના અધિષ્ઠાન વગરનું કર્મ નૈતિક દષ્ટિએ નકામું કરે છે. જ્ઞાન અને કર્મને આ પ્રમાણે ગૂંથણિયો સંબંધ છે તેથી તેને જરા વિસ્તારથી વિચાર કરીશું. કર્મેન્દ્રિયના વ્યાપાર પર જ્ઞાનનું કેવું અવલંબન છે તે દર્શાવનાર એક કાલ્પનિક દષ્ટાંત લક્ષમાં આવ્યું છે તે અહીં રજૂ કરવાને હરકત નથી. ધારો કે, મને એક અમૃતકૃપી જડી છે અને (તે મારા જ ઉદરમાં પધરાવી ન દેતાં) તે મેં તરતના જન્મેલા બાળકને પાઈ દઈ તેને પલંગ પર સજજડ બાંધી રાખ્યું છે. મેં વ્યવસ્થા એવી કરી છે કે તેનો શ્વાસોચ્છવાસ ચાલે પણ તે હલનચલન કરી શકે નહિ, આંખે કંઈ જોઈ શકે નહિ અને તેને ખાવાપીવાને કંઈ મળે નહિ, અમૃતપાનથી તે બાળક જીવશે અને ઊછરશે પરંતુ કોઈ પણ કામ થઈ ન શકે તેવી સ્થિતિમાં તેને કંઈ જ્ઞાન થશે કે? તે સો વર્ષ જીવે પણ તેનાં ચક્ષુ બંધ હોવાના કારણે તેને સર્વત્ર અંધકાર જણાશે. “પ્રકાશનો અર્થ જ તે નહિ સમજી શકે. કંઈ આહાર નહિ મળવાના કારણે ગળ્યું, કડવું, મીઠું, તીખું, વગેરે રસનું જ્ઞાન પણ તેને થઈ શકે નહિ. એ બાબતનું જ્ઞાન કરાવવા તેના કાન આગળ હું ગમે તેટલે ટકટકારો કરું પણ તેનું ભાન તેને થઈ શકે જ નહિ. તે તે કહેશે કે, પ્રકાશ અને અંધકાર; ગળ્યું અને કડવું એ બધુંયે મારે મન સરખું છે. અને એટલું ક્યારે કહી શકાય કે એ બદ્ધ સ્થિતિમાં તે બોલી શકે છે એવી કલપના કરીએ તો જ. આ ઉપરથી જણાશે કે જ્ઞાન, જ્ઞાન એમ જે આપણે કહીએ છીએ તે કર્મને અત્યંત અભાવ કલ્પીએ તે માણસને પ્રાપ્ત થાય એવો સંભવ જ નથી. ઠીક, હવે એવો વિચાર કરીએ કે, કેઈ એકને પૂર્ણ જ્ઞાન થયેલું છે, પણ અધગવાયુથી કિંવા અન્ય કોઈ પણ કારણથી એકે પ્રકારનું કામ કરવાની શક્તિ તેનામાં રહી નથી. જ્ઞાનને જે વિશિષ્ટ અને અવર્ણનીય આનંદ છે તે બ્રહ્મા પણ તેની પાસેથી ખૂંચવી લઈ શકશે નહિ, પણ તેને એમ લાગશે ખરું કે, એ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ નીતિશાસ્ત્રપ્રવેશ જ્ઞાનનું પૂર્ણ સાર્થક અથવા સાફલ્ય થયું છે? મસ્તકમાં બૃહસ્પતિ જેટલી બુદ્ધિ છે પણ જીભથી બોલી શકાતું નથી અને હાથે લખી શકાતું નથી, એવી સ્થિતિમાં એ જ્ઞાન અધક આનંદદાયક થાય કે દુઃખદાયક થાય એ વિચાર કરવા જેવો પ્રશ્ન છે. ધારો કે કોઈને કંઈ જવા આવવાનું નથી. નેહીસંબંધી કે સગાં વહાલાંમાંનું કઈ કંઈ જાય કિંવા આવે એવી ઈચ્છા પણ તેને નથી એમ માનો. એવા માણસને “વરાળશ ક્તથી આગગાડી ચલાવી શકાય છે' એ જ્ઞાનનું કેટલું મહત્ત્વ લાગશે? જ્ઞાનમાત્રમાં આનંદ રહેલ છે તે પ્રમાણે વરાળશક્તિના જ્ઞાનથી તેને આનંદ થાય; પણ એ જ્ઞાન નષ્ટ થાય તો તેથી કઈ તેને બેચેની નહિ લાગે; કેમકે તે જ્ઞાનને એને કંઈ વિશેષ ઉપયોગ જ ન હતો. જે ગામ કદી જવું નથી તે ગામના રસ્તે ભૂલી જવાથી જેમ કંઈ ખરાબ લાગતું નથી તે જ પ્રમાણે જે જ્ઞાનને વિશેષ ઉપયોગ નથી તે જ્ઞાન મૃતિમાંથી જતું રહેવાથી કઈ દિલગીર નહિ થાય. નિરુપયોગી જ્ઞાન માટે કોણ તલસે છે? કોઈ વક્તા, લંડનમાં અમુક સ્થળે જતાં અમુક દુકાને આવે છે એ જ્ઞાન જે વડોદરાના શ્રોતાને આપવા લાગે છે કે કહે કે ભાઈ, બેસી જાઓ. અમને એ જ્ઞાન બોજારૂપ લાગે છે. વ્યવહારમાં કાવ્યને કંઈ ઉપયોગ નથી, – તરસ લાગી હોય તે વખતે કાવ્યરસથી કંઈ તરસ મટતી નથી – માટે જગતનાં કાવ્યમાત્રને નાશ કરવા હું કહું છું? ના. ખાવાપીવામાં જે ઉપયોગી હોય તે જ કામનું છે એમ હું કહેતો નથી. ઉપયોગિતા અનેક પ્રકાર અને દરજજાની છે. માણસની પસંદગી વિધવિધ પ્રકારની હોય છે. તેને પ્રત્યેક પ્રકારની ઈચ્છા હોય છે. ભિન્ન ભિન્ન માણસની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે. કાવ્યરસિકને કાવ્યરસ ઉપયોગને છે જ. વૈયાકરણીને વ્યાકરણ જરૂરનું છે. અરે કંઈ પણ અનુપયોગી નથી. જિજ્ઞાસા માણસમાત્રમાં રહેલી પ્રબળ પ્રવૃત્તિ છે. જે જિજ્ઞાસા તૃપ્ત કરે છે તે જ્ઞાન, અને એ તૃપ્તિમાં આનંદ નથી એમ કોણ કહી શકશે? પરંતુ ઉનાળા પછી ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ પડે છતાં વૃષ્ટિથી આનંદ થવો જોઈએ એ ખરું છે, તદપિ તે વૃષ્ટિ જે યોગ્ય સમયે યોગ્ય સ્થળે થાય તે દૂધમાં સાકર નાખ્યા જેવું બને. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ ૪૧૨ એ જ પ્રમાણે એમાં કંઈ જ શંકા નથી કે જ્ઞાન ગમે તે વખતે આનંદદાયક જ છે; પરંતુ એ જ્ઞાનના ઉપયોગીપણાનું ક્ષેત્ર જિજ્ઞાસાવૃપ્તિ કરતાં જે વિસ્તૃત હોય તો અંધાયાધિ કરું એ ન્યાયે એ જ્ઞાનની સફળતા અધિક હોવા સાથે સ્વાભાવિક રીતે જ તેની પ્રશંસા પણ અધિક હેય. સરોવરનું જળ ગમે તે પ્રસંગે સરોવરને શોભા આપનારું હોય છે, પણ જે સરોવર છલકાઈ જઈને વહેવા લાગે અને ચોતરફની જમીનને લીલીછમ બનાવી દે તે લોકો એ સરોવરના અધિક ગુણ ગાય, તે જ પ્રમાણે જ્ઞાનને કેવળ આત્મસંતોષનું જ સાધન ન સમજતાં અન્યના ઉપયોગ માટે પ્રેમપૂર્ણ સતકર્મ દ્વારા જે તેને હૃદયક્ષેત્રમાંથી વહેવડાવશે તેને લેકે અધિક પૂજશે. જગતમાં રહીને શું કરવાનું છે, જીવનસાફલ્ય શેમાં છે, તેને વિચાર કરતાં જણાઈ આવશે કે, સચરિત્ર શ્રવણ કરવું કિંવા ધર્મતની ચર્ચા કરવી એનું મહત્ત્વ સચારિત્ર કરતાં ઘણું ઓછું છે. માણસને જન્મ કંઈ કેવળ સારાં તનું શ્રવણ કિંવા મનન કરવા માટે જ થયેલ નથી. શરીર કિંવા મનને આનંદ આપનાર કર્મ કરવામાં જીવનનું સાર્થક છે. હા, એ ખરું છે કે, સત્તાનું શ્રવણ, મનન કે વિવેચન પણ એક પ્રકારનું માનસિક કર્મ છે અને તે નિયમિત કાળ સુધી આનંદદાયક પણ બને છે; પરંતુ આ વખત જ્ઞાનશેધાત્મક કર્મ પર અવલંબી રહેવાથી માણસના આત્માને પરિપૂર્ણ આનંદ મળવાને સંભવ નથી; કેમકે માનવપ્રાણી કેવળ જ્ઞાનપ્રિય નથી. તેને પરે પકાર, પ્રેમ, પરિશ્રમ, ક્રીડન, વિનોદ વગેરે વાતો પણ વહાલી છે. પ્રેમાળ માતાને પુરાણશ્રવણ કરતાં સ્વપુત્રનું મુખાવકન વિશેષ પ્રિય હોય છે. તેને કેવળ ધર્મકથાશ્રવણથી આનંદની પરમાવધિ પ્રાપ્ત થવી સંભવનીય નથી. તેવી જ રીતે ઉત્સાહી દેશભક્તને વેદાંત, ધર્મશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્રનાં તની કેવળ શોધ કે ચર્ચાથી જીવનનું સાર્થક થતું નથી લાગતું. તેને દેશહિત અને સમાજસેવાનાં કર્મ કર્યા સિવાય કૃતકૃત્યતા કે સાર્થકતા થયેલી નથી લાગતી. કેવળ જ્ઞાનમય જીવન એ અપૂર્ણ છે; For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ નીતિશાસ્ત્ર પ્રવેશ નિદાન સામાન્ય જનસમાજતે તેમ લાગે છે, એવું સિદ્ધ કરનાર અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. વળી આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈ એ કે, નિરંતર કિંવા દિવસને ઘણે। વખત ધ ચર્ચો કિવા તત્ત્વવિવેચનમાં ગાળનારા માણસ ધાર્મિક જ હોય છે કિવા તેને બ્રહ્મજ્ઞાન થાય છે જ અથવા તેને આત્મવિકાસ થાય છે અથવા સાત્ત્વિક આનંદમાં તે તરે છે એવું કઈ નથી હેાતું. ધર્મતત્ત્તવિવેચન એક ‘ધર્માચરણ ' નથી. બ્રહ્મચર્ચાથી · બ્રહ્મજ્ઞાન ' થતું નથી. સાત્ત્વિક આનંદ શામાં છે તેનું વિદ્વત્તાભયું વિવેચન કર્યાંથી ઉચ્ચતમ આનંદ પ્રાપ્ત થતા નથી. મિત્ર! સાથે નદીમાં તરવાથી મળતા આનંદ જેમ તરવાના આનંદ વિષે ઓરડીમાં બેસીને વિવેચન કરવાથી પ્રાપ્ત થતા નથી તેમ સચારિત્રને આનંદ કેવળ તે વિષે શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી નથી થતા. આત્મવિકાસ, આત્મજ્ઞાન અને આત્માનંદ જોઈ તા હાય તા જેના યાગથી તે પ્રાપ્ત થાય તેમ હૅાય તે કમ કરવાં જોઈએ, કેવળ તે વિષે શબ્દપાંડિય કરવું કે સાંભળવું ન જોઈ એ. કેવળ મનન કિવા ચિંતનથી એક સાદા ફૂલના સુવાસનું કે ફળના મધુર સ્વાદનું પણ જ્ઞાન થતું નથી તે। પછી ધજ્ઞાન કે બ્રહ્માન`દની વાત Ο શીકરવી. વ્યવહારની વાતેામાં પણ આપણે અનુભવજન્ય જ્ઞાન કેવળ તાત્ત્વિક ઉપપત્તિ કરતાં અધિક મહત્ત્વ આપીએ છીએ તેા પછી ઉચ્ચતર બાબતનું જ્ઞાન સ્વાનુભવ સિવાય — કમ સિવાય પ્રાપ્ત થશે એમ શી રીતે કહી શકાય ? તર્યો સિવાય જેમ તરતાં આવડે નહિ; તેમજ ધર્માચરણ કર્યા વિના ધર્માંતત્ત્વ સમજાય નહિ. ગ્રીક તત્ત્વવેત્તા અરિસ્ટાટલે પેાતાના નીતિશાસ્ત્ર (Ethics) નામના ગ્રંથમાં કહ્યું છે કે, મેં કહેલાં તત્ત્વાની સત્યતા સારા સંસ્કાર પામેલા અને સારું આચરણ ધરાવનાર ગ્રીક માણસ જ જાણી શકશે. ગ્રી}તર કિવા અનીતિથી વનાર માણસ મે કહેલા સદ્ગુની મહત્તા માન્ય કરશે નહિ. તેના આ કથનમાં પુષ્કળ સત્યાંશ છે. બાળપણથી ચેરી કરવાની ગળથૂથી પામેલે ચેર ચેરી કરવામાં પાપ છે' એ તત્ત્વ કબૂલ કરશે નહિ. એનું મૂળ કારણ એ છે કે, સતકર્માં કર્યો સિવાય ‘સત્' એટલે શું તે સમજાય -- For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ જ્ઞાન, કર્મ, ભક્તિ અને ચાગ નહિ. સત્ત્ક મય જીવન ગાળ્યા સિવાય સાત્ત્વિક આનંદની પ્રતીતિ થઈ શકે નહિ એ દૃષ્ટએ જોતાં ધાર્મિક પ્રવચન કે તાત્ત્વિક ચર્ચાનું વિશેષ મહત્ત્વ જણાતું નથી. આપણને શાબ્દિક, નિ:સત્ત્વ, વૈરાગ્યપૂર્ણ વેદાભ્યાસજડત્વની જરૂર નથી; પણ ઉત્સાહી, વીર્યવાન, પ્રેમપૂર્ણ અને આનંદી ક`યેાગની જરૂર છે. કહેવત છે કે ચ: નિયાવાન્ સ પંજિત: 'ઉપનિષદમાં દુરિતથી પરાવૃત્ત હાવું એ આત્મજ્ઞાનની પૂર્વતૈયારી હેાવાનું કહેલ છે. * શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે ધર્મગૈવ દ્ધિ સંસિદ્ધિમાંસ્થિતા ગનજાયઃ । " : પણ કયાગ જ્ઞાન સિવાય પરપૂર્ણત્વ પામતા નથી. શાબ્દિક કડાકૂટ ન કરતાં સત્કર્મો કરવાં એ વાત કબૂલ છે; પણ ‘સત્' એટલે શું તે સારી રીતે સમજ્યા વિના ‘સત્કર્મ ’ક્યાં એ જાણવું શી રીતે? જે ‘સત્ ' અર્થ સમજી શક્યો નથી તેને ‘સદાચરણ ’ના ઉપદેશ કરવામાં ડહાપણ શું છે? આ એક કેકડું જ છે. સત્ત્ક કર્યા વિના ‘ સત્ ’ એટલે શું તે યાગ્ય સ્વરૂપમાં સમજાય નહિ અને સત્ એટલે શું તે જાણ્યા વિના સદ્ક કરી શકાય નહિ, એ તાત્ત્વિક વમળમાંથી શી રીતે વછૂટવું? એરિસ્ટોટલે એ કાકડું આ પ્રમાણે ઉકેલ્યું છે:--વડીલ, ગુરુ વગેરેએ કહેલાં કિંવા ધર્મશાસ્ત્રમાં કહેલાં કમ કરવાથી કાલાંતરે તેનું તત્ત્વ સમજાવા લાગે છે અને તે તત્ત્વ મનમાં સ્થિરતા પામે છે એટલે આપણને લાગે છે કે, ગુરુને ઉપદેશેલાં કઈં સારાં અને આદરણીય છે. આ જ્ઞાન થતા પૂર્વે ગુરુજને કહેલ કાર્ય જુલમ અને નાખુશીથી કરેલાં હાય છે, પણ તે પ્રમાણે કરતા રહેવાથી છેવટે તેને મમ અને શ્રેયસ્કરત્વ ધ્યાનમાં આવે છે. આટલું થયા પછી તે કાર્યં લેાકાના કહેવાથી આપણે કરતા નથી; પણ સ્વયંસ્ફૂર્તિથી કરીએ છીએ અને એમ બને છે એટલે આપણને અધિક આનંદ પ્રાપ્ત થવાની સાથે આપણું તત્ત્વજ્ઞાન ઉચિત * नाबिरतो दुश्चरितान्नाशांतो नासमाहितः । नाशान्तमानसो वापि प्रज्ञानेनैनमाप्नुयात् ॥ कठोपनिषद् २-२३. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ નીતિશાસ્ત્રપ્રવેશ કર્મમાં પરિણત થાય છે. પ્રથમ લેકની મદદથી તરતાં તરતાં કાલાંતરે જેમ આપણે વિનાસહાયે તરતાં શીખીએ છીએ, તેમજ પરે પદિષ્ટ સતકર્મ કરતાં કરતાં આપણને તેનું રહસ્ય સમજાય છે. એ રહસ્ય સમજાય છે, એ માલિંક બુદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે તે જ કર્મ અધિક યશસ્વી, તેજસ્વી અને આનંદદાયક બને છે. તરવામાં પ્રવીણ થયેલા માણસનું શાંતિયુક્ત તરવું અને શિખાઉ તરનારનું ગભરાટયુક્ત તરવું એ. બંનેના તરવામાં જેટલું તફાવત છે તેવા જ પ્રકારનો તફાવત જ્ઞાનવાન કમંગીના અને અલ્પજ્ઞાની કર્મયોગીના સતકર્મમાં છે. પણ એને અર્થ એ નથી થતો કે, પૂર્ણ જ્ઞાન થયા સિવાય સતકર્મ કંઈ ઉપયોગના નથી. જ્ઞાનસાધન તરીકે તે અતિ ઉપયોગી છે. સારી રીતે તરવાનું આવડતા પહેલાં જેમ પાણીમાં ખળભળાટ કરવો પડે છે; તેમ સંતનું પૂર્ણ જ્ઞાન થવા માટે સતકર્મ– પછી તે ભલેને અલ્પજ્ઞાનયુક્ત હોય – કરવી જ જોઈએ. કેટલાકને વેદાંતનું શાબ્દિક જ્ઞાન પુષ્કળ હોય છે, પણ તે ખરું જ્ઞાન નથી. આચારમાં રહેલું જ્ઞાન જ ખરું જ્ઞાન છે. ગીતાના તેરમા અધ્યાયમાં સાત્વિકજ્ઞાનના લક્ષણનું વર્ણન કરતાં અમાનિત્વમäમિત્વમસિાક્ષાતિરાવમ્ એમ કહ્યું છે. જે દાંભિક છે અને જે આત્મસંયમન નથી કરી શકતે તેને ખરું જ્ઞાન થયું નથી એમ જ સમજવું. દારૂડિયો જાણતા હોય છે કે મદ્યપાન ખરાબ વસ્તુ છે, પણ એનું તેને ખરું જ્ઞાન નથી હોતું. મદ્યપાન ખરાબ એમ ચક્કસ થયા પછી તેનું પાન જ અશક્ય થવું જોઈએ. * अमानित्वमदंभित्वमहिंसाक्षान्तिरार्जवम् । आचार्यापासनं शौचं स्थैर्यमात्मविनिग्रह :॥ इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च । जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ ......................................... अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ।। For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ ૪૧૫ પાપકર્મ ખરાબ છે એમ જાણવા છતાં કેટલીક વખતે આપણે પાપ આચરીએ છીએ તેનું કારણ એ જ છે કે પાપ ખરાબ હોવાનું જ્ઞાન આપણા શરીરમાં ચોક્કસ વસેલું નથી હોતું. આચરણમાં જે ઊતરે તે જ ખરું જ્ઞાન. પૂર્ણજ્ઞાનીનું જ્ઞાન સદાચરણ દ્વારા વ્યક્ત થઈ શકે. અસદાચરણ તેને માટે શક્ય જ નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાં જ જોઈએ – કર્મ સાધન તરીકે આવશ્યક હોવાની વાત કરી ગયા છીએ; – તેવી જ રીતે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે કર્મ થશે તે સતકર્મ જ હશે – હાવાં જોઈએ એમ આપણે જાણું લીધું; પણ અહીં એક એ પ્રશ્ન સંભવે છે કે, પૂર્ણ જ્ઞાનીને માટે અસતકર્મ જેકે શક્ય નહિ હોય, પણ અ-કર્મ શક્ય હશે; અને અ-કર્મ ધ્યેય હોવું શક્ય છે. હવે, ર દિ શ્ચિત ક્ષગમ વાતુ તિચાત એ ન્યાયે અત્યંત અ-કર્મ માણસને માટે શક્ય જ નથી એ આક્ષેપ ઊભો થાય તેમ છે. બીજો એથી બળવત્તર આક્ષેપ એ છે કે, પૂર્ણ જ્ઞાની બનેલા માણસો માત્ર કર્મ છોડી દે તે પછી પૂર્ણ રીતે નિર્દોષ, ઉચ્ચતમ અને ઉદાત્તતમ એવાં કર્મ જગતમાં અશક્ય બને. કર્મ કેવાં કરવાં જોઈએ તે અજ્ઞાનીઓને સમજાવવું હોય તો પૂર્ણ જ્ઞાનીઓએ કર્મ કરવાં જ જોઈએ. ત્રીજો આક્ષેપ છે કે સામન્ત રહેવાનું જ હોય તો પાપીએ જ રહેવું જોઈએ, કરણ તેથી તેના હાથે પાપાચરણ જ ન થાય અને તે પિતાને નાશ કરી લે નહિ ! પાણીમાં નહિ જ પસવાને નિયમ કરે હોય છે જેને તરતાં આવડતું ન હોય તેને ઉદ્દેશીને તે થવો જોઈએ; કેમકે તેવો કોઈ પાણીમાં પ્રવેશ કરે તો તે ડૂબી મરવાનો સંભવ છે. પણ તરવામાં નિપુણ બનેલાને એ નિયમ લાગુ પાડવામાં આવે તો ડૂબનારને તારે કોણ? જે ભવસાગરમાં નિઃશંક પાર પડે તેમ હોય; એટલું જ નહિ પણ અન્યને પણ પાર લઈ જાય તેમ હોય તે ભવસાગરમાં ભૂસકે ન મારે તે પછી તારે કે? સાગરથી ભયચકિત બનેલા તારશે ? જે સંસારના સર્વ મર્મને જાણી શક્યો છે, પ્રેય શું અને શ્રેય શું છે જેને સમજાયું છે, દ્રવ્ય, વિદ્યા, દેશાભિમાનનું મૂલ્ય શું છે વગેરેનું જેને For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ તારતમ્યાત્મ જ્ઞાન થયું છે, ઈકિયે જેણે સ્વાધીન રાખી છે અને સર્વ જગત જેને કુટુંબ સમાન લાગે છે એવા માણસે કર્મ કરવાં નહિ ત્યારે શું, સ્વાથી, વ્યસની, દુષ્ટ લેકેએ કરવાં ? જે સંસાર ચલાવવાનું કેઈને નૈતિક અધિકાર હોય તે તે જ્ઞાનીને છે. કેમકે તેને સંસાર તેને પોતાને તે પ્રસન્ન રાખશે જ; પણ પોતાના સુવાસથી તે અન્યને આનંદી બનાવશે, એટલું જ નહિ પણ અન્યને આત્મપ્રાપ્તિને ખરે માર્ગ દર્શાવી નિત્ય અને સાત્વિક આનંદસાગર તરફ લઈ જશે. જે જ્ઞાની માણસ સત કર્મની પણ આ છે રાખે તે સૂર્યો પિતાના પ્રકાશની આભડછેટ કેમ ન ર” તેણે અંધકારને જ આવશ્યક માનવો જોઈએ! અર્થાત અવરને નાશ કરવાનું કાર્ય કરવું એ મહત પાપ છે એમ તેણે માનવું જોઈએ ! ખરી રીતે જ્ઞાની જને સંસારનો અંધકાર દૂર કરવા સારુ પિતાના જ્ઞાનની જ્યોત જનસમાજ વચ્ચે મૂકવી જોઈએ. પરંતુ કેટલાકને એ અભિપ્રાય પસંદ નથી. તેઓ કહે છે કે જ્ઞાની સ્વયંપ્રકાશિત છે. તે પરાવલંબી નથી હોતે. આત્મસંતુષ્ટ હોય છે. તેની પાછળ તમે લેકસંગ્રહની ઉપાધિ શા માટે વળગાડે છે ? ઉત્તર એટલે જ છે કે, પ્રકાશ આપ એ સૂર્ય પર નાખેલે બોજો નથી પણ તેને ધર્મ છે; તે પ્રમાણે જ લોકસંગ્રહાથે કમ કરવાં એ જ્ઞાનીને ધર્મ છે. એ તે સ્વાભાવિક છે કે તે એ કર્મોનું સ્વરૂપ પોતાના મન પ્રમાણે ઘડશે. તે રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, ધાર્મિક પૈકી ગમે તે સ્વરૂપનાં હેઈ શકે દિવા કદાચિત ગુફામાં રહીને જ તબલથી કે ગબલથી હરેક પ્રકારના લોકોને સાક્ષાત્કાર આપીને કિંવા સૂક્ષ્મ શરીરે ભેટીને અથવા પિતાના આત્મબલથી તે તેમનું મન બદલીને લોકહિત સાધી શકે. કર્મનું સ્વરૂપ ગમે તેવું છે, જ્યાં સુધી તેની જ્ઞાતિનો જગતના એકાદ માણસને પણ ઉપયોગ થઈ શકે છે ત્યાં સુધી તે કામ કર્યા સિવાય સ્વસ્થ બેસે એ કદીયે સંતોષદાયક ન ગણાય. શરીરની રચના જોવાથી જ સ્પષ્ટ જણાય છે કે પ્રભુનો અથવા સૃષ્ટિનિયંતાને એ ઉદ્દેશ છે કે, માણસે જ્ઞાન મેળવવું For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ અને કર્મ પણ કરવાં. પ્રભુએ જ્ઞાનતંતુ ( afferent nerves) આપેલા છે તે પ્રમાણે પ્રવાતંતુ પણ (efferent nerves ) આપેલા છે. પથારીમાં માકણ હોય છે તે તે વાત જ્ઞાનતંતુ મગજન જણાવે છે અને મગજ પ્રવૃત્તિતંતુને પ્રેરણા આપી સ્નાયુ, આંગળાં વગેરેને ચલન આપે છે તથા માંકણને આંગળાંથી પકડી દેશવટો અપાવે છે. જે સૃષ્ટિને પ્રવૃત્તિ ઈષ્ટ ન હોત તો તે માત્ર જ્ઞાનત તુ આપીને સ્વસ્થ બેઠી હોત; પરંતુ તેમ ન કરતાં જ્ઞાન થયા પછી જ્ઞાનને ઉપયોગ થાય તે સારુ તેણે પ્રવૃત્તિતંતુ, સ્નાયુ વગેરે આપ્યા છે. હા, એ પણ જવાનું છે કે, જ્ઞાન થવા છતાં ખડતલ કર્મયેગીને જરૂરને ઉત્સાહ, જેમ, વીર્ય વગેરે ગુણ તે માણસમાં હેવી જ જોઈએ એવું કંઈ નથી. હતું. જ્ઞાનીએ ઈકિ જીતેલી હશે, પણ ઉત્સાહ, વીર્ય વગેરે આત્માની માફક શરીરસ્થિતિ પર, પૂર્વની ટવ પર અને અનુભવ પર અવલંબી રહેલ છે. વિદ્યાનું જાણપણું હોવું એ વાત જુદી છે અને તે અન્યને આપતાં આવડવું એ વાત જુદી છે. કાલિદાસે કહ્યું છેઃ शिष्टा क्रिया कस्यचिदात्मसंस्था संक्रान्तिरन्यस्य विशेषयुक्ता । જ્ઞાન થવા છતાં તે તેજસ્વી, ઉત્સાહયુક્ત, કર્તવવાન હશે જ એવું કંઈ નથી. કર્તુત્વ કે તેજ એ જ્ઞાનથી ભિન્ન ગુણ છે. જ્ઞાનને જે આત્માનું લાવણ્ય કહીએ તે કતૃત્વને આત્માનું બળ કહેવું જોઈએ. જ્ઞાનીમાં ઈદ્રિયનિગ્રહનું બળ હોય છે જ, પણ વ્યવહારમાં કતૃત્વ કરી બતાવવાનું કે વીર્ય ગજાવવાનું બળ ભિન્ન છે. જ્યાં આત્મનિગ્રહ અને જ્ઞાન છે ત્યાં વાર્ય હોય છે જ એવું કંઈ નથી. નિવધ જ્ઞાન નિર્બળ કિંવા વ્યથિત લાવણ્ય જેવું છે. મન કે શરીર અસ્વસ્થ હોય છે તે લાવણ્ય નથી જ હેતું એમ કંઈ નથી. દુષ્યન્તદર્શને પછી શકુ તલા કામવિલ થઈ દિવસે દિવસે ક્ષીણ થતી ગઈ હતી પણ “લાવણમયી છાયા” તેને છોડી ગઈ ન હતી. પરંતુ એ લાવણ્યથી તેની સખીને સંતોષ થયે નહિ અને ઊલટું ઘણું For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ નીતિશાસ્ત્રપ્રવેશ ખરાબ લાગ્યું. નિવીય જ્ઞાનની વાત પણ એવી જ છે. પતિવિરહી હતાશ અબલાનું લાવણ્ય અને ઉત્સાહહીન તથા કર્તુત્વશૂન્ય માણસનું જ્ઞાન એ બને સારા વિધૂરી તિથૌવના મિની વગેરે માનસિક શૂળની જોડે મૂકવા જેવાં છે. નિવી જ્ઞાન જેમ શોચનીય છે તેમજ સત્સંગતિહીન સતકર્મશુન્ય જ્ઞાન નીરસ છે. ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલે જ્ઞાનેગી વિષે કહ્યું છે કે, માણસને પૂર્ણ ન થાય તો પણ સતસંગતિની જરૂર તે રહેવાની જ. સતસંગતિ ન હોય તે કંઈ અટકી પડે નહિ; પણ એક પુષ્પની નજીક અન્ય પુષ્પ લાવવાથી જેમ ઓર જ છટા આવે છે અને પ્રત્યેકનો વાસ તથા પ્રત્યેકનું સૌંદર્ય અધિક ખૂલે છે તેમ અનેક સજજનના સમાગમની ખૂબી ન્યારી જ છે. મહાજનોએ સત્સંગની વારંવાર મહત્તા ગાઈ છે અને પ્રભુ પાસે તેમણે તેની જ યાચના કરી છે. સજજન ગુફામાં એકલા પડી રહેવાનો પ્રસંગ આવવાથી રડવા બેસવાનો નથી કિંવા તે ત્યાં ફિક્કો પડશે એમ પણ કહેવાય નહિ. પુષ્પ જંગલમાં રહીને ત્યાં જ કરમાઈ જાય તેથી તેની યોગ્યતા કંઈ ઘટી જતી નથી. એકાદ પુખને વનવાસ સ્વીકારવો પડે કિંવા તે સ્વીકારે એ કંઈ પાપ નથી; પણ તે વનવાસી પુષ્પને એકાદ વખત સજાતીય પાસે જઈને સાત્વિક સંગતિને લાભ લેવાની વૃત્તિ થતી નહિ હોય કે? તેવી જ રીતે તેની સુવાસ જંગલમાં વાયુ સાથે ઊડી જાય, ભ્રમરને પણ ઉપયોગી થાય નહિ તો તેથી તેના આત્માનંદમાં અણુમાત્ર પણ ઊણપ જણાશે કે નહિ? પુષ્પ વિચારવંત હશે તે પ્રભુને દોષ આપશે નહિ અને પિતાને પણ દોષિત નહિ માને. તેમાં કાઈનો કંઈ દેખ નથી. વનમાં રહેવા છતાં તે આમાનંદમાં ડોલ્યા કરશે. આ બધું ખરું છે તો પણ આત્માનંદન ઊભરે તે દેવના ચરણમાં અન્ય પુષ્પ સાથે સ્થાન મેળવનાર પુષ્પને જ પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી. કર્મનું – સાત્વિક કર્મનું પણ વ્યર્થ ધાંધલ મચાવવામાં - કંઈ અર્થ નથી. જ્ઞાન સિવાય કર્મ આંધળું છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ ભક્તિ અને વેગ યોગ એટલે પાતંજલગ, એ એક વિશિષ્ટ પ્રકારનું કર્મ છે. હઠયોગ અને પાતંજલગ એ એક નથી. પૂજન, અર્ચન, ભજન વગેરે ભકિતમાર્ગીય કર્મની જાતિ તદ્દન જુદી છે. નૈતિકદષ્ટિએ તેની ગ્યતા કેટલી છે, આત્મપ્રાપ્તિ અર્થે પ્રત્યેકને ઉપગ ક્યાં કેટલો થાય છે વગેરે પ્રશ્નોને હવે વિચાર કરીશું. હઠયોગનાં આસને કિંવા અવયવનિયમનના પ્રકારથી નીતિમત્તા સુધરે છે જ એવું કંઈ નથી. એક પગ પર માણસ ચાર ચાર મહિના ઊભો રહે કિવા આઠ આઠ કલાક ઝાડ પર ઊંધે માથે લટકી રહે, કિંવા ખીલાની શય્યા પર પડી રહે, કિંવા એવાં જ શરીરકલેશી કર્મ કરે તેટલાથી તે ખરે આત્મનિગ્રહી અને નીતિમાન બનતો નથી. ઉચ્ચ નીતિમત્તામાં ઈયિનિગ્રહ આવે જ છે. પરંતુ પ્રત્યેક ઇંદ્રિયનિગ્રહ ઉચ્ચ નીતિમત્તાના નિદર્શક સ્થાને છે એવું કંઈ નથી. પૈસા મેળવવાના ઉદ્દેશથી જે અંગૂઠા પકડી આડે રહે છે તેણે કમરના હાડકાં પર જીત મેળવેલી છે એમ કહી શકાશે, પણ તેનું મન લેભને વશ હોય છે. મસ્તકમુંડન માત્રથી જેમ કેઈ ખરે સંન્યાસી બની જતું નથી તેમજ એકાદ ઈદ્રિયમાં અત્યંત કલેશ સહન કરવાની શક્તિ લાવવાથી કેઈ આત્મનિગ્રહી બનતો નથી. અંગૂઠા પકડી આખો દિવસ આડા રહેવું કિંવા અન્ય કોઈ વિલક્ષણ આસન કરવા માત્રથી સર્વ ઈદ્રિય સ્વાધીન થઈ છે એમ સિદ્ધ થતું નથી. ઠીક, સર્વ ઇકિયોનો વ્યાપાર બાહ્યતઃ નિયમિત કરવાની શક્તિ આવેલી હોવા છતાં કેટલાક મનથી વિષયોપભોગનું મનન કરતા હોય છે. ગીતામાં કહ્યું છે કે – कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ ઘણા હઠયોગીઓ એવા મિથ્યાચારી હોય છે. કદી કદી તેઓ નૈતિક દૃષ્ટિએ સામાન્ય માણસ કરતાં પણ નીચ હોય છે. કવચિત પ્રસંગે તેઓ કામક્રોધાદિ પરિપના સ્વાધીનમાં અન્ય સામાન્ય માણસની માફક જ હોય છે. સામાન્ય માણસ અને For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ તેમનામાં એટલે જ ફરક હોય છે કે તેમણે કેટલાક અવયવને વિશિષ્ટ પ્રકારની કવાયત શીખવાડેલી હોય છે. “કવાયત’ – હા, કવાયત નહિ તો બીજું શું? તાર પર ચાલવું, બાટલીઓ પર કમાન વાળવી, સરકસમાં સીંગલ ટ્રેપીજ પર કેવળ પગનાં આંગળાંના આધારે ઊંધા લટકી રહેવું, મલિયાંની રમતમાં એક દેરડા પર વાંસ પકડી ચાલવું વગેરેમાં જણાતી કુશળતા અને હોગીની કુશળતામાં નૈતિકદષ્ટિએ કંઈ ફેર નથી. - હા, હઠાગીના અભ્યાસથી કંઈ “સિદ્ધ” પ્રાપ્ત થતી હશે તેની ના નથી. શું કસરત કરનારને વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી? શું કોઈ સામાન્ય માણસ તાર પર ચાલી શકશે કેઈ વાંસ પર મલખમની રમત રમી શકશે? કઈ પાંચ પાંચ કલાક સુધી પાણુમાં અખલિત તર્યા કરશે? વિશિષ્ટ પ્રકારના શરીલેશ, જપ જાપ, મંત્રતંત્ર વગેરે દ્વારા વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થવી અશક્ય નથી. પ્રયોગથી સિદ્ધ થયેલું છે કે, હિપ્નોટીઝમ કિંવા મેગ્નેરિઝમ દ્વારા માણસમાં ચમત્કારિક શક્તિ આવે છે જેમણે હિપ્નોટીઝમને સપ્રયોગ અભ્યાસ કરે છે, તેઓ શ્રદ્ધાળુ અને કોમળ માણસમાં વિશિષ્ટ પ્રકારની બેશુદ્ધિ ઉત્પન્ન કરી તેનું મન તે બેશુદ્ધિના સમયમાં પૂર્ણ રીતે પિતાને વશ કરી દે છે, તેને ઇચ્છા પ્રમાણે રડાવે છે, હસાવે છે, માથું દુખવે છે, માથાનું દુઃખ બંધ કરી દે છે, સોય ઘચવા છતાં કંઈ લાગે નહિ તેવું તેના શરીરને બહેરું બનાવી દે છે વગેરે વાતો જેઓને હિપ્નોટીઝમની માહિતી છે તેઓ સિદ્ધ માનશે. વિશિષ્ટ પ્રકારનાં આસનના અભ્યાસથી, કાયિક તપશ્ચર્યાથી, મંત્રતંત્રથી, હિપ્નોટીઝમ કે મેમેરઝમથી અથવા અન્ય ઉપાયથી લેકના મનના વિચાર જાણવાની કિંવા વિશિષ્ટ રોગ ઉત્પન્ન કરવાની અથવા સારા કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લેવી એ શક્ય છે, પણ સૌજન્યની દષ્ટિએ તેની શી કિંમત છે? આખલો ખૂબ મસ્ત બને, એન્જિન હજારો માણસને કલાકના સાઠ સાઠ માઈલ દૂર લઈ જાય, તેપ એક મિનિટમાં હજારો માણસ મારી નાખી શકે, એકાદ ઔષધથી અમુક રોગજંતુને નાશ થઈ જાય, અને એકાદ વિષના ટીપાથી દસવીસ માણસ મરી જાય તેટલા For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ ૪૨૧ પરથી કોઈ એ સર્વનાં નૈતિકદષ્ટિએ વખાણ કરતા નથી કે નિંદા પણ કરતા નથી એ સર્વ જોઈને તેઓ આશ્ચર્યચકિત બને છે અને ઈશ્વરીલીલા કિવા માનવી પ્રયત્નની પ્રશંસા કરે છે. આપણે વિષની નિંદા કે ઔષધની સ્તુતિ કરીએ છીએ તે નૈતિક દષ્ટિએ કરતા નથી. એ જ પ્રમાણે એકાદ હોગી કિંવા માંત્રિક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્ય હેય તે પરથી તે નૈતિક દૃષ્ટિએ પૂજ્ય કે નિંઘ ઠર નથી. તેની નૈતિક યોગ્યતા તેની શક્તિ પર નહિ પણ શીલ પર અવલંબી રહેશે. શીલ જે સારું હશે તો તેની સિદ્ધિ માનવજાતિને સારી ઉપયોગી થઈ પડશે અને તેમ નહિ હોય તો તે પોતાની શકિતને દુપયોગ કરી પિતાનું પારમાર્થિક અકલ્યાણ કરી લેશે. રાજગ જેને રાજગ કહેવામાં આવે છે તેની વાત માત્ર જુદી છે. આ યોગનું ધ્યેય વિશિષ્ટ સિદ્ધિ મેળવવાનું નથી હોતું. રાજયોગનું બેય આત્મપ્રાપ્તિનું છે. હા, એ ખરું છે કે, એ આભપ્રાપ્તિના અનુષંગપણામાં કેટલીક સિદ્ધિ પ્રાપ્ત થઈ જતાં રાજગી તેનો ત્યાગ કરી દે છે એમ કહી શકાય તેમ નથી. રાજયોગમાં પ્રાણાયામ, આસને વગેરે છે; પરંતુ એ સર્વનું પર્યાવસાન જ્ઞાનમાં હોય છે અને જ્ઞાનના યોગથી મોક્ષ મળે છે. રાજયોગમાં મોક્ષના સાધન તરીકે પ્રાણાયામ, આસન વગેરે જણાવેલાં છે. પૂર્ણજ્ઞાન કિંવા બ્રહ્મજ્ઞાન થવાને શરીરશુદ્ધિ અને મનઃશુદ્ધિની આવશ્યકતા હોય છે અને એ બે શુદ્ધિ (સિદ્ધ નહિ) રાજયોગના અભ્યાસથી પ્રાપ્ત થાય છે; કિંવા પ્રાપ્ત થાય છે એવી સમજ છે એમ કહે. રાજયોગ સન્માન્ય થવાનું કારણ આ જ છે. રાજયોગમાં હઠાગની માફક તામસપણું નથી. રાજ્યોગની શિખામણ – જગ્યા સ્વરછ, નિર્મળ અને હવદાર હોવી જોઈએ, ઈદ્રિય આધીનમાં રાખવી, મન એકાગ્ર અને શુદ્ધ રાખવું વગેરે પ્રકારની હોય છે. શરીરશુદ્ધિ અને મનશુદ્ધિ એ બે યોગાભ્યાસરૂપી બીજથી ઉદ્દભવે છે એમ કહેવાને વિશેષ પ્રત્યવાય નથી. પણ પ્રત્યેકને સ્વીકારવું પડશે કે, પ્રાણાયામાદિ માર્ગ સિવાયના માર્ગે પણ એ કાર્ય સાધી શકાય છે. જ્ઞાનમંદિરે જવાને રાજયોગ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ નીતિશાસ્ત્રપ્રવેશ એકલેા જ કઈ માગ નથી. કમ યાગ અને ભક્તિને માગ પણ તે તરફ જાય છે. તાત્ત્વિક ઉપપત્તિની દૃષ્ટિએ રાજયાગતી માન્યતા કબૂલ કરવા છતાં વ્યવહારદષ્ટિએ અહી એક એ વાત કહેવી અપ્રસ્તુત નહિ ગણાય, વ્યવહારમાં જે યાગી કવા સન્યાસી તરીકે ગામેગામ કરે છે તેમાંના ઘણાખરા તે સત્તાને અપાત્ર હાય છે એ અનુભવસિદ્ધ વાત છે. પણ એ કંઈ ચેાગશાસ્ત્રને દોષ નથી. નકલી સુવર્ણ નીકળે છે એ જેમ સુવર્ણના દોષ નથી, કાચના હીરા કારખાનામાં અને તેમાં હીરાની ખાણના કંઈ દોષ નથી તેમજ વ્યવહારમાં કેટલાક મિથ્યાચારી યેાગી નજરે પડે છે એ યેાગશાસ્ત્રને દોષ નથી. તેવી જ રીતે જોઈ એ તે ક યાગ પણ કયાં નિર્દોષ છે ? સમાજહિત સાધવાનું વ્રત ધારણ કરનાર સમાજસુધારક કિવા રાજકીય રાષ્ટ્રહિત જેવા ઇચ્છનાર દેશભક્ત, એ સર્વ ઉત્તમ પ્રકારના કમ યાગી છે એમ ક્રાણુ કહી શકશે? ઠીક, ભક્તિમાર્ગના સ માળા અને ટીલાંટપકાં ધારણ કરનાર ક્યાં તુકારામ ( નરસિંહ મહેતા ) છે ? એક દરે અનુયાયી ખરાબ હોય તેટલા પરથી કમાગ, ભક્તિમા કે યાગમાગ તત્ત્વદષ્ટિએ ખાટા ઠરતા નથી. માત્ર વ્યવહાર દષ્ટિએ ઉપરોક્ત હકીકત સ્પષ્ટ કરવાની જરૂર જણાયાથી સ્પષ્ટતા કરી છે એટલું જ. યેાગમા` વિષે ખરા આક્ષેપ કરવાના છે તે એ છે કે, એ મામાં સમાજ વિષે આપણાં જે કતવ્ય છે તેને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. ધારેક એક માણસે યેાગાભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને ઇંદ્રિય પર પૂરેશ કાબૂ મેળવેલા છે. દેહ પરની આસક્તિથી મુક્ત થયેલા, અહંતાની આહુતિ આપી ચૂકેલા, સ્વાર્થ બુદ્ધિને તજી દીધેલા, સત્ અસના ભેદને સારી રીતે સમજનાર માણસે વાસ્તવિક રીતે પેાતાના અજ્ઞાની અને વ્યસનાધીન આંધવાના પ્રત્યેક રીતે ઉદ્દાર જોઈએ, એમ આધુનિક લેાકેાને લાગે છે, સમજ ભૂલભરી હશે; કેમકે જ્ઞાનીએ શી રીતે વર્તવું અને કયા માગે જવું તે શીખવવાના કે કહેવાને અલ્પજ્ઞાનીને શે। છે? પણ હકીકત એવી છે કે, અલ્પજ્ઞાનીને પૂર્ણજ્ઞાનને કરવા પ્રયત્ન કરવે કદાચિત્ તેમની આ For Personal & Private Use Only અધિકાર અનુભવ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ જ્ઞાન, કર્મ ભક્તિ અને યોગ થતા સુધી તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ સારું નરસું ઠરાવવાના. તેમને માટે બીજો માર્ગ જ નથી. અર્થાત જ્ઞાની માણસ જ્ઞાનપ્રાપ્તિ બાદ અમુક રીતે ચાલશે તે પોતાને સારું લાગશે અને અમુક રીતે ચાલશે તે પિતાને ખરાબ લાગશે એમ તે કહે તેમાં બેટું શું છે? હાલના સામાન્ય સુસંસ્કૃત માણસને એમ લાગે છે કે, પૂર્ણજ્ઞાન – બ્રહ્મજ્ઞાન – થયું એટલે માણસના કર્તવ્યની સમાપ્તિ થાય છે એવું કંઈ નથી. પછી કંછી કર્તવ્ય તેને માટે રહે છે જ. જ્યાં સુધી જગતમાં અજ્ઞાન, વ્યસન, દુઃખ, સંકટ, મોહ, લુચ્ચાઈ જુલમ વગરે છે ત્યાં સુધી કઈ પણ કર્તવ્યમુક્ત નથી. જ્ઞાનામોક્ષ-જ્ઞાનપ્રાપ્તિ થતાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે એ ખરું છે, પણ મુક્ત એટલે કર્તવ્યથી મુક્ત એમ નહિ પણ કર્મબંધનથી મુક્ત. પરહિતાર્થે કરેલા કર્મથી પિતાને લાભ થાય એવી લુચ્ચાઈયુકત અંતઃસ્થ ઈચ્છા હોય તો તે કમબંધક થાય છે; કિંવા ફળપ્રાપ્તિ વિષે વધારે પડતી આસક્તિ કિવા દુરાગ્રહ કે અહંતા હોય તે તે પણ બંધક થાય છે; પરંતુ સુત્ર સ્વાર્થ, લુચ્ચાઈ દુરાગ્રહ, અહંતા વગેરે જ્ઞાન થયા બાદ શક્ય નહિ હોવાથી તેને કોઈ પણ કર્મ બંધક થતું નથી. ઊલટું તે બંધનમુક્ત થાય છે એમ કહેવાનો હરકત નથી. એ અર્થમાં જ્ઞાની સદૈવ મુક્ત છે. તે કર્મબંધનથી મુક્ત છે, કર્તવ્યથી નહિ. લેકેની સમજ એવી છે કે, કર્તવ્યનું બંધન કોઈ બીજો માણસ તેના માથે ગઠવી દે છે, એવું કંઈ નથી. તેનું શુદ્ધ અને ઉદાર મન જ લોકસંગ્રહાયેં તેને કર્તવ્ય કરવા સૂચવે છે. આ કલ્પનાને ગમાં પ્રમુખસ્થાન નથી, ઊલટું સંસારત્યાગ તરફ જ તેની સામાન્યતઃ પ્રવૃત્તિ છે એમ જણાય છે, માટે હાલના જમાનામાં તાત્ત્વિકદષ્ટિએ પણ યોગમાર્ગ વિશેષ માન્ય થવાનો સંભવ નથી. ભક્તિમાર્ગ ભક્તિમાર્ગથી છેવટે આત્મપ્રાપ્તિના મંદિરે પહોંચવાનું છે, એ દષ્ટિએ એ માર્ગ કંઈ અપ્રશસ્ત નથી. માત્ર મનમાં હમેશાં બેય જાગ્રત રાખવું જોઈએ. નહિ તે સાધ્ય કરતાં સાધનનું જ જોર વધીને અનર્થ થાય. એ બેય આત્મપ્રાપ્તિનું છે. ભજન, For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નીતિશાસ્ત્રપ્રવેશ પૂજન, અન વગેરે મનને શાંતિ આપે છે અને ચાતરફ શુદ્ધ, સાત્ત્વિક કિવા આધ્યાત્મિક હવા ઉત્પન્ન કરે છે અને એ દ્વારા ઉક્ત ધ્યેયને કિંચિત્ સુલભ બનાવે છે માટે એ કર્મ ઉપયુક્ત બને છે. ગધાક્ષત કવા પુષ્પ ચઢાવવાં, ભજન કરવાં, તાલમૃદંગ મજાવવાં, યાત્રા કરવી એ કમ કઈ સાધ્યું નથી છતાં તેડી અવગણના કરવાનું કંઈ કારણ નથી. વિશિષ્ટ સમાજમાં વિશિષ્ટ વૃત્તિના લેાકેાની આધ્યાત્મિક ઉન્નતિ કરવાના કામમાં આ સાધના કંઇક ઉપયોગી છે એ વાત અનુભવસિદ્ધ છે. ભરતખંડના બ્રાહ્મણ સવારે સ્નાન, સધ્યા અને પૂજનઅર્ચન કરી પરવારે છે એટલે તેનું મન સુપ્રસન્ન અને છે એવા અનુભવ નથી કે ? હા, એ સુપ્રસન્નતા અહર્નિશ ટકે છે એવું કઈ નથી, કિંવા સુપ્રસન્નતાના ચેાગે પાપના અટકાવ થાય છે એવું પણ નથી. છતાંયે પાપવૃત્તિરૂપી પિાંચને અટકાવવાના કાર્યમાં જે વાતે ઉપયોગી થઈ પડે છે તેમાં પૂજન અર્ચન, ભજનાદિ સમાવેશ કરવાને હરકત નથી. સ્નાન સંધ્યા, ટીલાં ટપકાં વગેરેમાં પાપીને પુણ્યશાળી કરવાના જાદુ ભરેલા નથી, એ વાત નાનું બાળક પણ સમજી શકે તેમ છે; તેપણ વિશિષ્ટ સમાજમાં, વિવિરાષ્ટ વૃત્તિના લેાકેા એ માનું તિપૂર્ણાંક અવલંબન કરે છે તો તેમનું મન ઘેાડા અંશે અને થાડે! સમય પણ અધિક સાત્ત્વિક અને અધિક સુપ્રસન્ન બને છે તથા પર પરાથી સાત્ત્વિક સુખની અભિરુચિ થઈ તેમની નીતિમત્તા ઘેાડીઘણી રીતે સુધરે છે એ અનુભવ ક ખાટા નથી, અગરબત્તી, પુષ્પના વાસ વગેરેની મન પર જે અસર થાય છે તે પૂર્વસંસ્કારને લીધે, બાલ્યાવસ્થાના અનુભવના કારણે કિંવા ગમે તેથી થતી હોય; પણ થાય છે એ વાત ચોક્કસ છે. આવા પ્રકારની થતી અસર આપણે ત્યાં જ નજરે પડે છે એવું કંઈ નથી. સત્ર તેમજ હાય છે. માત્ર કાળ, સ્થળ, પૂરું ન સામગ્રીમાં ભેદ હોય છે. ખ્રિસ્તી ગૃહસ્થ રવિવારે આ દેવળમાં સ્વચ્છ વસ્ત્ર પહેરી જાય છે તે! તે મનથી ગમે તેવા નાસ્તિક દિવા અજ્ઞેયવાદી હૈ।વા છતાં ત્યાંથી સુપ્રસન્નતા અને સાત્ત્વિકતા મેળવીને જ ઘેર જાય છે. નિમાજ પઢતા પહે×ાં મુસલમાનના મનની જે સ્થિતિ હોય છે તેના કરતાં નિમાજ પછીની સ્થિતિ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ ४२५ અધિક શુદ્ધ હોય છે. આ કાર્ય ભક્તિપૂર્વક કરવામાં નથી આવતું તે પણ તેનું થોડું ઘણું પરિણામ આવે છે તે પછી ભક્તિપૂર્વક કરવામાં આવે તેનું કેમ ન આવે ? બાહ્ય વાતની મનઃસ્થિતિ પર એવી અસર કેમ થાય છે તે કહેવું મુશ્કેલી ભર્યું છે; પણ થાય છે એટલી વાત નક્કી છે. ગાયનવાદનથી વિશિષ્ટ મનવૃત્તિ કેમ ઉત્પન્ન થાય છે? વાદળાં થતાં મન સહજ ઉદાસ કેમ બને છે? પ્રાતઃકાળે મળ્યા કરતાં મન અધિક શાંત અને સુપ્રસન્ન કેમ હોય છે? ઘરોળી શરીર પર પડતાં કિંવા પગ નીચે સાપ આવતાં માણસ કેમ ચમકે છે? આ અને એવી જ બીજી વાતનું પૂર્ણજ્ઞાન અદ્યાપિ સુધી આપણને થયેલું નથી. પણ કેટલીક બાહ્ય વાતેની આપણા જ્ઞાનતંતુ, કમેંદ્રિય અને ભાવના ઉપર વિલક્ષણ અસર થાય છે એમ તે કંઈ જ શંકા નથી. વિશિષ્ટ પ્રકારના ગાયનથી જેમ વિષયવાસના જાગ્રત થાય છે તેમજ ભક્તિરસપ્રધાન ભજનથી, સ્નાન સંધ્યાથી, ધૂપદીપ નૈવેદ્યથી સાત્ત્વિક મનોવૃત્તિનું પિષણ થાય છે અને એ દષ્ટિએ એ સાધનોનો સાત્ત્વિકતાના પિોષણાર્થે ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ એટલી માત્ર ખબરદારી રાખવી જોઈએ કે સાધનને સાધ્યનું મહત્વ અપાઈ જાય નહિ. ભકિતમાર્ગ વિષે બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. દરેક સ્વીકારશે કે, આત્મપ્રાપ્તિ એ માણસનું ધ્યેય છે. કેટલાંક દષ્ટાંત પરથી જણાય છે કે, સાત્વિક ભાવનાને પાણીને ભક્તિયુક્ત અંત:કરણથી ઈશ્વરચિંતન કરવાથી કેટલાક વિશિષ્ટ મનોવૃત્તિના માણસને વિશિષ્ટ પ્રકારના ઈશ્વર-સાક્ષાત્કારનો કિવા તાદાભ્યને અનુભવ મળે છે. આ અનુભવ થયા પછી તેમનું મન ઉચ્ચ અને શુદ્ધ થાય છે અને આનંદસરેવરમાં તરવા લાગે છે, પક્ષીનાં પી માફક ક્ષુદ્ર વૃત્તિ ગળી પડે છે, આપપરભાવ નષ્ટ થાય છે, મન માખણથી મૃદુ અને પ્રસંગે વજીથી કઠિન બની જાય છે, ઐહિક સુખ, વૈભવ અને કીર્તિની મહત્તા દૂર થાય છે, શરીર જેકે આ લોકમાં હોય છે પણ બુદ્ધિ પારલૌકિક શ્રેય. જ વિચાર કરે છે, આત્માને તનમનાટ શાંત થાય છે, સંતેષ પ્રાપ્ત થાય છે અને એકંદરે ઈશ્વરી સાત્વિકતાનો તથા For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ નીતિશાસ્ત્ર પ્રવેશ આનંદાત્મકતાને અનુભવ લઈ તેઓ આત્મસંતુષ્ટ સ્થિતિમાં ઐહિક જીવનયાત્રા યાત્રાળુની માફક અનાસક્તપણે કરે છે. તેમને આ આત્મપ્રસાદ ભ્રમમૂલક છે કે ન છે પણ તેના અસ્તિત્વને કંઈ અસ્વીકાર થઈ શકે તેમ નથી. એ આત્મપ્રસાદનું નૈતિક મૂલ્ય શું છે એ પ્રશ્ન જુદો છે. ગાંજો, અફીણ કે દારૂ પીને પણ કેટલાક નશાથી પ્રસન્ન થઈ સ્વર્ગસુખ અનુભવે છે; એમના આત્મપ્રસાદને અને તુકારામ (નરસિંહ મહેતા) જેવાના આત્મપ્રસાદને એક જ પંક્તિમાં ગોઠવવા કે કેમ? તુકારામ (નરસિંહ મહેતા)ની પ્રભુ સાથેની વાતને ગાંડપણ ગણવું કે? કઈ ગમે તે કહે, પણ એ ગાંડપણમાં ઘણું જ શાણપણ હતું એમાં કંઈ જ શંકા નથી. તુકારામ (નરસિંહ મહેતા)ને ગાંડા કહેવા હોય છે તેમ કહે પણ એ ગાંડપણે ઈદ્રિયવિજય શીખવ્યો, ઐહિક સુખ કરતાં પરમાર્થિક સુખ પર વિશેષ પ્રેમ ઉત્પન્ન કર્યો, સ્વાભિમાનની દીક્ષા આપી, ધનવાનોની દરકાર નહિ કરનારું મને વૈર્ય આપ્યું અને એકંદરે તામસ તથા રાજસપણાનો નાશ કરી સાત્ત્વિકતાને પિષી એ વાત નિર્વિવાદિત છે. હા, તેમની સંસારવિરક્તિને કર્તવ્યગ્રુતિનો ડાઘ છે એમાં કંઈ શંકા નથી. પણ તે પાપી હતા એમ તો નહિ જ કહી શકાય. સંસાર અસાર છે કિવા નિદાન પોતાનો સંસાર અસાર છે એવી તેમની કલ્પના હોવાથી કિવા અન્ય કારણથી તેમનું વ્યવહાર તરફ જેટલું લક્ષ હેવું જોઈએ તેટલું ન હતું. પણ એ મત કિવા અન્ય કોઈ બાબતનો દેષ છે; શીલ કિવા નીતિ નથી. મનની દુર્બળતા, કે આળસથી જેઓ સંસારને વ્યવસ્થિત બનાવતા નથી તેઓનો નૈતિક દેષ ગણાય; પણ તેમને તે વિશ્વ એ જ કુટુંબરૂપ લાગતું હોવાથી અને એવા જ અન્ય કારણથી તેમને પોતાના અંગત સંસાર પરથી લલ ઊડી ગયું હોય એટલે એમાં કંઈ નૈતિક દૃષ્ટિએ દેષ નથી. - ભક્તિમાર્ગમાં જે અનેક ખાંચા છે તેમને એક જણાવી ગયા છીએ તે એ છે કે, સ્નાન, સંધ્યા, ટીલાં, ટપકાંને વ્યર્થ For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ४२७ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ મહત્ત્વ આપવામાં આવે છે અને કાચલી માટે મારામારી કરી કપરું ગુમાવવાની મૂર્ખાઈ પ્રાપ્ત થાય છે. બીજો દેવ એ છે કે, એ માર્ગ જુદે જ વૈરાગ્ય શીખવે છે કિંવા શીખવે છે એમ દેખાય છે. ખરે વૈરાગ્ય એટલે કર્તવ્યશન્યતા નહિ, સર્વકર્મસંન્યાસ નહિ કિંવા સ્મશાનવાસ નહિ. ફલાશાને ત્યાગ એ જ ખરે સંન્યાસ. સંન્યાસ કરવાનો તે ફલાસક્તિને, કર્તવ્યનો, સમાજને, સંસારને કિંવા કર્મને નહિ. મુંડન કરવાનું પણ તે મનનું; મસ્તકનું નહિ. સર્વ કંઈ ઈશ્વરાર્પણ કરવું એને અર્થ એ નથી કે, સર્વ વાત ઈશ્વર પર છેડી દઈ કરતાલ ફૂટયા કરવાં કિંવા માળા ફેરવ્યા કરવી. પ્રભુનામને જપ કરે પણ તેને અર્થ એવો નથી કે, હું આમ કરીશ અને તેમ કરીશ કિંવા આમ કર્યું અને તેમ કર્યું એવું મિથ્યાભિમાન કરવું અને કોઈ પણ બાબત માટે દુરાગ્રહ કરવો. કોઈ પણ કાર્યને યશસ્વી બનાવવું ન બનાવવું તે ઈશ્વરાધીન છે. સૃષ્ટિમાં આપણે એકલા જ “ક” નથી, જગતમાં આપણને એકલાને જ વાસના છે એવું કંઈ નથી કિંવા આપણા એકલાની જ વાસના સવારના હોય છે, અને અન્ય સર્વની અમાસના હોય છે એવું કંઈ નથી વગેરે વાત ધ્યાનમાં રાખવાથી અહંતા, દુરાગ્રહ, ફલાસક્તિ વગેરે દૂર થઈ કર્તવ્ય શું ” એટલું જ જાણવાની બુદ્ધિ થાય છે. “કર્તવ્ય કરવું. પછી તેનું ફળ મળે કે ન મળે, એવી બુદ્ધિથી કર્મ કરવું એનું જ બીજું નામ એ છે કે “કમ ઈશ્વરાર્પણ કરવું.” ભક્તિમાર્ગ એવા ઈશ્વરાર્પણને અનુકૂલ જ છે, પણ વ્યાવહારિક ઉદાહરણ તરફ જતાં એવું જણાય છે કે, ભક્તિમાર્ગના અનુયાયીઓ “કર્મ ઈશ્વરાર્પણ કરવા ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, ઈશ્વરનું સ્મરણ કરવું” એટલે “સ્વસ્થ બેસવું, સંસાર તરફ દુર્લક્ષ કરવું, ઉદ્યોગ ન કરવો” એવા પ્રકારનો વિપરીત અર્થ કરે છે. અહીં કોઈ કહે કે તેમના આળસના દોષને ટોપલે તેમની મૂળ પ્રકૃતિ કિંવા શિક્ષણ પર મૂકવો જોઈએ (ભક્તિ માર્ગ પર નહિ) તે તે યોગ્ય જ ગણાશે; કેમકે ભક્તિમાર્ગે વળેલા કેટલાક અધિક ઉદ્યોગી, સાત્વિક અને પ્રમાણિક થયેલા જણાયેલા છે. પણ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ભક્તિમાર્ગ ઉપર કહેલા ખોટા વૈરાગ્ય તરફ અને સંન્યસ્ત તરફ બિલકુલ મૂકતા નથી એમ કહી શકાતું નથી; કારણકે ભક્તિમાર્ગીય લકોની કત્વ વિષે વિશેષ ખ્યાતિ જણાતી નથી. ઊલટું કેટલીક ખ્યાતિ તેથી વિરુદ્ધ બાબતમાં છે. ભક્તિના યોગથી જે જ્ઞાન થાય છે તે અને તત્ત્વચિંતનના ચગે થનારા જ્ઞાનમાં જે ફરક છે તે કદી પણ ભૂલવો ન જોઈએ. તાત્ત્વિક વિચાર કર્યા પછી “ઈશ્વરનું અસ્તિત્વ ગૃહીત માનવાની આવશ્યકતા છે” એ તત્ત્વનિર્ણય થવા છતાં તેને ઈશ્વરને સાક્ષાત્કાર નહિ કહી શકાય. એક રીતે તેને ઈશ્વરનું જ્ઞાન” થયું છે, પણ બીજી એક રીતે તેને એ જ્ઞાન થયેલું નથી. ઠીક, જેનું મન રામમાં રમી રહ્યું છે અને સર્વ રામમય બનેલું છે તે એકાદ નાસ્તિકશિરોમણિ સાથે વાગયુદ્ધ કરી યુતિવાદથી ઈશ્વરાસ્તિક્ય સિદ્ધ કરી દઈ શકે છે એવું પણ કંઈ નથી. તેનું હદય રામપ્રેમથી ઊછળી આવતું હશે, રામ સિવાય અન્ય તેને કંઈ પણ નહિ સૂઝતું હોય, તેના ચરિત્રમાં રામના ગુણ, તેની બુદ્ધિ અને શક્તિના પ્રમાણમાં દષ્ટિગોચર થતા હશે, તેની સંગતિ પૂર્તાિજનક હશે, તેની સંગતમાં નાસ્તિકનું નાસ્તિકત્વ દૂર થતું હશે, એ બધું ખરું હશે પણ શાંકરભાષ્યના ચાર શ્લોક તે ઉચ્ચારી શકશે અથવા વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કરી શકશે એમ કંઈ કહેવાય નહિ. આને અર્થ એ છે કે ઈશ્વરનું જ્ઞાન બે પ્રકારનું છે. એક ભાવનાત્મક અને બીજું બૌદ્ધિક. ઈશ્વરનું જ શા માટે? પ્રત્યેક વિષયમાં બે પ્રકારનાં જ્ઞાન છે. પડોશી ગૃહસ્થના પુત્રનો નાકમાં લીંટ આવેલી છે, લીંટ ખરાબ દેખાય છે તે હું જાણું છું, પણ એ જ્ઞાનમાં મને બેસેલે ઉઠાડી લીંટ સાફ કરવાની ફરજ પાડવાની શક્તિ નથી; પરંતુ મારા પુત્રના નાકમાં લીંટ આવેલી છે એ જ્ઞાન મને હાથમાં લીધેલું કાર્ય પડતું મુકાવે છે. લીંટ આવ્યાનું જ્ઞાન એક જ છે, પણ એકની પાછળ પ્રેમ હોય છે ત્યારે બીજામાં તેમ નથી હોતું. પહેલું જ્ઞાન દારૂ રહિત બંદૂકની ગોળી જેવું છે, બીજા જ્ઞાનની ગોળી પાછળ પ્રેમની પ્રેરણા છે. પ્રત્યેક માણસ જાણે છે કે દેશાભિમાન સારું છે; પણ દેશને માટે મથનાર થેડા જ હોય છે. ઈચ્છાશક્તિ કિંવા મનોનિગ્રહના અભાવે, સમજાય છે પણ થતું For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ४२५ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ થી એવી ફરિયાદ કરનાર અનેક હોય છે. પ્રેમ કિંવા અન્ય ભાવના જાગ્રત કે ઉલ્લાસિત નથી હોતી તેથી પણ એવું ઘણું ખિત બને છે. કેટલાક દેશ ભિમાનને આવશ્યક માને છે, તેમને મનેનિગ્રહ પણ સારે હોય છે છતાં દેશને માટે તેઓને તાલાવેલી નથી લાગતી. એનું કારણ એ છે કે, તેમનું દેશાભિમાનનું જ્ઞાન કેવળ બૌદ્ધિક હોય છે. હૃદયમાં અને હાડમાંસમાં પ્રવેશેલું નથી હતું. ભોજનશાળાવાળો લેકેને શું પસંદ છે અને શું નથી તે જાણતો હોય છે, તેની ઇચ્છાશક્તિ ભારે હોય છે, પણ તેનામાં લકોની પસંદગી નાપસંદગીના ભાવનાત્મક જ્ઞાનનો અભાવ હોવાથી તે જ્ઞાન હોવા છતાં નહિ હોવા જેવું ઠરે છે. આપણું રસોઇયાની ઇચ્છા આપણને ખુશ કરવાની હોય એ સ્વાભાવિક છે. તે ઘણા દિવસના પ્રસંગમાં આવ્યા પછી આપણી ઇચ્છાઅનિચ્છા પણ સારી રીતે જાણી જાય છે, પરંતુ માતા કે સ્ત્રીના પીરસણ અને રસોઈયાના પીરસણમાં ઘણે તફાવત રહેલો છે. રસોઈ માલિકની તબિયત જાળવવા માટે અદબથી પીરસશે છતાં “કેવી રીતે પીરસવું” એ માતા કે સ્ત્રીનું પ્રેમજન્ય જ્ઞાન ગમે તેટલું કરવા છતાં રસોઇયાને પ્રાપ્ત નહિ થાય. કારણ કે એ જ્ઞાન હદયમાં પ્રેમને ઝરે હોય છે તે જ કુરે છે. સ્વહિત સાધનારી ખટપટને એ ફલ પ્રાપ્ત થતાં નથી. ઈશ્વરવિષયક જ્ઞાનમાં પણ એવા જ બે પ્રકાર છે. એક તાર્કિક અથવા શબ્દજ્ઞાનને, અને બીજે ભાવનાત્મક જ્ઞાનને. પહેલા જ્ઞાનની શીલ કિવા ચારિત્ર પર વિશેષ અસર થતી નથી. તે શુષ્ક અને પિોકળ હોય છે. બીજા પ્રકારના જ્ઞાનમાં વાફપાંડિત્યનું દર્શન નહિ થાય. તે નસેનસ અને હાડેલાડમાં આતપ્રોત હોય છે, હૃદયને ઉછાળી નાખે છે, ઉત્સાહ આપે છે, શાંતિ આપે છે અને મન તથા શરીરની કાંત બદલી નાખે છે. કેવળ કર્મ, એટલે જેમાં જ્ઞાન અને બુદ્ધિપૂર્વક થત ફલાશાત્યાગ નથી એવું કેવળ ઇંદ્રિય વડે યંત્ર માફક કરેલું કર્મ, બકધ્યાન જેવું કિવા મત્સ્યના જલસ્નાન અથવા ગર્દભના ભસ્મ લેપન સમાન છે. અર્થાત નૈતિક દૃષ્ટિએ તેનું કઈ જ મહત્ત્વ For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ નથી. કર્મ જ્યારે જ્ઞાનપૂર્વક પણ સુદ અહંતા ત્યજી કરેલું હોય છે ત્યારે જ તે પુણ્યપ્રદ બને છે. માત્ર જ્ઞાન એટલે તાર્કિક જ્ઞાન ગણુએ તે તેમાં પ્રેરકત્વ, ઉત્સાહ, માર્દવ, કોમલત્વ કંઈ જ નહિ મળે. સંપત્તિ પુષ્કળ હવા માત્રથી કોઈ માણસ સુખી છે કિંવા સજ્જન છે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ, તે જ પ્રમાણે “જ્ઞાન” એટલે ઈશ્વર વિષયક વાક્પાંડિત્ય પુષ્કળ હોવા પરથી ચિત્તને શાંતિ મળેલી છે કિંવા તેનું શીલ ઉત્તમ છે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. જ્યારે જ્ઞાન હદય અને હાડમાંસમાં પ્રવેશી ભાવનાનું એટલે ભક્તિનું સ્વરૂપ આપે ત્યારે જ તેનું જડત્વ, કારત્વ અને શુષ્કત્વ નષ્ટ થાય છે. જ્ઞાનને ભક્તિની જેડ મળે તે તેના જેવું આનંદદાયક, સ્કૂર્તિ જનક, રમ્ય, શ્રેયસ્કર અન્ય કંઈ નથી. કેવળ તાકિક જ્ઞાન જેમ શુષ્ક અને જડ છે તેમ જ કેવળ ભક્તિ માતાના પ્રેમની માફક અંધ અને અવિચારી છે. હવે કેવળ આત્મનિગ્રહ અથવા ઈચછાશક્તિને વિચાર કરીશું. કયા કાર્ય માટે આત્મનિગ્રહ કરવામાં આવે છે તે જાણ્યા સિવાય નૈતિક દૃષ્ટિએ આત્મનિગ્રહનું શું મૂલ્ય છે તે કહી શકાય તેમ નથી. માણસ તલવારને કેવો ઉપયોગ કરે છે તે જોયા પછી તેને ક્રર કિંવા શૂર કહી શકાય છે, તે જ પ્રમાણે જ્ઞાનરૂપી કિંવા આત્મનિગ્રહરૂપી તલવારને માણસ જે ઉપયોગ કરે તે તે નૈતિકદષ્ટિએ ભલે કે ભંડો ઠરી શકે. ઉપરના સર્વ વિવેચન પરથી એટલું ધ્યાનમાં આવશે કે, નૈતિક ધ્યેય કેવળ કર્મ ઉપર, કેવળ જ્ઞાન પર, કેવળ આત્મનિગ્રહ પર, કેવળ ભક્તિ પર કે કેવળ સંન્યાસ પર નિર્ભર નથી પણ સર્વસમુચ્ચય ૫ર છે. આત્મપ્રાપ્તિ પૂર્ણત્વ કયારે પામે છે? કેવળ જ્ઞાન મેળવીને નહિ, કેવળ ભાવના ઉચ્ચ કે શુદ્ધ બનાવવાથી નહિ, કેવળ શારીરિક કે માનસિક બળ મેળવીને નહિ અને કેવળ શુદ્ધ કર્મ કરીને પણ નહિ. જ્યારે સતકર્મ જ્ઞાનપૂર્વક અને ભક્તિ યુક્ત અંતઃકરણથી થાય છે, જ્યારે ભાવના ઉત્કટ, ઉત્સાહપૂર્ણ, શુદ્ધ, સાત્ત્વિક હોય છે અને માણસ તેને વશ થયેલો હોત નથી, જ્યારે ફલાસક્તિ પણ નથી હોતી, જ્યારે સતકર્મ કરવા For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ વિષેને ઉત્સાહ અખ્ખલિત વહે છે અને તેના આચારમાં જરૂરની કાળજી રાખવામાં લેશ માત્ર કસૂર થતી નથી, જ્યારે કર્મ કરતાં કર્તાને જે લાગતું નથી પણ ઊલટું મન પ્રસન્ન થાય છે, જ્યારે મનની પ્રસન્નતાને સતસંગતિના સુખની જોડી મળે છે ત્યારે જ માણસના આત્માનું સર્વાગે વિકસન થાય છે અને ત્યારે જ તેનું ખ, સર્વમાં શુદ્ધ, સાત્ત્વિક, ઉદાર, સુંદર સ્વરૂપ દષ્ટિએ આવે છે. એ બેય ઘણું થડાએ જ સાધ્ય કરેલું હોય છે. ઘણુંખરાનું આત્મવિકસન અપૂર્ણ અને એકાંગી હોય છે. પરંતુ ક્યાં જવાનું છે તે આપણે જાણી શકીએ તો તે પ્રમાણે આપણે કેવી રીતે કઈ દિશાએ પ્રવાસ કરે તે ઠરાવી શકાય અને એ દષ્ટિએ જ ધ્યેયનું આ વર્ણન કરેલું છે. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નીતિશાસ્ત્રના ઉપયોગ કેટલાક માણસો વારંવાર પ્રશ્ન કરે છે કે, ન તિશાસ્ત્ર શીખીને શું કરવું છે? એ શાસ્ત્રના અધ્યયનથી શું ફળ મળે છે? આ પ્રશ્નને સરળ ઉત્તર આ પ્રમાણે છે: બ્રહ્મજ્ઞાનનું વિવેચન કરનાર જેમ બ્રહ્મવેત્તા ડરતા નથી, વ્યાકરણનું અધ્યયન પામેલા હમેશાં વ્યાકરણશુદ્ધ જ ખેલે છે એવું કંઈ નથી, કાવ્યનું પઠન કરવાથી જેમ કાઈ કવિ થતા નથી, યુદ્ધકળાનાં પુસ્તકો વાંચવાથી સેનાપતિના ગુણ પ્રાપ્ત થાય છે એવું કઈ નથી હતું; તે જ પ્રમાણે નીતિશાસ્ત્રના અધ્યયન કિંવા અધ્યાપનથી ર્ન તિમત્તા ઉચ્ચતર બને જ છે. એવા કંઈ નિયમ નથી. ઉપનિષદમાં કહ્યું છે કે, બુદ્ધિતેજથી, બહુશ્રુતપણાથી કે વક્તૃત્વથી આત્મપ્રાપ્ત થતી નથી. નીતિમત્તાની વાત તેવી જ છે. હૃદયપ્રદેશમાં જે પ્રથમથી પ્રેમના ઝરા ન હોય તે તે કઈ શાસ્ત્રસંસ્કારથી ઉત્પન્ન થઈ શકે નહિ. શાસ્ત્રસંસ્કારને એટલા જ ઉપયાગ થાય છે કે, એ ઝરા ક્ષુદ્ર મનેાવૃત્તિનાં પાન, મૂળિયાં, માટી વગેરે મિશ્રણ પામી ડહોળા થયેા હાય છે કિવા તેના મુખ આગળ કઈ તાર્કિડક ખડકા આડા પડયા હોય છે તે! તે મલિનતા કિવા ખડ । દૂર કરી તેની ગતિ અપ્રતિબધ કરી તે પાણીને શુદ્ધતર બનાવે છે. નીતિમત્તા પ્રકૃતિ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ નીતિશાસ્ત્રને ઉપયોગ સ્વભાવ, ટેવ, શિક્ષણ, શ્રેષ્ઠ જનનાં દષ્ટાંત, તાત્વિક મત વગેરે પર આધાર રાખે છે. એમાં નીતિશાસ્ત્રાધ્યયનથી પ્રકૃતિ સ્વભાવ બદલાવો કઠિન હોય છે. પરંતુ અમુક એક મનોવૃત્તિ કિંવા ઈદ્રિયભ ખરાબ હેવાનું બુદ્ધિને સમજાય છે અને માણસ તે વિષે વારંવાર વિચાર કરવા લાગે છે તે ઇન્દ્રિયનું દમન કરવા તરફ તેની પ્રવૃત્તિ થવા લાગે છે. ટેવ, માતાપિતાની અને અન્ય ગુરુજનોની પદ્ધતિ તથા ઉદાહરણ પર ઘણું અંશે અવલંબી રહેલ હોય છે. તથાપિ તે પણ વિવેકથી બદલી શકાય છે. ચારતિ છતત્તવેતો નન: એ કે સામાન્યતઃ ખરું છે, પણ પ્રત્યેક માણસને સત અને અસત વિષે વિવેક કરવાની બુદ્ધિ તથા સ્વમત પ્રમાણે ચાલવાની શક્તિ અપાયેલી હોય છે. શ્રેષ્ઠ જન કહેશે તે જ પ્રમાણે માણસ વર્તશે કિંવા વર્તે છે કિંવા તેણે વર્તવું જોઈએ એમ કંઈ નથી. કેમકે કેટલાક વ્યાવહારિક “છ” પ્રત્યેક બાબતમાં સદા સર્વદા શ્રેષ્ઠ હોતાં નથી. સુસંસ્કૃત માણસ બનતા સુધી વિચારપૂર્વક વર્તવાનો પ્રયત્ન કરે છે. તે પિતાના મન સાથે નિશ્ચય કરે છે કે, અમુક એક મારું ધ્યેય છે, અમુક રીતે વર્તવાને પ્રયત્ન કરીશ. કેટલીક વખત આ નિશ્ચય હરેક તરેહની વિષયેચ્છાને લીધે ડગમગે છે એ જો કે ખરું છે, પણ એ ઉપરથી જન્મસાફલ્ય શામાં છે, ખરું ધ્યેય ક્યું હોવું જોઈએ, કેવા વર્તનથી આત્મપ્રાપ્તિ થશે વગેરે નીતિશાસ્ત્રતર્ગત વાતોનું જ્ઞાન નિરુપયોગી ઠરતું નથી. કારણ, જ્ઞાન મનોવૃત્તિરૂપી અશ્વને માટે લગામ જેવું છે. બીજું એ કે જીવનનું ધ્યેય કે નૈતિકતા નિશ્ચિત નથી હતું તે આજે એક અને કાલે બીજું, એવી છૂટછાટ માણસના વર્તનમાં દષ્ટિએ પડે છે. અમુક સ્થાને જવાનું છે એ જે પ્રવાસીએ નક્કી કરેલું નથી હોતું, તે પ્રવાસી નકામો ગમે ત્યાં રખડી કાળ અને વ્યને અપવ્યય કરે છે, તેવી જ રીતે જીવનનું કર્તવ્ય શું, પુરુષાર્થ શામાં છે, નીતિનું બીજ શું, કાર્ય અકાર્ય કેવી રીતે કરે છે વગેરે બાબતમાં જે નિશ્ચિત મત બાંધતા નથી તે જીવનને અપવ્યય કરે છે. પિતાનું સુખ, આત્મપ્રાપ્તિ, સ્વહિત, પુષ્કળનું પુષ્કળ હિત, મોક્ષ, એમાંથી ગમે તે મત નિશ્ચિત થયા પછી તેની પ્રાપ્તિનો માર્ગ સુલભ થાય છે અને દિનપ્રતિદિન તે દિશામાં ૨૮ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ નીતિશાસ્ત્ર પ્રવેશ પ્રગતિ કરી શકાય છે. પરંતુ અનિશ્ચિતતાથી વર્તનમાં વિસંગતતા આવે છે અને આજે જીવનપાટી પર જે લખાય છે તે કાલે ભૂંસાઈ જાય છે. ત્રીજું એ કે, નીતિવિષયક અને તત્ત્વજ્ઞાનવિષયક ભળતી જ કલ્પનાથી નીતિનૌકા ગમે તે દિશા તરફ ઘસડાઈ જવાને સંભવ હોય છે. ત્રળ રવા કૃતં વિવેત્ શીખવનાર હેત્વાભાસાત્મક તત્વજ્ઞાન પ્રથમ દર્શને સારું અને ખરું લાગે છે. કારણ ઉપર ઉપરથી જોતાં જગતમાં સુખ સિવાય કિંવા સ્વાર્થ સિવાય અન્ય કંઈ ગ્રાહ્ય જણાતું નથી અને ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું અમરત્વ વગેરે તર્કદષ્ટિએ સિદ્ધ કરી બતાવવાનું કાર્ય કઠિન, અરે અશક્ય જણાય છે. હાલમાં શાસ્ત્રોની પ્રગતિને લીધે અનાત્મવાદને ઘણી જ પુષ્ટિ મળેલી જણાય છે. સર્વ વાતો સૃષ્ટનિયમાનુસાર કાર્યકારણભાવથી બદ્ધ થઈ ની પછ આવે છે; દેવ, ધર્મ વગેરે ઢોંગ કિંવા ઘેલછા છે – કિવા એ શબ્દ પણ કઠેર લાગતું હોય તે ભોળપણ છે વગેરે પ્રકારના વિચાર ઘણાના મનમાં આવી જાય છે. મનમાં ઉપસ્થિત થતા આવા પ્રકારના વિચારની અનેક શાસ્ત્રના આધારે ચર્ચા કરવામાં ન આવે તો માણસની નીતિ છે તેવી જ રહેવી અશક્ય છે. એમ શા ઉપરથી કહી શકાય કે તાત્વિક કુક૯૫નાની છાયા વ્યવહાર પર નહિ પડે? કુકલપના તે શું પણ સાદી સંશયાત્મક વૃત્તિથી સુધ્ધાં વ્યાવહારિક નીતિમાં ફેરફાર થાય છે. અર્જુનને સંમેહ થવાથી તેના ક્ષાત્ર કર્તવ્યને બાજુએ રહેવાનો વખત આવ્યો હતો કે નહિ? નૈતિક તત્ત્વનું જ્ઞાન થવાથી નૈતિક આચરણ થશે જ એમ કહી શકાતું નથી, પરંતુ નૈતિક ઊહાપોહ કરી તત્ત્વને નિશ્ચિત કે સ્થિર કરવાથી અપ્રત્યક્ષપણે ફાયદો થાય છે. નીતિવિષયક ઊહાપોહમાં પ્રત્યક્ષ નીતિ પ્રવર્તક નથી. તે પ્રેરકત્વ તો પ્રેમ અને અન્ય મનોવૃત્તિમાં છે. પણ જ્ઞાનથી નીતિતત્વનો નિશ્ચય કરી શકાય છે અને જે મને વૃત્તિ માણપને ગમે તેવા માગે ખેંચી જતી હોય છે તે આ જ્ઞાન તેને ઇશારે આપી શકે છે. જીવનરૂપી રથનું વાહકત્વ મને વૃત્તિ પાસે છે અને સારણ્ય જ્ઞાન પાસે છે. સારશ્ય કરનાર રથ ખેંચી શકતા નથી તેટલા ખાતર તે નકામો ઠરતો નથી! For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ નીતિશાસ્ત્રને ઉપગ વળી અન્ય વાત એ છે કે, વ્યાકરણ શીખવાથી જેકે ભાષા પ્રભુત્વ પ્રાપ્ત થયું ન હોય કિંવા સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી કવિત્વની ફૂર્તિ છે કે નહિ ઉદ્દભવતી હોય, તો પણ જેમ એ શાસ્ત્ર નિરુપયોગી ઠરી શકતાં નથી, તે જ પ્રમાણે નીતિશાસ્ત્ર શીખવાથી માણસનું શીલ બદલાઈ તે માધુસંતની ૫ ક્તિમાં બેસવાને પાત્ર થઈ શકતો નહિ હોય તે પણ એ શાસ્ત્ર નિરુપયોગી થતું નથી. કોઈને પણ કબૂલ કરવું પડશે કે નૈતિક આચરણને જ્ઞાનની મદદ મળે છે. એમાં કઈ મા નથી કે એ સહાય મર્યાદિત સ્વરૂપની છે, પણ એટલું તો નિર્વિવાદિત છે કે સહાય તો મળે છે જ. હા, એ કંઈ ખોટું નથી કે, અત્યંત નીતિવિચારથી માણસ વ્યવહારમાં કિંચિત નાલાયક બને છે. કેટલીક વખત તેનું મન અધિક કઠોર પણ બને છે. આપણા દેશના જૂની રીતના વેદાંતી, હરિદાસ પુરાણી વગેરે કિ વા નવીન રીતના વક્તા, લેખક વગેરેમાંના કેટલાકના વતન તરફ તાં એવું લાગે છે કે, જાણે જ્ઞાનાગ્નિની ઉષ્ણતાથી કોમલ પ્રેમ અને સાત્ત્વિકતાના ઝરે સુકાઈ જાય છે ! એનું એક કારણ એવું છે કે, તેમન જે જ્ઞાન હોય છે તે ખરું નથી હોતું; શાબ્દિક હોય છે. બીજું એ કે, તેમના હૃદયમાં ભીનાશ પ્રથમથી જ ઓછી હોય છે. તેઓ વિદ્વાન, કર્તૃ વકુશલ, સકમ ભેદના જાણકાર, મોટા તત્ત્વવિવેચક હોય છે, પણ તેમને તત્વજ્ઞાનનો નિર્ણય નાતને પાપક હે તો નથી તેથી તેમની વિદ્વત્તા અને કુશાગ્રબુદ્ધિને ઉપયોગ સ્વાર્થ સાધવામાં તથા એવાં જ સુક આચરણ આચરવા છતાં પોતાની સમાધાનવૃ ત્તને હરકત ન પહોંચે તેવા યુક્તિવાદની શોધમાં થાય છે. આ સંબંધમાં બીજે એક એ મુદ્દો વિચારવા જેવો છે કે, કર્મ કરવામાં પ્રવૃત્ત થયેલો માણસ સહજમાં તાત્વિક માથાકૂટ કરવા બેસતો નથી અને નૈતિક આચરણને શાબ્દિક વાદની જરૂર પણ નથી. કેટલીયે અભણ પ્રેમાળ માતા પિતાના બાળક માટે નિઃસ્વાર્થ બુદ્ધિથી રાત્રીની રાત્રે જાગૃતાવસ્થામાં પસાર કરે છે! પરંતુ કાર્યકાર્ય વ્યવસ્થા શીખવનાર ગીતાવિષયક વિદ્વત્તપ્રચુર પુરાણ સાંભળતાં સાંભળતાં તે નિદ્રાવશ થઈ જશે; પણ એ ઉપરથી For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રાપ્રવેશ તેમની નીતિમત્તા ઊતરતી પંક્તિની કરી શકશે ખરી કે? સ્વામીભક્તિથી રણાંગણમાં પ્રાણ ત્યજનાર સ્વાર્થ ત્યાગ વિષે વ્યાખ્યાન આપી શકતા નહિ હોય છે તેથી હું તેનો સ્વાર્થ ત્યાગ સ્વાર્થ ત્યાગના સ્થાનેથી પદચુત બને છે ? નૈતિક ઊહાપોહની પસંદગી “નીતિ ઠંડી બની છે' એમ દર્શાવે છે? આ એક મનોરંજક પ્રશ્ન છે. કર્મ કરવામાં રત થયેલા કિંવા ઉત્સાહયુક્ત રહેતા માણસે તદ્વિષયક સૂક્ષ્મ અને વિદ્વત્તા પરિપૂર્ણ શાબ્દિક ઊહાપોહની ભાંજગડમાં પડતા નથી. કામાંધ માણસ “કામ”ની યુક્ત અયુક્તતાને વિચાર કરતા નથી, ક્રિકેટ ખેલનાર દડો અમુક રીતે મારવા છતાં તે અમુક દિશાએ કેમ જાય છે તેને વિચાર કરતો નથી. એથી ઊલટું પ્રેમકાવ્ય રચનાર કવિ કાવ્ય કરતી વખતે પણ કામાંધ નથી હોતે. ક્રિકેટ શીખવનાર માસ્તરને ક્રિકેટ વિષયક ઉત્સાહ ટાઢ પડેલો હોય છે. આ લોકોની માફક જ નીતિતત્ત્વના ઝીણા તંતુ ખેંચનારનો નીતિવિષયક ઉત્સાહ ટાઢે પડેલે હોય છે એમ કઈ કહે તો તે પણ થોડુંક ખરું છે. પણ “ડુંક જ એ ધ્યાનમાં રાખવું જોઈએ. અન્ય મહત્ત્વનાં કર્તવ્યને દયાજનક આર્તનાદ ઘૂમી રહે છે તેવા પ્રસંગે કોઈ માણસ નીતિચર્ચાના વ્યસનને વશ બને છે તે તેટલા વખત પૂરતી જ તેની નીતિ ઠંડી પડી છે એમ સમજવું. એ સિવાયના પ્રસંગે નહિ. નીતિવિષયક અતિવિચારથી માણસ બે પ્રકારે વ્યવહારમાં નિરુપયોગી બને છે. એક તે તેની સદસદ્વિવેકબુદ્ધિ એટલી નાજુક બને છે કે, આ જગતના કઠોર વ્યવહારનો સ્પર્શ દૂરથી પણ તે સહન કરી શકતો નથી. પગ નીચે કીટક કે કીડી પણ ન ચગદાય તે સારુ જમીન તરફ ઝીણી નજર રાખી ચાલનારને માટે મોટર, ટ્રામ, સાયકલ, ઘોડાગાડી વગેરે ધમાલમાંથી પસાર થવાનું અશક્ય બને છે તેવું જ અતિ સૂક્ષ્મદષ્ટિથી નીતિવિચાર કરનારને માટે વ્યવહારમાં બને છે. નીતિશાસ્ત્રનાં સૂક્ષ્મતત્વ તારલા જેવાં છે. આ તમ પ્રચુર સંસારમાં એ તારલાના પ્રકાશનો ઘણો ઉપયોગ છે; પણ એ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રના ઉપયોગ ૪૩૭ તારકપ્રકાશના ઉપયાગ સત્પંથે ચાલવાના કાર્યમાં કરવામાં આવતા નથી. કયા તારા ક્યાં છે, કેટલા માટે છે તે સૂક્ષ્મ રીતે જોયા કરવાને કેટલાકને માત્ર નાદ હાય છે. ઊંચી નજર રાખી તારા તરફ વારંવાર સૂક્ષ્મ રીતે જોઈ રહેનાર આ સૂક્ષ્મદર્શી માણસ કેટકમય સૌંસારમાં કેટલીક વખત ઠોકરો ખાય છે અને ખાડા આમેચિયામાં પડે છે. નીતિતત્ત્વને પ્રકાશ હે! કે કોઈ પણ પ્રકાશ હા, તે અન્ય વસ્તુ જોવા માટે મળેલા હોય છે. અર્થાત્ તે ક તે પ્રકાશની સહાયથી તે પ્રકાશનું જ પૃથક્કરણ કરા માટે મળેલા નથી હાતા. પ્રકાશની કારમીમાંસા અને તેનું પૃથક્કરણ કરવાનું કામ કંઈ ખરાબ નથી; પણ પ્રકાશના પેાતાના જ પરીક્ષણમાં તે ગૌણ સ્થાને છે. નૈતિક દૃષ્ટિ આચરણમાં શુદ્રતા અને ઉચ્ચતા લાવવા આપેલી છે; નીતિતત્ત્વની શાબ્દિક ચર્ચા માટે નહિં. સદાચારના સમ ઊહાપે હુ કરવાના નાદમાં કેટલાક સન રખવાનું વીસરી જાય છે ! કેટલીક વખત આ દોષ અનિવાય હોય છે. કેટલાક જેમ જેમ વિશેષ વિચાર કરવા લાગે છે તેમ તેમ સંશયરૂપી કીચડમાં અવિક ગરકતા જાય છે. આવી રીતે કેટલીક વાર નીતિચર્ચાનું વિપરીત પરિણામ આવે છે અને એવા માણસા પછી વ્યહારને માટે તદ્દન નિરુપયેાગી કરે છે. સમરાંગણમાં સ`શયાકુલતાથી શસ્ત્ર છેડી દેવાની અર્જુનની વાત પ્રસિદ્ધ જ છે. કેટલીક વખત વિદ્વત્તા સાથે સંશયાકુલતાના, નિરુત્સાહનેા અને એક પ્રકારની આલસ્યાત્મક નિવૃત્તિને દોષ આવે છે. પણ પ્રકાર નીતિવિચારના પરિણામ વિષેના આવા અપવાદાત્મક છે. એમ અનુભવથી સિદ્ધ થયેલું છે. અનેકને અનુભવ છે કે, નીતિચર્ચા ક`પ્રવૃતિને વિધાતક નથી, પણ ઊલટી તે સ’સારરૂપી રથ ભળતા રસ્તે જતા હોય તે ખરા રસ્તે ચઢાવવામાં સહાયભૂત બને છે. નીતિશાસ્ત્રના દીપકના કાર્યોંકા - વિમૂઢ બનેલા લેાકેાના માહાંધકારમાં કેટલાયે ઉપયોગ થયેલે છે. કેટલાએ લેાકાને એ શાસ્ત્ર યેાગ્ય મા દર્શાવી અધ્યાત્મના શાંત ઉદ્યાનમાં લાવી મૂક્યા છે. શાસ્ત્રને ચક્ષુની ઉપમા આપવામાં આવે For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ નીતિશાસ્ત્ર પ્રવેશ છે તે યથાર્થ છે; કેમકે ચર્મચક્ષુથી જ જોનારને જગતને ભાગ નજરે પડતું નથી; એટલું જ નહિ પણ તે “છે” એટલું પણ તે સમજી શકતો નથી. નીતિશાસ્ત્રનાં ચક્ષુ આપણી સ્વાભાવિક સદભિચની દૃષ્ટિ અધિક સૂમ અને વ્યાપક બનાવે છે. પરંતુ ચક્ષુ ગમે તેટલાં ઉત્તમ હોય તદપિ રસ્તે ચાલવા માટે પગની આવશ્યકતા રહે છે જ, તે પ્રમાણે નીતિશાસ્ત્ર સંસારના ગૂઢ સ્થળને ગમે તેટલું સુપ્રકાશિત કરતું હોય તે પણ સવાસના, સુશિક્ષણ, સસંગતિ વગેરે પ્રવર્તક કારણના અભાવે એ પ્રકાશ વૃથા જવાનો સંભવ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ વૈષમ્ય—નધૃણ-પ્રસંગાત* ઉત્તરઃ જગતનાં દુઃખ, પાપ, વૈષમ્ય, નિર્દુષ્ય વગેરે ઈશ્વરને કેમ રુચે છે એ આપણું શંકા છે. હું હમણાં આ જગતમાં સજજનને દુઃખ કેમ પડે છે અને દુર્જનને સુખ કેમ મળે છે એટલા મર્યાદિત પ્રશ્નનો વિચાર કરું છું અને તને બતાવી આપું છું કે જેમ જેમ આપણું જ્ઞાન વધતું જાય છે તથા * [ (૧) જગતમાં દુઃખ, પાપ, વૈષમ્ય, નણ્ય વગેરે ઈશ્વરને કેમ રુચે છે, (૨) નીતિમત્તા સુધરતી જવાથી જ્ઞાન પણ કેવી રીતે સુધરે છે અથવા વધે છે, (૩) માણસના હાથે પાપ થાય તેને કેવા હેતુથી શિક્ષા કરવી અને (૪) કર્મવાદ નૈતિક દૃષ્ટિએ સમાધાનકારક છે કે કેમ એ પ્રશ્નોને ઊહાપોહ નીચેના કાલ્પનિક સંવાદમાં કર્યો છે. છે. મહાદેવ મહાર જોશીએ “આધુનિક સુશિક્ષિતેને વેદાંત” એ વિષય પર લખેલી લેખમાલા પર ટીકા કરતાં કરતાં તેમાં આ હકીકત જણાવેલી છે. એ પૂર્વે પ્રસિદ્ધ થવા છતાં જેવી છે તેવી ઉતારી લેવાનું કારણ એ છે કે એક વખત લખેલા વિચાર કરીને લખવાને કંટાળો આવે છે અને બીજું એકે સંવાદાત્મક વિવેચનથી પુસ્તકની ભાષાને કંટાળે કેટલાક અંશે ઓછો થવાનો સંભવ છે. અન્ય પરિશિષ્ટ પણ એ જ કારણે જેવાં ને તેવાં ઉતાર્યા છે.]. For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ४४० નીતિશાસ્ત્રપ્રવેશ નીતિમત્તા સુધરતી જાય છે તેમ તેમ એ પ્રશ્ન છૂટતો જાય છે અને છેવટે એટલે સુધી કહેવાની તૈયારી પર આવી જઈએ છીએ કે, “સજજનને દુઃખ થવું જરૂરનું અને ઈષ્ટ છે.” હું નાનો હતો ત્યારે મને લાગતું હતું કે, ઈશ્વર તુકારામ (નરસિહ મહેતા) જેવા ભક્તજનોને દરિદ્રતામાં રાખે છે અને દુષ્ટ રાજાને આશ્વર્ય આપે છે માટે તે મહાન અન્યાયી છે; પણ પછી પછી મને એવું સમજાવા લાગ્યું કે, શ્રીમંતાઈ મળવા માત્રથી સુખ જ મળે છે એવું કંઈ નથી. શ્રીમંત માણસની પ્રકૃતિ બહુધા નાજુક –એટલે ખરાબ – હોય છે. તેને રાત્રે સારી નિદ્રા મળતી નથી. ખરી મૈત્રી કે પ્રેમનું સુખ બહુધા પ્રાપ્ત થતું નથી, સ્પર્ધાનું કલહજીવન જીવવું પડે છે, પૈસા સિવાય અન્ય કંઈ સૂઝતું નથી, બાળકો બહુધા બેવકુફ ઉદ્ધત હોય છે અને પિતાને હિસાબે રાખતાં નથી અને રાજાઓ તો કદી કદી પુત્રના હાથે મૃત્યુ પામે ! 'Uneasy lies the head that wears a crown' એ તત્ત્વનો મર્મ સમજાય ત્યારથી સજજનની દુઃસ્થિતિ અને દુર્જનના એશઆરામ વચ્ચે જે મહદ્દઅંતર જણાતું હતું તે કેટલાક અંશે ઓછું થયું. પછીથી ગરીબી સૌથી ખરાબ નથી એ તત્ત્વ થોડું થોડું સમજાવા લાગ્યું. ગરીબની પ્રકૃતિ પરિશ્રમને લીધે સારી રહે છે, સર્વ માનસિક શક્તિ વિકાસ પામે છે, પ્રેમ, ઔદાર્ય અને ભૂતદયાની કિંમત તેને સમજાય છે, તે અ૫સંતુષ્ટ બની શકે છે અને ઈશ્વરને ભૂલતો નથી વગેરે વાત સમજાવા લાગ્યા પછી સજજન અને દુર્જનની સ્થિતિ વચ્ચેના અંતરનું કોકડું ઘણું જ અંશે ઉકલી ગયું. તોપણ એવી શંકા રહી કે ઈશ્વરે સજનને યોગક્ષેમ સારી રીતે કેમ ન ચલાવવો જોઈ એ ? શ્રીમંત ન હોય તે ભલે પણ દૈન્યતા તે ન જ જોઈએ. આ શંકાએ ઘણા જ દિવસ ત્રાસ આપે; પણ પછી મનમાં એવા વિચાર આવ્યો કે, સજજનને સુખ શા માટે મળવું જોઈએ? શું સુખની આશાથી સજજન સદાચરણ આચરતે હોય છે? અમુક એક કાર્ય સારું, ન્યાયી, નીતિનું હવા ખાતર કરવું કે તે સુખદાયક હોય તે ખાતર? “ગમે તે પરિણામ આવે પણ હું માર્ગ ત્યજીશ નહિ,” એવી ભાવનાથી For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ વૈષમ્ય-નૈવૃશ્ય-અસંગત.” ૪૪૧ . જે માણસ સન્માર્ગે ચાલે તે જ ખરે નીતિશાળી. જે સન્માર્ગે જવાથી સુખ મળશે એવી આશાથી સદાચારણ રાખે છે તે એક પ્રકારનો સુખાભિલાષી જ છે એ તત્ત્વ સમજાયા પછી ‘સજજનને ઈશ્વર ઐહિક સુખ આપતો નથી” એ વાતમાં મને કંઈ વિશેષ અયોગ્ય જણાયું નહિ. સજજનને અહિક સુખ આપવાનું વચન કોણે આપ્યું હતું ? અને સુખની આશાથી કરેલું કૃત્ય દામદુપટની શરતે સાહુકારે ધીરેલા કરજની યોગ્યતાએ નથી પહોંચતું કે ? જે પરોપકાર કે સદાચાર સહેતુક હોય તો તે ખરે નથી. અહેતુક હોય તો પછી અહિક સુખની તકરાર શી રીતે થાય ? વળી સત કર્મના બદલામાં સુખ આપવાનું ક્યાં વચન અપાયું છે ? પ્રશ્ન : તેવાં નિત્સામિપુજીનાં યોગક્ષેમ વાક્યમ્ ! એ પ્રભુનું જ વચન છે ને? ઉત્તર : હા, તેનું જ છે. પશુ એનો અર્થ તમે જે કરો છો તેથી ભિન્ન છે. નિદાન હું તે જુદો જ અર્થ કરું છું. અને આપણે કેવળ યુક્તિવાદથી વાદવિવાદ ચલાવતા હોવાથી જૂના પુરાણા શાસ્ત્રો શું કહે છે તે જોવાનું પ્રયોજન પણ નથી. અસ્તુ. સદાચાર રાખવા છતાં દુઃખ પડયું” એવી તકરાર સજજનને ઉચિત નથી અને તેને તે અધિકાર પણ નથી એમ સમજાયું; પણ મારું પૂર્ણ સમાધાન થયું નહિ. એમ જ લાગતું કે, જગતમાં સજજનને જ સુખ આપવું ઇષ્ટ છે. ત્યારે પ્રભુ તેને જ દુઃખ કેમ કરે છે? પરંતુ વિચાર અને અનુભવના અંતે મને સમજાયું કે, સાધુ પુરુષને દુઃખ અનેક દૃષ્ટિએ ઈષ્ટ છે. એક તે દુઃખ અને ટોચણીમાંથી તવાઈ બહાર પાડ્યા પછી કેને તેની ખરી યોગ્યતા સમજાય છે. બીજું એ કે સૌજન્ય સુખકારક છે માટે સારું એવી વસ્તુસ્થિતિ ન હોઈ તે આપણી સદસદ્વિવેકબુદ્ધિને સારું લાગે છે માટે સારું છે એ તત્વ એવા દષ્ટાંતથી લોકોના મનમાં સ્થાન મેળવે છે. આવા પ્રકારના વિચારથી મારા મનનું ઘણું જ સમાધાન થયું, છતાં એક એ શંકા રહી કે, લોકો સજજનને પારખી શકે કિંવા સૌજન્ય સુખને માર્ગ છે એવી ભ્રમણામાં લેકે પડે નહિ તે માટે ઈશ્વર સાધુને યમયાતના ભોગવવાની ફરજ કેમ પાડે છે? શું લેકેને ઉપરોક્ત તત્તનું For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ નીતિશાસ્ત્રપ્રવેશ ભાન કરાવવાને સાધુસ ંતાને દુઃખ આપ્યા સિવાય કાઈ માગ જ ઇશ્વરને માટે નથી ? આ શંકાએ ઘણા દિવસ સુધી મને સતાવ્યા. પછી એવા અનુભવ થયા કે, ઘણા દિવસ આરામમાં કાઢવાથી નીતિમત્તા ખુટ્ટી બનવા લાગે છે. ઇંદ્રિયદમન કે સ્વાત્યાગના પ્રસંગ જ આવતા અધ થાય છે એટલે ઇંદ્રિયદમન કે સ્વાત્યાગ કરવાની શક્તિ જ ઘટતી જાય છે. નિદાન અદ્યાપિ તે શક્તિ આપણામાં કાયમ હેાવાની ખાતરી આપી શકાતી નથી. કેટલાક સજ્જનના મુખેથી પણ આપણે સાંભળીએ છીએ કે, એવા જ કાઈ મોટા મેહકારક કઠિન પ્રસંગ આવ્યા હાત તા કદાચિત્ મારાથી પણ તેવા દોષ થઈ ગયા હેત. પાપકમ કરવાને પ્રવૃત્ત કરનાર અને મનને ચ'ચલ બનાવનાર પ્રસંગ આવતાં એવા સજ્જને પાપ કરી જ બેસે એમ ન કહી શકાય ઠુમકે તેમની નીતિ ઉચ્ચ પક્તિની હોય છે; પણ તેવા પ્રસંગના તાજા અનુભવના અભાવે પાતાથી ઇંદ્રિયદમન થશે કે કેમ તેની તેમતે ખાતરી નથી હૈ।તી. એ ખાતરી થવાને તેમનું સત્ત્વ જોનાર અનેક પ્રસંગ તેમના પર આવવા જોઇ એ. એવા અનેક પ્રસંગેામાંથી અનેક વખત પાર પડાય છે એટલે તેમને આત્મપ્રત્યય થાય છે. એવા આત્મપ્રત્યય જેને થાય તે જ ખરા ની તેમાન માણસ કહેવાય. એ દૃષ્ટિએ જ્યારે હું જોવા લાગ્યા ત્યારે સત્ત્વ જોનાર પ્રસંગની — દુઃખની, હાલખેહાલની, ઇષ્ટતા જ નહિં પણું આવશ્યકતા મારા ધ્યાનમાં આવી અને કેટલાક દિવસે હું ઇશ્વરને દોષ આપતા બંધ થયા. પ્રશ્ન ઃ આ સબંધમાં મારી શકા એટલી જ છે કે, તુકારામ જેવાનું સત્ત્વ જોવાથી જગતને અને તમે કહેા છે તે પ્રમાણે તેમને પણ ફાયદા થાય; પર ંતુ અજ્ઞાની જનેાને દાઘ્રિ દુઃખમાં રાખી પેટ ભરવા માટે તેમને પાપપ્રવ્રુત્ત બનાવી ઈશ્વરે જગતનું શું હિત કર્યુ” છે ? જ્યાં સુધી સામાન્ય માણસ પર વિકટ પ્રસ ́ગ આવ્યા નથી હોતા ત્યાં સુધી તેમની નીતિ ટકે છે. એવા અદશ્ય લેાકેા પર દારિાના કહિન પ્રસંગ નાખવામાં આવે છે તે તે ચારી વગેરે પાપ કરવાને પ્રવૃત્ત અને છે અને એ ક્રમ ચાલુ રહે છે તેા પછી તે જડ બની નિર્લજ્જપણે પાપ For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ વૈષય-નૈશ્ય-પ્રસંગાત” કરવા લાગે છે. તેમને પાપાચરણને જે સત્ત્વ જેનાર પર નથી પડતો કે? ઠીક, એવાઓની વાત જવા દે. ભીખ માગીને અથવા ચોરી કરી પેટ ભરનાર ગરીબ સ્ત્રીનાં બાળકોની નીતિ પછી સારી બનવાનો સંભવ હોય છે કે? પણ ઈશ્વરે જે તેમને એવાં માતાપિતાની સંગતમાં રાખ્યાં ન હતા અને તેમને જન્મતઃ ભીખ માગવાની તથા ચોરી કરવાની ગળથૂથી પાઈ ન હોત તે કદાચિત તેમની નીતિ બગડી ન હેત. ખરાબ પરિસ્થિતિમાં ઈશ્વરે જન્મ આપ્યાથી હજારો બાળક બગડવાં છે એ જે જાણે છે તે કદી પણ નહિ કહે કે, ઈશ્વરને નીતિની દરકાર છે. ઉત્તર: તમારી શંકા બરાબર છે; પણ એ વિષે કહી શકાશે કે, એવાં દૃષ્ટાંત અપવાદાત્મક છે. એકંદરે જોતાં જગતમાં ન્યાય, સુખ, સદાચાર વગેરે વ્યવસ્થિત છે. અપવાદાત્મક બાબતની ભાંજગડ કરવામાં અર્થ નથી. જગત જે ઘણે અંશે ખરાબ હોત તો જગતમાં ખરાબ વાત કેમ થાય છે, એ પ્રશ્ન જ ન થાત. તેના સ્થાને “જગતમાં” અપવાદ તરીકે જે સારી વાતો જણાય છે તેની ઉપપત્તિ લગાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોત. 2441ci Problem of Evil 2 7412 Problem of Good ઉપસ્થિત થાત. સુપ્રસિદ્ધ કવિ બાબુ રવીન્દ્રનાથ ટાગોરે એક માસિકમાં એ જ પ્રશ્ન વિષે લેખ લખ્યો છે, તેમાં તેમણે સુંદર દષ્ટાંતો આપી દર્શાવી આપ્યું છે કે, એકંદરે જગત ઘણું જ સારું છે. ઉપર ઉપરથી જેનારને એ ખરાબ દેખાય છે; પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોનારને પ્રત્યેક ખરાબ બાબતમાં સુધ્ધાં ઈશ્વરનો કંઈ પણ હેતુ હશે, એ તત્ત્વ સમજાતું જાય છે. પ્રશ્ન : હું એમ નથી કહેતો કે જગતમાં સર્વત્ર દુઃખ ભરેલું છે, પણ તેની સાથે સુખનું પૂર પણ વહેતું નથી. કંઈક સુખ અને કંઈક દુઃખ – પુષ્કળ સુખ અને થોડું દુઃખ એમ કહેવું હોય તો એમ કહે. દુઃખ અધિક હોત તે પ્રત્યેકે આત્મહત્યા કરી હોત; પણ થોડુંયે દુઃખ શા માટે? અને એ દુઃખ સજનના ભાગમાં જ કેમ આવે છે? For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ નીતિશાસ્ત્રપ્રવેશ ઉત્તર: એ સંબંધમાં વેદાંતી કહેશે કે, તેનું પૂર્વ કર્મ તેને આ જન્મમાં દુઃખ આપે છે. વેદાંતીઓએ એવી ઉપપત્તિ લગાડી છે કે, સજજન દુઃખ ભોગવે છે તે પૂર્વજન્મના પાપકર્મના શાસન તરીકે ભગવે છે અને દુર્જન ઐશ્વર્ય ભોગવે છે તે પૂર્વજન્મના પુણ્યફળ તરીકે ભગવે છે. “કર્મ”ની ઉપપત્તિ વિષે. . . પ્રશ્નઃ “કર્મની ઉપપત્તિ !” વાહ! કર્મવાદ સંબંધી મારે એટલું જ કહેવાનું છે કે, પૂર્વજન્મમાં કેઈએ જે પાપ કર્યું હોય તેની શિક્ષા તરીકે જે ઈશ્વર દુઃખ આપતો હોય તે પૂર્વ જન્મના પાપનું સ્મરણ હોવું ઇષ્ટ છે. અપરાધની માહિતી વિના શિક્ષા કરવાનો શો હેતુ છે? નૈતિક દૃષ્ટિએ શિક્ષા કરવાના બે હેતુ હોય છે. (૧) ગુનેગારની નીતિ સુધરે અને પુનઃ તે તેવો અપરાધ કરે નહિ અને (૨) તેને શિક્ષા થયેલી જોઈ બીજા લેકે દાખલે લે અને શાસનભયથી તેમની પાપપ્રવૃત્તિ અટકે. પરંતુ જો અપરાધ છે તે કહ્યા વગર જે ન્યાયાધીશ કોઈને ફટકા મારવા લાગે તો તે માણસની નીતિ સુધરે કે ? કિવા લેક તે પરથી શો બોધ લે? પહેલો હેતુ સફળ થવાને ગુનેગારને અપરાધની ખબર પડવી જોઈએ અને બીજો હેતુ સફળ કરવાને અન્યને પણ તેની ખબર પડવી જોઈએ. પૂર્વજન્મના પાપની ખબર નહિ હોવા છતાં આ જન્મમાં શાસન કરવામાં શું નૈતિક ડહાપણ રહેલું છે ? હા, એ ખરું છે કે ત્રીજા એક હેતુથી કે પિતાના શત્રને શિક્ષા કરે છે. એ ત્રીજા હેતુનું નામ “ર” છે. જેણે આપણને દુઃખ દીધું હોય તેને આપણે દુઃખ દેવું, એ ભાવનાથી કેટલાક અપકારનો નિકાલ અપકારથી આણે છે; પણ ઈશ્વરને માટે એવી મુદ્ર ભાવના કલ્પીએ તો ઈશ્વરનું ન્યાયીપણું અને પરમ કૃપાળુપણું ક્યાં રહે? સર્પ સે છે તે લોકોની નીતિ સુધારવા કિંવા લેકે પર દહેશત બેસાડવા, કિંવા તેમના રક્તને સ્વાદ લેવા નહિ; પણ કેવળ તેની પૂંછડી પર પગ દેવામાં આવ્યો તેનું વેર લેવાને જ અંશે છે; પરંતુ ઈશ્વર સર્પ સમાન છે કે? ઉત્તર : એ વિષે વેદાંતી કહે છે કે, જે કે પૂર્વના પાપની માહિતી માણસને સ્પષ્ટ રીતે નહિ હોય પણ પિતે ક્યા પ્રકારનું For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ તે તે ‘ વૈષમ્ય-નૈ ચ-પ્રસ’ગાત્’ અને કેવી જાતનું પાપ કર્યુ. હેવું જોઈએ તેની કલ્પના અશકન્ય નથી. કાઈનું બાળક બાલ્યાવસ્થામાં જ મરણ પામે છે કહે છે કે, ' પ્રભુ, મેં પૂજન્મે કાનું બાળક મારી નાખ્યું હતું કે તે આવી આક્ત નાખી ! ’‘કાઈનું ઘર બળી જાય છે તેા લેાકેા કહે છે કે ગયા જન્મે એણે કાઈનું નુકસાન કર્યુ હાવું જોઈએ ! ' આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું કે, આગળના જન્મમાં કરેલા પાપની ચેાક્કસ ખબર નથી હાતી તાપણ તેની કલ્પના કરી સમાધાન મેળવી શકાય છે અને લેાકેા એ રીતે સમાધાન મેળવે છે પણ ખરા. પ્રશ્ન : સમાધાન મેળવવાની આ પતિ એટલી બાલીશ છે કે બુદ્ધિમાન માણસનું એ રીતથી કદી પણ સમાધાન થતું હાય એમ મને લાગતું નથી. હું કબૂલ કરું છું કે, હિંદુ કિંવા હિંદી માણસા એવાં વાકય ઉચ્ચારે છે. પણ તે પરથી એટલું જ સિદ્દ થાય છે કે, આપણા લેાકાનાં લેાહીમાંસ કવાદથી એતપ્રેત બનેલાં છે અને જ્યાં યુક્તિવાદથી આપણું સમાધાન થતું નથી ત્યાં કર્મવાદને દાખલ કરી આપણે જેમ તેમ સમાધાન મેળવવાને પ્રયત્ન કરીએ છીએ. ઉત્તર : ખીજી એક દષ્ટિથી તમારું સામાધાન કરવાને પ્રયત્ન કરીશ, તમારા વેદાંતી પ્રત્યે પ્રશ્ન છે કે, જન્માંતરે કરેલાં પાપપુણ્ય આપણે જાણતા નહેાઈએ છતાં તે માટે શાસન કરવું કે બક્ષીસ આપવી એ ડહાપણ છે કે? આ સંબંધમાં વેદાંતી તરફથી હું એટલું જ કહી શકીશ કે, ઈશ્વર સજ્જન તેના જન્માંતરના પાપકમ બદલ જે દુ:ખ આપે છે તે શાસન તરીકે નહિ પણ કમ`ના ફૂલ તરીકે આપે છે. અગ્નિમાં હાથ નાખવાથી હાથ દાઝે છે. એમાં શાસનને હેતુ હાતા નથી તેવી જ રીતે પાપકમ` બદલ તેનાં ફળ ભાગવાવવામાં શાસનના કંઈ પણ સબંધ નથી. ‘ જેવું ક` તેવું ફળ ' એ નિયમ અન્ય સૃષ્ટિનિયમની માફક જ ત્રિકાલાબાષિત છે અને એ નિયમાનુસાર જ દુર્જન પોતાનાં પૂર્વનાં પુણ્યનાં ફળ તરીકે ઐશ્વય ભાગ પામે છે અને સજ્જન પૂર્વજન્મના પાપ માટે શાક કરે છે, ઈશ્વરે એક વખત જે કંઈ નિયમ સ્થાપિત કર્યાં છે તેમાં તે કાઈ તે For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ માટે કદી પણ ફેરફાર કરતો નથી. અગ્નિમાં, સજજનનો હાથ પડશે તો તે પણ દાઝશે જ. તે સજજન હોવા ખાતર શું ઈશ્વર પિતાને નિયમ બદલશે? ઊલટ પક્ષે દુર્જન સાકર ખાશે તે તે તેને કડવી નહિ લાગે. દુજને આગલા જન્મમાં પુષ્કળ પુણ્ય કર્યા હશે તો તેમનું ફળ તેને મળશે જ. આ દૃષ્ટિએ જોવાથી મને તે કર્મની વિચારસરણું (થીયરી) ડહાપણભરી લાગે છે. પ્રશ્ન : પણ પૂર્વજન્મ છે એ વાત ખરી છે કે? એ જે સિદ્ધ થઈ શકે તેમ નહિ હોય તે બધી વાત જ મારી જશે ! હું જાણું છું કે, હાલના ઘણા શાસ્ત્રો કહેવા લાગ્યા છે કે, માણસના મરણ પછી પણ તેનો આત્મા છવો હોઈ શકે છે. સર. ઓલીવલેજ, ડબલ્યુ ટી. સ્ટેડ, સર આફ્રેડ રસેલ વોલેસ, વિલિયમ જેમ્સ, ડે. માયર્સ, ડૉ. હોડ્રગસન વગેરે આધુનિક શાસ્ત્રજ્ઞોને “આત્મા મૃત્યુ પછી પણ જીવતા હોય છે” એ તત્ત્વ માન્ય થયું છે. પરંતુ અદ્યાપિ તે અન્ય સુષ્ટિનમ પ્રમાણે નિ:સંશય કેટીનું બન્યું નથી. ઠીક, ધારો કે બન્યું છે, તો પણ શું? હું કબૂલ કરું છું કે, મેં પૂર્વજન્મ પાપકર્મ કર્યા હશે તેથી તેનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે, એ અન્ય સૃષ્ટિનિયમ પ્રમાણે જ કાર્યકારણભાવનો બરોબર વ્યવહાર બને છે; પણ હું પાપ કરીશ એ વાત ઈશ્વર જાણતો હતું કે નહિ? જે તે જાણતો હતો તો તેણે મને પાપ કેમ કરવા દીધું ? પાપના બદલામાં આગળ ઉપર મારે પુષ્કળ દુઃખ ભોગવવું પડશે એ વાત ઇશ્વરની જાણમાં હોવા છતાં તેણે મને પાપ કેમ કરવા દીધું ? તેને મારી દયા કેમ ન આવી ? ઉત્તર: પાપ કરવું કે ન કરવું તે ઈશ્વરે તમારા સ્વાધીનમાં રાખ્યું છે. તેણે તમને એક વખત કહી રાખ્યું છે કે ભાઈઓ, સન્માર્ગે ચાલશે તો અમુક ફળ મળશે, ખોટે રસ્તે જશે તો અમુક પ્રકારનું ફળ મળશે. હવે કો માર્ગ રવીકારવો તે તમારી ઇચ્છાને આધીન રાખું છું એ વાત ધ્યાનમાં રાખો. કેમકે તમે જે કંઈ કરશે તેને માટે હું તમને જવાબદાર ગણીશ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ * “વૈષય-નૈય-પ્રસંગાત' અને તે પ્રમાણે સારું નરસું ફળ આપીશ. અત્યારથી જ કહી દઉં છું કે, પાછળથી કોઈ પણ જાતની તકરાર ચાલશે નહિ. માટે સંભાળીને ચાલે.” આવી રીતે ઈશ્વરે લોકોને ઈચ્છા સ્વાતંત્ર્ય આપી રાખેલું હોવાથી માણસના પાપ કે પુણ્ય માટે ઈશ્વર જવાબદાર નથી. ઈશ્વર ત્રિકાલજ્ઞ હોવાથી અમુક માણસ અમુક કાળે અમુક પાપ કરશે એ છે કે તેના જાણવામાં હશે પણ તે પાપનું કતૃત્વ તે માણસ તરફ જ રહેશે. ઈશ્વરનું સર્વજ્ઞત્વ અને સર્વશક્તિમત્ત માણસના કતૃત્વથી – ઈછા સ્વાતંત્ર્યથી વિસંગત નથી; કેમકે અમુક એક વાત થવાની છે તે હું જાણતો હોઉં તેટલા પરથી તે “હું જ કરું છું” એવું કંઈ બનતું નથી, કિવા તેને અટકાવવાની મારામાં શક્તિ હોવા છતાં તેનું કર્તવ મને પ્રાપ્ત થતું નથી. તે વાત બનવા દેવાની જવાબદારી માત્ર મારા ઉપર રહે. આ દૃષ્ટિએ જોતાં જગતનાં દુ;ખ કે પાપની જવાબદારી અપ્રત્યક્ષ રીતે ઈશ્વર પર જઈ શકે છે. દાખલા તરીકે, ધારોકે, આધવ્યાધિથી ગ્રસ્ત થયેલે એકાદ મહારગી, આંધળ, પાંગળો માણસ ઈશ્વર આગળ તકરાર કરે છે કે “મને આવું દુઃખ કેમ આપે છે?” ઈશ્વર તેને કહે છે કે, “તે પાપ કર્યું છે તેનું ફળ તને ભોગવવું પડે છે.” મહારોગી કહે છે કે, “આ જગતમાં આવ્યો ત્યારથી જ હું આંધળો પાંગળો છું અને જન્મથી જ આ રોગ પ્રાપ્ત થયેલ છે એટલે મારા પાપનું ફળ કેમ ગણાય?’ ઈશ્વર કહે છે કે, “તે પૂર્વ જન્મમાં પાપ કર્યા છે. ત્યારે તે કહે છે કે, “પાપ કર્યા હશે, પણ તે જ મને એવી બુદ્ધિ કેમ આપી?” ઈશ્વર કહે છે કે, “ના મેં તો તને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી.” ઠીક, મહારોગી પુનઃ કહે છે કે, મારા પાપની જવાબદારી હું સ્વીકારું છું પણ જે વખતે તે મને જન્મ આપે તે વખતે તું જણો જ હતો ને કે હું પાપકર્મ કરીશ અને એ પાપને ફળ તરીકે આવો રોગ પ્રાપ્ત થશે અને દુઃખી બનીશ? ત્યારે પાપ કરવામાં મને સ્વતંત્રતા આપવામાં તારી ભૂલ નથી થઈ કે ? પાપનું કર્તાવ મારા તરફ છે અને તેનું ગ્ય ફળ મને મળે એ બરાબર છે; પણ ઈચ્છા સ્વાતંત્ર્યને હું દુરુપયોગ કરીશ એ બધું તું જાણતો હતો છતાં તે મને એવું For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ • સ્વાતંત્ર્ય કેમ આપ્યું?' જવાબમાં ઈશ્વર કહે છે કે, “ભલા માણસ, તને જન્મ આપતી વખતે મેં ગાઈ બજાવીને જણાવ્યું હતું કે, સન્માર્ગે ચાલીશ તો અમુક ફળ મળશે અને કુમાર્ગે ચાલીશ તે અમુક ફળ મળશે. આ વાત સારી રીતે ધ્યાનમાં રાખીને તારે જે માર્ગે જવું હોય તે માર્ગે જા. પાછળથી તકરાર ચાલશે નહિ. તે વખતે તેં એ બધી શરત સ્વીકારી હતી અને આજે મારા પર કૂદે છે?' મહારોગી કહે છે, “ગમે તેટલું ગાઈબજાવીને તે કહ્યું હશે પણ હું ઈચ્છા સ્વાતંત્ર્યને દુરુપયોગ કરીશ એ વાત તારા જાણવામાં છતાં તે મને ઉત્પન્ન જ કેમ કર્યો?” ઈશ્વર આ વાતને શો ઉત્તર આપી શકે છે તે આધુનિક વેદાંતીઓને પૂછવું જોઈએ. For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સત્ય સાધન કે સાધ્ય? કોઈ પણ વાદગ્રસ્ત પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, આપણે કહીએ છીએ કે, અમારી વાત સાચી અને અન્યની ટી; અને એ અન્યને પસંદ પડતું નહિ હોવાથી વાદવિવાદનો આરંભ થાય છે. પરંતુ “સત્ય એટલે શું એ વિષે વાદ થશે કિંવા મતભેદ હોઈ શકશે એમ સહસા આપણને લાગતું નથી. આપણે સમજીએ છીએ કે, સત્ય એટલે શું એ ખુલ્લું છે, સર્વને સમજાય તેવું છે અને આપણું પ્રતિપક્ષી પણ તેમજ સમજે છે. વાદ માત્ર કેનો પક્ષ સત્ય એટલે જ રહે છે હિ સત્યારા ધર્મ એ સૂત્રમાં કહેલો સત્યનો મહિમા ઉભય પક્ષને માન્ય હોય છે અને પ્રત્યેક પક્ષ પ્રતિપાદન કરે છે કે પોતાનું કથન સત્યાનુસાર છે. એકંદરે સત્ય એ સુબોધ, થિર, નિશ્ચિત વસ્તુ છે એવી આપણું સામાન્યતઃ સમજ હોય છે અને એ વાત ગૃહીત ગણીને જ આપણે વાદનો આરંભ કરીએ છીએ. પછી વાદ થતાં થતાં બહુધા એવો પ્રસંગ આવે છે કે, આપણા કથનના સમર્થનાર્થે આપણે જે પ્રમાણ આપીએ છીએ તે પ્રતિપક્ષને માન્ય થતાં નથી કિંવા પ્રતિપક્ષનાં આપણને માન્ય થતાં નથી. આથી પછી કયાં પ્રમાણ માન્ય કરવાં એ વિષે ઊહાપોહ થાય છે. ચાર્વાક For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ જેવા પ્રત્યક્ષ પ્રમાણને જ માન્ય સમજે છે, પણ સામાન્ય માણસો પ્રત્યક્ષ અને અનુમાન ઉભયને ગ્રાહ્ય ગણે છે. “આપ્ત વાક્ય એટલે શ્રતિ સ્મૃત્યાદિ આદરણીય ગ્રંથ કિંધા સદ્ગુરુ, બ્રહ્મવેત્તાશાસ્ત્રજ્ઞ વગેરે આદરણીય જનનાં વચનોને પ્રમાણ માનવાનું કેટલાકને પસંદ હોય છે અને કેટલાકને પસંદ નથી હતું. એ ગ્રે હ્યતા વિષે વાદવિવાદ થઈ નિર્ણય થાય છે એટલે પુનઃ આપણે મૂળ વાદ તરફ વળીએ છીએ અને માન્ય થયેલા પ્રમાણાનુસાર વાગયુદ્ધ કરી અન્ય પક્ષને હરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ અતિ ચિકિત્સક જન એથી પણ ઉડે જાય છે. તેમનામાં “સત્ય” એટલે એ વિષે જ વાદનો આરંભ થાય છે. સામાન્ય માણસ સમજે છે કે, “સત્ય” એટલે ‘વતું' જેવી હોય તેવું જ્ઞાન અને અસત્ય એટલે તેથી વિપરીત જ્ઞાન. અર્થાત વસ્તુસ્થિતિને અનુસરતું – અનુરૂપ જે હોય તે સત્યજ્ઞાન અને બાકીનું અસત્યજ્ઞાન. પરંતુ “વસ્તુસ્થિતિને અનુસરતું – અનુરૂપ' એટલે શું? આપણે કહીશું કે, “વસ્તુ' જેવી હોય તેવું જ માનસિક પ્રતિબિંબ કિંવા ચિત્ર જે વિચારમાં હોય તે વિચાર સત્ય, અને અન્ય વિચાર અસત્ય. દાખલા તરીકે રજજુદર્શન થતાં જે તેનું યથાર્થ પ્રતિબિંબ આપણા મનમાં હોય તે આપણું જ્ઞાન સત્ય સમજવું અને તેના બદલે સર્પ સમજીએ તે – રજુના બદલે સપનું ચિત્ર ચક્ષુ સમીપ ઊભું રહે તે – તે અજ્ઞાન સમજવું. એકંદરે વસ્તુના યથાર્થ – અનુરૂપ – પ્રતિબિંબાત્મક જ્ઞાનને આપણે સત્ય કહીએ છીએ. પરંતુ એ ઉત્તર પણ વિશેષ સમાધાનકારક જણાતો નથી. કારણકે, પ્રતિબિંબ,” “ચિત્ર” સાકાર વસ્તુનું હોય છે ત્યારે માનસિક વસ્તુ એટલે વિચાર, કલ્પના, મનોવિકાર વગેરે નિરાકાર હોય છે. આવી માનસિક વસ્તુ કે સંબંધનું પ્રતિબિંબ બહુધા કલ્પનાતીત હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, ચંદ્ર, કમંડલ, રજજુ વગેરે પ્રત્યક્ષ અને સાકાર વસ્તુનું પ્રતિબિંબ કલ્પનાગમ્ય હોવાથી તદનુરૂપ જે જ્ઞાન તે સત્ય” એ વાક્યનો અર્થ સહેલું છે. પરંતુ “શક્તિ, કારણ અભાવ, જ્ઞાન' જેવી અમૂર્ત વસ્તુનું ચિત્ર ચક્ષુ સમીપ ખડું થતું For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ સત્ય સાધન કે સાધ્ય? ૪પ૧ નહિ હોવાથી – તેને આકાર કે રૂપ નહિ હોવાથી – વસ્તુસ્થિતિને અનુરૂપ કેવી રીતે હોય છે તેની કલ્પના થઈ શકતી નથી માટે અનુરૂપત્ય કિંવા યથાર્થ ત્વનો અર્થ વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર છે. ટૂંકામાં સિંહાવલોકન કરીશું તો એ પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો અને તેનું મહત્ત્વ શું છે તે સારી રીતે ધ્યાનમાં આવશે અને એ સિંહાવલોકન પ્રશ્નોત્તર રૂપે થશે તે તેને અર્થ સુબોધ થશે. “કાનો પક્ષ ખરે?” એ મૂળ પ્રશ્ન છે. મારે.” “કેમ ?” “ કારણ, મેં તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ કરી બતાવ્યો છે.” “સિદ્ધ કરી બતાવ્યો એટલે શું? ” સત્યને અનુરૂપ છે એમ મેં બતાવી આપ્યું છે.” અનુરૂપ એટલે શું ?” વસ્તુનું જ સ્વરૂપ હોય તેનું યથાર્થ પ્રતિબિંબ જે જ્ઞાનમાં હોય તે તે વસ્તુનું “અનુરૂપ ” જ્ઞાન.” શક્તિ, જ્ઞાન, ધર્મ, નીતિનું પ્રતિબિંબ કેવું હોય છે?" એ વસ્તુ નથી એટલે તેનું પ્રતિબિંબ પણ નથી.” ત્યારે અનુરૂપત્ર એટલે શું? વસ્તુસ્થિતિને અનુરૂપ એવું જે જ્ઞાન તે સત્ય, એ વાત કબૂલ છે, પણ “અનુરૂપત્વ કેવી રીતે ઓળખી લેવું ? ” આ પ્રશ્નનો ઉત્તર આપવાનું કઠિન છે. એવા પ્રશ્નની શુષ્ક માથાકૂટ કરવી એ સમયનો અપવ્યય કરવા જેવું છે એમ કહી પ્રશ્ન ટાળી શકાશે. એ સાદા મૂલભૂત શબ્દની વ્યાખ્યા કેણ કેવી કરી શકે ? આપણે પ્રત્યેક શબ્દની વ્યાખ્યા કરવા બેસીએ તે કોઈ પણ પ્રશ્નો અંત આવે નહિ અને અનવસ્થાપ્રસંગ આવે, એમ કહી એ પ્રશ્ન ત્યજી શકાશે. પરંતુ એ યુક્તિને આધાર ગ્રહણ નહિ કરતાં આપણે જરા ઊંડો વિચાર કરીશું. આપણે પ્રશ્ન એ છે કે સત્ય કેવું હોય છે. આ પ્રશ્નને એક એવો ઉત્તર છે કે, સર્વજ્ઞ ઈશ્વરને જ્ઞાનના જેવું જે હોય તે સત્ય જ્ઞાન અને બાકીનું દંભી જ્ઞાન, એટલે વાસ્તવિક રીતે અજ્ઞાન જ. પણ For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર નીતિશાસ્ત્ર પ્રવેશ ઈશ્વરનું જ્ઞાન કેવું હોય છે તે ઈશ્વર જ જાણે. તેની આપણને લેશમાત્ર પણ કલ્પના નહિ હોવાથી એ વ્યાખ્યા આપણને કંઈ જ ઉપયોગની નથી. ઈશ્વરનું જ્ઞાન કેવું હોય છે એ જ જ્યારે પ્રથમ જાણવામાં નથી ત્યારે તેના જ્ઞાન જેવું જ્ઞાન તે સત્ય, એમ કહેવાથી શો બોધ થાય ? માટે સત્યનું બીજું એકાદ લાનું નિર્માણ કરવું જોઈએ. જે વસ્તુસ્થિતિને અનુરૂપ – યથાર્થ જ્ઞાન કરાવે છે તે સત્ય, એવું લક્ષણ સ્થિર કરતાં અનુરૂપ કિંવા યથાર્થ એટલે શું, એવો પ્રશ્ન ઉદ્ભવે છે અને ત્યાં અટકી જવાય છે એમ આપણે જોયું છે. માટે હવે કંઈક વ્યાવહારિક દષ્ટાંતથી સત્ય એટલે શું તે સમજાય છે કે કેમ તે જોઈશું. આક્સ કરીને યથાર્થ જ્ઞાન એટલે તેને રવાદ મધુર લાગવો, કડવા કારેલાનું જ્ઞાન એટલે તેના આહારથી કડવું લાગવું તે જ્ઞાન. વેદાંતને દાખલા લઈ કહીએ તે રજજુને સર્પ સમજી ભય ન પામ અને તેનો ગ્ય ઉપગ કરવો એ તે વસ્તુનું યથાર્થ જ્ઞાન. અર્થાત કાઈ વસ્તુની ઉપયોગ કરતાં શું પરિણામ આવશે તે સમજાવે અને તે વસ્તુ કેવી રીતે ઉપગમાં લેવાથી સુખ થશે કિંવા નિદાન નુકસાન નહિ થાય એ વાત સમજાય તેનું નામ તે વસ્તુનું યથાર્થ જ્ઞાન. જે વસ્તુનું જ્ઞાન થાય છે તે વસ્તુને આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણું જીવન અધિક સુખમય કિવા નિદાન અધિક નિર્ભય બનાવી શકાય છે. વિરુદ્ધ પક્ષે સત્ય જ્ઞાન ન હોય તો વિષને અમૃત સમજી કિંવા રજજુને સર્ષે સમજ આપણે હાનિ મેળવીએ છીએ. જ્ઞાન જ્યારે અતિ ઉપયુક્ત, સુખદ અને કલ્યાણકારક છે ત્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ જ્ઞાનની. ઓછીવત્ત ઉપયુક્તતાના આધારે – કલ્યાણપ્રદતા પર ઠરાવવાને કંઈ હરકત છે ? એકાદ વસ્તુ અમુક પ્રકારની છે, એ વિષે આપણા મનમાં દસબાર વિચાર આવી જાય છે તેમાં જે યોગથી તે વસ્તુને અધિકમાં અધિક કલ્યાણદાતા ઉપયોગ થઈ શકે તેમ હોય તે સત્ય વિચાર છે, એ નિર્ણય કરવામાં શી ભૂલ છે ? દાખલા તરીકે, અગ્નિ ગરમ છે કે કંડે એ વિષે સંશય હતો થાય તો અગ્નિને ઉગ માનવાથી જ આપણું કાર્ય સાધ્ય થાય. એ વા! છ છે. અને કંઠે સમજી તેના પર ચાલીએ તે. For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ સત્ય સાધન કે સાથ? ૪૫૩ "ગ બળી જાય અને જીવનને નાશ થાય માટે અગ્નિને ઉષ્ણ સમજ એ જ “યથાર્થ' એટલે હિતકારક – ઉપયુક્ત છે. જયારે આવું છે ત્યારે જે જ્ઞાન હિતકારક, જીવનોપયોગી અને હિતપ્રદ છે તે સત્ય એવી વ્યાખ્યા કરીએ તે શું ? * સત્ય સાધ્ય ન હોઈ જીવન અધિક સુખમય, વિનિહિત અને સમાધાનકારક બનાવવાનું એક સાધન છે એમ કહેવામાં શી હરકત છે ? કેટલાક કહે છે કે, સત્યને જ્યારે ઉપયુક્તતા પર આધાર છે ત્યારે જે જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી તેને ‘અસત્ય' કહેવામાં શું વાંધો છે? દાખલા તરીકે માનો કે રાકને ગ્રહ જ્યોતિષ શાસ્ત્રાનુસાર પૃથ્વીથી ૨૫ લાખ માઈલ દૂર છે એમ સિદ્ધ થયું છે. એ અંતરને ૨૮ લાખ કિવા ૩૭ લાખ માઈલ કહીએ તો અમને કંઈ ભારે નુકસાન થવાનું નથી. સત્ય જ્યારે કાર્યના ઉપયોગ પર અવલંબેલું હોય, ત્યારે શુક્ર ૨૭ લાખ માઇલ કિવા ૨૦૦ માઈલ દૂર છે એમ કહેવાને કંઈ હરકત નથી. ગમે તે કહે પણ તે વ્યવહાર દષ્ટિએ એક જ છે. બીજું દષ્ટાંત આપીને એ આક્ષેપનો અર્થ વિશેષ સ્પષ્ટ કરીશું. શિવાજીને જન્મ ૧૬ર૭માં થયે કહે કે ૧૬૩૦માં થયો કહો ! ગમે તે કહે પણ તેનાથી વ્યવહારમાં શું વાંધો રાવે છે ? એથી હિત કે અહિત થાય તેવું કંઈ નથી. * “ જે જ્ઞાન સર્વમાં અધિક ઉપયોગી-સુફલદાયક-સમાધાનકારકવ્યવહાર્ય–તે સત્ય” એ વ્યાખ્યા મારા ઘરની નથી. Pragmatism કિવા સાધનવાદ' નામનું યુરોપ અને અમેરિકામાં જે નવીન કાંતિકારક દર્શન નીકળ્યું છે તેના એક અંગને આ નિબંધમાં અનુવાદ કરેલ છે. જિજ્ઞાસુ વાચકોએ અધિક માહિતી માટે વિલિયમ જેમ્સ નામના વિદ્વાન ગ્રંથકારનું પ્રેમેટીઝમ નામનું પુસ્તક વાંચી જવું. આપણા નૈયાયિક ગ્રંથોમાં પણ જે જ્ઞાન સફળ થઈ શકે તે ખરું જ્ઞાન છે, એવા પ્રકારનું વિવેચન છે. મૃગજળ' જોઈને તેને પાણી સમજી પીવા દોડી જનાર હરણનું જ્ઞાન “સફલ” થવાનો સંભવ છેતો નથી તેથી તે આભાસાત્મક સમજવું, એવા પ્રકારનાં વચનો મળી આવે છે. હાલના (Pragmatism) પ્રેમેટીઝમ કે સાધનવાદ અને પૂર્વના નૈયાચિકેના વિચારની તુલના તજજ્ઞ માણસો કરે તો ઠીક. For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ ઉપોગીપણા પર જ સત્યની મદાર છે એમ કહેનારને શિવાજીનો જન્મ ૧૬૩૦માં થયો હતો એમ કહેવામાં ખોટું શું છે તે કહી શકાશે નહિ. આનો જવાબ એ છે કે, ઉપયુક્તતાને સંકુચિત અર્થ કરે ન જોઈએ. ઉપયુક્તતા અનેક પ્રકારની છે. ઈદ્રિયસુખ, જીવન કે વ્યવહારની દષ્ટિએ જ જે ઉપયોગી હોય તેને જ ઉપયોગી કહેવું એ બરાબર નથી. જે યોગથી આપણું મનનું, બુદ્ધિનું અને આત્માનું સમાધાન થાય તે પણ ઉપયુક્ત જ છે. ગણિતશાસ્ત્ર કે ઇતિહાસશાસ્ત્ર આપણને પ્રિય હોવાથી એ શાસ્ત્રના સિદ્ધાંત વિરુદ્ધ જે હોય તે આપણને અપ્રિય, અસમાધાનકારક અને અનુપયુક્ત લાગે એ સ્વાભાવિક છે. એ દષ્ટિએ જોતાં શિવાજીનો જન્મ ૧૬ માં થયાની વાત અસત્ય છે એમ પ્રેમેટીસ્ટ અથવા ઉપયુક્તતાવાદી કહી શકશે. જે પૂર્વના જ્ઞાનથી કિના ભવિષ્યમાં થનારા જ્ઞાનથી વિસંગત છે તે અનુપયુક્ત છે માટે જ અસત્ય છે એમ કહેવામાં શો દોષ છે ? કદી કદી બીજ એક એ આક્ષેપ સંભળાય છે કે, જે વિચારને ખરો માનીને ચાલવાથી આપણું મન અધિક સમાધાન પામતું હોય તેને સત્ય કહેવામાં આવે છે જેના મનને જે લાગે તે સત્ય એવું કહેવાનો પ્રસંગ આવશે અને પ્રત્યેકનું સત્ય ભિન્ન ભિન્ન થશે. અર્થાત સત્યને અચળત્વ રહેશે નહિ. પણ વિચારતે જણાશે કે, સમાધાન કે સુખની સંકુચિત વ્યાખ્યા થાય તે જ એ આક્ષેપને આધાર મળે છે. સાધનવાદી કદી કહેતા નથી કે મનને લાગે તે સત્ય. તે તો કહે છે કે, મનને પ્રથમ દર્શને એકાદ વાત ખરી લાગે; પણ અનુભવમાં આવતી બીજી વાત જે જુદી પડતી હોય તે પૂર્વના અનુભવ અને નવીન વાતના ઉપગીપણાની તથા સમાધાનકારકતાની દૃષ્ટિએ બંનેને વિચારી તેમાં કઈ વાતને કેટલી ગ્રાહ્ય ગણવી તે નક્કી કરવું. ધાર્મિક કિંવા નૈતિક દૃષ્ટિએ જે આવશ્યક હોય, અત્યંત ઉપયુક્ત હોય, તેની વિરુદ્ધ જતા મતને ઉપયુક્તતાવાદી માણસ અસત્ય સમજશે. તેવી જ રીતે સૌંદર્ય દષ્ટિએ, ઐતિહાસિક દષ્ટિએ, ભૌતિકશાસ્ત્રની દષ્ટિએ તેને જે સત્ય જણાતું હશે તેનાથી વિસંગત રહેતી વાતને For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ સત્ય સાધન કે સાધ્ય? તે સહજમાં સત્ય ગણી લેશે નહિ. તેનામાં જે વાદ ઉત્પન્ન થશે તે તે તારતમ્ય દષ્ટિએ તેનો વિચાર કર્યા પછી જ નિશ્ચિત મત ઠરાવશે. પોતાના અનુભવ અને ઉપયુક્તપણા પર સત્યનું સત્યત્વ હરાવનારો માણસ મનને ગમે તે ખરું માનશે એમ કહેવાને ન્યાયને આધાર નથી. અહીં એટલું કબૂલ કરવું પડશે કે, એવા પ્રકારની ગેરસમજ થવી સ્વાભાવિક છે. વર્તનના ઉપયોગીપણાના આધારે સદ્વર્તન ઠરાવનાર જનહિતવાદી (Utilitarian) લેકે પર પણ એવા જ પ્રકારને આક્ષેપ મૂકવામાં આવે છે. આપણું મનઃપૂત સમાજેતુ એ સદુપદેશનો પણ જે ખરાબ અર્થ થયો છે તેનું કારણ એ જ છે કે, લેકે ઉપયુક્ત, સમાધાનકારક, મનઃપૂત વગેરે શબ્દોને સંકુચિત ક્ષુદ્ર અર્થ કરે છે. પણ એવો અર્થ કરવા યોગ્ય નથી. એ પણ કબૂલ કરવાની જરૂર છે કે, સત્યની પરીક્ષા સ્વાનુભવના આધારે કરવી એવું ગૃહીત માનવામાં આવે તો પ્રત્યેક પિતતાના અનુભવ પ્રમાણે સર્વ કઈ બાબતનું સત્વ નક્કી કરશે. પણ એનો અર્થ એ થાય છે કે, સત્ય એ વ્યક્તશઃ ભિન્ન છે અને એકાદ વ્યક્તિના જીવનમાં પણ, પાંચ વર્ષ પર તેને જે સત્ય લાગતું હતું તે કદાચ હવે તેવું નહિ લાગે અને આજે જે સત્ય લાગે છે તે કદાચત પાંચ વર્ષ પછી અસત્ય લાગશે. આ જે સ્વીકારીએ તે અમુક વિધાન સત્ય છે કે અસત્ય છે, એવું સર્વસામાન્ય અને ત્રિકાલાબાધિત વિધાન અશક્ય બને. તેવા પ્રકારનું વિધાન કરવામાં જ આવે અને લેકીને તે રચે, તો પણ તેનો અર્થ એટલે જ રહે છે, એ વિધાન બહુ લોકાને રુચતું છે તેથી તે સામાન્યતઃ સત્યઃ એટલે “સત્યત્વ' બહુ મત પર અવલંબેલું છે. એને નિષ્કર્ષ એટલે નીકળે છે કે, દસ હજાર અશિક્ષિતને અમુક એક વાત ખરી લાગે અને એક વિચારી વિદ્રાન શાસ્ત્રને તે અસત્ય લાગે તો અશિક્ષિતનું કથન સત્ય માનવું અને વિદ્વાને પોતાનો મત પિતાને ઘેર ખરો માનવો. આ આક્ષેપને એટલે જ જવાબ આપી શકાશે કે, હા, સામાન્ય જનસમૂહની ભાષા બહુમતના ધોરણે જ રહેવાની. જ્યારે For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ નીતિશાસ્ત્ર પ્રવેશ શાસ્ત્રજ્ઞનું સત્ય સામાન્ય જનોને રુચશે ત્યારે જ તે તેમની ભાષાના સત્ય” શબ્દને પાત્ર થશે. એકંદરે એ નિર્ણય આવ્યો જણાય છે કે, જેને જે સમાધાનકારક, કાર્યોપયોગી લાગે તે તેણે પોતાને ઘેર વિના હરકતે સત્ય માનવું અને તે જે બહુજનસંમત” હોય તો ખુલ્લી રીતે તેને સત્ય કહેવું. આ નિર્ણયથી “સત્ય” નામની કોઈ એક સ્થિર, ત્રિકલાબાધિત નિરુપાધિક વસ્તુ છે અને તેનું પ્રતિબિબ કિવા સામ્ય જે વિચારમાં છે તે સત્ય એ કલ્પનાને હરતાળ વાગે છે. સત્ય સ્થિર અને અનાદિસિદ્ધ છે એમ નહિ, પણ તે ચળ અને કાલગતિએ વર્ધમાન થનારું છે. સત્યના મૂલભૂત પ્રમાણ પરથી અનુભવની યોગ્યતા કરાવવાની નથી પણ અનુભવના પ્રમાણથી સત્ય જણાતી ક૯૫નાની યોગ્યતા કરાવવાની છે. સત્ય ઉપયુક્ત છે એમ નહિ પણ ઉપયુક્ત તે સત્ય છે. સત્યથી મનનું સમાધાન થાય છે એમ નહિ પણ જેનાથી મન સમાધાન પામે છે તે સત્ય. સત્યથી કાર્યને ઓછોવત્ત મહિમા કરે છે એમ નહિ પણ ઓછાવત્તા કાર્યમહિમાને અનુસરી સત્યત્વ ઠરે છે. સત્ય સાધ્ય નથી પણ સાધન છે. સત્ય સર્વ જનસંમત હેવું જ જોઈએ એમ નહિ પણ વ્યક્તિ તેટલી પ્રકૃતિના ન્યાયે પ્રત્યેક વ્યક્તિનું સત્ય ભિન્ન બનશે એવી વિપરીત કલ્પના આપણે સ્થાપિત કરેલા સત્યના વિલક્ષણ લક્ષણથી કબૂલ કરવાની ફરજ પડે છે. પણ તેનો ઉપાય છે ? સત્યનું બીજું શું લક્ષણ હોય? કઈ વાતને ખરી માનવાથી આપણા મનને અધિકમાં અધિક સંતેષ મળશે. સર્વેમાં આપણને શું વિશેષ ઉપયોગી થશે તે જોઈને જ આપણે સત્ય અસત્યતા ઠરાવવા ઈચ્છીએ છીએ ને? કે બીજું કોઈ સાધન છે ? ઉક્ત વિવેચન જે બરોબર હોય તે “ો મત સત્ય એ પ્રશ્નનું રૂપાંતર “કો મત કીમતી” એવું થાય છે. પ્રભુ છે, એ મત ખરે કે પ્રભુ નથી એ મત ખરે વગેરે પ્રશ્નો માટે * પ્રભુ છે એ મત કલ્યાણપ્રદ અને સમાધાનકારક છે, કે પ્રભુ નથી એ મત?”—એવા પ્રકારનાં કિંચિત ભિન્ન, વ્યાવહારિક For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ સત્ય સાધન કે સાય? અને મને વેધક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ રૂપાંતરથી લાગે છે કે તત્ત્વવિવેચન અધિક સુફલદાયી થશે. તત્ત્વજ્ઞાન એટલે સૂક્ષ્મબુદ્ધિજનેની શાબ્દિક કસરત સમજવાની નથી. તત્વજ્ઞાન કંઈ નિરર્થક વાગજાળ નથી. તે જલતાડનાદિવટુ નિષ્ફળ નથી. તેમાં શુષ્ક માથાકૂટ નથી. પણ તેમાં ક મત અધિક સુસંગત, સુફલદાયક અને અધિક મૂલ્યવાન છે એ અતિ મહત્ત્વના અને ઉપયોગી પ્રશ્નનો વિચાર હોય છે. તત્ત્વજિજ્ઞાસુને શબ્દછળ કરવાનો ન હોતાં હિતાહિત શામાં છે, સન્માર્ગ કયે, નિઃશ્રેયસ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય વગેરે મહત્ત્વના અને ફૂર્તિદાયક પ્રશ્નોનો વિચાર કરવાનું હોય છે, – એ મત જે પ્રચલિત થશે તો એકંદરે હિત જ થશે. For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ પોતાના સ્વયંવર પણ આજે જે અધિક મહત્ત્વને રુકિમણી, સીત સ્વયંવર શબ્દના ઉચ્ચાર સાથે જ નળ દમયંતી, કૃષ્ણ રુકિમણી, રામજાનકી વગેરે પૌરાણિક યુગ્મનું આપણને સ્મરણ થાય છે. એ સ્વયંવરકથાએ ઉત્તમ જ છે, સ્વયંવર વિષે લખવાનું છે તે મને સ કરતાં લાગે છે. કારણ તે મારા પેાતાને સ્વયંવર છે. વગેરે સ્ત્રીઓએ જેમ પોતપાતાની સખી પાસે સર્વ હકીકત જણાવી હતી તેમ હું મારે જે સ્વયંવર કરવા છે તેની હકીકત કહેવાતા છું. લગ્નની વાતોથી કંટાળેલા મિત્ર, આ વાક્ય વાંચીને તું પાન ફેરવી આગળના વિષય જોવા તત્પર થઈશ; પણ તેમ ન કરીશ. હું મારા ખરા લગ્નની ગદ્યાત્મક હકીકત કહેતા નથી. મારે શારીરિક લગ્ન વિષે કંઈ પણ લેખવાનું નથી. જે કહેવાનું છે તે ચેાજેલા આત્મિક લગ્નસંબંધી કહેવાનું છે. પ્રત્યેકને આત્મા વર છે પણ એ બિચારાના ગળામાં કદીયે વરમાળ પડતી નથી. કારણ તે જેતેા હોય છે. તેને એ મળી આવતા નથી. મારા આત્મા ક્યાં છે? કેવા છે? હું કાણું ? મારા મનમાં અનેક ‘હું’ રખડે છે તેમાં ખરા ‘હું' કાણુ ? ઇન્દ્રાદિ દેવાએ જ્યારે આમેબ નળનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે બિચારી દમયંતીની For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ પિતાનો સ્વયંવર ૪૫૯ શોચનીય અવસ્થા થઈ હતી અને તેને જેમ “પ્રભુ, પગે પડું છું, ખોળો પાથરું છું, ખરો નળ કયે તે કૃપા કરીને કહે, એવી આજીજીપૂર્વક વિનવણી કરવી પડી હતી; તેવી જ પ્રત્યેક મનનશીલ સંસારી આત્માની રિથતિ થાય છે. મારો ખરો આત્મા કયો ? ખર ‘કેણુ? પેટ માટે નોકરી કરનારે હું ખરે કે સ્ત્રી માટે ઘરગથે વાત કરનારે “હું” ખરે, દેશભક્તિનાં વ્યાખ્યાન આપનાર “હું” ખરે કે મિત્રો સાથે ગપ્પાં હાંકનાર “હું” ખરો ? કે એ સર્વ માંનો કોઈ પણ “હું” ખરે નથી ? એ સર્વને વેશ જ કહેવા કે શું ? ત્યારે, ખરો “હું ક્યાં છે ? કહે, કોઈ પણ કહે ! રાવણ સીતાને સાગરપાર લઈ ગયો તેથી તે રામને તરત જડી નહિ, ઉર્વશી એક શાપના પ્રભાવથી લતા જ બની ગઈ તેથી પુરવાને મળી નહિ, પણ મારો આત્મા મને જ જડે નહિ એ નવાઈ જેવું નથી કે ? હું પોતે મને ઓળખું નહિ તો અન્ય કોણ ઓળખે ? પરકીય ? જો હું મને પિતાને ઓળખતો ન હોઉં. તે મારામાં અક્કલ જ નથી એમ કહેવું જોઈએ. ગ્રીક તત્ત્વવેત્તા સોક્રેટીસના know thyself નો ગુરુપદેશ કિંવા ગામ વારે મતવ્ય: પ્રોત: નિશ્ચિાલિતવ્ય: એ ઉપનિષદનો ઉપદેશ એક રીતે ચમકારક નથી જણાતો ? Know thyself! જાણે કે હું કાઈ પકીય પુરૂષ હાઉ અને મહાપ્રયાસે તેનું ઓળખાણ કરી લેવાનું હોય ! ઉપનિષદ કહે છે કે, આત્માનું ચિંતન કરે ! શા સારુ ? આપણે પોતે ચિંતન કરીએ તે કરતાં એજ લોકોનું ચિંતન કરે તો? સૃષ્ટસૌંદર્ય અવલોકે તે ? સતપુરુષોની કથાનું શ્રવણ કરતો બેસી રહે તે ? આત્મચિંતન કરવામાં શું લાભ છે? વળી વિચાર કરી જોઈએ તે “હું હું એ કોણ છે? અન્ય પદાથોને– અનાત્માને--અત્યંતભાવ કેપીએ તો આત્માનો પણ અભાવ સિદ્ધ થાય છે. કારણ અન્ય પદાર્થ કિંવા ગુણના અભાવે તમે આત્માને કર્યું વિશેષણ અને કયું ક્રિયાપદ લગાડશો ? બહુ તે એટલું કહેવાશે કે અનાત્માના અભાવે આત્મા છે; પણ શું છે, કેવો છે તે કંઈ કહી શકાશે નહિ. પછી “આત્મા” છે એવા કેવળ અસ્તિત્વદર્શક વિધાનમાં શો અર્થ છે ? કહેવાને ભાવ એ For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ છે કે કેવળ આત્માનું – અનાત્માથી અસંબદ્ધ રહેલા આત્માનું – ચિંતન કે મનન કે નિદિધ્યાસન કરવાથી કયું બૌદ્ધિક કે પારમાર્થિક કલ્યાણ સધાવાનું છે ? આત્માનું ચિંતન કર’ એને અર્થ કદાચ એવા હશે કે – હશે કે? છે જ. - તારો ખરો આત્મા કયો અને તારા આત્માને વેશ લેનાર આત્મા , તેનો વિચાર કર. ઇદ્ર ગૌતમને વેશ લઈ અહલ્યા પાસે ગયો ત્યારે તે સાધ્વી ફસાઈ પડી હતી તેમ આપણે વેશધારી આત્માથી ફસાઈએ છીએ. ખરે, શુદ્ધ, સાત્વિક, પરમાર્થપ્રિય આત્મા સહજ સુપ્ત થયો કે તરત જ બોટ, વિષયલેલુ, રાજસી, સુખપ્રિય આત્મા “હું જ ખરે આત્મા’ એમ કહેવા લાગે છે અને આપણે અહલ્યા પ્રમાણે ભૂલમાં પડી તેની પાપવાસનાના ભેગા થઈ પડીએ છીએ. દુર્ભાગ્ય એ છે કે, ગૌતમે જેમ સ્નાન કરીને પાછા આવ્યા બાદ ઇદ્ર અને અહલ્યાને પણ શાપ આપ્યો તેમ આપણા દુરાત્માને સદાત્મા શાપદગ્ધ કરતા નથી; ઊલટું તે બહુધા સુપ્ત રહે છે અને તેથી આપણા હૃદયમાં દુરાત્મા ઘણો કારભાર ચલાવે છે – એટલે સુધી કે લાંબા વખતે ખરે આત્મા જાગ્રત થાય છે તો પણ તેને પોતાના ઘરમાં સત્તા ચલાવવાનું ભારે થઈ પડે છે! આથી ઉપનિષદકાર કહે છે કે, ભાઈ તારે ખરો આત્મા, તારો ખરે યજમાન, તારો ખરે પ્રાણુસખા કાણું છે તેનું મનન કર, તેનું નિદિધ્યાસન થવા દે, તેનું સૌમ્ય, સાત્વિક અને ઉજજવલ સ્વરૂપ તારાં ચક્ષુમાં સંગ્રહી રાખ, એટલે રાજસી, સુખાભિલાષી, ઢોંગી, નાટકી આત્માના મોહને તું વશ નહિ થાય. નાટકી ! હા, નાટકી, વેશધારી આત્મા. માણસમાત્ર નટ છે. કેટલાક કહે છે કે, નટનું કામ કઠિન છે, પણ પ્રત્યેક અહર્નિશ એ કાર્ય કર્યા કરે છે ! મિત્ર, બાળક, સ્ત્રી સાથે વાતે કરવામાં મનુષ્ય પિતાના ખરા આત્માનું સ્વરૂપ પ્રકટ કરતા નથી. જે ખરું સ્વરૂપ પ્રકટ કરતો હોત તો આપણે અસંતુષ્ટ શા માટે હોત? સંસારમાં કોઈ પણ બાબતમાં આપણને પૂર્ણ સંતોષ મળતું નથી તેનું એક કારણ એ જ છે કે, આપણે જે કાંઈ For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ પિતાને સ્વયંવર ૬૧ કરીએ છીએ તે આપણું ખરા ઉચ્ચતમ આત્માને પૂર્ણ રીતે સંમત કે પ્રિય નથી એ લાગણી આપણું મનના એક ખૂણામાં ભરાઈ રહેલી હોય છે! જે આત્મસંતુષ્ટ – આત્મરત – થાય છે તે પશુ હોવો જોઈએ વિા ખરેખર સ્થિતપ્રજ્ઞ, બ્રહ્મવેત્તા હોવો. જોઈએ. કોઈ આત્મસંતુષ્ટ ન હોય તે સાધારણ રીતે એ જ અર્થ સમજો કે, તેને ખરા આત્માને ખોટા આત્માના વેશ તથા ટૅગ પસંદ નથી. આ સર્વ ખરું. પણ ખરા આત્માની પ્રાપ્તિ શી રીતે કરવી ? આત્મા જેટલી નજીકની વસ્તુ કઈ નહિ હોય, પણ આત્મપ્રાપ્તિ થેડાને જ લાધે છે. એક તો માણસ વારંવાર એય બદલતો હોય છે. હું કોણ હો જાઈએ ? એ સ્થિર નહિ હેવાથી “હું કાણુ” તે સમજાતું નથી. કોણ હોવા જોઈએ એ સ્થિર થવું એનું જ નામ આમલાભ છે. સાધારણ માણસને આજે સંસારને યથાસ્થત બનાવવાની ઇચ્છા થાય છે તો કાલે જુદી જ થાય છે, કદી દેશસેવા કરવાનું મન થાય છે તે કદી ઇંદ્રિયપૂજા પસંદ પડે છે, કદી બાળબચ્ચાની સંભાળ કર્તાવ્યરૂપ લાગે છે તે કદી તે બધુંયે ધૂળભેગું થાય તે હરકત નહિ પણ પરમાર્થપ્રાપ્તિની ઈચ્છા પ્રબળ બને છે. જે ક્ષણે જે ઇચ્છા પ્રબળ થાય છે, તે વખતે તેની રમત અસંતુષ્ટ પ્રેક્ષકની માફક જોઈને આત્માને બેસી રહેવું પડે છે. હૃદયની રંગભૂમિ પર નાચનારે ઘડીભરને રાજ હું જ હૃદયને ખરો રાજ, સખા અને યજમાન છું એમ કહે છે; પણ જે કે દેહબદ્ધ હશે તદપિ તે દમયંતીની માફક ઘડીવારના ઢોંગી રાજને માળા આપને નથી અને મારો ખરો પ્રાણજીવન જુદો જ છે” એમ કહી તે ક્યારે આવીને ખરા સ્વરૂપમાં ભેટશે તેની માર્ગ પ્રતીક્ષા કરતા હોય છે. કોઈ કહે છે કે, પુષ્કળ વિદ્યા મેળવવાથી આત્માને વરી શકાશે, કોઈ કહે છે કે, બુદ્ધિમત્તા સિવાય એ ભાગ્ય પ્રાપ્ત થાય તેમ નથી; પણ ઉપનિષદકાર કહે છે – नायमात्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन । यमेवेष वृणुते तेनैव लभ्यः तस्यैष आत्मा वृणुते तनूं स्वाम् ॥ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ નીતિશાસ્ત્ર પ્રવેશ આત્મા પ્રવચનથી એટલે તે વિષે પુષ્કળ બોલવાથી પ્રાપ્ત થતો નથી, બુદ્ધિમત્તાથી પ્રાપ્ત થતો નથી, બહુશ્રતપણાથી મળતા નથી; પણ જે તેને વરે છે તેને તે વરે છે, અને એક વખત વરે છે એટલે પછી તે પોતાનું સત્ય સ્વરૂપ વ્યક્ત કરે છે અને પછી બંનેમાં કોઈ જાતને પડદે રહેતું નથી.” આ બેધનો પહેલે ભાગ ખરે લાગે છે કારણ કબૂલ કરવું જોઈએ કે, આત્મલાભનો અને વિદ્વત્તાનો, વકતૃત્વને કિંવા બુદ્ધિમત્તાનો વિશેષ નિકટ સંબંધ નથી. પણું બીજા ભાગ પરથી કોઈ માણસ નિરાશ થઈ દૈવવાદી બને એ સંભવિત છે. આત્માને સ્વયંવરનો આધાર શાના ઉપર છે તે વિષે તેને કહેલું નહિ હોવાથી તેનું મન ગભરાટમાં પડી જાય છે. આત્મપ્રાપ્તિ વિદ્વત્તાથી થતી નથી, બુદ્ધિમત્તાથી થતી નથી એ ખરું છે, પણ શેનાથી થાય? કાઈથીયે નહિ ? મરજીમાં આવે ત્યારે પ્રાણજીવનનું મિલન થાય ત્યારે શું તે નિષ્ફર અને એકલવાદી છે કે ? એ કેમ છે ? નહિ, તે તેવો નથી. તેવો હોત તે તેની પ્રાપ્તિ માટે આટલી ઉત્સુકતા કઈયે ન રાખત. તે દુરાગ્રહી નથી, લહેરી નથી, કૂર નથી. તે હોત તો તેની માર્ગ પ્રતીક્ષા શા માટે થાત ? તે એકાદ વખત અભિસારિકાની માફક ભેટીને પરમાનંદ આપી જાય છે, તેનું કારણ તેનું ચંચલત્વ નહિ પણ આપણું ચંચલત્વ છે. આપણું મનની જરીકે ચલિતતાં તેને રચતી નથી, આપણા મનમાં પરકીયને પ્રવેશ થાય છે કે તરત જ તે બાથ છેડી રિસાઈને ચાલ્યો જાય છે. આપણને લાગે છે કે પરકીયનું ચિહન પણ તેને રુચતું નથી ત્યારે કોઈ વખતે પણ તે શા સારુ આવે છે ? પણ એ લાગણી ક્ષણભર જ ટકે છે, કારણ તે પ્રાણજીવન સાથે થોડી વારનું પણ મિલન થયેલું છે, જેણે તેની સંગતિથી ક્ષણ જેટલુંયે નિરતિશય સુખ ભોગવ્યું છે, તે કદાચિત મેહથી રિસાશે, ખિજાશે પણ કદી ભૂલશે નહિ, કિવા તેના દર્શનથી અલિપ્ત રહેવાની વાત કરશે નહિ. આત્માની આવી નિરંતર પ્રાપ્તિ કરી લેવી હોય તો તેનો ઉપાય પણ પણ સુજ્ઞ શાસ્ત્રકારોએ કહેલો છે. એ સ્વયંવર For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પિતાને સ્વયંવર સીતાના કે એવા જ બીજ સ્વયંવર કરતાં દુર્ઘટ છે. કારણ શિવનું ધનુષ્ય નમાવવાના કે એવા જ બીજા બાહુબળના પરાક્રમથી આત્મા વરતે નથી. મનને નમાવવું તે શિવધનુષ્યને નમાવવા કરતાં કઠિન હોવું જોઈએ એમ લાગે છે. આ કામ વૈરાગ્ય પછી – ખરા વૈરાગ્ય પછી અને સતત અભ્યાસથી સાધ્ય થાય છે. એ ઉપાયથી મનને નમાવી શકાય છે એટલે સ્વયંવર માટે ઉમેદવારી કરવાની પાત્રતા આવે છે અને પછી શ્રવણ – મનન – નિદિધ્યાસનનાં પગથિયાં કહ્યાં છે. એ ઓળંગી ગયા પછી આત્માના મહેલમાં પ્રવેશ થાય છે અને ત્યાં દોદષ્ટ થાય છે એટલે સ્વયંવરને અવકાશ રહેતો નથી. For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ આધિભૌતિક શાસ્ત્ર અને વેદાંત આપણને પ્રિય હોય છે તે વસ્તુની ગમે તેવા માણસના મુખેથી થયેલી સ્તુતિ આપણને પ્રિય જ લાગે છે. ધોળા પર કાળું કરવાનું જરીકે નહિ જાણનાર કોઈ વૃદ્ધ મારા લાડકા બાબુની વિદ્વત્તાને વખાણે છે તો તે મને ઠીક લાગે છે. તે વખતે હું એવો વિચાર નથી કરતું કે, એ ભાઈને વિદ્વત્તા વિષેના પ્રમાણપત્રની શી કિંમત છે? વખાણ કરનાર જે નામાંકિત અને ધનાઢ્ય હોય છે તે તે વખાણ માણસમાત્રને એથી અધિક પ્રિય લાગે છે. કઈ રણજીત કે ગ્રેસ ક્રિકેટમાં પ્રખ્યાત થાય છે કે પુસ્તક લખનાર, દવા બનાવનાર વગેરે તેમની પાસે ભલામણપત્ર માગવા લાગે છે અને જે તે પ્રાપ્ત થાય છે તે પ્રૌઢતાથી પ્રસિદ્ધ કરી કહે છે કે “જુઓ, મારું આ પુસ્તક કે ઔષધ અમુક અમુક ક્રિકેટપટુને ઘણું જ પસંદ પડ્યું છે ! ” જાણે કે ક્રિકેટની રમત ઉત્તમ રીતે રમતાં આવડી એટલે તે કઇ વિષય સંબંધી જે કંઈ કહે તે વેદાંતવાણુ જેવું સમજી લેવાનું હોય ! વાસ્તવિક રીતે કોઈ સ્તુતિ કે નિંદાને મહત્ત્વ આપવું હોય તો તે વિષયના મર્મજ્ઞ માણસની સ્તુતિ કે નિંદાને આપવું જોઈએ. ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ મતનું કંઈ પણ મહત્ત્વ ન હોવું જોઈએ. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ આધિભોતિક શાસ્ત્રો અને વેદાંત ૪૫ પરંતુ એ તેા સ્પષ્ટ છે કે જગતમાં એવી રીત જણાતી નથી. માણસ સ્તુતિપ્રિય હેાવાથી પોતાની પ્રિય વસ્તુની કિવા મનુષ્યની સ્તુતિ તેને હમેશ પ્રિય જ રહે છે. કોઈ નિંદા કરે છે તેા પછી માણસ નિંદકના અધિકારને વિચાર કરવા માંડે છે. નિંદા દૂતિકા, કશા અને વિચિત્ર છે. તેને ઘરમાં દાખલ કરતા પહેલાં આપણે તેના સ્વામીને અધિકાર વગેરે જોઈ એ છીએ; પણ મીઠાખેાલી સ્તુતિને અધિકારની જરૂર નથી તે કાઈ પણ સ્થળે વિના હરકતે પ્રવેશ કરી શકે છે પૂજાય છે! જો કદાચ તે કોઈ સુપ્રસિદ્ધ વિજયશાળી વ્યક્તિ તરફથી આવી હોય છે તે પછી તેની પ્રતિષ્ઠાની વાત જ રહેતી નથી ! હતી ! અને જ્યાં જાય છે ત્યાં હું જ્યારે એવાં વાકચ ઉચ્ચારાતાં સાંભળું છું કે વેદાંત આધુનિક આધિભૌતિક શાસ્ત્રાથી પણ સિદ્ધ થયેલા છે,' ત્યારે મને અતિ ખેદ થાય છે, વેદાંતને પ્રમાણપત્ર આપવાની આધિભૌતિક શાસ્ત્રને શી સત્તા છે ? વેદાંત આગળ એનું મૂલ્ય કેટલું? એવા પ્રશ્ન વારંવાર મારા મનમાં ઉદ્ભવે છે. એ અધિકારી પરંતુ હાલમાં જ્યાં ત્યાં વિજય પામતાં જતાં અને આધ્યાત્મિક શાસ્ત્રના ક્ષેત્રમાં પણ અાગ્ય રીતે પગલું ભરનાર શાસ્ત્રાની સ્તુતિ વિષે પણ ચીડ આવે છે. વાસ્તવિક રીતે જોતાં વેદાંતનો પ્રશ્ન જુદા છે અને ભૌતિક શાસ્ત્રનેા પ્રશ્ન જુદા છે; પર ંતુ કેટલાક અણુસમજી વેદાંતાભિમાની, હાલની ભૌતિક શેાધને ઉલ્લેખ કરી જણાવે છે કે વેદાંતને એ પુષ્ટિ આપે છે. આ પ્રમાણપત્ર વેદાંતને અનુકૂલ હાવાથી પ્રિય થાય એ સ્વાભાવિક છે; પરંતુ તેને સન્માનથી ગ્રહણ કરવું ઠીક નથી. કારણકે તેથી ભૌતિકશાસ્ત્રને ખાટુ મહત્ત્વ આપવા જેવું થાય છે અને બીજું આપણી વિચારપદ્ધતિ દૂષિત અને છે, દાખલા તરીકે, આધુનિક શાસ્ત્રજ્ઞાએ સ દ્રવ્યમાં પરમાણુ એક છે એમ હરાવ્યાથી કેટલાક અભિમાનપૂર્વક જણાવે છે કે આપણા અદ્વૈત સિદ્ધાંત ખરા કરે છે; પણ તેએ એટલું સમજી શકતા નથી કે, એ વિચારપદ્ધતિથી આપણે વેદાંતને રસાયનશાસ્ત્રની ચાગ્યતામાં મૂકી દઈ એ છીએ. ܘܕ For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ હીરા અને કોલસાની જાત એક જ છે, એને અર્થ એ છે કે, તેનાં પરમાણુ એક છે; પરંતુ જે વખતે ભગવદ્દગીતા ઝુનિ ચિવ શ્વપ ૨ વરિતા: સમર્શન: કહે છે તે વખતે શ્વાન, શુક, ડાહ્યો માણસ, સ્ત્રી વગેરેના પરમાણું એક જ છે એવો અર્થ થાય છે કે? જે સમયે શ્રીકૃષ્ણ આપણને સમોષ્ટરૂમાંજર થવાને ઉપદેશે છે તે વખતે લક્કડ, પથ્થર, સુવર્ણ વગેરેનાં પરમાણુ કિંવા હાલની ભાષામાં કહીએ તે ઈલેકટ્રાણુ એક છે એમ કહે છે? તે વખતે તે સેનાચાંદીનો, બિહુના રાજ્યો અને રાજ્યથી પણ પ્રિયતર રહેલા જીવનો મેહ ત્યજી પ્રવાહપતિત કર્તવ્ય કર્મ કરવાનો ઉપદેશ કરતા હતા કે રસાયનશાસ્ત્રના તવ પર આધુનિક ફેસરની માફક વ્યાખ્યાન આપતા હતા ? સવ પદાર્થના ઈલેકટ્રાણુ એક જ છે, એ અર્થમાં સર્વ પદાર્થ એક જ છે, હું અને તમે એક જ છીએ એ છે કે ખરું હશે; તોપણ એ તત્ત્વનો અને અતવેદાંતનો સંબંધ છે? અતવેદાન્ત એ કંઈ રસાયનશાસ્ત્ર નથી; તેને વસ્તુના મૂલદ્રવ્યના રસાયનિક સ્વરૂપ તરફ જોવાનું નથી. આ જગત તરફ કઈ દૃષ્ટિએ જોવું, તેનો અર્થ શો છે, તેમાંના વિવિધ પ્રસંગે આપણી વૃત્તિ કેવી હોવી જોઈએ વગેરે વાતો આપણને તે (અદ્વૈતવેદાંત) શીખવે છે એવી મારી સમજ છે. સર્વ વસ્તુના ઇલેકટ્રાણુ એક હેવાના આધિભૌતિક શાસ્ત્રના તત્ત્વના પાયા પર આપણે વેદાંતનો મહેલ રચીએ તો તે ક્યારે ધસી પડે તે કહી શકાય નહિ. કારણું એકાદ સૂક્ષ્મદર્શકયંત્ર કે વિદ્યુત યંત્રની સહાયથી ભવિષ્યમાં ઈલેકટ્રાણુમાં પણ જે ભેદ દેખાય તો પછી આ દૈતી ઈલેક્ટ્રાણુ પર રચાયેલો અદ્વૈત વેદાંતને મહેલ ગંજીફાના પાનથી બાળકેએ બનાવેલા કિલ્લાની માફક ક્યારે તૂટી પડે તે કહી શકાય નહિ ! એકંદરે તાત્પર્ય એ છે કે, વેદાંતે આધિભૌતિક શાસ્ત્રનું પ્રમાણપત્ર ન લેવું એ જ ઉત્તમ છે. આ જ માર્ગ શ્રેયસ્કર છે એમ બીજા એક દષ્ટાંતથી પણ બતાવી શકાશે. આધુનિક અંગ્રેજી શિક્ષિતોને વેદાંત પર એક એવો આરોપ હેય છે કે, “બ્રાહ્મી કિવા “ઉન્મત્ત' સ્થિતિ અને સુષુપ્તિ' સ્થિતિમાં ભેદ શું છે તે વેદાંત સ્પષ્ટ કરતો નથી. બ્રાહ્મી For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ આધિભૌતિક શાસ્ત્રો અને વેદાંત ૪૬૭ સ્થિતિમાં હું, તું” વગેરે ભેદ નથી હોતો; પણ જ્યારે માનવી જ્ઞાન જ એવા ભેદ પર અવલંબી રહેલું છે, ત્યારે જે સ્થિતિમાં એ ભેદ લુપ્ત થાય છે તે જ્ઞાનાત્મક સ્થિતિની જરૂર નથી એમ સ્પષ્ટ થાય છે. આપણને જે જ્ઞાનની માહિતી છે તે દિફકાલાદિ ભેદવિશિષ્ટ છે. પણ અંગ્રેજી શિક્ષણ પામેલાઓની શંકા એ છે કે, બ્રાહ્મી સ્થિતિમાં એ ભેદ નથી હોતા ત્યારે તેને જ્ઞાનાત્મક . કેવી રીતે કહેવી. તેમનું કહેવું એવું છે કે, અહંભાવ (Self-conciousness) વિનાની સ્થિતિને સુષુપ્તિ જેવી જ કહેવી જોઈએ. એના જવાબમાં કેટલાક જણાવે છે કે, હું તું વગેરે ભેદ માનવબુદ્ધિનું ફળ છે એમ કહેવામાં ભૂલ થાય છે. અનુભવ–પ્રયોગથી સિદ્ધ કરી શકાશે કે, માનવ બુદ્ધિ પિતાનું કાર્ય કરતી હોય છે ત્યારે એ ભેદ લુપ્ત થઈ ગયેલા હોય છે. હાલના શાસ્ત્રોને જણાઈ આવ્યું છે કે, નાઈટ્ર–કસાઈડ-ગેસ (Nitrous-oxide-gas) વિશિષ્ટ પદ્ધતિથી સુંઘવાથી બ્રાહ્મી સ્થિતિની નકલ અનુભવાય છે. એક સ્થળે એવું વાંચ્યાનું યાદ છે કે, કૉરેફર્મથી પણ એવા પ્રકારનો અનુભવ થાય છે. સ્વ. વિલિયમ જેમ્સ નામના સુપ્રસિદ્ધ માનસશાસ્ત્રજ્ઞ અને તત્ત્વવેત્તાએ સ્વાનુભવથી જણાવ્યું છે કે, નાઈટ્રસ ઓકસાઈડ લીધા પછી સર્વત્ર અક્ય-અદ્વૈત ભાસે છે અને એક પ્રકારનો અત્યુત્કટ આનંદ થાય છે. તેમણે પોતાના સ્વાનુભવનું જે વર્ણન કર્યું છે તેમાં અને આપણી બ્રાહ્મી સ્થિતિનું વર્ણન થયેલું છે તેમાં ઘણું જ સામ્ય જણાય છે. જેમ્સ સાહેબ કહે છે કે : નાઈટ્રસ – ઓકસાઈડ– ગેસ લીધા પછી મને જે આનંદ થયો અને મારી બુદ્ધિમાં જે ઐક્યભાવના ઉત્પન્ન થઈ તેનું વર્ણન કરવાનું કામ અતિ કઠિન છે. તે વખતે મારી ખાતરી થઈ ગઈ કે, આપણી બુદ્ધિ આપણને હું તું વગેરે જે ભેદ અને જે વિરોધ દર્શાવે છે તે આભાસાત્મક છે. વિચારોને મારા નિશ્ચિત બનેલા અભિપ્રાય પણ ડગમગવા લાગ્યા અને મને લાગવા માંડયું કે હેગેલનું અદ્વૈત જ છેવટે ખરું છે! એ ઉચ્ચતર એક્વમાં પ્રત્યેક વિધ પીગળી જાય છે, એ તત્ત્વની મને તે સ્થિતિમાં પ્રતીતિ થવા લાગી અને ખાતરી થઈ કે, ભેદ, For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ વિસંગતિ, વિરોધ એ બધું અપૂર્ણ દૃષ્ટિને જ દેખાય છે. જગતનું ખરું તત્ત્વ (આપણો બ્રહ્મ) એક અને અનંત હોવાનું મને સમજાયું. એક ક્ષણમાં મને સર્વ વસ્તુને સૂક્ષ્મ તાર્કિક સંબંધ સ્પષ્ટ જણાવા લાગે. આપણે સામાન્યતઃ જેને જ્ઞાન કહીએ છીએ તે આ સુક્ષ્મ, સર્વવ્યાપી જ્ઞાનના પ્રમાણમાં કંઈ જ નથી એમ કહેવું જોઈએ. દેવ–સેતાન, સારું-નરસું, જીવવું–મરવું, હું–તું, મત-અમત, શુભ્ર-કૃષ્ણ વગેરે સર્વ ભેદ તે ક્ષણે નષ્ટ થયા અને તે તાત્વિક દિવ્ય દૃષ્ટિની પળમાં ( Moment of Metaphysical illumination) સર્વ શરીરમાં એક પ્રકારનો અતિશય અને અનિર્વચનીય આનંદ વ્યાપી રહ્યો વિલિયમ જેમ્સ કહે છે કે આ પ્રયોગ જોખમકારક નથી અને કોઈ પણ માણસ એવા પ્રકારો અનુભવ મેળવી શકે તેમ છે. આનો અર્થ તો એ જ થાય છે કે, બ્રહ્માનંદનો અનુભવ યમનિયમનો શ્રમ લીધા વગર ગેમની એક બાટલીની મદદથી મેળવીને તે આનંદમાં રાજહંસની માફક ડોલી શકાય છે. એમ જ કહેવું જોઈએ કે આધુનિક શાસ્ત્રજ્ઞોએ પ્રવાસના, સંદેશ મોકલવાના અને વાયુગમનને મા સુલભ કર્યા છે તેમ બ્રહ્મપાને પણ કર્યો છે. ઠીક છે, પણ એ પ્રયોગ પરથી પ્રથમ કરેલા આક્ષેપને નિર્ણય થાય છે કે નહિ તે જોઇશું. આક્ષેપ એ હતો કે, આપણું જ્ઞાન ભેદવિશિષ્ટ હોવાથી – બુદ્ધિ (Reason)નું મુખ્ય કાર્ય ભેટદર્શનનું હોવાથી – ભેદરહિત જ્ઞાન આપણી બુદ્ધિ માટે શક્ય છે કે? શક્ય હોય તે તત્ત્વદષ્ટિએ એ જ્ઞાનની શી કિંમત છે? જે સ્થિતિમાં દિકાલાદિ ભેદની પ્રતીતિ થતી નથી તે સ્થિતિ અને સુસ્કૃતિમાં ઘણું અંતર છે, એ વાત આ પ્રયોગ પરથી સિદ્ધ થાય છે. બુદ્ધિ પિતાનું કાર્ય કરવા લાગે એટલે તેને ભેદ અને વિરોધદર્શન થવું જ જોઈએ એ કથન આ પ્રયોગ પરથી ખોટું પડ્યું * The Will to Believe " By William, James, p. 294 નાં વાક્યો આગળ પાછળ કરી સારાંશરૂપે ઉપર આપ્યાં છે. For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ આધિભોતિક શાસ્ત્રો અને વેદાંત છે અને તેની સાથે ભેદતીત તથા અહંકારવિશિષ્ટ બ્રહ્માનંદ સ્થિતિમાં માનવબુદ્ધિ સૂતેલી હોય છે એ પણ છેટું પડયું છે. પરંતુ આધિભૌતિક શાસ્ત્રના આ પ્રયોગનો પુરાવો વેદાંત માટે આયાથી તેને શક્તિ મળે છે કે અશક્તિ? બુદ્ધિનો વ્યાપાર બ્રહ્માનંદ સ્થિતિમાં ચાલુ નથી હોતો, કારણ તે ચાલું હોત તો ભેદ દષ્ટિગોચર થયો હોત – એ આક્ષેપનો આ પગમાં ઉત્તર છે ખરે, પણ એ ઉત્તરનું વિશેષ શું ફળ છે ? બુદ્ધિને વ્યાપાર ચાલવા છતાં ભેદભાવ દૃષ્ટિગોચર થતો નહિ હોવાનું સિદ્ધ થાય તે પણ એ વ્યાપાર વિકૃત કિંવા રોગિષ્ઠ બુદ્ધિને છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આ દાખલા પરથી એવો આક્ષેપ થવાનો સંભવ છે કે, બ્રહ્માનંદમાં મત્ત અવસ્થાની માફક બુદ્ધિ વિકૃત હોય છે. માટે મને લાગે છે કે, આધિભૌતિક શાસ્ત્રને ઓકસાઈડ-ગેસના પ્રયોગને દાખલ વેદાંતીઓએ સ્વસમર્થનાથે ઉપયોગમાં ન લે એ જ ઠીક છે. નામિથ્યા તત્ત્વનો ખરો અર્થ ગમે તે હો; પણ એ તત્વની પુષ્ટિ માટે કેટલાક ભૌતિકશાસ્ત્રના જે કંઈ આધાર દર્શાવે છે તે ખરેખર હાસ્યાસ્પદ હોય છે. એક કહે છે કે, “રંગ પણ ખરા નથી એમ સિદ્ધ થયું છે. “રંગ” એટલે ઈથરનાં મની વિશિષ્ટ સ્થિતિ; એવું પ્રકાશશાસ્ત્રવેત્તાઓએ ઠરાવ્યું છે. જ્યાં ત્યાં – સર્વત્ર ઈથર વ્યાપ્ત છે અને એ ઈથરનાં આંદોલન થવાના પરિણામે પ્રકાશ અને હરેક પ્રકારના રંગ ઉત્પન્ન થાય છે. ખરું તત્વ એટલે નિરાકાર અને સર્વવ્યાપી ઈથર. રંગ અને પ્રકાશ તો માયા છે. આજે જેમ રંગ મિથ્યા કર્યા છે તેમ કાલે સર્વ ગુણ પણ મિથ્યા કરશે. પરંતુ એ તત્ત્વ પૂર્વકાળથી અમારા લેકની જાણમાં હતું એ આશ્ચર્ય જેવું નથી કે ?” ત્યારે બીજે કહે છે, “એવા અનેક અનુભવ થયો છે કે, શસ્ત્ર કલોરોફેમ આપીને કોઈ માણસને કોણી આગળથી હાથ કાપી નાખી એ માણસને હાથ કપાયાની ખબર પડવા દેતે નથી તે તે માણસની કેણીને જે કોઈ સ્પર્શ કરે છે તે એ માણસને જાણે પિતાના હાથને સ્પર્શ કર્યો હોય તેવો ભ્રમ For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ નીતિશાસ્ત્રપ્રવેશ થાય છે. હાથ નહિ હોવા છતાં હાથને સ્પર્શ થયો લાગે છે એ જેમ ભ્રમ છે, માયા છે તેમજ સર્વ જગત નહિ હોવા છતાં જગત છે એમ લાગવું એ પણ માયા જ છે અને એ જ વેદાંતનો સિદ્ધાંત છે. હાથ નહિ હોવા છતાં ડાહ્યા અને શુદ્ધિમાં આવેલાને હાથ હોવાનું લાગે છે એ વાત સ્વીકાર્યા પછી વેદાંતનો વ્યાપક અને સામાન્ય સિદ્ધાંત કબૂલ કરવાનું શી હરકત છે ?” મારે અભિપ્રાય એ છે કે, ખરા વેદાંતાભિમાની માણસે આવા દાખલાની પંચાતમાં પડવું નહિ. કેમકે સૂક્ષ્મ દષ્ટિએ જોતાં તે છેવટે વેદાંતને પ્રતિકૂળ બને છે કિંવા અપ્રસ્તુત હોય તેવા લાગે છે. રંગ ઈથરનાં પ્રવાહને મોજાંનો પ્રકાર હોવાના તત્ત્વ પરથી જગત બ્રહ્મસ્વરૂપી સાગરના તરંગ જેવું છે” એ તત્ત્વ ખરું લાગે એ સ્વાભાવિક છે; પરંતુ વિચારતે જણાય છે કે, આ દાખલે પ્રસ્તુત સ્થળે સારી રીતે લાગુ પડતું નથી. એક તો બ્રહ્મ નામરૂપાત્મક વસ્તુ જાતથી પર છે. ઈથર સૂક્ષ્મતમ અને સર્વવ્યાપી વસ્તુ હોય તો પણ તે નામરૂપામક જ છે. ભૌતિકશાસ્સે સર્વ વસ્તુનું મૂલ તત્ત્વ ઈથર છે એમ નક્કી કર્યું છે, પણ એ મૂલ તત્ત્વ નામરૂપાત્મક હોવાથી નામરૂપથી પર રહેલા બ્રહ્મની સિદ્ધિ એ ભૌતિક આધાર પરથી થઈ શકતી નથી. બીજું એ કે, ઇથરના મોજાંનો પ્રકાર એટલે રંગ એમ કહેવાથી “રંગ ખોટા” ઠરતા નથી. ઈથરના મોજાંના વેગમાં ભેદ હોય છે અને એ ભેદથી પ્રકાશમાં અને રંગમાં ભેદ થાય છે, માટે ઈથર જેટલે દરજજે સત્ય છે એટલે જ દરજજે તેને વેગ સત્ય છે, વેગને ભેદ તેટલો જ સત્ય છે અને તે ભેદથી ઉત્પન્ન થનાર પ્રકાશભેદ પણ તેટલે જ સત્ય છે ! ત્રીજું એ કે, સર્વ વસ્તુનું નામરૂપાત્મક મૂલતવ એક જ સ્વરૂપનું છે, એ તત્ત્વને અને વેદાંત તત્ત્વનો કંઈ જ સંબંધ નથી. વેદાંત કંઈ રસાયનશાસ્ત્ર નથી. વેદાંતનું અદ્વૈત વસ્તુમાં ત્રની પરમાણુનું ઐક્ય કહે છે એમ કહેવું તે તદષ્ટિએ તેની કિંમર ઘટાડવા જેવું છે For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ આધિભૌતિક શાસ્ત્રો અને વેદાંત ૪૭૧ હાથ કાપેલે છતાં હાથ હોવાને ભ્રમ થાય છે, એ દૃષ્ટાંતને હવે જોઈશું. આ અનુભવ ખરે છે અને તેની ઉપપત્તિ લગાડી શકાય તેમ છે. આપણને બાહ્યસૃષ્ટિનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનતંતુ દ્વારા થાય છે. એ જ્ઞાનતંતુ સંદેશવાહક તાર જેવા છે એટલે તેમના એક છેડાને સ્પર્શ વગેરે કઈ પણ થતાં તે તરત જ એ વાત મગજને પહોંચાડે છે. મગજ (કિંવા તદધિષ્ઠાતા આત્મા કહે) પ્રથમના તારની સાથે એ તારની તુલના કરી દિકાલાદિક માપથી માપે છે અને માપ નિશ્ચિત કર્યા પછી નામરૂપ વગેરેની વ્યવસ્થા કરે છે. “મારા હાથને અમુક વખતે સ્પર્શ થયો ” એવા પ્રકારનું જ્ઞાન થવું એનું જ નામ વ્યવસ્થા છે. હાથમાંથી વારંવાર તાર જતા હોવાથી હાથને સ્પર્શ થતાં જ મગજ ઠરાવે છે કે “ હાથને સ્પર્શ થયો.” કેાઈ વખત એમ પણ બને છે કે, પોતાના છેડાને સ્પર્શ થયા વિના જ જ્ઞાનવાહિની મગજને તાર પહોંચાડે છે અને તે હમેશની રીત પ્રમાણે “હાથને સ્પર્શ થયા 'નું જણાવી મુક્ત થાય છે. હાથ કપાયા પછી હૂંઠા હાથના છેડાને સ્પર્શ થાય છે ત્યારે એવું જ બને છે અને હાથ નહિ હોવા છતાં હાથને સ્પર્શ થયા જેવું લાગે છે. હું શરીરશાસ્ત્ર નહિ હોવાથી પુસ્તકની સહાય વિના કેવળ સ્મૃતિ પરથી ઉક્ત ચમત્કારની અધિક સવિસર ઉપપત્તિ મારાથી કહી શકાય તેમ નથી, ઉપપત્તિ ગમે તેવી હે પણ એટલા મુદ્દો તે નિશ્ચિત છે કે, મગજને પૂર્વે અનેક વખત હસ્તસ્પર્શનું જ્ઞાન થયેલું હોવાના કારણે તત્સદશ ધક્કો આવતાં જ “હસ્ત સ્પર્શ જ થયો ' એવો ભ્રમ થાય છે. હાથનો અત્યંતભાવ હેત તે હસ્તસ્પર્શને ભ્રમ, ન થયો હોત. અર્થાત્ એ દૃષ્ટાંત પરથી “જગત મિથ્યા હોવા છતાં તેને વ્યર્થ ભાસ થાય છે એ મતને કેવી રીતે પુષ્ટિ મળી હું એમ નથી કહેતો કે “જગત નથી' એમ વેદાંત કહે છે. પરંતુ કેટલાક વેદાંતાભિમાની ભૌતિક શોધનો આધાર લઈ વેદાંત સમર્થન કરતા હોય છે તેમને ઉદ્દેશી ચાર શબ્દ લખ્યા છે. મેં કેટલાકને મુખે સાંભળ્યું છે કે આધુનિક ભૌતિકશાસ્ત્રની શોધ For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નીતિશાસ્ત્ર પ્રવેશ વેદાંતને અનુકૂળ છે તે પરથી તેમની સાથે વાટાઘાટ કરવામાં તેમણે ઉપર જણાવેલ શોધનું અવલંબન લીધાથી જે વિચાર આવ્યા તે વાચક આગળ રજૂ ર્યા છે અને તેમ કરવાનો મુખ્યત્વે હેતુ એ છે કે, કેટલાકના વિચારમાં મને જે ગોટાળો જણાય છે તેવો ગોટાળો એકાદ અપ્રબુદ્ધ વાચકને થતો હોય તો તેને વિચાર કરવા સૂચવવું. મારું કહેવું એવું નથી કે તેણે મારા પક્ષમાં ભળી જવું; કારણ મારે તે પક્ષ જ નથી ! મારી ઈચ્છા એટલી જ છે કે, તેણે વિચાર કરવો. વેદાંતનું સમર્થન કરનાર બીજી પણ કેટલીક ભૌતિકશાસ્ત્રની શોધે હશે અને તે કઈ છે એ મારા જાણવામાં આવશે તે મને પણ વિચાર કરવામાં સહાય થશે. For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ વૈત અને અદ્વૈત કોઈ વખત લાગે છે કે, બ્રહ્મ અને માયાને સંબંધ જેટલો અનાદિ અને અનંત છે તેટલો જ દૈતાદ્વૈત વાદ અનાદિ અને અનંત છે. તેથી આ લેખથી એ વાદ મટી જશે એવી અપેક્ષા નથી અને અન્ય પણ રાખવી નહિ અને રાખવામાં પણ નહિ જ આવતી હોય; તો પણ વાદ અનંત હોય તોયે શબ્દને સ્પષ્ટ અર્થ નહિ સમજાયાથી વાદનો આરંભ કયાં થયો અને અંત ક્યાં આવવો જોઈએ તેનું નામનિશાન પણ રહે નહિ તે ઈષ્ટ નથી. પુષ્કળ વાદમાં શુષ્ક વાકલહ હોય છે, તેનું કારણ એ છે કે પિતે કયા અર્થમાં પિતાની પ્રતિજ્ઞા કરે છે તેને સ્પષ્ટ ઉલ્લેખ કેાઈ કરતું નથી અને પછી વાદ જલતાડનની માફક નિરર્થક બની ગમે તેમ વહે છે. વિવાદપ્રવાહને ભળતી ડાળીઓ ફૂટે નહિ એવી ઈચ્છા હોય તેમજ ઉજ્યનો અર્થ એક છતાં વ્યર્થ તકરાર થાય નહિ એવી ધારણા હોય તો પોતાની પ્રતિજ્ઞાને ક અર્થ છે તે પ્રથમ સ્પષ્ટ કરવું. એમ કરવા છતાં જેકે વાદને અંત આવતો નહિ હોય તો પણ એટલું તે ખરું છે કે, નિરર્થક કલહ પ્રસરશે નહિ. આપણે “જગત કિવા જગતનું For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ તત્ત્વ એ એક – અદ્રેતાત્મક છે” એ વિધાનની દષ્ટિએ વિચાર કરીશું. (૧) સર્વ જગત “એક છે એટલે સર્વ જગતને એકવચની નામથી નિર્દેશ થઈ શકે છે, એવો એક સાથે અને સરલ અર્થ કરી શકાશે. સિન્યમાં જેમ અનેક યોદ્ધા હોવા છતાં “સન્ય” એ એકવચની શબ્દ આપણે વાપરી શકીએ છીએ, તેવું જ આ સંબંધમાં છે. “જગત દ્વતાત્મક છે ” એવો ઉચ્ચાર કરનારને અદ્વૈતી કહેશે કે, વરતો વ્યાધાત દોષ છે, કારણ એ દૈતસૂચક વાક્યમાં પણ જગતનો એકવચની નામથી નિર્દેશ કરી તમે અજાણતાં અદ્વૈત જ માન્ય કર્યું છે પરંતુ અદ્વૈત વેદાંત એટલે કંઈ વ્યાકરણ નથી, માટે એ વ્યાકરણ વિષયક કોટીમાં વિશેષ અર્થ નથી. એક એટલે મૂલભૂત પરમાણુ એક હેય તે (૨) હીરા અને કોલસા એક છે. એનો અર્થ એવો છે કે તેના અંતિમ પરમાણુ એક એટલે એક જ સ્વરૂપના છે. એ દષ્ટિએ વિદ્યા-વિનયસંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન, શુક્ર એ સર્વ એક છે. પણ, शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः એમ જે કહેવાય છે તે એ જ અર્થમાં છે કે તેને અન્ય કંઈ અર્થ વિવક્ષિત છે ? એ જ અર્થ જે વિક્ષિત હોય તે કહેવું પડશે કે વેદાંત એટલે રસાયનશાસ્ત્ર; અને વેદાંત સત્ય કે અસત્ય છે તે સમજવાને રસાયનશાસ્ત્રની શોધ પર આધાર રાખવો પડશે આજકાલના આધિભૌતિક શાસ્ત્રવેત્તાના વિચાર જોતાં એવું જણાય છે કે, હીરા અને કેલસા જ મૂળમાં એક છે એમ નથી પણ સર્વ વસ્તુજાતમાં એક જ સ્વરૂપના પરમાણુ ભરેલા છે. આ પરમાણુને હાલની ભાષામાં ઇલેકટ્રાણુ (Electrons) કહે છે. જોકે એ ઇલેકટ્રાણું એક જ સ્વરૂપના હશે પણ તેની સંખ્યા, રચના, પરસ્પર વચ્ચેનું અંતર, વેગ વગેરે બાબતના ભેદથી જુદી જુદી વસ્તુમાં આપણને ભેદ જણાય છે. આ દષ્ટિએ જોતાં કહેવું જોઈએ કે આધુનિક આધિભૌતિક For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ જૈન અને અદ્વૈત ૪૭૫, શાસ્ત્રોએ વેદાંતને બળવાન બનાવ્યું છે પણ જે કદાચ કાલે કઈ શોધક ઇલેકટ્રાણુમાં ભેદ જોઈ શકે તે વેદાંતને મિથ્યા, સમજવું કે? મૂલભૂત પરમાણુ સર્વના એક જ છે એ જ જે “અદ્વૈત વેદાંતને અર્થ હોય તે વેદાંતની ચોટલી આધિભૌતિક શાસ્ત્રોના હાથમાં ગઈ છે એમ જ સમજવું જોઈએ અને વેદાંતનો પરિચય ઇચ્છનારને પ્રસ્થાનત્રયી, શંકરાચાર્ય કે શાસ્ત્ર પંડિતની જરૂર નહિ પડતાં એકાદ કલેજની પ્રગશાળાને પ્રોફેસર સૂમદર્શક યંત્રમાંથી અથવા બીજા કોઈ વિદ્યુયંત્ર દ્વારા અદ્વૈત સત્ય રમતાં રમતાં બતાવી શકશે ! અનને વેદાંતને મર્મ સમજવા માટે શ્રીકૃષ્ણ પાસેથી દિવ્યદષ્ટિ મેળવવી પડી હતી; પરંતુ અદ્વૈત સિદ્ધાંત એટલે “એક-પરમાણુ' સિદ્ધાંત હોય તો આપણને વેદાંતનું સત્યત્વ પ્રત્યક્ષ કરવા દિવ્ય દૃષ્ટિની જરૂર બિલકુલ પડશે નહિ. કારણકે સૂકાદશ યંત્ર અને વિદ્યુત યંત્ર આપણે માટે બસ થઈ શકશે ! ખુરશી, ટેબલ વગેરે ફરનીચર નજરે પડતાં બાળક “આ શું, આ શું’ એમ પ્રત્યેક વસ્તુ માટે આપણને પૂછે ત્યારે તેનો ઉપયોગ શો છે. તે શા માટે બનાવ્યું છે એ કહેવાને બદલે “આ સર્વના અણુ કિવા પરમાણુ સરખા જ છે' એમ આપણે કહીએ તે તે યોગ્ય થાય નહિ; તે જ પ્રમાણે સંસારના કમળ બાળકનું મૃત્યુ, માતાનું મૃત્યુ, કુટિલ પુરુષનું નિંદ્ય ચરિત્ર વગેરે વિલક્ષણ દુઃખદ અને વિચિત્ર પ્રકાર જોઈ ગભરાયલા, ભયભીત બનેલા માણસને, “અરે, ધ્યાનમાં રાખ કે જગતની સર્વ વસ્તુના પરમાણુ એક છે” એમ કહેવું અણસમજભર્યું છે. “જગતનો અર્થ શું ? આપણે જન્મ શા સારુ લીધો? જવાનું ક્યાં? લેગ જેવા રોગ જગતમાં કેમ ઉદ્દભવ્યા છે? છોકરો સારી રીતે ભણી ગણી રહે છે એટલામાં મરણ કેમ પામે છે ? માતા અને પુત્રના વિયોગ કેમ થાય છે ? બાપ બેટા વચ્ચે કલહ થાય છે, એ પર અનિર્વચનીય એવા અનેક દુર્ઘટ પ્રસંગ આવે છે. શહેરનાં શહેર ઉજજડ બની જાય છે વગેરે પ્રકારની પ્રભુએ વ્યવસ્થા (અવ્યવસ્થા) કેમ રાખી છે – કરી છે? તેને એવી વાતો કરવાની શી જરૂર છે? આ સર્વ શું ગૌડબંગાલ છે ! જગત For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ ઈશ્વરનું ક્રીડાગ્રહ અથવા લીલાગૃહ છે કે કસાઈખાનું છે? છે શું?” આપણું તત્ત્વવેત્તાઓનો આવો પ્રશ્ન હોય છે. એ પ્રશ્નના ઉત્તરમાં જગતની સર્વ વસ્તુનાં પરમાણુ એક છે એમ કહેવું એ પ્રથમથી સંસારતપ્ત થયેલા માણસના માનસિક ઘા પર મીઠું છાંટવા જેવું છે. “જગતનો અર્થ શું ?' એ પ્રશ્નના ઉત્તરમાં જગતનું ઉપાદાન કારણ અમુક છે' એમ કહી શકાય નહિ, એટલું પણ કેટલાકને સમજાતું નથી એ ખેદની વાત છે. અને ન્યાય (૩) કેટલાક જગત એક છે એટલે જગતમાં સંબદ્ધતા અથવા અન્યોન્યાશ્રય છે એ અર્થ કરે છે, તે વિચાર કરવા જેવો છે. તંતુ અનેક રંગના અનેક પ્રકારના હોવા છતાં જેમ પટ એક છે એમ આપણે કહીએ છીએ તે પ્રમાણે જ જગત અનંત પ્રકારની વસ્તુથી જે કે ભરેલું હોય પણ તેમાં સંબદ્ધતા હોવાથી તે ‘એક’ છે એમ કહેવાનો હરકત નથી. જગતની પ્રત્યેક વસ્તુનો અન્ય પદાર્થ સાથે સંબંધ છે. કઈ પણ વસ્તુ તરફ દષ્ટિ કરે. દાખલા તરીકે સમીપની માટીને કણ લે. એ કણનો અને સર્વ જગતને અત્યંત નિકટ સંબંધ છે. ક્ષણભર એવી કલ્પના કરવામાં આવે કે એ કણ નષ્ટ થયું છે તે સર્વ જગતમાં પરિવર્તન થશે. તે કણ નષ્ટ થવાથી તેને પ્રમાણમાં જગતનું વજન ઘટી જશે નહિ કે? અહીંથી ઉઠાવીને તે કણ ત્યાં ગોઠવવામાં આવે તે પણ જગતના ગુરુત્વાકર્ષણનું મધ્યબિંદુ કિંચિત પણ સ્થાનભ્રષ્ટ થશે અને એની પરંપરાથી કેટલે દૂર સુધી કેવું ભલું કે ભૂંડું પરિણામ આવશે તે કેણ કહી શકે તેમ છે ? અસ્તુ. આપણે અન્યને કોઈ વખત કહીએ છીએ કે “તારો અને મારે કંઈ જ સંબંધ નથી; પણ શબ્દશઃ અર્થ કરીએ તો એ વાત ખોટી ઠરે છે. કારણ, અન્ય કંઈ સંબંધ નથી એમ કહીએ છતાં તેનામાં અને આપણામાં ગુરુત્વાકર્ષણનો સંબંધ હોય છે. વળી તે અને આપણે એક જ ભૂમિ પર નિવાસ કરીએ છીએ, તેના શ્વાસથી જ હવા થોડી ઘણી બગડે છે અને તે જ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ દ્વૈત અને અદ્વૈત હવા આપણને લેવી પડે છે. આવા પ્રકારના અન્ય અને આપણા વચ્ચે અનેકવિધ સંબંધ હોય છે. આપણને લાગે છે કે પડોશી સાથે આપણે કંઈ સંબંધ નથી, પણ તેના ઘરમાં પ્લેગનો સંચાર થઈને કોઈ મરણ પામે છે તે તરત જ આપણને સમાનય છે કે તેનો અને આપશે ઘણે નિકટ સંબંધ છે. પડોશીની વાત દૂર મૂકે ! બરેલીનમાં કયસરના મનમાં યુદ્ધ કરવાનો વિચાર ઉદભવ્યો અને આપણે ત્યાં અનેક પ્રકારની મોંઘવારી વધી પડી એ શું ઓછો ચમત્કાર છે ? કાર્બાઈલ એક સ્થળે કહે છે કે આટલાંટિક મહાસાગરમાં એક માસ્ય વિશેષ હોત અંગ્રેજોને આજની સ્થિતિમાં રહેવાનું અશક્ય થઈ પડયું હોત. બીજે એક ઠેકાણે તે કહે છે કે, અમેરિકાને જંગલી માણસ પોતાની સ્ત્રીપર ખિજવાઈને તેને મારે છે અને તેની કંઈક અસર ઈંગ્લાંડના બજાર પર થાય છે કે આ અતિશતરૂપ વિધાનને અર્થ + I say there is not a red Indian can quarrel with his squaw, but the whole world must smart for it: will not the price of beaver rise? It is a mathematical fact that the casting of this pebbee from my hand alters the centre of gravity of the Universe.' - Carlyle, Sartor Resartus * અમેરિકામાં એક વીમા કંપની દેવાળું કાઢે છે તો અહીં કેટલા લોકોને નુકસાન થાય છે? ભૂમધ્ય સમુદ્રમાં જર્મન સબમરીને પશિયા નામની આગબોટનો નાશ કર્યો ત્યારે તેની અહીંના અંગ્રેજી માલના બજારભાવ પર કેવી અસર થઈ હતી ? ઔટિયાના રાજકુંવરનું ખૂન થયું અને હિંદુસ્તાનના હજારો-લાખે માણસને ક્રાન્સ, મેસોપોટેમિયા, ઇજીપ્ત, આક્રિકામાં જઈ પ્રાણ આપવા પડ્યા એ કે ચમત્કાર છે ? શકુંતલાની વીંટી નદીમાં પડી અને તે મત્સ્યના ગળામાં ગઈ તેની દુર્ગંતના જીવન પર કેવી અસર થઈ તેનું પુરાણમાં જે વર્ણન છે તે દષ્ટાંતરૂપે ગણવાને હરકત નથી. સીતા જો સુંદર ન હેત તો, રામને જે સુવર્ણયુગ દેખાયો ન હેત તો અને કર્ણના રથનું ચક્ર જમીનમાં ખેંચી ગયું ન હોત તો પૌરાણિક કથાઓમાં કેવું પરિવર્તન થયેલું હોત? પુરાણની વાત જ શા માટે ? ઇતિહાસમાં પણ એમ જ બને છે. ખૂણાની નાની નાની વાતોથી જગતનો For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ નીતિશાસ્રપ્રવેશ એટલા જ કરવાના છે કે, પ્રત્યેક વસ્તુને અન્ય વસ્તુ સાથે કંઈ ને કંઈ સંબંધ હોય છે જ. પ્રત્યેક કણના જગતની અન્ય સર્વ વસ્તુ સાથે સંબંધ હાવાથી એ સર્વાં સંબંધ સમાઇ જેને તે કણનું પૂર્ણ જ્ઞાન થયું હાય તેને એક રીતે સં જગતનું જ્ઞાન થયું છે હરકત નથી. એ અર્થમાં તે કણમાં સ` જગત સ વસ્તુ બ્રહ્મમય છે એમ કહેવું તે સત્ય છે. એમ કહેવાને સમાયલું છે — ઇતિહાસ કેવા પલટાઈ જાય છે તે જોવું એમનેારંજક જ ખાધપૂર્ણ છે. સ્લીમેન નામના ગ્રંથકાર કહે છે : જે શીલા નીચે દારાનું (ઔરંગજેબના અનું) મસ્તક પૂરેલું છે તે શીલા તરફ જોતાં રાષ્ટ્ર અને સામ્રાજ્યનાં પરિવર્તન પકડવા તેની ભવિતવ્યતા સમુદ્ર પર અને જમીન પર બનતી નાની નાની ઘટના પર કડવા કેવળ ક્ષુલ્લક એવા વિચાર કે વિકાર પર કેવી રીતે અવલ'ખી રહે છે તે મારા લક્ષમાં આવ્યું. ગાવળકાંડાની ખાણમાંથી તે અમૂલ્ય હીરા મળી આવવે, ત્યાંથી તે ઈરાનના એક મહત્વાકાંક્ષી સાહસી માણસના હાથમાં પડવા, શાહજહાનને નજર કરવાથી લાભ થશે એમ તેને લાગવું, જેના ઉપર હિંદુની ભવિતવ્યતા અને ખ્રિસ્તીધમ, યુરોપી સાહિત્ય અને શાસ્ત્રા હિંદમાં પ્રચાર થવો એ અવલંબિત હતાં તે સામુગઢની લડાઈમાં દારાનું પેાતાના હાથી પરથી પડવું અને ઔર ગજેબનું તેના પર બેસવું, એ સ વાત મારા મનમાં આવી. જે નિમિત્તે ચાસ માલને ટાસમાં સારાસેન પ્રજા પર વિજય મળ્યા તે નિમિત્ત જો બન્યું ન હોત તેા કદાચિત્ અરખી અને ફારસી ભાષા યુરોપમાં સમાન્ય બની હાત અને ઇસ્લામ યુરોપના ધમ બન્યા હોત, તેમજ હાલ જ્યાં ખ્રિસ્તી દેવળ અને વિદ્યાપીઠ છે ત્યાં મસ્જિદ અને કબરી દૃષ્ટિએ પડી હોત, અને અમેરિકા તથા કૅપ આફ ગુડ હાપ, હેાકાયંત્ર, છાપખાનાં, વિદ્યુત્પત્ર, વરાળમ ́ત્ર, દૂરબીન, કોનિકસના સિદ્ધાંત અદ્યાપિ પણ છૂપા રહ્યા હેત; વળી કૅનીની લડાઈ પછી જે નિમિત્તે હૅનિખાલ શમ ન જતાં પાા ફર્યાં, કિવા જે કારણથી તેના બંધુ અર્જુખાલના પત્ર રસ્તામાં જ પકડાયા તે ન પકડાયા હાત તા આજે આપણે સવ ટાયર અને સીડાનની ભાષા ખેલતા હાત તથા હિંદુ બાળકોને બચાવવાને અઠ્ઠલે શિવ કે શનીને અર્પણ કરતા હેાત ! “ રૅબલ્સ એન્ડ રિકલેક્શન્સ ઑફ ઍન ઇંડિયન ફિશિયલ મેજર જનરલ સર ડબલ્યુ. એચ. સ્વીમેન, નહિ પણ For Personal & Private Use Only "" Page #511 -------------------------------------------------------------------------- ________________ દ્વિત અને અદ્વૈત ૪૩૯ ટેનિસન કવિએ એ જ અર્થ નીચેના કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત કર્યો છે. Flower in the crannied wall, I pluck you out of the crannies; Hold you here, root and all, in my hand :Little flower-but if I could understand, What you are, root and all, and all in all I should know what God and man is ? ' કાર્લાઇલનું નીચેનું કથન પણ મનનીય છે : “Rightly viewed no meanest object is insignificant, all objects are as windows through which the philosophic eye looks into infinitude itself.” ગઈ સદીનો જર્મન તત્ત્વવેત્તા હેગેલ કહે છે કે, A thing is its own other – કોઈ પણ વસ્તુ અને તે સિવાયની વસ્તુ એ એક જ છે. તેના કથનનો ભાવાર્થ એ છે કે, બીજી વસ્તુનો જે અત્યંત અભાવ કલ્પી લઈએ તો તે વસ્તુનું પણ અસ્તિત્વ નષ્ટ થાય છે. દાખલા તરીકે ધારો કે, આખા જગતમાં નારંગી એકલી જ વસ્તુ છે, અન્ય વસ્તુ – હા પણ – નથી. આવી સ્થિતિમાં તે નારંગીમાં વાસ છે એ ભાષા જ બંધ થશે. કારણ વાસ લેનાર કે સમજનાર કોઈ પણ તે સ્થિતિમાં નથી. તેનામાં મીઠાશ છે એવી વાત જ નહિ થઈ શકે. કારણ મીઠાશ-કડવાશ એ ભેદ જાણનાર કોઈ પણ તે જગતમાં નથી. તે સ્થિતિમાં મીઠાશનો ગુણ છે એમ કહેવું એ ભૂલ છે. અન્યના મનની અપેક્ષાથી તે નારંગીમાં જે જે ગુણ હોવાનું આપણે કહીએ છીએ તે તે ગુણ જાણનાર મનના અભાવે નારંગીમાં પણ નથી, એમ જ કહેવું જોઈએ. મીઠાશ, વાસ, સૌંદર્ય, એ ગુણ જે પરમાણુમાં છે એમ આપણે કહીએ છીએ, તે તે નારંગીના પરમાણુ અસ્તિત્વમાં છે, પણ તાળી જેમ એક હાથે વાગતી નથી તેમજ ગુણની પ્રતીતિ પામનાર મનના અભાવે તે નારંગીમાં For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ નીતિશાસ્ત્રપ્રવેશ એ ગુણ હોય કે ન હોય તે સરખું જ છે. નારંગીન સર્વ ગુણનો અનુભવ થવાને સર્વ ગુણ જાણનાર માણસ જોઈએ અને તેમનો સર્વ વસ્તુ સાથે સંબંધ થવો જોઈએ. કોઈ પણ મન કે વસ્તુ સાથે તેમનો સંબંધ નહિ હોય તો તેના પરમાણુ અસ્તિત્વમાં રહેશે, પણ કહેવું પડશે કે, તેના ગુણ તદ્દન પરિમિત છે. હવે સમજે કે અખિલ ત્રિભુવનમાં એક પરમાણું માત્ર અસ્તિત્વમાં છે. અન્ય પશુપંખી, ઘાસની સળી કે સોયની અણી જેટલે માટીને કણ સુધ્ધાં અસ્તિત્વમાં નથી. આવા આ અત્યંત એકલા પરમાણુમાં કયા ગુણ હશે? વળી એવી કલ્પના કરીએ કે તેને નાશ થયો છે, તે એ નાશથી જગતમાં કેટલો ફરક પડે ? જગતમાં અન્ય વસ્તુનું અસ્તિત્વ જ નહિ હોવાથી અન્ય કોઈ પર અસર થવાની વાત જ રહેતી નથી. તેના અસ્તિત્વની વાત જ કોઈને જાણવામાં નહતી એટલે તેનો અભાવ પણ સમજાય નહિ. તેના અસ્તિત્વ અને અભાવમાં શો તફાવત છે? પરંતુ તે પરમાણુના સંગમાં જે બીજા પરમાણુ હોય તે તેને અભાવ તો શું પણ તેનું સ્થાનાંતર પણ અન્ય વસ્તુને સમજાયા સિવાય ન રહે. જેટલા પરમાણુ વિશેષ તેટલી તેના સંબંધી વિશેષ. જેટલા જેનાર અધિક તેટલું તેનું રૂપ અને સૌંદર્ય અધિક. કારણ પ્રત્યેક જુદા જુદા સ્થાનથી અને દૃષ્ટિક્ષેપથી જુએ છે. પરમાણુનું નામ જ ન હોય અને જેનાર કોઈ ન હોય તો તે પરમાણુના ગુણનું સઘળું ઐશ્વર્ય નષ્ટ થાય. આ દષ્ટએ આપણે અન્ય વસ્તુ સાથે વિશેષ સંબંધ છે, તેના પર આપણું ગુણેશ્વર્ય અવલંબી રહેલું છે એમ સિદ્ધ થાય છે. આપણે કહી નાખીએ છીએ કે, બીજાની આપણને શી જરૂર છે ? પણ ધ્યાનમાં રાખવું કે જગતની અન્ય સર્વ વસ્તુ નાશ પામે તે આપણે પણ નાશ જ થાય. જગતની ઝીણામાં ઝીણી બાબતને પણ એ રીતે મોટી મોટી પંચાત સાથે સંબંધ હોય છે, એ તત્ત્વ જેના ધ્યાનમાં સારી રીતે આવેલું છે, તે પ્રત્યેક બાબતમાં સાવચેત રહેશે અને અમુક બાબતને નાની કે ક્ષુલ્લક ગણી તે તરફ બેદરકાર નહિ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અને અદ્વૈત રહે. આ તત્ત્વથી સ્વાથી જનેની આંખો પણ ઊઘડશે. કેટલાક મૂડીવાળા કારખાનદારને લાગે છે કે, મજૂરોનું ગમે તે થાઓ, તેમની પ્રત્યે અમારે કંઈ જોવાનું નથી. પરંતુ અનુભવ કહે છે કે જે મજૂર અશક્ત, રોગી, અપ્રમાણિક કે ભૂલણિયા બને છે તો છેવટે કારખાનદારને જ નુકસાન થાય છે. પડોશીના આંગણામાં કચરો નાખનારને લાગે કે પડોશીનાં છોકરાં અશક્ત થાય, માંદાં પડે કે મારે તેમાં મારે શું ? પણ ગંદકી કરવાથી તે પડોશીના ઘરમાં પલેગ થાય છે અને તે ત્યાંથી તેના ઘરમાં પ્રવેશ કરે છે તો તેના કર્મનું ફળ તેને આ જન્મમાં જ મળે છે ! આવી એક નહિ પણ હજારે વાત છે. કેટલાક માણસ કહે છે કે, આખા દેશની અમને શી પડી છે? અમે તો અમારા કુટુંબનું જોઈ લઈશું, પણ પિતાના દેશની સામાજિક, સાંપત્તિક વગેરે સ્થિતિ કેવી છે એ વિષે જે દેશના લોકે ફિકર કરતા નથી તે દેશના લોકોને અંતે સ્વાર્થવૃત્તિનું ફળ ભોગવવું જ પડે છે ! સ્વામી રામતીર્થ સ્વામી રામતીર્થે એક સ્થાને કહ્યું છે કે, આપણે અન્યને પરકીય સમજીએ છીએ, પણ વાસ્તવિક રીતે જોતાં એ ભ્રમ છે. મારી પાસે બેઠેલે છોકરે જે શ્વાસ બહાર કાઢે છે, તેમને કેટલાક અંશ મારા પેટમાં જાય છે અને આખા જગતમાં એ વ્યાપાર અખલિત રીતે ચાલ્યા કરે છે. શ્વાસમાં કેટલાયે સૂક્ષ્મ જંતુ હોય છે. એ જંતુ આપણા પેટમાંથી અન્યના પેટમાં, ત્યાંથી ત્રીજાના, ત્યાંથી ચોથાના એ રીતે સ્થળાંતર પામ્યા જ કરે છે. એમાંના એકાનો જંતુ રોગી હોય છે. તે પછી સર્વ પિળ, ગામ, જિલ્લા અને કોઈક વખત આ દેશ પણ રોગના સપાટામાં આવી જાય છે. માણસ માણસ વચ્ચે આટલો બધો નજીકને સંબંધ હોવા છતાં માણસ માને છે કે અન્ય અને આપણી વચ્ચે Áત છે. આથી સ્વામી રામતીર્થને આશ્ચર્ય થાય છે અને તે બરાબર પણ છે; પરંતુ તેમણે આ રીતે જે અદ્વૈત સિદ્ધ કર્યું છે તેથી તાવિક દષ્ટિએ માણસના મનનું For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૦ર નીતિશાસ્ત્ર પ્રવેશ પૂર્ણ સમાધાન થતું નથી. ૧. “સર્વના પરમાણુ એક છે' ૨. સર્વ વાતને અતિ નિકટ એવો પરસ્પર સંબંધ છે' એ બને ઉત્તર “આ પ્રેમમય, વિરહમય, દુઃખમય, પાપમય જગતને અર્થ શું ?” એવો પ્રશ્ન કરનારને શાંતિ આપી શકતા નથી. સર્વને પરસ્પર સંબંધ હોય છે માટે તે પ્રિય કિવા પણ કિંવા ઇષ્ટ હેય છે એમ કંઈ નથી કારણ સ્પષ્ટ છે. સર્વનો પરસ્પર સંબંધ છે એવું નિશ્ચિત થાય છે, પણ એ સંબંધ સર્વને પ્રિય કિંવા હિતકારક છે કે નહિ એ પ્રશ્ન બાકી જ રહે છે. મારી પથારીમાં રહેલા માંકણને અને મારે અત્યંત નિકટનો સંબંધ છે એ હું કબૂલ કરું પણ એ સંબંધ સુસંબંધ છે એમ તો ન જ સ્વીકારી શકું. બીજું એ કે, જગતના સર્વ દેશનું કિંવા માણસનું કેટલીક બાબતોમાં જેટલું ઐક્ય હોવું જોઈએ એમ આપણને લાગે છે તેટલું જણાઈ આવતું નથી. આપણી ઈચ્છા એવી છે કે, જે દેશમાં જે માલ ઉત્તમ અને સસ્તો ઉત્પન્ન થતો હોય તે દેશમાંથી અન્ય દેશોએ મેળવવા અને એવી રીતે મૈત્રીની આપ લે થઈ જગતની સુખસમૃદ્ધિમાં વધારે થે જોઈએ; પણ દેશ દેશ વચ્ચે વૈમનસ્ય હોવાથી સર્વને હિતકારક બનનારે અન્યોન્યાશ્રય સંબંધ આચારમાં આવતું નથી. દરેક દેશ કહે છે કે, બીજા દેશમાં અમુક માલ સસ્ત બનતો હોય તો પણ તે અમે લઈશું નહિ. * જગતનાં અન્ય સર્વ મનુષ્ય અને મારે અન્ય સંબંધ છે એ સિદ્ધ થતું હોય તો પણ એ અન્યોન્યાશ્રય મને ઠીક લાગતો ન હોય તો મારું સમાધાન શી રીતે થશે? એક રીતે એક બીજાની છાતી પર ચઢી બેસવા ઈચ્છતા યોદ્ધાઓનું જીવન એકબીજા પર અવલંબી રહેલું હોય છે, પણ પ્રત્યેક બીજાને પ્રાણ લેવાને તલપી રહેલે હોય છે! લગ્નગ્રંથીથી જોડાયેલો સંબંધ * હાલની પરિસ્થિતિમાં આ વૃત્તિ ખરાબ નથી, અરે આવશ્યક છે. પણ એ મુદ્દો જુદે છે. For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯ દ્વિત અને અદ્વૈત અતિ નિકટને હેાય છે, પણ તે હમેશને માટે હિતકારક જ હોય છે એમ કંઈ નથી હતું. જગતની અન્ય વસ્તુ સાથે પ્રભુએ મને લગ્નગ્રંથીથી બાંધેલ છે, તે મારા માટે શ્રેયસ્કર છે, મારે તેની સાથે છૂટાછેડા કરવાની ઈચ્છા રાખવી ન જોઈએ એવી ખાતરી થયા સિવાય મારા મનને ખળભળાટ શાંત થઈ શકે નહિ. જગત છે તેવું જ હોવું જાઈએ, એમ જ્યારે મને લાગશે ત્યારે જ મારા મનનું સમાધાન થશે. ત્યાં સુધી “સર્વ વસ્તુને અને તારો અન્યાશ્રયનો સંબંધ છે” એ કથન પિલું, અરે સંતાજનક જ બનશે. આપણી હાલની દષ્ટિએ આ અદ્વૈતને અનુભવ થતો નથી એમ પ્રત્યેક સમજી શકે તેમ છે. સૃષ્ટિને કર્તા હમણાં તે આપણો હોય એમ લાગતું નથી. તે પરકીય હોય એમ જ જણાય છે. તેની યોજના આપણને ગમતી નથી. (૪) આ સંબંધમાં કોઈ કહેશે કે, “એમ સંતાપ શા માટે કરે છે? ચિત્ત સ્થિર કરશો એટલે તમને જણાશે કે જે જગતમાં તમે છે તે ઉત્તમ જ છે. પ્રભુની ઈચ્છા એવી નથી કે, તમારું અકલ્યાણ થાય; તમને આજે જે સંબંધ અપ્રિય લાગે છે તે જ તમારા હિતનો છે એમ તમને વિચારતે જણાશે. કેટલીક વસ્તુઓ તમારી ઇન્દ્રિયોને અપ્રિય હોય તેટલા જ પરથી તે નકામી કરતી નથી. તમે તમારા આત્માને પૂછી જોશો તે તમને જગતમાં કૅત અને વૈષમ્ય નહિ જણાય. શું તમારો આત્મા અને ઈશ્વર ભિન્ન છે? જીવ શિવનું ઐકય છે. જીવ જ્યારે ઇયિસ્વરૂપ બને છે, “દેહ” એ જ પિતે છે એમ કહે છે ત્યારે જગત તેને અપૂર્ણ, દુઃખમય, કૂર અને કુરૂપ લાગે છે, પણ શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી આત્માનો પરિચય થાય છે એટલે Áત આપોઆપ નાશ પામે છે. કારણ તે વખતે એવો અનુભવ થાય છે કે, જગતને આત્મા અને આપણો અંતરાત્મા એક જ છે, ઉભયને તે જ વાત પ્રિય અને વંઘ છે.” આત્મપ્રાપ્તિ થયા પછી શું થશે ને શું નહિ એ પ્રશ્ન જાદો છે. હાલમાં આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં જીવ શિવનું ઐક્ય શું છે તે જોઈશું. For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ નીતિશાસ્ત્રમાવેશ સૃષ્ટિને સર્ષ, સિંહ, ગીધ, કાગડા, માંકણ, ચાંચડ વગેરેને આભડછેટ નથી. આપણે એ પ્રાણી અને કીટક જગતમાંથી નષ્ટ થાય તેમ ઈચ્છીએ છીએ. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિથી દેશમાં દુષ્કાળ પ્રવર્તી હાહાકાર થઈ રહે તે પણ સૃષ્ટિને તેની પરવા નથી. આપણે દુષ્કાળમાં થતી બેહાલ સ્થિતિ જોઈ શકતા નથી. સૃષ્ટિની યોજના એવી છે કે, એક પ્રાણી બીજાને ફસાવી મારી ખાઈ પિતે જીવે. મનુષ્ય કહે છે કે, “એ યોજના ઘાતકી અને અન્યાયી છે.' અચાનક જવાલામુખી ફાટીને કે ભૂકંપ થઈ શહેરનાં શહેર નાશ પામી હજારો માણસ મૃત્યુના મુખમાં પડે છે તોપણ સૃષ્ટિને તેની ફિકર નથી થતી. સૃષ્ટિને સજજન અને સર્વ સમાન જ હોય છે. સૃષ્ટિની યોજના એવી છે કે ભૂલથી સજનને પગ સર્પ પર પડે તો તેણે ખુશીથી કરડીને સજજનનો પ્રાણ લેવો. આપણે કહીએ છીએ કે આ કેવળ અન્યાય છે. સૃષ્ટિ કહે છે કે સર્વે પોતાનો જીવ કેમ ન બચાવો માણસ કહે છે, “ભલે બચાવે, પણ ભૂલથી પગ પડે તે માટે સાપ જીવા લેવા કેમ તત્પર થાય? એમાં નીતિ કે ન્યાયની ગંધ છે કે ?” સૃષ્ટિને માણસની યોજના, શ્રમ, પ્રયત્નની કંઈ દરકાર નથી. માણસ અથાગ શ્રમ લઈ મકાન તૈયાર કરે છે, પણ સૃષ્ટિ તેને સે વર્ષમાં તૂટી પડવાની સ્થિતિમાં લાવી મૂકે છે. ચિત્રકાર અતિ સુંદર ચિત્ર કાઢી રાખે છે, પણ સૃષ્ટિ સૂક્ષ્મ કૃમિકીટકને મોકલી તેને થોડા જ વર્ષોમાં નષ્ટ કરી દે છે. માણસ ખેતર ખેડીને ઉત્તમ બનાવે છે, વૃષ્ટિ થવા દઈ સૃષ્ટિ તેને થોડે વખત મદદ આપે છે, પાક સારો થાય છે, પણ એકાએક સૃષ્ટિ તરફથી તીડનું ટોળું આવે છે અને ખેતરમાં એક દાયે રહેતું નથી. એકાદ પ્રજાવત્સલ રાજા એકાદ ગામ વસાવે છે અને સૃષ્ટિદેવ એકાદ દિવસે તેને આગમાં હોમી દે છે ! સૃષ્ટિ કેવળ નિવ, જડ વસ્તુને જ સંહાર કરીને અટકતી નથી, માણસના પ્રાણની પણ તેને ક્યાં દરકાર છે? પ્રાણની નહિ તો નહિ, પણ માણસે સંપાદન કરેલા જ્ઞાનનું મહત્ત્વ તો તેણે જાણવું જોઈએ? પણ નહિ. માતાપિતા પિતાના જીવની ફિકર For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અને અદ્વૈત ૪૮૫ ન રાખતાં બાળકને વિદ્યા ભણાવે છે. બાળક પણ સારા વિદ્યાવ્યાસંગી નીવડી વિદ્યામાં પ્રાવીણ્ય મેળવે છે, પણ તેટલામાં સૃષ્ટિ પ્લેગના એક નાના જંતુ પાઠવે છે અને જગત તે યુવકનું સર્વ જ્ઞાન ગુમાવે છે. એક એ માણસની જ એવી સ્થિતિ થતી હાત તેા વાત જુદી હતી; પણ ખાલ્ફિયા, ઇજિપ્ત વગેરે રાષ્ટ્રની વિદ્યા, કળા અને સંસ્કૃતિ સૃષ્ટિના જડબામાં નષ્ટ થઈ ગઈ છે ત્યારે તેને માટે શું કહેવું ? રાષ્ટ્ર તે શું પણ અખિલ માનવજાતિ ભવિષ્યમાં નષ્ટ થઈ જશે ! સૂર્યંની ઉષ્ણતા એછી થતી જાય છે અને કાઈ પણ કાળે તે પથ્થર જેવા ટાઢા ભીંત થઈ પડવાના છે અને પછીથી માણસે મેળવેલી વિદ્યા, કલ્પકતાથી ઉત્પન્ન કરેલી યુક્તિએ, કળા વગેરે સર્વ કંઈ નષ્ટ થઇ જશે. તે વખતે નીતિ ક્યાં રહેશે ? સૃષ્ટિ વૃક્ષ નિર્માણ કરે છે અને સૂકવી નાખે છે, જીવજંતુ ઉત્પન્ન કરે છે અને મારી નાખે છે, સુંદર બાળક આપે છે અને જોતજોતામાં ખૂંચવી લે છે, માણસને કતૃત્વવાન અને જ્ઞાનસ પત્ર અનાવી દેશકા માં ઉપયાગી થઈ પડવાતી આશા આપે છે અને જોતજોતામાં નિરાશામાં ધકેલી મૂકે છે, એ બચે એક વખત ચલાવી લેવાય, પણ સૃષ્ટિને જો નીતિ પર લેશમાત્ર પણ પ્રેમ હાત તે એ ધીમે ધીમે માનવજાતિને નૈતિક વિકાસ કરી છેવટે એ નીતિમત્તાને ગળી જઈ ને તે સ્વસ્થ અની ન હોત ! - અર્જુનને ભગવાને વિશ્વરૂપદર્શન કરાવ્યું ત્યારે તે વિશ્વમાંનું હારા સૂર્યનું સર્વોદાહક તેજ, પ્રચંડશક્તિ, અનંત પ્રાણી, અન તલેક દુષ્ટ લેક જ નહિ પણ ઋષિ, સિદ્ધસધ વગેરે સુધ્ધાં જેમાં પતગની માફક પ્રવેશી પ્રાણ ગુમાવે છે એવું તે સૃષ્ટિનું ભયંકર જડપ્યુ, જેના દાંત અને દાઢે વચ્ચે હજારે માણસ ચગદાઈ જાય છે એવું રક્તમય વત્તુદૃારાજ મુખ અને એવું ઉગ્ર ક્રૂર, ઘાર અને ભયાનક સ્વરૂપ જોઈ ને એટલા ભયભીત અન્યો કે તેની શાંતિ અને ધીરજ ખૂટી પડત્યાં અને તે दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥ For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ એમ આજીજીપૂર્વક કહી, દેવેશ, તમારું ખરું સ્વરૂપ શું અને તમે આ શું કરવાને પ્રવૃત્ત થયા છે ?' आख्याहि मे को भवानुग्ररूपो नमोस्तु ते देववर प्रसीद । विज्ञातुमिच्छामि भवंतमाद्यं नहि प्रजानामि तव प्रवृत्तिम् ॥ એવી પ્રાર્થના કરવા લાગ્યો. - સૃષ્ટિની પ્રવૃત્તિ શી છે તે આપણને સમજાતું નથી અને તેનો વિચાર કરવા માંડીએ છીએ તે આપણે પણ અર્જુનની માફક ગભરાઈ જઈએ છીએ. લોકોનો આટલો સંહાર કણ શા માટે કરે છે? સૃષ્ટિનું તેજ કેટલું ભયંકર છે, તેની શક્તિ કેટલી પ્રચંડ છે? પણ એ શક્તિ સર્વ વસ્તુમાત્રને, પ્રાણીને, બાળ-બચ્ચાને, ઋષિ, સાધુ-પુરુષોનો પણ સંહાર કરવાના કાર્યમાં જ કેમ વપરાય છે ? એનો અંત કોણ કવી રીતે લાવશે ? ભગવાન અર્જુનને કહે છે: कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो; लोकान्समाहर्तुमिह प्रवृत्तः ॥ લોકોને “સમાહાર” કરવા માટે હું પ્રવૃત્ત થયો છું, એવી ભગવાનની કબૂલાત સાંભળીને કોને સંતોષ થાય ? આ લોકક્ષય” – આ “લોકસંહાર' શાને માટે? “મારા ભક્તોને યોગક્ષેમ હું ચલાવું છું એવું કે તેમણે અભિવચન આપ્યું છે અને સાધુના પરિત્રાણાર્થે હું અવતાર લઉં છું' એવું તેમણે જે આશ્વાસન આપ્યું છે, તેની અને “લકનો સંહાર કરવા હું પ્રવૃત્ત થયેલો છું એની એકવાક્યતા શી રીતે કરવી? સાધુને ગક્ષેમ ચલાવી અને તેનું પરિત્રાણ કરી પુષ્ટ કરેલા પશુની માફક છેવટે તેનો સંહાર કરવામાં ઈશ્વરની કસાઈ જેવી સુક વ્યાપારી દષ્ટિ છે કે શું? કે પછી અન્ય કંઈ હેતુ છે કે એને ઉત્તર કોણ આપે છે ? અને એનો ઉત્તર મળતા સુધી સૃષ્ટિદેવ અને આપણી વચ્ચેનું દૈત કેવી રીતે નષ્ટ થશે ? સૃષ્ટિમાં અને આપણામાં આવું દૈત છે. તેની યોજના આપણને સમજાત નથી, ગમતી નથી, રુચતી નથી. તે કેટલીક વખત આપણને પરકીય જેવી અને કેટલીક વખત શત્રુ સમાન ભાસે છે. પુષ્કળ For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ દ્વૈત અને અદ્વૈત વખત તેના પર ગુસ્સો આવે છે અને એકાદ વખત આપણે બોલી જઈએ છીએ કે “એની સાથે સંબંધ ન હોય એ જ ઠીક.” પણ સંબંધ છૂટે છે ક્યાં ? સૃષ્ટિ બળવાન તે છે જ; પણ માણસ કંઈ ઓછો નથી. તે કેટલીક વખતે સુષ્ટિને નમાવે છે. સૃષ્ટિ મચ્છર કરે છે ત્યારે તે મછરદાની બનાવે છે, સૃષ્ટિ વિદ્યુત્પાત કરી મકાને તોડી નાખે છે ત્યારે તે કડકડાટ કરતી વિદ્યુતને ધીમે રહી ઘરની બાજુએ રાખી જમીનમાં ઉતારી દે છે. સૃષ્ટિ દુષ્કાળ પાડે છે પણ માણસ દયાક હૃદયથી ઢોરઢાંખર અને ગરીબગરબાંના પ્રાણ બચાવે છે. સૃષ્ટિ તકરાર કરવાનું અને પોતાનું જ તરભાણું ભરવાનું શીખવે છે, પણ માણસ તેનું કંઈ ન સાંભળતાં ભાઈચારાથી વર્તે છે અને અન્યને યથાશક્તિ સહાય આપે છે. આ ઝઘડે કઈ હમેશને નથી સૃષ્ટિ અને મનુષ્ય વચ્ચેના દૈતભાવને વિરોધ કંઈ કાયમને નથી. માણસનું જ્ઞાન અને નીતિ જેમ જેમ વળે જાય છે તેમ તેમ સૃષ્ટિનો અંતરાત્માં દેખાવમાં જેટલો ખરાબ જણાય છે તેટલું ખરાબ નથી એ સત્ય સમજાતું જાય છે. માનવ જાતિની બાલ્યાવસ્થામાં વાયુ, અગ્નિ, વિઘત વગેરેનો લેકને ઘણો ભય લાગતો હતો, પણ હવે એ દેથી આપણે વિશેષ ડરતા નથી. ઊલટું તેમને જ આપણા દાસ બનાવીએ છીએ. રાવણને ઘેર સર્વ દેવ દાસત્વ કરતા હતા એ વાત કિંવા ગાવિક્ષતય વાર્વિવા? તમારું ફતિ – સર્વ કામ પૂર્ણ કરનાર આતિક્ષિત રાજાના દરબારમાં સર્વ દેવ સભાસદ હતા–– એ વાત ખરી છે કે ન હો, પણ એટલું તે ખરું છે કે એ દેવ હવે સાધારણ માણસની પણ સેવા ઉઠાવે છે. વિદ્યુતની જ સ્થિતિ જુઓ! મુંબઈ જેવા સ્થળે નાનું બાળક એક બટન દબાવે છે કે તરત જ વિઘતદેવ એક તારમાંથી કાચના દીવામાં જઈ બેસી ઝળહળતો પ્રકાશ આપવા માંડે છે! સૃષ્ટિનો ભય ઘટયો છે અને તે આપણા કાર્યમાં ઉપયોગી થાય છે એટલાથી જ તેની પરકીયતા ઓછી થઈ છે એમ ન For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ નીતિશાસ્ત્ર પ્રવેશ કહી શકાય. તેનું અંતરંગ અધિક સમજાતાં તે બહારથી જેટલી ખરાબ દેખાય છે તેટલી ખરાબ ખરેખર રીતે નથી એમ પણ આપણને સમજાવા લાગ્યું છે અને તેના વિષે થોડું માન પણ વધ્યું છે. પૂર્વે એમ લાગતું હતું કે, ગીધ, કાગડા વગેરેને સૃષ્ટિએ શા સારુ ઉત્પન્ન કર્યા છે ? સમડી નાની શી વાડકી ઉઠાવી જાય છે કિંવા બિલાડી મરઘીનું બચ્ચું લઈ જાય છે અથવા કાગડે પાપડ ઊંચકી જાય છે કિંવા રસોડાની તૈયાર રસોઈને સ્પર્શ કરે છે તો આપણે એ પક્ષી પર ચિડાઈ એ છીએ; પણ વિચાર કરવાથી જણાય છે કે કાગડાનો આપણા ઉપર એટલે ભારે ઉપકાર હોય છે કે તેને બદલે વાળવાનું કઠિન હોય છે. જગતમાંથી કાગડા અને ગીધાદિનો નાશ કરવામાં આવે તે જીવજંતુ અને કીડા, મંકડા એટલાં વધી પડે કે, જીવવું ગમે નહિ. આપણે કાગડાને ગાળો દઈએ છીએ, પણ તે બિચારા વિના વેતને આપણા આંગણાનું ઝાડુનું કામ કરે ! ચકલીઓ પણ એવી જ છે. આપણે વાંચવામાં મશગૂલ થવાની તૈયારીમાં હોઈએ છીએ તે વખતે તે ચીં ચી કરે છે ત્યારે આપણે ચડાઈ એ છીએ, પણ જો તે ન હેત તે કીટકને બો વધી પડ્યો હોત. આ કેવળ કલ્પના નથી, અનુભવની વાત છે. કહેવાય છે કે, કેટલાંક વર્ષ પર હંગરીના ખેડૂતોને લાગ્યું હતું કે, ચકલીઓ ખેતીને ઘણું નુકસાન કરે છે. પરિણામે તેમણે ચકલીઓને નાશ કરવાનો કાયદો ઘડાવી લીધો. આથી ચકલીઓનો નાશ થયો અને તેનું પરિણામ એ આવ્યું કે ખેતરોમાં કીટક વધી જઈ ખેતીની ઊપજ બંધ પડી ગઈ છેવટે એ જ ખેડૂતોએ કાયદે રદ કરાવી ચકલાંનો વધારો થવા દીધે ત્યારે પહેલાંની માફક પાક ઊતરવા લાગ્યો. આવું જ ખૂબેટમાં બન્યું હતું. ઘુવડ પણ સૃષ્ટિમાં ઉપયોગી છે. તે ઉદરનો નાશ કરી આપણને તેના ત્રાસમાંથી બચાવે છે. કીડી, ભમરા વગેરે પણ અતિ ઉપયોગી છે. ભ્રમરાદિ ન હોત તે વૃક્ષને ફળ આવ્યાં ન હોત ! સિંહ વ્યાધ્રાદિ હિંસક પશુનો પણ એક રીતે માણસે આભાર માનવો જોઈએ. હિંસક પ્રાણી જંગલમાં રહે છે તેથી ઘણો લાભ થયો છે; નહિ તે શિયાળ, વરૂ, હાથી વગેરે For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ વૈત અને અદ્વૈત એટલાં વધી ગયાં હોત કે માણસને જીવવાનું મુશ્કેલ બન્યું હોત. પૂર્વે માણસ પાસે બંદૂકે ન હતી અને તલવારે ન હતી. એવા સમયે સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ પશુનો સંહાર ચલાવ્યો હતો. તેથી જ મનુષ્ય તેમના તડાકામાંથી બચી ગયાં છે. હા, વાઘ, સિંહ કોઈક વખત માણસને પણ ફાડી ખાય છે એ ખરું છે, પણ એકંદરે એમ કહેવાનો હરકત નથી કે તેમનાથી માણસ જાતને ફાયદો થયો છે. દુ:ખ, પાપ વગેરેનો ઉપયોગ માનવ સમાજનાં અન્યાય અને પાપ, નિધણતા, દુઃખ, સંકટ વગેરે જોઈ મનુષ્ય એવો પ્રશ્ન કરે છે કે “આવું જગત કોણે શા માટે ઉત્પન્ન કર્યું?” ઉક્ત પ્રકાર જોઈ તે ગભરાઈ જાય છે અને કોઈ વખત ભયભીત બને છે. શું આ પાપી જગત પ્રભુએ જ નિર્માણ કર્યું છે... જગતનાં આ દુઃખ “જગદાત્માને, પ્રિય છે કે? સાધુસંતો પર તૂટી પડતાં સંકટ ભક્તવત્સલ પ્રભુ એક ક્ષણભર પણ કેમ જોઈ શકે છે ? માતા અને બાળકને ઈશ્વર વિખૂટાં કેમ પાડી દે છે ? આખા રાષ્ટ્રની આર્થિક અવનતિ તો ઠીક છે, પણ પારમાર્થિક કે નૈતિક અવનતિ તેને કેમ એ છે?” આ પ્રશ્નો માણસથી ઉકલતા નથી અને તેથી જ તેને જગત પિતાનું લાગતું નથી. જગતના વિસ્તીર્ણ દરબારમાં તેને બધું પરકીય જેવું અને ભૂલા પડ્યા જેવું લાગે છે. આ દ્વૈત પણ જ્ઞાન અને નીતિનો વિકાસ થયા પછી છું થવા લાગે છે. શાળામાં જતા બાળકને સોટી ચમચમ વાગે છે, પણ મોટા થયા પછી તે જ પિતાના માસ્તરને આશીર્વાદ આપે છે. એવું જ જગતનાં કેટલાંક દુઃખ વિષે છે. માણસને ઠંડા પવનથી દુઃખ થાય છે તેથી જ ઘર બાંધવાની છા થઈ અને એ કળાને વિકાસ થયો. માણસના મુખમાં આપ આપ કેળિ પડતો નથી, તેથી જ ખેતી, બાગાયત વગેરેની દિનપ્રતિદિન પ્રગતિ થાય છે. વ્યભિચાર, વેશ્યાગમન વગેરે પાપ હસતાં હસતા કર્યા પછી પરિણામે રડવું પડે છે એ સારું છે, નહિ તે માણસે કોણ, જાણે શુંયે કરી નાખ્યું હોત! ઉપદંશના રોગને આપણે ખરાબ તે કહીએ છીએ, પણ તેના ભયથી For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નીતિશાસ્ત્રપ્રવેશ કેટલાયે માણસો પાપવૃત્તિનું નિયમન રાખતાં શીખે છે ! એ રોગનો માણસ જાત પર એક પ્રકારને ઉપકાર જ સમજવો જોઈએ! જગતમાં સાધુસંતને ત્રાસ થાય છે ખરે, પણ એ ત્રાસ સહન કરવો પડે છે તેથી જ ખરા અને ખોટા સાધુ ઓળખાય છે. ત્રાસ ન હેત, દુઃખ ન હેત સર્વ લુચ્ચાઓ સાધુ બન્યા હોત અને ખરા ખોટા ઓળખવાનું કાર્ય મુશ્કેલ બન્યું હોત. વળી દુ:ખ સહન કરવાથી તે સાધુને જે મનોવૈર્યની આત્મપ્રતીતિ થઈ હોય છે તે અન્ય કશાથી થઈ ન હતી. આ દૃષ્ટિએ જોતાં કદી કદી સજજન પર જે સંકટ આવે છે તેને ઉપકાર જ સમજવો જોઈએ. માતાના મરણથી માઠું લાગે છે, પણ પછીથી આપણું પર અનેક સંકટ આવે ત્યારે તે દુઃખ જોવાને તે રહી નહિ તે માટે સારું નથી લાગતું કે ? યુદ્ધમાં લોહીની નદી વહે છે તેથી હૃદય કંપી ઊઠે છે, પણ રક્તના એ પ્રવાહને લીધે જ જગતનાં કેટલાંક દુઃખ અને પાપ ધોવાઈ જાય છે! માણસના હાથે પાપ થાય છે તેથી દિલગીરી થાય છે, પણ યંત્રની માફક તેની પાસે બળજબરીથી સત્કૃત્ય કરાવવા કરતાં તેને આત્મવાત ત્ર્ય આપી પાપ કે પુણ્ય સંપાદન કરવાની છૂટ આપવી એ સારું નથી કે? જગતમાં ટાઢ છે માટે ગરમ કપડાં ઉત્પન્ન કરવાનું કૌશલ્ય માણસમાં આવ્યું છે, ઉષ્ણતા છે તેથી કૃત્રિમ બરફ બનાવવાની, વાળાના પડદા તૈયાર કરવાની, અત્તર વગેરે બનાવવાની બુદ્ધિ સૂઝી છે. જગતમાં જે કોઈ પણ પ્રકારની અડચણ ન હતી તે માનવજાતિનાં જ્ઞાનમાં, કળામાં, રસિકતામાં, નીતિમાં, કશામાંયે વિશેષ સુધારો થયો ન હોત ! માણસો માત્ર અજગરની માફક પડી રહ્યા હોત; પણ માણસને પરસેવો ઉતાર્યા સિવાય ખાવા મળતું નથી, ટાઢ તાપને ભય છે અને વ્યાઘ, સિંહ વગેરેથી રણુ કરવાનું છે અને રોગ અટકાવવાના છે તેથી જ ખેતી કરવામાં, ઘરબાર બાંધવામાં, ઔષધપાણી કરવામાં, શસ્ત્ર બનાવવા વગેરેમાં પ્રગતિ થતી જાય છે. આવી દષ્ટિએ જોવા માંડ્યા પછી સૃષ્ટિ અને આપણું વચ્ચેનું દ્વૈત દૂર થતું જાય છે, નિદાન ઓછું થાય છે એમ હરકોઈ For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અને અદ્વૈત ૪૯૧ કબૂલ કરશે, સૃષ્ટિ કેવળ અનીતિમાન કે નિર્દય નથી. તે આપણી માફક જ સુખદુઃખની અને નૈતિક પ્રગતિની કાળજી રાખે છે, એ વિચાર શાંતિપ્રદ છે. સૃષ્ટિ અવિચારી નથી પણ તેને વિચાર અતિ સૂક્ષ્મ અને દૂર દૃષ્ટિને હાય છે એવું સમજાતાં જ તે માતા જેવી પુન્ય લાગવા માંડે છે અને આપણી અલ્પન બુદ્ધિનુ અભિમાન દૂર થાય છે. તે પણ પૂર્ણ સમાધાન થતું નથી નથી, કેમકે ગમે ' જોઈ પણ આ અદ્વૈતાનંદ લાંખે। વખત ટકતા તેટલું કરવા છતાં ‘જે છે તેવું જ હાવું એ 'એમ લાગતું નથી; લાંખે! વિચાર કરતા પહેલાં સિંહ, વાઘ, ઘુવડ, કાગડા, ભૂકંપ, જ્વાલામુખી પર્યંત, ઉપદ’શ, વ્યભિચાર, ચોરી, ચાડી વગેરે જોઈ મનમાં ખેદ, આશ્રય, સંતાપ, ભય, વિરક્તિ વગેરે વિકાર ઉદ્ભવે છે. લાંખા વિચાર કર્યા પછી સૃષ્ટિનેા ભય સહજ ઘટે છે અને તે કેવળ શત્રુ કે પરકીય સમાન નથી લાગતી, એટલું જ નહિ પણ કેટલીક વખત આદરણીય અને પૂજ્ય લાગે છે; પરંતુ બાળક અને સાવકી માતા વચ્ચે ગમે તે કરવા છતાં એક પડદા રહે જ, તેમ આપણામાં અને સૃષ્ટિમાં ગમે તેટલો પુખ્ત વિચાર કરવા છતાં પડદા રહે છે જ. અનાથ બનેલાં પડેાગીનાં બાળક નજરે પડવા કે છે તેવું જ હાવું જોઈ એ ' ? ભિક્ષા માગીને આચરીને પેટ ભરનાર ભિખારણ અર્ધનગ્ન રહેતી કે રહેતાં ખળકા નજરે પડે ત્યારે તે માતાની સંગતથી માતાના જેવાં જ અનીતિમાન થશે એવા વિચાર મનમાં ઉત્પન્ન થતાં કૈ!નું મન પ્રસન્ન રહી શકશે ? કાઈ રાષ્ટ્ર જાય છે એમ જાણ્યા પછી ‘ છે તેવું જ જપ આનંદપૂર્વક કયા સહૃદયી કરશે? માબાપના મરણથી પછી કાણુ કહેશે અને અનીતિ અર્ધા ભૂખ્યાં અધેાગતિએ પહોંચતું હોવું જોઈ એ ' એવે " આ દ્વૈત નષ્ટ થશે માણસ પ્રયત્ન કરી માત્ર એમ કાઈ એ ન માની લેવું કે નહિ. એ ચૈતને સ્થાને અદ્વૈત સ્થાપવાને! રહ્યો છે, તેને સૃષ્ટિ થાડીઘણી મદદ આપી રહી છે. તે માણસના પ્રયત્નને થાડેઘણે યશ આપે છે. તેનું હ્રદ્ભુત For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ નીતિશાસ્ત્રપ્રવેશ આપણને પ્રતિકૂળ હોવાને બદલે ઘણુભાગે અનુકૂળ જ છે એ પણ દિનપ્રતિદિન સમજાતું જાય છે. તે એકાદ પ્રસંગે અજાણું હિંદુ પત્ની જેવી ભાસે છે. પત્નીને આપણે જે માગે પાડીએ છીએ તે માગું પડે છે. આપણે ભણાવીએ છીએ તો તે ભણે છે, ઉદારતા શીખવીએ છીએ તે તે ઉદાર બને છે; ઠીક, દિયર સાથે કરવાનું શીખવીએ છીએ તે એ પાઠ પણ તે પઢે છે! સુષ્ટિનું પણ એમ જ છે. તેને જે આકાર આપીએ છીએ તે તે ગ્રહણ કરે છે. સૃષ્ટિને એવો આગ્રહ નથી કે સમાજના ભિન્નભિન્ન વર્ગમાં અન્યાયમૂલક સંબંધ હોવો જોઈએ. મજૂરોને મૂડીવાળાઓ વિશેષ મજૂરી આપે, તેમને રહેવા માટે સ્વછ મકાન બાંધી આપે તો સૃષ્ટિ તેમને ના કહેવા જતી નથી; ઊલટું મજૂરોના મનમાં કૃતજ્ઞબુદ્ધિ ઉત્પન્ન કરી તેમને ઉત્તેજન આપે છે. ઠીક, તમે જે મજૂરોને પીલી નાખવા માગતા હશે તો તેમાં પણ સૃષ્ટિનો વાંધો જણાતો નથી. તે કહે છે કે ‘ચાલવા દો, એવા જ કલહ મચાવી એકબીજાની છાતી પર સવાર થાઓ અને છેવટે બંને મરો.” સૃષ્ટિને નૈતિક સ્વરૂપ આપવામાં આવે તે તેની તેને જરૂર છે, અનીતિનું આપીશું તે તે તેનાથી શરમાશે નહિ. જે વસ્ત્ર આપશે, જે અલંકાર આપશે – પછી તે રેશમી છે કે સુતરાઉ હે. ખરા મોતીના હો કે કાચની છે, સોનાના છે કે પિત્તળના હો, નક્કર હે કે પિલા હે, ગમે તેવા હશે તોયે – તે ધારણ કરશે. સૃષ્ટિનું સ્વરૂપ ઘણા અંશે માણસના હાથમાં છે, તો પછી સૃષ્ટિને શા માટે દોષ આપવો ? અને દૈત શા માટે માનવું ? * માણસ પણ સૃષ્ટિને જ એક અંશ છે, માટે માણસ જે કરે છે તેની તેને જરૂર હેચ છે, કિવા તેની જે આકાંક્ષા હોય છે તે જ સૃષ્ટિની હોય છે એમ એક રીતે કહી શકાશે. આ અર્થમાં સૃષ્ટિ અને માણસમાં વૈત નથી એમ સ્પષ્ટ થાય છે. માણસ સૃષ્ટિનું બાળક છે. આ મુદ્દા પર ધ્યાન આપી સૃષ્ટિને નીતિ, જ્ઞાન, સમતા, સૌંદર્ય વગેરે પ્રિય છે અને બાળક માટે એ પ્રિય કાર્યને પૂર્ણાવસ્થાએ પહોંચાડવાનો તે પ્રયત્ન કરે છે એમ દર્શાવી શકાશે અને માણસ અને સૃષ્ટિનું અદ્વૈત સિદ્ધ કરી શકાશે; પરંતુ વિસ્તારમયથી આ મુદ્દો અહીં ટીપમાં જ જણાવ્યું છે. For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અને અદ્વૈત ૪૯૩ કેટલાક કહેશે કે, “અમે ગમે તેટલા પ્રયત્ન કરીએ છીએ તે સૃષ્ટિ નૈતિક સ્વરૂપ ધારણ કરતી નથી. તેનું નકટું નાક અને રાક્ષસી આંખો કેમે કરતાં દબાતાં નથી.' આ પણ ખરું છે. સમાજનાં દુઃખ, પાપ, જુલમ, અન્યાય, કુરૂપતા, વિચિત્રતા વગેરેનો નાશ કરવા સારુ કેટલાક દેશમાં કેટલાક દેશભક્ત અને સમાજ સુધારકે પ્રયત્ન કરે છે, પણ તેમના પ્રયત્નને અદ્યાપિ જોઈ એ તેવી સફળતા પ્રાપ્ત થઈ નથી. આ જે કે ખરું છે પણ અનુભવસિદ્ધ વાત એ છે કે જેટલું વ્યવસ્થિત પ્રયત્ન થાય છે તેટલે અધિક યશ મળે છે. પૂર્ણ સફળતા મળતી નથી તેનું કારણ એ જણાય છે કે, પૂર્ણ સફળતા મેળવવાને જેટલા પ્રયત્નની જરૂર હોય છે તેટલો પ્રયત્ન કરવામાં આવતો નથી. અર્થાત્ અપજશનો કે નિષ્ફળતાને ટોપલે પૃથ્વીના માથે નથી રખાતે અને મુખ્યત્વે આપણો જ દોષ હેવાનું સ્વીકારવું પડે છે. સૃષ્ટિ ગમે તેવી છે, આપણને નીતિની જરૂર છે કે નહિ, એ મુખ્ય પ્રશ્ન છે ગમે તેમ હો. સૃષ્ટિ નીતિપ્રિય છે કે અનીતિપ્રિય છે એ પ્રશ્ન તદન ગૌણ છે. આપણને નીતિની જરૂર છે ને? બસ થયું ત્યારે. સૃષ્ટિને નીતિ જોઈતી હોય તે ઘણું સારું, નહિ તે તેને નીતિમાન બનાવવાની આપણે કેમ ઉમેદ ન રાખવી? શું સૃષ્ટિ પ્લેગ, લેરા વગેરે રોગ ઉત્પન્ન કરે છે? ઠીક છે, આપણે તેના પ્રતિકાર સારુ ઔષધો શોધી કાઢીશું અને ત્યાં સુધી આજારીની શુશ્રષા તથા ગરીબોના બાળકોની વ્યવસ્થા એકસંપ તથા સહકાર્યથી કરીશું. શું સૃષ્ટિ અનાવૃષ્ટિથી દુષ્કાળ પાડે છે ? ઠીક છે, આપણે નદીઓમાંથી નહેરો કાઢી, તળાવ બાંધી, કૂવા ખોદી સૃષ્ટિના ઉદરમાં રહેલું પાણી ખેંચી કાઢીશું અને ત્યાં સુધી દુષ્કાળગ્રસ્તોને સારુ સંઘશક્તિથી અન્નપાણીની વ્યવસ્થા કરીશું. સૃષ્ટિએ પૂરના ઉછાળાથી પુલ તોડી પાડવા છે કે ? આપણે નવા પુલ બાંધીશું. એ જ ન્યાયે સૃષ્ટિએ સ્વાર્થ અને કામમોહાદિકનાં બીજ હૃદયમાં વાવીને આપણુમાં ભેદ, કલહ વગેરે ઉત્પન્ન કર્યા હશે તો પ્રેમ અને ઔદાર્યને બળથી આપણે For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નીતિશાસ્ત્ર પ્રવેશ સર્વ પુનઃ એકછવ અને એકદિલ બનીશું. સૃષ્ટિ ગમે તેવી છે. નીતિપ્રિય હોય તો ઠીક છે, ન હોય તે બાંધીને તેને ઠેકાણે લાવી નીતિના રસ્તે ચાલવાનું શીખવવું જોઈએ ! આ કામ કઠિન છે, પરંતુ નિરાશ થવાને કારણ નથી. સૃષ્ટિની સાથે જેમ જેમ પરિચય વધતો જાય છે તેમ તેમ આપણને જણાય છે કે, તે અતિ ચતુર અને દૂરદર્શી છે. તેનું હૃદય દેખાવમાં ખડક જેવું કઠોર દેખાય છે પણ અંદર પ્રેમ કરે છે, એમ બારીક દૃષ્ટિએ જોતાં ઘણી વખત જણાય છે. હા, એકાદ વખત તેનામાં ભૂત ભરાય છે ત્યારે ભૂકંપ, તેફાન, જવાળામુખીને ફેટ વગેરે પ્રકારનું નૃત્ય તે કરી મૂકે છે અને પુષ્કળ હાનિ કરે છે, શહેરનાં શહેરો ઉજજડ કરી દે છે એ ખરું છે. આ કારણથી તેની તથા આપણી વચ્ચેનું દૈત અપરિહાર્ય છે; પણ એમાંયે કંઈ ગૂઢાર્થ કેમ નહિ હોય? નાના બાળકને કાવ્યના લાંબા લાંબા સમાસ કઠિન લાગે છે અને તેને મર્મ તેના ધ્યાનમાં આવતો નથી; પણ જ્યારે તે ઉંમરે પહોંચ્યા પછી વાંચે છે ત્યારે એ જ સમાસ કેટલો અર્થપૂર્ણ માર્મિક અને સુંદર છે તે તેના લક્ષમાં આવે છે. એ જ રીતે જ્યાં સુધી આપણે અલ્પજ્ઞ છીએ ત્યાં સુધી આપણને સૃષ્ટિગ્રંથ કઠિન, નીરસ, નિરર્થક અને સંતાપજનક લાગશે, પણ જે વખતે આપણને સર્વ સૃષ્ટિગ્રંથ વાંચવા મળશે અને તે પ્રચંડ ગ્રંથના પ્રત્યેક પ્રકરણને, વાક્યનો અને શબ્દનો ક્યાં કેવો સંબંધ છે તે સમજાશે, ત્યારે એ ગ્રંથ કાવ્ય જે મધુર કેમ નહિ લાગે ? રાવણ જેવાને સ્થાન આપનારી સૃષ્ટિ આજે આપણને ચમત્કારિક લાગે છે અને તેના ભયંકર કૃત્યને અર્થ સમજાતો નથી, પણ ઘેર પરાક્રમી રાવણનો ધર્મનિષ્ઠ રામે પરાભવ કર્યો અને જગતમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું એ હકીકત વાંચવાનો સુપ્રસંગ આવ્યા પછી પહેલાં રાવણના ઘોર પરાક્રમનું જે વર્ણન વાંચતી વખતે અંગ કંપી ઊઠતું હતું તેને આનંદ રોમાંચનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે કે નહિ? ઠીક, શેકસપિયરના નાટકની માફક સૃષ્ટિનો ગ્રંથ કેટલેક સ્થળે બીભત્સ છે એમ ઘડીભર માની લઈએ તે પણ શું? બીભત્સ વાક્ય કાઢી નાખી મધુર ભાગની શેક્સપિયરની નવી આવૃત્તિ કાઢી શકાતી નથી કે સૃષ્ટિને ગ્રંથ પ્રચંડ છે, આરંભમાં For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અને અદ્વૈત ૪૯૫ તેના પદનો અર્થ કરવાનું કાર્ય અતિ કઠિન છે અને અર્થ કર્યા પછી પણ આગલાં પાછલાં અન્ય પદોનો શો સંબંધ છે તે કહેવાનું તેથીયે કઠિન છે; તથાપિ માનવી પ્રયત્નથી સૃષ્ટિગ્રંથના કેટલાક અધ્યાયને અર્થ માણસને સમજાય છે અને કેટલેક સ્થળે તેણે પાઠાન્તર કરી અર્થ સુધાર્યો પણ છે. એ જ ક્રમ જે આગળ ચાલુ રહેશે તો દુઃખાત્મક, પાપાત્મક, નીરસ અને રસને હાનિકારક એ ભાગ દૂર થઈ સૃષ્ટિગ્રંથ આનંદમય, રસપૂર્ણ, મધુર અને શાંતિપ્રદ થશે એમ કેમ નહિ માનવું ? - સૃષ્ટિ જે કંઈ કરે છે તે સારું છે એમ લાગશે કિવા સૃષ્ટિક્રમની દિશા આપણું મનને રુચે તેવી કરી લઈશું તે દૈત દૂર થઈ જશે. જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણામાં “અહંભાવ” જ ન હતો તેથી આપણે “અદ્વૈતી” હતા. “સૃષ્ટિ” જે કંઈ વિચાર જ તે સમયે ન હતા, ત્યારે “સૃષ્ટિ સારી કે ખરાબ' એ પ્રશ્ન ક્યાંથી આવી શકે? બાલ્યાવસ્થામાં આપ – પરભાવ ન હતો, સૃષ્ટિનું જ્ઞાન ન હતું, માતા એ માતા છે એટલું જ્ઞાન ન હતું, એવી એ અદ્રેતાત્મક સ્થિતિમાંથી નીકળીને આપણે દૈતાવસ્થામાં આવીએ છીએ; પણ એ દૈતાવસ્થા સમાધાન કરતી નથી. આપણો પ્રવાહ સદૈવ અદ્વૈત તરફ હોય છે; પણ અદ્વૈત કંઈ ફૂંક મારવાથી આવતું નથી. આપણને દ્રવ્યની જરૂર છે, સૃષ્ટિદેવ તે ધીમે રહીને આપણા ખિસ્સામાં નાખી દેતો નથી તેથી તે પરકીય લાગે છે. આપણને લાગે છે કે આપણાં બાળ-બચ્ચાં નીરોગી, સુદઢ અને સુંદર હોવાં જોઈએ, પત્ની સુરૂપ અને સુશીલ હોવી જોઈએ, દેશમાં શાંતિ હોવી જોઈએ, ઔદ્યોગિક, ધાર્મિક, રાજકીય, નૈતિક, સામાજિક સર્વ પ્રકારે ઉન્નતિ થવી જોઈએ, જગતમાં માતા-પુત્રનો વિરહ કે કલહ ન હૈવાં જોઈએ, પતિ-પત્ની કદી વિખૂટાં ન પડવાં જોઈએ, પ્રત્યેકને ઘરબાર હોવું જોઈએ, જરૂર જેટલી જમીન અને દૂધ દહીં માટે ગાય ભેંસ હોવાં જોઈએ; પણ સૃષ્ટિ આપણું ક્યાં સાંભળે છે ? તેને તો ક્રમ જ જુદો છે, અરે તદ્દન ઉલટ છે. આ પ્રકાર સારી રીતે ધ્યાનમાં આવ્યા પછી સૃષ્ટિ અને આપણી વચ્ચેનું દૈત તીવ્ર બને છે. કાળાંતરે વિચારશક્તિ For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ વધીને એ તીવ્રતા ઓછી થાય છે અને સુભાગ્ય હોય છે તે આ જન્મમાં જ કેટલાક અતાનંદ અનુભવે છે. જેમની ઈશ્વર પર દઢ શ્રદ્ધા છે તેમને જ એ આનંદ પ્રાપ્ત થાય છે. તેમને લાગે છે કે જગત માં ઈશ્વર જે કંઈ કરે છે તે સારું જ હોવું જોઈએ. દુઃખ, વિરહ, કલહ, પાપ, જગતમાં ગમે તે થાય છે, કાઈ ગમે તે કરે છે તે પણ તેમની શાંતિ ઢળતી નથી. દુષ્યન્તને શાપ આપવા છતાં મારીચઋષિની શાંતિ જરીકે ચલિત નહોતી થઈ, કારણકે શાપનું કારણ અને શાપનો અંત આવી અંતે શકુડંલા અને દુષ્યન્તને મેળાપ થવાના છે એ વાત તે ત્રિકાળજ્ઞ મુનિના ધ્યાનમાં હતી. કવમુનિ મારીચ જેટલી ઉચ્ચ સ્થિતિએ પહેચેલા ન હતા તેથી કન્યાને વિરહ થશે એ વિચારથી ચિંતાકુલ બન્યા હતા. અસ્તુ; કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, આપણને સંકટ અને દુઃખ જેવાં લાગે છે તેવાં ત્રિકાળને લાગતાં નથી, કારણ એ સંકટ અને દુઃખથી કેવું કલ્યાણ થવાનું હોય છે તે તેમની જાણમાં હોય છે. વ્યભિચારાદિ પાપ, રોગ, હિંસા વગેરે સર્વ અમંગલ વાત આગળ પાછળને વિચાર કરતાં તેમને આવશ્યક અને ઈષ્ટ લાગે છે. કેટલાક કહેશે કે આ છેવટનું વર્ણન પૌરાણિક અર્થાત કાલ્પનિક છે. પણ એવા ત્રિકાળજ્ઞ મુનિ પૂર્વે થઈ ગયા છે કે નહિ અથવા અદ્યાપિ છે કે નહિ એ પ્રશ્ન ગૌણ છે. મુખ્ય મુદ્દો એ છે કે, એવી આનંદાત્મક અદૈતાવસ્થા પ્રાપ્ત કરી લેવી એ આપણું ધ્યેય છે. આપણને જગત જેવું હોવું જોઈએ એમ લાગે છે તેવું તે દેખાતું નથી. આપણા આત્માને જગતમાં ભૂલા પડ્યા જેવું લાગે છે. ઘરને તાળું મારી બહારગામ જઈ ઘણું દિવસે પુનઃ ઘેર આવ્યા પછી આપણને જેમ પ્રથમ આપણે જ ઘરમાં અપરિચિતપણું લાગે છે તેમજ જીવાત્માને આ જગતમાં લાગે છે. થોડી વાર પછી ઘર વાળીઝૂડી સાફ કરી સામાન વગેરે યોગ્ય સ્થાને ગોઠવી દઈએ છીએ એટલે પાછું આપણું મન સંતોષ પામે છે. આવા પ્રકારનો સંતોષ જગતમાં અલ્પ પ્રયાસથી થતું નથી, કારણ આ વિશાળ ગ્રહ આપણા એકલાનું For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ વૈત અને અદ્વૈત ૪૯૭ નથી. આ ઘરમાં આપણી સત્તા નથી અને આપણને વિશેષતઃ કોઈ પૂછતું નથી. જે તે પિતાની મરજી પ્રમાણે આ ઘરમાં કર્યો જાય છે; તથાપિ દિનપ્રતિદિન અહીંની અવ્યવસ્થા ઓછી થતી જાય છે અને જે વાત આપણને નિરુપયોગી તથા હાનિકારક લાગતી હતી તેમાંની કેટલીક તેવી નથી એમ અનુભવતે જણાવા લાગે છે. આ ક્રમે જતાં જતાં કોઈ પણ વખતે માનવજાતિને એક એ દિવસ પ્રાપ્ત થશે કે, તે વખતે જગતમાં પરકીય જેવું કંઈ જ નહિ લાગે; સર્વ માણસ એક જ કુટુંબનાં છે એવી ભાવના સર્વમાં ઉત્પન્ન થશે અને આપણા આત્મામાં કે અન્યત્ર કોઈ પણ સ્થાને અવ્યવસ્થા, કુરૂપતા, દુધ, મોહ, પાપ, યાતનાનું દર્શન નહિ થાય અને આપણે કૃતાર્થો થઈશું! અદ્વૈત અને અહંકારનાશ વેદાંતીઓ કહે છે કે અદ્વૈતાવસ્થામાં અહંકાર નષ્ટ થાય છે. તેમની દૃષ્ટિએ એ ખરું હશે, પણ ઉપર જે અદ્વૈતાવસ્થાનું વર્ણન કર્યું છે તેમાં અહંકારને નાશ થતો નથી એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અનુરૂપ અને પ્રેમબદ્ધ પતિપત્નીમાં અદૈત હશે પણ જેમ અહંકાર નષ્ટ થતો નથી, તેમ આ અદ્વૈતાવસ્થામાં પણ અહંકાર નષ્ટ થતો નથી. પતિપત્નીનો સ્વભાવ મળતો હોય છે, એકબીજાના વિચાર પરસ્પર સમજાય છે અને રચે છે, પરસ્પરમાં સંશયને સ્થાન રહેતું નથી, એકબીજા માટે એકમેકને આદર રહે છે. મનમાં કંઈ છુપાવવા જેવું રહેતું નથી, તકરારનો કદી પ્રસંગ જ આવતો નથી, માનાપમાન કે અધિકારને પ્રશ્ન લય પામી જાય છે એટલે “જે કે દેહ ભિન્ન હોય છે તો પણ તેમનો આત્મા એક જ છે” એમ આપણે કહીએ છીએ; પરંતુ એ તાદાભ્યનો અર્થ એવો નથી કે, “હું” “તું ને ભેદ તેમનામાં નથી હોતો. એ ભેદમાં જે વિષ છે તે માત્ર પ્રેમવાળાથી દગ્ધ થઈ ગયું હોય છે એટલે જ એનો અર્થ છે. અહંભાવ જ્યારે શુદ્ર કેટીને હોય છે ત્યારે આંખમાં પડેલા કણની માફક ખૂંચે છે, પણ ચક્ષુની કીકીમાં પ્રતિબિંબરૂપે રહેલી For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નીતિશાસ્ત્ર પ્રવેશ આપણી સામે બેઠેલી પ્રિયપત્ની જેમ આંખને ખૂંચતી નથી, તેમ “તેને આત્મા ભિન્ન અને મારો ભિન્ન” એ દૈતાત્મક જ્ઞાન અદ્વૈતાનંદને વિઘાતક નથી. ઊલટું એથી તેનું પેષણ થાય છે. માત્ર બંનેનું મન એક હેવું જોઈએ. સૃષ્ટિદેવના આત્માનું અથવા પરમાત્માનું, અને પૂર્ણ જ્ઞાન પામેલા જીવાત્માનું તાદામ્ય એવા જ પ્રકારનું છે,– અથવા કહો કે હેવું જોઈએ. જીવાત્માને પરમાત્માના સમુદ્રમાં જલબિંદુની માફક એવો લય ન થવો જોઈએ કે તે વખતે તે અહંભાવ તદ્દન વીસરી જાય. અહંભાવ તો રહેવો જ જોઈએ, પરકીયતા, વિરોધ, કલહ ન હોવાં જોઈએ. આધુનિક માણસોની એવી ઈચ્છા છે કે, આપણું જ્ઞાન પરમાત્મા જેવું બનવું જોઈએ, તેનું હંગત આપણુ સર્વને સમજાવું જોઈએ, તે કરે છે તે જ યથાયોગ્ય કેમ છે તે જણાવું જોઈએ અને આપણને એગ્ય લાગે છે તે જ તે કરે છે એ આપણી નજરે પડવું જોઈએ. તેમની ઈચ્છા એવી છે કે, સર્વ લેકેને એ પૂર્ણ જ્ઞાન અને અદ્વૈતાનંદ પ્રાપ્ત થઈ ને સર્વ આત્માની વિશિષ્ટતા બાગના પુષ્પ પ્રમાણે ચિરકાળ રહેવી જોઈએ અને એક બીજાના આનંદ તથા સૌંદર્યને સહાયક બનવી જોઈએ. રામાનુજે આત્મા અનેક માન્યા છે અને પરમાત્મામાં તે પૂર્ણ લય પામતા નથી એમ કહ્યું છે તેને મર્મ આ જ હશે કે? અંતરાત્માનું અદ્વૈત આપણને ઉપર વર્ણવેલું અદ્વૈત મળવાનું છે, પણ તે પહેલાં આપણે બીજી એક અદ્વૈતસિદ્ધિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. સૃષ્ટિ તે ગમે તેવી પણ બહારની છે, પરંતુ આપણા અંતરાત્મામાં ઐક્ય ક્યાં છે? વિષયવિલાસી આત્મા કહે છે, “મને પ્રત્યેક પ્રકારના ભેગ અને વિલાસ જોઈએ છે.” મોક્ષની આકાંક્ષા રાખનાર આત્મા કહે છે કે “એ શક્ય નથી. તારે કેટલાક ભેગોને સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને કેટલાકનું નિયમબદ્ધપણે જ સેવન કરવું જોઈએ.’ આત્માના અંતકલહ આગળ સૃષ્ટિ સાથે કલહ કંઈ ગણતરીમાં નથી; કારણ આત્મામાં જિજ્ઞાસા, For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અને અદ્વૈત vee પ્રેમ, દેશાભિમાન, હરેક પ્રકારની વિષયેચ્છા, મેાક્ષપ્રેમ, કુચાલની આસક્તિ, ચેષ્ટાની પસંદગી, ઉપકાર કરવાની આકાંક્ષા અને સૌંદ મેહ વગેરેમાં તેની જે ખેંચતાણ થાય છે તે અતિશય યાતનાકારક હોય છે. આ અંતઃકલહને કાઈ પણ સમયે અંત આવશે કે? નૈતિક આકાંક્ષા રાખનારા કહે છે, ‘હા.’ આજે જોકે આપણા આત્મામાં ઐકય નથી પણ તે અપ્રાપ્ય નથી. ઇંદ્રિયદમન કરવાના અસ્ખલિત અભ્યાસ રાખીએ તેથી તથા જ્ઞાનથી, કિવા ઉપભાગને ક ટાળેા આવવાથી કે અન્ય એકાદ કારણથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે તે પછી વાદળાંમાંથી જેમ ચંદ્ર મહાર આવે છે તેમ આપણા ખરા આત્મા કયા તે આપણને સમજાવા લાગે છે. એ સમજાવા લાગ્યા પછી પણ ઘરધણીનું સ્વેચ્છાચારી આત્મા પ્રથમ ક ંઈ સાંભળતા નથી, પણ ધીમે ધીમે ઇંદ્રિયનિગ્રહ થવા લાગ્યા પછી હૃદયને ભેદ ઊડી જાય છે અને ત્યાં અદ્વૈતનું આનંદાત્મક સામ્રાજ્ય સ્થપાય છે. આ આંતર અદ્ભુત અને ઉપર કહેલું અદ્વૈત જેને પ્રાપ્ત થાય તેનું જીવિત ધન્ય નથી કે For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ વનસ્પતિને સંવેદના હોય છે? ઉક્ત પ્રશ્ન વાંચતાની સાથે જ સુશિક્ષિત હિંદીઓને દા જગદીશચંદ્ર બસુની ખરેખર કૌતુકાસ્પદ એવી શોધનું સ્મરણ થયા સિવાય નહિ જ રહે. આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે કે, આપણને જેમ સુખદુઃખ થાય છે તેમ વનસ્પતિને પણ થાય છે. આપણને જેમ ઝેરની માઠી અસર થાય છે તેમ તેને પણ થાય છે, આપણે જેમ ભારે બે રાક લઈએ છીએ ત્યારે સુસ્ત બનીએ છીએ તેમ વનસ્પતિ પણ બને છે વગેરે વગેરે બાબતે દા. બસુએ સપ્રયોગ સિદ્ધ કરી બતાવી છે; એમ વર્તમાનપત્રો અને માસિકના લેખમાં કેટલીક વખત આપણે વાંચવામાં આવે છે, પણ આ વિધાનનું વિસ્તૃત અને સુમિ વિવેચન કવચિત જ દષ્ટિએ પડે છે. દા. બસુની શોધનું વર્ણન વાંચીને વનસ્પતિવર્ગને મનુષ્યના જેવી જ સંવેદના છે” એવી ખાતરી હજુ આ લેખકને થઈ નથી. કઈ શંકાઓ થાય છે તે આ લેખમાં બતાવીશું. આ વિવેચન કરતા પૂર્વે કહેવાની જરૂર છે કે, દા. બસના પ્રયોગ ભૂલભરેલા છે અથવા વ્યર્થ છે એમ કહેવા જેટલા લેખક મૂખ નથી. તેવી જ રીતે તેમની શોધ માટે સકૌતુક For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિને સંવેદના હેય છે? ૫૦૧ આદર નહિ સ્વીકારવા જેટલો દેશાભિમાનશૂન્ય છે એમ પણ માનવાનું વિશેષ કારણ નથી. આપણે અન્ન ખાઈએ છીએ તેનું રક્ત, ચરબી, હાડ, વગેરેમાં જે રૂપાંતર થાય છે, તે ક્રિયામાં અતિ કલ્પકતા અને ડહાપણ હોય છે; પણ સામાન્ય માણસને ઉદરની એ ક્રિયાનું જ્ઞાન હોતું નથી. ઘડિયાળની ક્રિયા ડહાપણની ભાસે છે, પણ તે વડિયાળ તે તેનાથી પૂર્ણ અજ્ઞાન જ હોય છે, એ વાત ધ્યાનમાં રાખવામાં આવશે તો નસ્પતિની ક્રિયા ગમે તેટલી હોશિયારીની જણાય પણ તેને તેનું જ્ઞાન હશે જ એમ કંઈ કહી શકાય નહિ એમ શા માટે કહેવામાં આવે છે તેની કલ્પના થઈ શકશે. સિનેમામાં પુરુષ અને સ્ત્રીઓ નાચે છે, કુદે છે, રમે છે, હસે છે તેથી કંઈ તેમનું ખરેખર અસ્તિત્વ છે એમ કહી શકાશે નહિ, તેવી જ રીતે વનસ્પતિની ક્રિયા મનુષ્ય શરીરમાં થતી ક્રિયા જેવી જણાય છે માટે મનુષ્ય પ્રમાણે તેમને પણ સુખદુઃખની ભાવના છે એમ કહેવું બરાબર થશે નહિ એવી લેખકની વિચારસરણી છે. સિવાય તેમને સુખદુઃખની ભાવના છે એમ કહેનારને અને ખરેખર તેમ માનનારને કુમળી કાકડી કે બટાકા બાફી ખાવા એ નિદયતા ભર્યું કૃત્ય લાગશે અને પછી માંસાહાર પ્રમાણે જ શાકાહાર ત્યાજ્ય જણાવા લાગશે, એવા પ્રકારના વ્યાવહારિક વિચાર છેવટે હું રજૂ કરવાનો છું. હવે પ્રથમ દ. બસુએ કયા પ્રયોગ કર્યા છે અને તેમાં તેમને શું જણાયું છે તેને સહજ વિસ્તારથી વિચાર કરીશું. દા. બસુની શોધને સ્વીકાર થતા સુધી શાસ્ત્રોની એવી માન્યતા હતી કે, પ્રાણીવર્ગ અને વનસ્પતિ એ બંને તદ્દન ભિન્ન વર્ગ છે. વનસ્પતિ ચાલી શકતી નથી, પ્રાણી ચાલી શકે છે; વનસ્પતિમાં મજાનતંતુ – ચેતનાતંતુ નથી તેથી તેને ચેતના હેતી નથી અને પ્રાણીને ચેતના હોય છે; આઘાત થતાં વનસ્પતિ સ્વસ્થ રહીને સહન કરે છે ત્યારે પાણી આઘાતરૂપી સવાલને ગોગ્ય જવાબ આપે છે; પ્રાણીના શરીરમાં એવા કેટલાક ભાગ હોય છે કે, તે (દાખલા તરીકે હૃદય, નાડીઓ) હમેશ કૂરણ પામે છે, ત્યારે For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ વનસ્પતિમાં તેવું કંઇ દેખાતું નથી. આ સ્ફૂરણનું કારણ શું છે તે જડવસ્તુના ગતિશાસ્ત્રની દૃષ્ટિએ કહી શકાય તેમ નથી; તાપણુ એ સ્ફૂરણ વિષાદિ પ્રયાગથી ઓછુંવત્તું થાય છે એવા અનુભવ છે. વનસ્પતિના સબંધમાં એવા અનુભવ થતા નથી વગેરે પ્રકારની સમજ દા. સુની શેાધ પૂર્વે રૂઢ હતી. બસુનું ‘રેસાન’ટ રૅકર ' યંત્ર નીકળ્યાથી ઉપરની ઘણીખરી બાબતને આધાર કપિત થયા છે, એટલું જ નહિ પણ તે નિરાધાર છે એમ યુ છે. આ રેસાનટ રેકર્ડર યંત્ર એટલું હૃદયસ્ફૂરણના એક ધબકારાના હજારમા ભાગને દૃષ્ટિએ પડે છે! વિદ્યુતને કે તેવે જ બીજો એકાદ આધાત આપતાં, વિષપાન કરાવતાં, ઘણી વખત સુધી સ્વસ્થ રહેવા દેતાં અને એક સરખા પ્રહાર કરી ત્રાસ આપતાં વનસ્પતિમાં કુવા ફેરફાર થાય છે તે આ યંત્રની સહાયથી બિનચૂક સમજાય છે. આ યંત્રની એવી કરામત જોઈ ને ક્ષણવાર એવા ભ્રમ થાય છે કે કાઈ જાદુના ખેલ થઈ રહ્યો છે કે શું ? દા બસુએ વનસ્પતિને પેાતાનું હુન્દ્ગત લખતાં શીખવાડયું છે! વનસ્પતિના અંતરાત્માની ગૂઢ ક્રિયા તેના પોતાના હસ્તે જ ખુલ્લી કરવાની માયા શુક્રાચાર્યના પેટમાં પ્રવેશી તેનું ગેપન શીખનાર કચની માયાથી પણ ~~~ અજબ છે. શુક્રાચાય અને કચની પૌરાણિક વાત કલ્પિત હશે, પણ બસુની કરામત તે આજે કાઈ પણ પ્રત્યક્ષ ચક્ષુથી જોઇ શકે તેમ છે. કેવી અજબ કલ્પકતા ! જે હિંદમાં આવાં નરરત્ન નીપજે છે તે દેશ રાજકીય દૃષ્ટિએ તેજહીન કેમ બને છે અને રહે છે એ એક સમાજશાસ્ત્રનું મહાન રહસ્ય જ છે ! ૫૦૩ રેસાનČટ રેકડરના વિચારથી લેખકની મનેાવૃત્તિ કિંચિત્ સમય પ્રશ્નલ બની અને તેથી સહજ વિષયાન્તર થયું તે માટે વાચક માફ કરશે. આ યંત્રની રચના કેવી રીતે થઈ તે આ લેખક કરતાં યંત્રશાસ્ત્રજ્ઞ અધિક સુલભતાથી કહી શકશે. લેખકે પોતાની રીતે પ્રયત્ન કર્યા હેત, પણ બસુનું પુસ્તક હાલ ઉપલબ્ધ નથી. એ યંત્રની સમા રચના ગમે તેવી હા. એ યંત્રશાસ્ત્રજ્ઞને પ્રશ્ન છે. તત્ત્વદષ્ટિએ તેમાં ધ્યાનમાં રાખવા જેવું એટલું જ છે નાજુક છે કે ક પભેદ તેમાં For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિને સંવેદના હેય છે? ૫૦૩ કે, વનસ્પતિ પર વિદ્યુત વગેરેના આઘાત થતાં તેમાં જે પરિવર્તન થાય છે તે વનસ્પતિના અંગ ઉપાંગ વગેરેમાં ઉત્પન્ન થયેલી ગતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ યંત્રની સહાયથી કરેલા અનેક પ્રયોગ પરથી દા. બસુએ જે કંઈ સિદ્ધાંત કાઢક્યા છે તેમાંના કેટલાક મઝાના છે અને તે નીચે આપ્યા છે. ભીમસા યૂડિકા (Mimosa Pudica) – લજામણી ઝાડને વિદ્યુતને એક આઘાત કરી “તારું આ સંબંધમાં શું કહેવું છે?” એ જાણે સવાલ કર્યો હોય તેમ તેને જવાબ મળવામાં પળનો સમે ભાગ પણ વ્યતીત થયો નહિ. એ જવાબ એટલે પ્રતિક્રિયાત્મક ચળવળનો પ્રારંભ. દેડકાના સ્નાયુમાંથી જવાબ મળવાને પણ એટલો જ વખત લાગે છે. મેટા વૃક્ષ તરફથી જવાબ મળવામાં વિલંબ થાય છે; એટલે માણસમાં જેમ લ માણસ સુસ્ત હોય છે તેવું જ આમાં પણ જણાય છે ! ભાંગ, દારૂ વગેરેના પાનથી જેમ માણસ સુસ્ત બને છે તેમ વૃક્ષ પણ બને છે. ઝેરની અસર માણસની માફક જ ઝાડ પર પણ થાય છે. એક ઝાડને કાચના ઘરમાં રાખી તેની ઉત્તમ બરદસ્ત ઉઠાવવામાં આવે (એટલે સુધી કે તેને આત્મસંરક્ષણાર્થે સહજ પણ શ્રમ પડે નહિ) તે તે દેખાવમાં સુંદર દેખાય છે, પણ આરોગ્ય તથા કલહમય પરિસ્થિતિમાં મૂઝવાની શક્તિ વગેરેમાં તે ઉતરતી પંક્તિનું જણાય છે. અર્થાત માણસમાં શ્રીમંતના બાળક જેવી તેની સ્થિતિ થાય છે એમ પણ કહેવાશે! બહારથી સુંદર પણ અંદર પિલાણવાળા એકાદ એદી વૃક્ષ ઘર વિદ્યુત વગેરેના પુષ્કળ આઘાત કર્યા પછી તેની સ્થિતિ સુધરવા લાગી હતી! આ પ્રયોગ વાંચીને શ્રીમંતના લાડકવાયા બાળકને તેના હિત માટે મુષ્ટિમોદક આપવાને કઈ વિચાર કરશે નહિ. કેમકે તેમ થાય તે લેખકના અર્થને અનર્થ જ થયો ગણાય. એકંદરે વાત એ છે કે પ્રાણીમાં મજજાતંતુવિશિષ્ટ ક્રિયા – પ્રતિક્રિયા હોય છે તેમજ વૃક્ષમાં હોય છે. તેમની પણ આઘાત કરનારનો પ્રતિકાર કરવાની ઇચ્છા થાય છે, સુસ્તી આવે છે, ઝેર ચઢે છે, વૈભવ ગમે છે, ગરીબી કષ્ટ આપે છે, For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ વગેરે વગેરે. લજામણી વૃક્ષના દષ્ટાંતથી વૃક્ષ શરમાય છે એટલું જ આપણે જાણતા હતા, પણ “બસુની શોધ પરથી વનસ્પતિને પ્રાણીના જેવી જ ચેતના શક્તિ હોવાનું જણાય છે.* પણ આ પ્રયેગ પરથી તાવિક દ્રષ્ટિએ શું સિદ્ધ થાય છે? માણસના શરીરમાં ચાલતા વ્યાપાર જેવો જ વનસ્પતિમાં પણ વ્યાપાર ચાલે છે એટલું એ ઉપરથી સિદ્ધ થાય છે, પણ એથી આગળ વધીને કોઈ કહેશે કે તેનામાં મનુષ્યની માફક જ સંવેદના શક્તિ છે તે તે વાત ન્યાયસિદ્ધ થશે નહિ. આપણું શરીર એક મોટું કારખાનું જ છે. એમાં કેવા મહાન કારભાર ચપળતાપૂર્વક ચાલ્યા કરે છે. એ કારભાર જઈને મોટા મોટા રસાયનશાસ્ત્રવેત્તાઓની મતિ પણ આશ્ચર્ય થી દિન થાય છે, પરંતુ શરીરવંતર્ગત વ્યાપારનું ભાન – જ્ઞાન સાધારણ માણસને હોય છે કે ? પાચનક્રિયા, શ્વાસનક્રિયા વગેરે ની સાધારણતઃ આપણને કલ્પના પણ હેતી નથી. શાણપણની ક્રિયા થતાં ત્યાં તે ક્રિયાનું જ્ઞાન હોય છે જ એવું કંઈ હેતું નથી, સંવેદના પણ હોય છે એમ કંઈ નથી. વાંચતી વખત પુસ્તકમાંના નાના મોટા ટાઈપની માફક આપણું ચક્ષમાં ફેરફાર થાય છે એમ કહેવામાં આવે છે, પણ તેનું જ્ઞાન કે તેની સંવેદના કોઈ ને પણ હોય છે કે ? એવું જ કંઈ છે. બસુની શોધમાં – વનસ્પતિવ્યાપાર વિષે કેમ નહિ હોય ? હા, એટલું માત્ર ખરું છે કે, આ પ્રશ્નનો નિર્ણય સ્વાનુભવથી થાય તે નહિ હોવાથી વનસ્પતિને સંવેદના હોય * શરમાય છે એમ વિનદબુદ્ધિથી કહ્યું છે. બસુની પૂર્વે શાસ્ત્રો લજામણીની લાજની ઉપપત્તિ જડ વસ્તુના ગતિશાસ્ત્રના નિયમથી જ લગાડતા હતા. સ્પર્શને યોગથી લજામણના પાનામાંના પાણીને ચલન મળી તેના ઉછાળાને ધક્કો સંકુચિત થનારા તંતુ પર થવાથી પાન બંધ થઈ જાય છે, એવા પ્રકારની ઉ૫પત્તિ હતી. 'It was supposed that the application of a mechanical stimulus quenches the turgid issue, in consequence of which the water forced out delivers a mechanical blow to the contractible organ of the plant.' For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિને સંવેદના હોય છે? છે કે નથી હોતી એ બેમાંથી એકે વાતને નિર્ણય નિશ્ચયાત્મક રીતે થઈ શકે તેમ નથી. આપણે વનસ્પતિના પેટમાં પેસીને તેમને શું થાય છે તે જોઈ શકીએ તેમ નથી. વનસ્પતિને પૂછીએ પણ તેમને વાચા નથી, ત્યારે સંવેદના છે કે નહિ તે કહેવાને ખાતરીભર્યો આધાર છે ? સઘળો આધાર અનુમાન ઉપર જ રાખવું પડે તેમ છે માટે અનુમાન શું કહે છે તે જોઈએ. મગજ અને જ્ઞાનને કિબહુના સંવેદનાને પણ નિકટ સંબંધ છે એવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. નિદ્રામાં ચક્ષુ, કાન વગેરે દ્રિ જાગૃત જ હોય છે; પરંતુ મગજ નિદ્રિત હોવાથી તે ઇનિી નાડી દ્વારા મોકલેલા તાર મગજ વાંચતું નથી એવી સમજ છે. જ્યારે મગજ પર જ્ઞાન અને સંવેદનાનો આધાર હોય તે મગજહીન વનસ્પતિમાં તેનો અભાવ હોવાને ઘણે જ સંભવ છે. એનો અર્થ એવો નથી કે જડ પદાર્થમાં અને પશુપક્ષી તથા વનસ્પતિમાં કંઈ તફાવત નથી. પશુ કે વનસ્પતિને આત્મા નથી એમ કહેવાને લેખકને આશય નથી. આત્મા છે જ, પણ આત્મા અને મનુષ્યની વિવેચકબુદ્ધિ કિંવા સંવેદનાશક્તિમાં ફરક છે. હાલના શોધક માનસશાસ્ત્રજ્ઞ કહે છે કે, માણસને બે આત્મા કિંવા બે મને છે. પછી ભલે આત્મા કે મનની બે અવસ્થા કહે. નિદ્રામાં જે મન જાગ્રત હોય છે કિંવા હિનોટીઝમમાં અથવા મેમેરિઝમમાં જે મન સાંભળે છે બોલે છે, લખે છે તે મને અને અગ્રતાવસ્થાનું વિવેચક તાર્કિક મન એ બને જુદાં છે,– નિદાન મનની ભિન્ન અવસ્થા તો છે જ; કારણ, તેની શક્તિ અને તેના વ્યાપાર તદ્દન ભિન્ન જણાય છે. કેટલાકનું કહેવું એવું છે કે, હિનેટીક કિંવા કૅમેરિક બેભાન હતાં જે મન કે મનેવસ્થાને વ્યાપાર ચાલતો હોય છે તે મન કે મનેવસ્થા મગજ પર આધાર રાખતી નથી. આ મન તાર્કિક મનથી ભિન્ન છે એવું જેમ માનવામાં આવે છે તેમજ વનસ્પતિ કિંવા પશુનાં મન કિંવા તેમના આત્મા તાર્કિક જ્ઞાન સંવેદનાત્મક For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ ५० નીતિશાસ્ત્રપ્રવેશ મનથી ભિન્ન છે એમ માનવું યોગ્ય – યુક્ત છે એમ કેમ કહેવું નહિ ? ઉપર કહ્યું હતું કે, વનસ્પતિને આપણા જેવું જ સુખ દુઃખ છે એમ માનીએ તે કુમળી કાકડી કાપી ખાવી એ નિર્દયતાભર્યું ગણાશે. ફળાહાર (અન્નાહાર) નિર્દય ઠર્યા પછી જીવનસંધ કેમ કરીને ચાલશે ? કદાચિત નીવો નીવર્સ નવેમ્ કહી વનસ્પતિના સુખ દુઃખ તરફ દુર્લક્ષ કરાશે. પણ એમ કરવા કરતાં વનસ્પતિને સુખ દુઃખ નથી એમ કહેવું એ એક રસ્તે ઠીક છે. આ કેટી એવી નથી કે વ્યવહારદષ્ટિએ અમુક એક વિચાર સવડ અને સમાધાનકારક છે માટે તેને બરો માન. લેખકનું કહેવું છે. એટલું જ છે કે, વનસ્પતિને સુખ દુઃખ થાય છે એ વાત ન્યાયસિદ્ધ નથી એ વ્યવહારદષ્ટિએ સારું છે. વનસ્પતિને પણ સુખ દુઃખ સંવેદના છે એમ યોગ્ય કારણથી આવતી કાલે સિદ્ધ થશે તે વ્યવહારને એ સિદ્ધાંત ગમે તેટલે ખૂંચતો હશે તે પણ તેને સવીકાર જ જોઈશે. For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ આનુવંશિક સંસ્કાર કેટલાક કહે છે કે, બ્રાહ્મણને બાળક બ્રાહ્મણતર કરતાં પૂર્વ સંસ્કારને પ્રતાપે અધિક બુદ્ધિશાળી હોય છે અને તે જ કારણથી તે વિશેષ સાત્વિક હોય છે. આ કથનનો અર્થ એ છે કે, કુળમાં હજારો વર્ષથી અધ્યયન, અધ્યાપન અને સાત્વિક આચારની પરંપરા ચાલતી આવ્યાથી સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ બાળક વિશેષ બુદ્ધિશાળી અને સાત્વિક નીપજે છે. સ્પષ્ટ છે કે, માતા પિતાના ગુણ બાળકમાં ઊતરે છે, એ તત્વનો જ ઉક્ત વિધાનમાં આધાર લેવાયો છે, પણ એ તત્ત્વ સર્વ બાબત માટે સત્ય છે કે ? વિચારી વાચકને કહેવાની જરૂર નથી કે અનેક બાબતોમાં આ તત્ત્વ લાગુ પડતું નથી. દાખલા તરીકે ઘોડાની અને ઘડીની પૂછડી કાપી નાખવામાં આવે છે પણ તેની સંતતિ અર્ધા પૂછયુક્ત ઉત્પન્ન થતી નથી. ચીની સ્ત્રીઓ હજારો વર્ષથી પગનાં તળિયાં મારીમચડી પાટા બાંધી નાનાં બનાવી દેતી આવી છે; પરંતુ જન્મ લેતા ચીની બાળકના પગ બીજા બાળકના જેટલા જ હોય છે. તે કંઈ પૂર્વસંસ્કારના પ્રભાવે નાના બની જતા નથી. એક વિનોદી મિત્ર સંસ્કારતત્વની વિરુદ્ધ છે. તે પિતાના કથનના સમર્થન માટે કંઇક હાસ્યજનક એવું આપણું દેશનું For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ઉદાહરણ રજૂ કરે છે. તે કહે છે કે, બ્રાહ્મણ બાળકનું મગજ જ્યારે વંશપરંપરાગત – આનુવંશિક સંસ્કારથી શુદ્ધતર અથવા તીવ્રતર બને છે, ત્યારે બાપદાદાઓના મસ્તક પર હજારો વર્ષથી હજામના અસ્ત્રાથી મુંડન સંસ્કાર થતો આવ્યો છે છતાં બાળકોને પહેલાંના જેવા જ વાળ કેમ થાય છે ? આમાંથી ઉપહાસાત્મક ભાગ છેડી દઈએ તો વાચકના ધ્યાનમાં આવશે કે, આ પ્રશ્નથી ક્યા સંસ્કાર આનુવંશિક હોય છે અને કયાં નથી હોતા તેનો ઊંડો વિચાર કરવાની આવશ્યકતા છે. જેવું બીજ તેવો ફણગે' એ ન્યાય પુષ્કળ બાબતમાં સંપૂર્ણ પણે લાગુ પડે છે, એની કોઈ પણ ના કહી શકે તેમ નથી. આમ્રફળ વાવીને કોઈ દ્રાક્ષફળની આશા રાખતું નથી, પરંતુ આંબાને ગેટલો દસ પંદર વર્ષ સાકરના પાકમાં રાખી મૂક્યા બાદ વાવવામાં આવે તો દસ વીસ વર્ષ સુધી સાકરનો સંસ્કાર થવાથી તેનાં ફળ વિશેષ ગળપણવાળાં થાય કે કેમ એ વિષે શંકા થવી સ્વાભાવિક છે. કેટલાક કહે છે કે, મનુષ્યનો રંગ, ટેવ અને બોલવા ચાલવાની પદ્ધતિ વગેરે સ્વાભાવિક ગુણું” બાળકમાં આવેલા જણાશે, પણ તેનું શિક્ષણ, અનુભવ વિચાર વગેરે સંપાદિત ગુણ (Acquired Characters )* બાળકમાં સંક્રાંત થતા નથી. ઉત્તમ ગાજરથી ઉત્તમ ગાજર ઉત્પન્ન થશે એ વાત આ લેને કબૂલ છે; પણ કવાયત જાણનાર સૈનિકથી અલ્પાંશે પણ કવાયત જાણનાર સૈનિક પેદા થાય, એમ તેમને લાગતું નથી. દૃષ્ટાંતાત્મક ભાષા છોડી દઈ સામાન્ય રીતે બેલીએ તો કહેવાશે કે સ્વભાવઃ જ બીજમાં કે શુક્રમાં રહેલા સ્વાભાવિક ગુણ ફળમાં અથવા બાળકમાં જેમ ઊતરી શકે છે, તેમ કૃત્રિમ, અનુભવ પ્રાપ્ત, સંપાદિત ગુણ ઊતરતા નથી. આમ બંને પક્ષનું કથન આપણે સાંભળીએ છીએ ત્યારે તેમાં ખરું શું ? અનુભવ પ્રાપ્ત ગુણ આનુવંશિક બની શકે છે એમ કહેનારા ઉદાહરણ આપતાં જણાવે છે કે, સમુદ્રમાં નવીન જણાઈ આવેલા * અહીં Character એટલે સ્વભાવ નહિ પણ ગુણ અથવા લક્ષણ છે એ ધ્યાનમાં રાખવું. For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ આનુવંશિક સંસ્કાર ૫૦૯ બેટનાં પક્ષી કેટલીક વાર ઘણાં હિમતવાળાં જણાય છે, તે પ્રથમ માણસથી ડરતા નથી, પરંતુ તેમને થોડા જ સમયમાં અનુભવથી જણાય છે કે, મનુષ્ય એ એક અતિ દુષ્ટ પ્રાણી છે, તે તેમનો શત્રુ છે. અને તે પક્ષીનાં બચ્ચાં એ અનુભવથી જ જાણે સ્વાભાવિક રીતે ડાહ્યો બની ગયાં હોય તેમ માણસને નવ ગજના નમસ્કાર જ કરે છે ! અહીં માતાપિતાને અનુભવ બાળકમાં સંક્રાન્ત થયેલ જણાય છે. આવા અનેક દષ્ટાંત છે. તેમાંથી કેટલાંક ટૂંકમાં ઉતારીશું. ઊંચા વૃક્ષનો પાલે ખાવા માટે “જિરાફના પૂર્વજોએ વારંવાર ડોક લંબાવ્યાથી હવે જિરાફની ડોક પૂર્વસંસ્કારના પ્રભાવે લાંબી બનેલી છે. શરતના ઘડાથી ઉત્પન્ન થયેલા ઘડા શરતના મેદાનમાં અત્યુત્તમ કરે છે. દારૂડિયાનાં બાળક ખરાબ સંસ્કારથી દારૂડિયાં નીપજે છે. વિરુદ્ધ પક્ષે પેઢીઓથી શ્રીમંત રહેલા કુટુંબનાં બાળક સારા સંસ્કારથી નાજુક, મેહક અને વૈભવી છે. બ્રાહ્મણનાં બાળક બુદ્ધિશાળી હોય છે. ગરમીના રોગવાળાના બાળકને બહુધા ગરમી થાય છે. અધિકારીના બાળકની પ્રવૃત્તિ વડીલની માફક જ બાલ્યકાળથી આધકાર ચલાવવા તરફ હોય છે; વગેરે વગેરે. અનુભવ પ્રાપ્ત ગુણ બાળકમાં ઊતરતા નથી એમ કહેનારાઓનું આવાં દતથી સમાધાન થતું નથી. તેઓ જણાવે છે કે, દારૂડિયાનો પુત્ર પૂર્વસંસકારથી દારૂડિયા નથી થતો પણ જન્મ પછી પ્રત્યક્ષ નજરે પડતા દષ્ટાંતથી દારૂડિયો બને છે. ગરમીના રેગવાળા પુરુષ કે સ્ત્રીથી થતા બાળકને ગરમી થવાના કારણમાં આનુવંશિક સંસ્કાર નથી પણ ઉદરવાસ સમયે અથવા ત્યાર પછી ગરમીના સૂમ વિષજતુ તેના શરીરમાં પ્રવેશ કરે છે એ છે. અધિકારીના સત્તાપ્રદર્શક બાળક અથવા બ્રાહ્મણને બુદ્ધિશાળી બાળકને માટે પણ તેમજ કહેવામાં આવે છે. અધિકારીને બાળક જન્મથી જ સત્તા પ્રદર્શક હોતો નથી. જન્મ પછીના સંસ્કારથી તે બને છે, બ્રાહ્મણને બાળક જન્મથી હોશિયાર નથી હોતો પણ ઘરના વ્યવસ્થિત સારા વલણથી બ્રાહ્મણતર કરતાં હોશિયાર ભાસે છે. જિરાફની ડેક લાંબી હોવાનું કારણ તેના પૂર્વજોએ ડોક લંબાવેલી એ નથી, પણ “સ્વાભાવતઃ' તેના પૂર્વજોની ડોક લાંબી For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ નીતિશાસ્ત્રપ્રવેશ હતી. શરતના ઘેાડાનાં બચ્ચાં સારાં હ્રાય છે તેનું કારણ એ છે કે, ( પૂર્વજ ઘેાડાનું ) બીજ જ ઉત્તમ હૈાય છે. એને અર્થ એ છે કે શરતમાં દેાડવાની ટેવને પ્રતાપ નથી પણ તે ઘેાડા મૂળથી જ જાતવાન અને ચપળ હાય છે. ગુણ આ પરસ્પર વિરોધ કરનારા મતમાંને કયા મત ખરા માનવા ? એ વાદને આધુનિક શાસ્ત્રજ્ઞાએ કેવા નિર્ણય કર્યો છે? અનુભવપ્રાપ્ત અથવા સંપાદિત કિંવા ઉપાર્જિત ( Acquired characters) બાળકમાં સંક્રાન્ત થાય છે એમ તેમનું કહેવુ છે કે શું? એ સામાન્ય પ્રશ્નોને આ લેખમાં વિચાર કરવાના છે અને બ્રાહ્મણુ અથવા સૈનિકના બાળક વગેરેનાં જે ઉદાહરણ લીધાં છે તે જિજ્ઞાસા તીવ્ર કરવા માટે જ લીધેલાં છે. એ પ્રશ્નોનેા શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવાના છે એટલે પ્રથમ બે ત્રણ વાતને પુનઃ ઉહાપાહ કરવાની જરૂર છે. પહેલી વાત એ છે કે, ‘સહ-જ 'કિવા ‘સ્વભાવ-સિદ્ધ ' જે ગુણ માતા પિતામાં હાય છે તે માબાપ બાળકને આપી શકે છે એ વિષે વાદ નથી. આમૂળના વાવેતરથી કેરી ખાવાને મળી શકે છે એ વાત અનુભવસિદ્ધ છે. આફૂસથી આફૂસ, પાયરીથી પાયરી અને દેશાથી દેશી કેરી મળે છે એ પણ સિદ્ધ છે. માણસનું દૃષ્ટાંત લઈ એ તે પિતા કે માતાની ખેલવા ચાલવાની ઢબ, વર્ણ, નાક, ચક્ષુ વગેરે સ્વભાવસદ્ધ ‘ ગુણ ' પુત્ર પૌત્રમાં ષ્ટિએ પડે છે એ વાત નાના બાળકના લક્ષમાં પણ આવે તેવી છે; પરંતુ પિતાએ ખાર વર્ષ સુધી વ્યાકરણશાસ્ત્રનું અધ્યયન કર્યું... હાય છે અને પછી ચાલીસ પચાસ વર્ષોં એ શાસ્ત્રનું અધ્યાપન ચલાવ્યુ` હાય છે તે તે સંસ્કૃતિનેા તેના બાળકને કેટલે સુધી લાભ મળે છે એ વિષે શાસ્ત્રજ્ઞામાં મતભેદ છે. કેટલાક કહે છે કે પિતાની નૈસર્ગિક બુદ્ધિ પુત્રને પ્રાપ્ત થાય; પણ પિતાના મગજ પર તેણે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનના જે સંસ્કાર થાય છે તે પુત્રના મગજને ઉપયોગી થતા નથી. કેટલાક કુળના માણસો બુદ્ધિશાળી હાય છે તેથી ક કુળના પૂર્વજોએ પાતાની બુદ્ધિ શાસ્ત્રાધ્યયનાદિ ઉપાયથી સુસંસ્કૃત કરી હતી અને એ સંસ્કારના પુત્ર પૌત્રને લાભ મળ્યા For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ આનુવ ́શિક સંસ્કાર ૫૧૧ પ્રભુએ ( અથવા હાય છે અને એ પરિણામ છે. - શકીએ છીએ છે એમ સમજવાનું નથી. એ તો તે પુત્ર પૌત્રના પૂર્વજોને કુદરતે કહા) બુદ્ધિચાપલ્યની બક્ષિસ આપેલી બક્ષિસ માત્ર પરંપરાગત ચાલુ રહી શકે છે તેનું એકાદ પ્રસ’ગ એવા આવશે - આપણે જોઈ તેવા પ્રસ`ગ આવ્યા છે — કે પ્રભુ અથવા કુદરત કાપે ભરાઈ તે જ કુળના એકાદ માણસની મતિ મંદ બનાવી દેશે અને તે અધ્યયન તરફ લેશમાત્ર લક્ષ આપશે નહિ. આ મતિમંદ માસેાનાં બાળકા પણ કદાચ કમભાગ્યે તેમના જેવાં જ માંતમંદ નીપજે; પરંતુ એ મદમતિને ટાલા પિતાના જ મોંદબુદ્ધિના મગજ પર નાખવા જોઈએ, તેના અધ્યયન પર નાખવા ચેાગ્ય નથી એવા કેટલાક શાસ્ત્રજ્ઞને આગ્રહ છે. પૂર્વે સચિત થવાથી કે પછી ગમે તેનાથી કહા, પણ વડીલાને બુદ્ધિમાંદ્યર્ગાદે જે ગુણભેદ પ્રાપ્ત થયા હશે, તે સ્વભા સિદ્ ગુણભેદ ( (Inborn variations ) બાળકમાં ઊતરી શકશે એ સર્વ શાસ્ત્રને સ્વીકારે છે; પરંતુ એ ગુણભેદને તે અનુભવપ્રાપ્ત અથવા સંપાદિત સમજવા` બદલે ખીસિદ્ધ અથવા સ્વભાવસિદ્ધ સમજે છે. આપણે તે જે ગુણ ખીજની સાથે જ આવેલા નથી હાતા, પશુ જે કાઈ વ્યક્તિને અનુકૂલ-પ્રતિકૂલ પરિસ્થિતિને લીધે કિવા જ્ઞાનપૂર્વક કરેલા શારીરિક કિવા માનસિક પરિશ્રમથી પ્રાપ્ત થયેલા હૈાય છે, તેને જ ‘ અનુભવપ્રાપ્ત ’ ગુણ સમજી તે ગુણ બાળકમાં ઊતરે છે કે નહિ એ પ્રશ્ના વિચાર કરવાને છે. અર્થાત્ એ પ્રશ્ન કેવળ માનવજાતિના જ નથી, જીવકાટીની કાઈ પણ ઊંચી નંચી ક્ત વિષેને એ પ્રશ્ન છે. લતા-વૃક્ષ, પશુ પક્ષી કે નર વાનરાદિ સર્વ પ્રકારની જીવ¥ાટીના આનુવંશિક ગુણસંક્રમણના નિયમને આપણે વિચાર કરવાને છે, પ્રથમ એટલું સ્વીકારી લેવું ઠીક થશે કે, જીવ-બિંદુમાં અથવા શુક્રમાં ( Germ Plasm) કૃત્રિમ પરિવર્તીન કરી તે જીવબિંદુથી અથવા શુક્રથી ઉત્પન્ન થયેલ વ્યક્તિમાં તે ગુણુ કદી કદી ઊતરે છે એ વાત પ્રયાગ સિદ્ધ થઈ છે. ટૉવર નામના એક શાસ્ત્રને કેટલીક કીડીએને અતિ ઉગ્ર કૃત્રિમ ઉષ્ણતામાં રાખી હતી તેથી ઉષ્ણુસંસ્કારના પ્રતાપે તેમનાં બચ્ચાંમાં મેટા મહત્ત્વને ફેરફાર ➖➖ For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ નીતિશાસ્ત્ર પ્રવેશ જણાઈ આવ્યું અને તે ગુણ વંશપરંપરાગત તેમનાં બચ્ચાંમાં પણ ઊતરવા લાગે. આ રીતે પિતાને કૃત્રિમ અથવા અનુભવપ્રાપ્ત ગુણ બાળકને મળી શકે છે એ ખરું છે. તેવી જ રીતે ક્ષય, ગરમી વગેરે રોગ પણ વંશપરંપરાગત નીવડી શકે છે એ પણ અનુભવસિદ્ધ છે. આ દષ્ટાંતનો વિચાર કરવામાં મહત્ત્વની એ વાત લક્ષમાં રાખવાની છે કે, પિતાના બિંદુમાં જ (Germ – Plasm) કૃત્રિમ પરિવર્તન કરેલું હોય છે. ક્ષય કે ગરમી ઉત્પન્ન કરનાર જે સૂક્ષ્મ અને દુષ્ટ જંતુ છે તે ક્ષયી કે ગરમી યુક્ત પિતાના શુક્ર દ્વારા બાળકના શરીરમાં જવાથી એ રોગ થાય એ સાહજિક છે; પરંતુ શારીરિક કે માનસિક પરિશ્રમથી, ટેવથી કે એવા જ અન્ય કારણથી જે ગુણ મેળવી શકાય છે તે શક્રમાં કે બીજ – જીવબિંદમાં ફેરફાર કરી શકે છે કે નહિ, એ આપણો પ્રશ્ન છે. ઝીણી નજરે ઘડિયાળ દુરસ્ત કરવામાં જીવનનાં પચીસ વર્ષનો વ્યય કરનારા કારીગરનું શુક્ર એવી રીતે બદલાય છે કે જેથી તેના પુત્ર-પૌત્રની આંખમાં અલ્પાંશે પણ ફેરફાર થઈ શકે છે કે કેમ; એ આપણે પ્રશ્ન છે. બીજુ દૃષ્ટાંત લઈ એ જ અર્થ પુનઃ કહેવો હોય તે કહી શકાય કે, કોઈ બાળકનાં નેત્ર કોઈ દુષ્ટ બાલ્યાવસ્થામાં ફોડી નાખે છે તે બાળકનાં બાળક સ્વભાવઃ જ કિંચિત પણ અંધ બની શકે કે કેમ એ આપણા પ્રશ્ન છે. વ્યાપક ભાષામાં એ જ વાત કરવી હોય તે કહીશું કે, કોઈ એક વૃક્ષ કે પ્રાણીના અવયવમાં કે માણસના મનોવિકારમાં કેવા બુદ્ધિવિકાસમાં અકસ્માત કારણથી અથવા મુદ્દામ કંઈ સારું નરસું પરિણામ ઉત્પન્ન કરવામાં આવે – હાનિ કે વૃદ્ધિ કરવામાં આવે છે, એ અનુભવ પ્રાપ્ત ગુણભેદ તેના જીવબિંદુમાં કે શુક્રમાં અનુરૂપ ગુણભેદ ઉત્પન્ન કરી શકે કે કેમ તે આપણે વિચારવાનું છે. કેાઈ કુટુંબના એકાદ માણસના વાળ યુવાવસ્થા કે બાલ્યાવસ્થામાં જ સફેદ બની જાય છે અને તેના બાળકમાં પણ પછી તેવી સ્થિતિ નજરે પડે છે. આ ઉદાહરણ પરથી શુબ્રકેશત્વનો ગુણ પેઢીગત થયેલું જણાય છે; પણ તે સંબંધમાં કેટલાક શાસ્ત્રો કહે છે કે, શુબ્રકેશત્વના ગુણને અનુભવ પ્રાપ્ત કે For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ આનુવંશિક સંસ્કાર ૫૧૩ સંપાદિત (Acquired) કહેવાને શો આધાર છે? તેઓ કહે છે કે, તે માણસના વાળ અકાળે સફેદ થવાનું કારણ જીવબિંદુમાં al 16 791611fas GE or (Accidental inborn variation) હશે – હોઈ શકે. શાસ્ત્રોને ખબર છે કે, જીવબિંદુમાં કેટલીક વખત એવા ગૂઢ ભેદ અચાનક ઉપસ્થિત થઈ શકે છે. વિદ્વાનોને કહેવાની જરૂર નથી કે ડાર્વિનને અભિપ્રાય એવો હતો કે, વૃક્ષ કે પશુની એક જ જાતિથી જે અનેક ઉપજાતિ ઉત્પન્ન થાય છે તેનું કારણ જીવબિંદુનો સહજ ભેદ (Inborn variation) હાઈ એ સહજ ભેદ તે વૃક્ષ કિંવા પશુના જીવનકલહમાં જે ઉપયોગી હોય છે તે તેની પ્રગતિ થાય છે અને તે નવીન જાત જગતમાં ટકે છે. ડાર્વિનનું ઉત્ક્રાંતિ તવ સજીવ વ્યક્તિમાં દષ્ટિગોચર થતી સહજ ભેદપ્રવૃત્તિ પર જ અવલંબી રહેલું છે. તેનું કહેવું એમ છે કે, આ ભેદ આનુવંશિક હોઈ એવા ભિન્ન ગુણેનો કાળના ક્રમે સમૂહ બને છે એટલે તે વ્યક્તિની ઉપજાતિ” બને છે. બીજના ભેદથી નહિ પણ જન્મ પછીની પરિસ્થિતિને અંગે પ્રાપ્ત થયેલા ગુણ આનુવંશિક બની શકે છે એ ડાર્વિનને અભિપ્રાય થાય છે એ ખરું છે, પણ તેનું ઉત્ક્રાંતિતત્ત્વ એના ઉપર આધાર રાખતું નથી. આધુનિક ડાર્વિન સંપ્રદાયી શાસ્ત્રો અનુભવ પ્રાપ્ત ગુણ કરતાં સહજ ભેદપ્રવૃત્તિ પર જ વિશેષ ભાર મૂકે છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. ડાર્વિનની પૂર્વે લમાર્ક (Lamarck) નામનો જે શાસ્ત્રજ્ઞ કાન્સમાં થઈ ગયો છે તે જિરાફની લાંબી ડોકનું દષ્ટાંત આપી એવું પ્રતિપાદન કરે છે કે, પરિસ્થિતિને અનુરૂપ કોઈ એક જીવ-જાતિને પ્રાપ્ત થયેલા ગુણધર્મ બાળકમાં સંક્રાન્ત થાય છે અને એવા ગુણને કાલાંતરે વિશેષ પોષણ મળે છે, અથવા એવા અનેક ગુણધર્મ સંકલિત થાય છે એટલે તે જાતિથી ભિન્ન એવી એક નવીન ઉપજાતિ ઉત્પન્ન થાય છે. આધુનિક શાસ્ત્રોમાં પણ આ પ્રશ્ન વિષે ઘણે વાદ છે. ડેલે જ નામનો ફેંચ શાસ્ત્રજ્ઞ કહે છે કે, “બધાય અનુભવ પ્રાપ્ત ગુણધર્મ આનુવંશિક નહિ બનતા હોય, તો પણ એવા કેટલાક ગુણધર્મ બાળકમાં ઉતરે છે એમાં કંઈ જ શંકા નથી.” પરંતુ For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ આર્થર જૈમસન કહે છે કે, “અનુભવ પ્રાપ્ત અવયવભેદ કે ગુણભેદ આપણામાં ઊતરે છે, એમ કહેવાને કંઈ આધાર હોય એમ મને જણાતું નથી. પરંતુ એમ બનવું અશકય જ છે એવું વિધાન બેધડક કરી દેવું એ મને પસંદ નથી.” વેઝમેન (Weisman ) નામને જર્મન શાસ્ત્રજ્ઞ અનુભવ પ્રાપ્ત ગુણના આનુવંશિકત્વની વિરુદ્ધ છે. વિલિયમ જેમ્સ નામના પ્રસિદ્ધ માનસશાસ્ત્રવેત્તાએ એ પ્રશ્નનો સર્વાગે વિચાર કરી એવો મત આપ્યો છે કે, પરિસ્થિતિને અનુરૂપ પ્રાપ્ત થયેલા અથવા બુદ્ધિપુરઃસર પરિશ્રમથી મેળવેલા ગુણ આનુવંશિક બને છે, એ વાત અદ્યાપિ સિદ્ધ થયેલી નથી. ટૂંકમાં કહીએ તે આ પ્રશ્ન વિષે તા પુરુષોમાં ઘણે મતભેદ છે અને સામાન્ય શાસ્ત્રજ્ઞ એ મુદાના સંબંધમાં કોઈ પણ પક્ષને ન રવીકારતાં તટસ્થ વૃત્તિ સ્વીકારે છે. કાયદાની ભાષામાં કહીએ તો અનુભવ પ્રાપ્ત ગુણધર્મ બાળ-સંચારી છે એ પ્રમેય અદ્યાપિ “અસિદ્ધ” (not proven) છે, એવી સામાન્ય સમજ છે. પણ એવી તટસ્થ વૃત્તિ શા માટે ? દારૂડિયાના બાળકની, બ્રાહ્મણ જાતિની હોશિયારી વગેરેની જે વાત કહેવામાં આવે છે તેને ઉકેલ શો? આવાં ઉદાહરણોનો ઉકેલ કે કરવામાં આવે છે તેનું ઉપર સાધારણ દિગદર્શન થયેલું છે જ. હવે બીજા કેટલાંક દૃષ્ટાંત આપી સહજ વિસ્તૃત વિવેચન કરવાને હરકત નથી. પરિસ્થિતિમાં ભેદ થઈને અથવા અચાનક સંકટ આવી પડવાથી પ્રાણીઓનાં માતા પિતાને પ્રાપ્ત થયેલા કિવા તેમાં પ્રયોગાથે ઉત્પન્ન કરેલા અવયવભેદ કે ગુણભેદ બાળકમાં વંશપરંપરાથી ઊતર્યાનાં અનેક ઉદાહરણ હોવાનું પ્રથમ કહેલું છે, પણ “અનેક' એટલે “પુષ્કળ' એમ સમજવાનું નથી. હા, એવાં સો દેઢસો દૃષ્ટાંત મળી શકે તેમ છે અને તેમાંનાં કેટલાંક નીચે આપીશું. ૧. ડૉ. બ્રાઉન સેકવાડ નામના શાસ્ત્ર પ્રયોગ માટે કેટલાંક ડુક્કરની વિશિષ્ટ નાડીઓ તોડવાથી તેમને અશક્તતા પ્રાપ્ત થઈ અને અપસ્માર (Epilepsy)ને વ્યાધિ થયો. એ ડુક્કરનાં બચ્ચાંને એ પિતૃવિશિષ્ટ રોગ કુદરતી રીતે પ્રાપ્ત થયો. For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ આનુવંશિક સંસ્કાર ૫૧૫ ૨. એક બળદનું પૂંછડું બે બારણું વચ્ચે દબાવાથી તૂટી ગયું હતું. તેની સંતતિમાં પૂ૭ નષ્ટ થયેલું માલૂમ પડયું ! આ દૃષ્ટાંત હેકેલ નામના જર્મન શાસ્ત્ર આપ્યું છે. ૩. એક ગાયનું એક શિંગડું સડો લાગવાથી તૂટી પડયું. તેની પ્રજામાં પણ તે જ બાજુનું શિંગડું અદશ્ય થઈ ગયું. ૪. શહામૃગ હાલનાં અન્ય પક્ષીઓની માફક પૂર્વે ઘણે દૂર સુધી ઊડી શકતું હતું. કંઈક કારણથી તેણે ઊડવાનું છોડી દીધાથી તેની પાંખો નિર્બળ બની ગઈ અને એ પ્રવૃત્તિ તેનાં બચ્ચાંમાં દઢ થતી ગઈ. અંતે હવે શહામૃગની પાંખો નિર્બળ બની ગઈ છે. ૫. કેટલાંક મત્સ્ય અકસ્માત રીતે અંધકારમય ગુહામાં ભરાઈ ગયાં. અંધકારમાં ચક્ષને કંઈ પણ ઉપયોગ નહિ થવાથી તે તેજ હીન બન્યાં અને કાળાંતરે તેમનાં બાળકોમાં અંધત્વપ્રવૃત્તિ દ૯ થતી જવાની સાથે તેમનાં નેત્ર નષ્ટપ્રાય બનેલાં જણાયાં. ૬. વડીલે અનેક વર્ષથી શહેરમાં રહેતા થવાથી કેટલાંક બાળકોની આંખો સ્વાભાવિક રીતે કિંચિત્ – અતિ અલ્પાંશે - ઝાંખી થયેલી જણાય છે. ૭. અનુભવમાં જણાયું છે કે, પેઢી આગત શ્રીમંત અને કુલીન કુટુંબના બાળકોના હાથ, પગ, વર્ણ, પદ્ધતિ વગેરે સ્વભાવતઃ જ કોમળ અને મધુર હોય છે. સ્પેન્સરે એ સંબંધમાં પોતાનું દષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે, “મારા પિતા અને દાદા એ બંને શિક્ષાગુરુ હતા. હાથમહેનત કરવાની જરૂર નહિ પડ્યાથી તેમના હાથ પૂર્ણ રીતે પુષ્ટ થયા નહિ અને તેથી મારા હાથ પણ સાધારણ માણસ કરતાયે નાના બન્યા.” ૮. એક કૂતરાને તેના ધણીએ પાછલા પગ પર ઊભા રહી આગળના પગ–હાથ ભિખારીની માફક ધરવાનું શીખવાડયું હતું. તે કૂતરાથી જે સંતતિ જન્મ પામી તેને ભીખ માગવાની કસરત સ્વભાવતઃ જ પ્રાપ્ત થઈ ગઈ આ ઉદાહરણો ઉપરથી આરંભમાં તો લાગે છે કે, વડીલના અનુભવ પ્રાપ્ત ગુણની અસર બચ્ચાંઓ પર થાય છે; પરંતુ For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ નીતિશાસ્ત્રાપ્રવેશ કેટલાક શાસ્ત્રજ્ઞ કહે છે કે, એ દષ્ટાંત પરથી કંઈ નિર્ણય થત નથી. તેઓ કહે છે : ૧. નાડીઓ તેડી નાખવામાં આવેલાં ડુક્કરનાં કેટલાંક બચ્ચાંને અપસ્માર રોગ લાગુ પડ્યો છે એ વાત ખરી છે; પણ તે ડુક્કરનાં સર્વ જ બચ્ચાંને એ રોગ લાગુ પડ્યો નથી. ઘણાં ખરાં બચ્ચાં અશક્ત થયાં એટલું જ. કેટલાંકને અપસ્માર થવાનું કારણ પિવિશિષ્ટ રેગ નહિ પણ અશક્તતા હશે. ૨-૩. બળદના પૂછ અને ગાયના શિંગડા વિષે કહી શકાશે કે, એ વિલક્ષણ વેગ કાકાલિય ન્યાયને હશે અથવા પૂછ અને શિંગનું ખંડન અકસ્માત થયેલા સહજભેદનું (Accidental inborn variations) પરિણામ હશે. ૪. શહામૃગની પાંખો તેમનાં વડીલેએ ઊડવાનું ત્યજી દીધાથી અથવા અનભ્યાસથી નિર્બળ બની નથી, પણ પૂર્વે એક વિવક્ષિત સમયે વિશિષ્ટ પરિસ્થિતિના કારણે નિરુપયોગી બની હતી, અર્થાત તેમણે ભક્ષ્યસંપાદનાથે કે અન્ય માટે ઉડવાને બદલે દેડવાનો ઉપક્રમ શરૂ કર્યો તે કારણે નિર્બળ બની છે. આવા સંજોગોમાં અધિક મજબૂત પગવાળા શહામૃગની જીવન કલહમાં પ્રગતિ થવી સ્વાભાવિક છે. અહીં પ્રશ્ન એ થઈ શકે છે કે કયા શહામૃગના પગ સ્વાભાવિક રીતે બળવાન હશે? એને. ખુલાસો એ થઈ શકે છે કે, બીજે કઈ અવયવ ખામીભર્યો હશે તેથી તે અવયવને પુષ્ટિ આપવા માટે આવશ્યક અશક્તિ જે પિતાના પગની પુષ્ટિ માટે ખરચી શક્યો હશે તે તે હવે જોઈએ. આંધળે માણસ જેમ કાને વિશેષ સાંભળી શકે છે તેમજ જેની પાંખમાં સ્વાભાવિક રીતે બળ ઓછું હોય તેના પગમાં વિશેષ બળ હોવાને ઘણે સંભવ છે. એવા શહામૃગની તે વિશિષ્ટ પરિસ્થિતિમાં સરસાઈ થઈ, જીવનકલહમાં તે ટકા અને તેની પાંખની નિર્બળતા – સ્વાભાવિક બલાહીનતા તેનાં બચ્ચાંમાં ઊતરી. જે શહામૃગની પાંખે સારી હતી પણ પગ નિર્બળ હતા તે તે સમયમાં મરી ગયા અને ઉપર વર્ણવેલી જાતિનાં શહામૃગ જ બચી ગયાં. For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ આનુવંશિક સંસ્કાર ૫૧૭ ૭. પેઢી-આગત શ્રીમંતનાં બાળકોની કામળતા અને મધુરતા જન્મ પછીની શ્રીમંતાઈ યુક્ત રહેણીથી પ્રાપ્ત થાય છે. ગરીબના બાળકને જો જન્મ પછી શ્રીમતના ઘરમાં શ્રીમ′તી વૈભવથી ઉછેરવામાં આવે તે તે એછે કામળ નહિ બને. સ્પેન્સરના હાથ કઈ તેના પિતાના માસ્તરગીરીના ધંધાને લીધે નાના ન હતા. જો એ કારણ હાત તે અન્ય માસ્તરાના વંશોની પણ તેવી સ્થિતિ જણાઇ હોત. પરંતુ અનુભવ એમ કહેતા નથી. સ્પેન્સરના હાથ નાના હેાવાનું કારણ ચાક્કસ કહી શકાશે -&; પરંતુ જેનું કારણ કહી શકાતું નથી, તેવા અવયવભેદ કવા ગુણભેદ અનેક વખત આકસ્મિક રીતે જીવસૃષ્ટિમાં જણાઈ આવે છે તેમાંને જ એ એક પ્રકાર હવે! જોઈ એ. ૮. ભીખ માગનાર કૂતરાનાં બચ્ચાંમાં તે કસરત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિ જણાઈ. એ કદાચ કાકતાલિયન્યાયે થયેલી હશે. કદાચિત્ એમાં ‘આકસ્મિક સહજભેદ' ( Accidental inborn variation) એ કારણ હશે. પરિચ્છેદ પ~~૬ માં કહેલી વાતને વિચાર કરીશું. એને નિÇય ઉપર જણાવેલી રીતે લાવી શકાય તેમ છે, પણ એ એ બાબતને એવી રીતે નિર્ણય કરવામાં ઊણપ રહે છે એમ લાગે છે. અંધકારમય ગુહામાં રહેનારાં મત્સ્યનાં ચક્ષુ ક્રમે ક્રમે અંધ બનતાં ગયાં એ સિદ્ધ કરી શકાય તેમ છે. ભૂગર્ભ શાસ્ત્રના આધારે કઈ ગુહા કેટલા વર્ષ પરની છે તે ડરાવી શકાય છે. જે ગુહા અત્યંત પ્રાચીન છે તેમાં રહેલ મત્સ્યનાં ચક્ષુ તદ્દન નષ્ટ થયેલાં નથી; જે ગુહા તે પછીના કાંળની છે તેનાં મત્સ્યનાં ચક્ષુ પણ અધિક નષ્ટ થયેલાં નથી; ઊલટું અર્વાચીનપણાના ક્રમે અધિકાધિક અંધત્વ માલૂમ પડયું છે. આ ઉપરથી આ મત્સ્યનું અંધત્વગુહાના અંધકારના જ પરિણામે હાય એમ જણાય છે. એટલે પરિસ્થિતિના કારણે પ્રાપ્ત થયેલા ગુણ બાળકમાં સંક્રાન્ત થાય છે તેનું આ એક સચોટ દૃષ્ટાંત જણાય છે; પર ંતુ એને! પણ અન્ય દષ્ટાંતની માફક ખુલાસા કરી દેનારા શાસ્ત્રના છે. આ વાદ વિષે તજ્ઞ જતેાની એકવાકયતા નહિ હોવાથી સામાન્ય જતેાએ એ પ્રશ્ન વિષે તટસ્થવ્રુત્તિ જ સ્વીકારવી યેાગ્ય For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ છે. શાંત રીતે ઉભય પક્ષનો વિચાર કરનારા શાસ્ત્રોમાં પણ એવી જ વૃત્તિ જણાઈ આવે છે એમ નીચેના અંગ્રેજી ઉતારા પરથી જણાઈ આવશે. “It seems to us that... ... ... the attitude which regards the case for the affirmative as not proven is the most reasonable under the circumstances. It seems impossible to deny that this negative opinon is spreading and that the position of Delage is becoming less widely held and if no strong concrete evidence is forthcoming in the near future, it appears to be probable that the negative position will bceome generally accepted.” – J. A. S. Watson, B. Sc., F. R. S. E., (Heredity, People's Books Series P. 43 ) For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮ કાર્યાકાર્ય વ્યવસ્થા (અ) લોકમાન્ય તિલકનું ગીતારહસ્ય પ્રસિદ્ધ થયું ત્યારથી કેટલાકને મત એવો થયે છે કે, ગીતા એ એક કાર્ય-કાર્ય-વ્યવસ્થાનું અતિ ગહન શાસ્ત્ર છે. પરંતુ ગીતારહસ્ય વાંચ્યા છતાં, બે કર્તવ્ય વચ્ચે ભાંજગડ ઉત્પન્ન થતાં કયું કર્તવ્ય ઉચ્ચત્તર, અધિક આદરણીય કિવા શ્રેયસ્કર છે તે કઈ કસોટીથી નકકી કરવું તેને યથાયોગ્ય અને પૂરતો ઉત્તર ગીતામાં નથી એ આ લેખકને પ્રથમ મત બંધાયેલ છે તેમાં કંઈ ફેરફાર થયો નથી. શિષ્યધર્મ કરતાં, બંધુધર્મ કરતાં ક્ષાત્રધર્મને શ્રેષ્ઠત્વ શા માટે આપવું તેને સંતોષકારક ઉત્તર ગીતામાં મળી આવતો નથી. “સ્વભાવનિયત,’ ‘સહજ’ કર્મ કરવાં, સ્વધર્મ આચરો અથવા લોકમાન્યના પ્રિય શબ્દમાં કહીએ તો “પ્રવાહપતિત કર્તવ્ય કરવાં તથા બુદ્ધિ સમ અને નિષ્કામ રાખવી; આથી કર્તાને તે કર્મથી ઉત્પન્ન થતા દેષ લાગતા નથી એમ કહેવું એ ઠીક છે; પણ “સ્વભાવનિયત કર્મ કર્યું ? “સહજ’ કર્મ ઓળખવું કઈ રીતે ? તેવી જ રીતે સ્વભાવનિયત કર્મ અને શાસ્ત્ર કે ગુરુએ કહેલાં કર્મમાં વિરોધ ઉત્પન્ન થાય તે કયું કર્તવ્ય શ્રેષ્ઠ સમજવું અને તે શા માટે તથા કઈ કટીએ ચઢાવીને ? અજુને, “ક્ષાત્ર For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ નીતિશાસ્ત્રાપ્રવેશ ધર્મનું અવલંબન કરું છું તે ગુરુહત્યાનું પાપ લાગે છે, શું કરું?' એવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો કે, સમબુદ્ધિથી કરીશ તે તને પાપ લાગવાનું નથી; કારણ કે તું મારનારે નથી અને તારા ગુરુ મૃત્યુ પણ પામતા નથી વગેરે. આ ઉત્તરથી અર્જુનના મનનું સમાધાન થયું એ વાત જુદી છે. પણ ધારો કે તેણે પૂછયું કે, “તમારી કોટી સ્વીકારીને કહું છું કે, બંધુધર્મ તથા શિષ્યધર્મનું અવલંબન સમબુદ્ધિથી – ઈશ્વરાપણ કરીને કરીશ. ક્ષાત્રધર્મ ત્યજ્યા બદલ ઉત્પન્ન થતા પાપ પુણ્યને માલિક ઈશ્વર છે. એને ઉત્તર છે? ક્ષાત્રધર્મ શ્રેટ કર્યા પછી નિષ્કામ કર્મના કારણે પ્રાપ્ત થતા પાપપુણ્યનો માલિક હું નથી એ વાત કબૂલ છે; પણ એ જ ધર્મ શ્રેષ્ઠ હેવાનો નિર્ણય આપવાને આધાર છે ? ક્ષાત્ર કુળમાં જન્મ થયો છે માટે ? એમ હેય તો જન્મતઃ કૌરનો બંધુ છું. ત્યારે આ ‘સહજ’ કર્તવ્ય શા માટે ત્યજવું? ઈશ્વરાર્પણ બુદ્ધિથી અમુક એક કર્મ કરવામાં આવે છે તો પાપપુણ્યનું બંધન કર્તાને સ્પર્શ કરતું નથી એ સર્વ વાત સ્વીકારું છું; પણ તે જ કર્મ શા માટે કરવું તે સ્પષ્ટ કહે.” મારી સમજ એવી છે કે, આ કાલ્પનિક પ્રશ્નનો સર્વને સંતોષ આપે તે કોઈ ઉત્તર ગીતામાં નથી. લો. તિલકને આ પ્રશ્નની તીવ્ર કલ્પના હોત તો, એવી પણ મારી સમજ છે કે, તેમણે કાર્ય–અકાર્યને નિર્ણય કરવામાં જનહિતવાદ ( Utilitairianism) ને જે તદન કનિષ્ટ સ્થાન આપ્યું છે તે આપત નહિ. પરંતુ આ વાતનું વિસ્તૃત વિવેચન કરતા પહેલાં બે ચાર વાતને ખુલાસો કરવાની આવશ્યકતા છે. પ્રથમ નીચેના ત્રણ પ્રશ્ન એક નથી પણ ભિન્ન ભિન્ન છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૧. બે ધર્મમાં વિરોધ ઉત્પન્ન થયા હોય ત્યારે આચારમાં કોઈ પણ એકની અવગણના અપરિહાર્ય હોવાથી અવગણનાના કારણે કર્તાને પાપ ન લાગે તેને માટે યુક્તિ કઈ? ૨. બે વિરોધી ધર્મમાં અધિક શ્રેયસ્કર કયો ? ૩. આ અધિક શ્રેયસ્કરપણું કેવી રીતે નકકી કરવું? For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ પર૧ કાર્યાકાર્યવ્યવસ્થા આ પ્રશ્નો અન્યોન્ય એટલા ગૂંથાયેલા છે કે, તેમાંના કોઈ પણ એકનો વિચાર કરતાં બાકી રહેતા બેનું થોડું ઘણું વિવેચન કરવું જ પડે છે. પરંતુ પ્રસંગાનુસાર એક જ પ્રશ્રને અન્યના પ્રમાણમાં અધિક મહત્વ પ્રાપ્ત થયેલું હોય છે અને ઉત્તરમાં પણ તે પ્રશ્નને જ અનુસરી વિચાર કરેલું હોય છે. દષ્ટાંત તરીકે, અર્જુનને સ્વજનવધનું પાપ ન લાગે તે માટે “યુક્તિની જરૂર હતી; તેમજ ક્ષાત્રધર્મ તથા સ્વજનપ્રીતિ એ બે ધર્મમાં રહેલે તર-તમ ભાવ જાણવાની ઈચ્છા હતી. પણ ગીતા ઉપરથી એવું નથી જણાઈ આવતું કે કેવળ તરતમ ભાવનો નિર્ણય કેવી રીતે કરવા તે સમજવાને તે વિશેષ ઉત્સુક હતે. અર્જુનની દૃષ્ટિ સમક્ષ પહેલા બે પ્રશ્ન જેટલી સ્પષ્ટતાથી રહેલા હતા તેટલી સ્પષ્ટતાથી ત્રીજાને સ્થાન ન હતું, બંધુવધના પાપનો તેના દિલમાં જેટલા ડંખ લાગતો હતો તેટલે ધર્મના શ્રેયસ્કરપણાને નિર્ણય કેવી રીતે કરવો તે વિષે લાગતું ન હતું. બીજા શબ્દોમાં કહીએ તો, તેને કાર્યઅકાર્યને નિર્ણય આપનારી ટી ઈતી ન હતી. તેને તે (૧) “કાર્ય કર્યું ” તે નિશ્ચયપૂર્વક કહેનાર “આત” મનુષ્ય અને (૨) પ્રથમ દર્શને અકાર્ય જણાતું કર્મ કરવાથી થનાર પાપ વિષે નિર્ભયતા, એ બે વાત જોઈતી હતી; અને શ્રીકૃષ્ણ તે સંપૂર્ણ રીતે પૂરી પાડી છે. શ્રીકૃષ્ણ નિશ્ચયપૂર્વક અને અધિકારયુક્ત વાણીથી અનેક વખત હરેક રીતે “તું યુદ્ધ કર” એમ કહ્યું છે તથા “નૈવું પામવાસ” એવું વારંવાર આશ્વાસન આપી અજ્ઞાનજન્ય પાપભય પણ દૂર કર્યો છે. ઉત્તરમાં વારંવાર જે મુદ્દા આવે છે તે ઉપરથી – મીમાંસક જેને ‘અભ્યાસ” કહે છે તે ઉપરથી – પ્રશ્નનું સ્વરૂપ ઠરાવીએ તે કોઈને પણ સ્વીકારવું પડશે કે, અર્જુનનો પ્રશ્ન પાપભયપ્રેરિત હો; તેમજ કયું કર્મ અધિક શ્રેયસ્કર છે તે નિશ્ચિતપણે જાણવાની તેની ઇચ્છા હતી. મારી સમજ એવી છે કે, બે વિરોધી ધર્મનું ઓછું વજું શ્રેયસ્કરપણું કેવી રીતે ઠરાવવું એ તેને પ્રશ્ન ન હતો. ભગવંતને અર્જુને અનેક વખત અડાવવાનો પ્રયત્ન કર્યો છે; આપના ઉત્તરમાં વિસંગતિ જણાય છે” એમ પણ કહેતાં તે અચકાયો નથી; પણ ક્ષાત્રધર્મ કરતાં બંધુધર્મ એાછા આદરણીય For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ પર નીતિશાસ્ત્રપ્રવેશ તે છે એમ કયા કારણે, કયા ન્યાયથી અને કઈ કસાટીએ ચઢાવીને કહેા છે એવા સરળ, સ્પષ્ટ અસંદિગ્ધ પ્રશ્ન ગીતામાં કરવામાં આવ્યો નથી એ વિચાર કરવા જેવું છે. ભગવંતની કૃપાથી તે જ્ઞાની, નષ્ટસ મેાહ અને છિન્નસંશય બન્યા હતા તેથી એ પ્રશ્ન અંતે રડ્યો જ નહિ હાય એમ કહી શકારો; પણ વર્તમાન કાળના માનવીએને માટે વિશ્વરૂપદર્શનાદિ ભગવત્પ્રસાદ દુર્લભ હાવાથી ગીતા વાંચ્યા પછી પણ તેમને માટે તે બાકી રહે છે એમ ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ. લે. તિલક આ પ્રશ્નના ઉત્તર આપે છે કે, કાય` અકાયની કસોટી એટલે મનુષ્યની શાંત અને સ્થિર રહેલી આ તત્ત્વ ખરું હોય તેપણ વ્યવહારદષ્ટિએ તે વિશેષ ઉપયુક્ત નથી; કારણ કકયું અને અકર્મ કર્યું તે વિષે જે મેાહમાં પડેલા હાય છે તે સ્થિતપ્રજ્ઞ નથી હાતા સ્થિતપ્રજ્ઞ જે નિર્ણય આપે તે તે માન્ય કરવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યને તે સહવાસી છે અને (૨) તેના શ્રદ્ધા પણ છે એ એ વાત ગૃહીત ગણવી જોઈ એ. ન આવે તે આ ઉપદેશ તદ્દન નિરુપયોગી છે. સામ્ય બુદ્ધિ અને એવા મનુષ્યને કહીયે તેા (૧) પર તેને પૂર્ણ તેમ કરવામાં કદાચિત્ કાઈ કહેશે કે, ‘ શ્રીકૃષ્ણની યાગ્યતા ધરાવનાર કાર્ય સત્પુરુષ ન મળે તે તેથી શું ? ઓછાવત્તા પ્રમાણમાં ~~~ પૂર્ણાંશે હિતે। અલ્પાંશે એવા સદ્ગુણવાળી વિભૂતિ હાલમાં પણ શું આ ભૂમિતલ પર અસ્તિત્વ નથી ધરાવતી ? આજે પણ એવી વિભૂતિની સલાહ મેળવી સત્બુદ્ધિથી વ્યવહાર ચલાવવાનું શક્ય છે. વર્તમાન કાળમાં અશ્વિનીકુમાર કૈ ધન્વંતરી જેવા વૈદ્ય ઉપલબ્ધ નથી; છતાં બાપુ સાહેબ મહેમળે જેવા વૈદ્યરાજ હોય છે તેમની પાસે જઈ રેગનિવારણ માટે આપણે સલાહ મેળવીએ છીએ તે પ્રમાણે ભવભયનિવારણાર્થે જે સીલ નીતિવેત્તા ઉપલબ્ધ હાય તેમની સલાહ મેળ વવી ઘટે. દરેક શાસ્ત્રના તજજ્ઞને અભિપ્રાય તે શાસ્ત્ર માટે પ્રમાણભૂત સમજવા જોઈએ.' પોતાની અજ્ઞાની કિવા અલ્પજ્ઞાની બુદ્ધિ ઉપર અવલંબી રહેવું નહિ એ ઉપદેશ વૈદક, શિલ્પશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર વગેરે શાસ્ત્ર માટે ઠીક છે; પણ નીતિ વિષેના પ્રશ્ન માટે તે કિંચિત્ અપ્રયાજક છે. કારણ For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ કાર્યકાર્યવ્યવસ્થા ૫૨૩ રોગ દૂર કરનાર વૈદ્ય, કિંવા ઘર બાંધનાર એન્જનિયર, એ તજજ્ઞનો મત મારી બુદ્ધિમાં નહિ સમાય તો તે ચાલી શકશે; પરંતુ કાર્ય અકાર્ય વિષે હું મોહિત બનેલ હોઉં તે વખતે ઉપલબ્ધ તજજ્ઞ પુરુષનું કથન મારી બુદ્ધિ ન સ્વીકારે છતાં તેને પ્રમાણભૂત માનું તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે નહિ. નૈતિક બાબતમાં તે જે કહે તે શ્રેયસ્કર જ હોવું જોઈએ એવી મારી શ્રદ્ધા હોય તો પછી કંઈ કહેવાનું રહેતું નથી; પણ એટલી અચળ શ્રદ્ધા વ્યવહારમાં દષ્ટિએ પડતી નથી અને તેના અભાવે મને લાગે છે કે, નૈતિક તજજ્ઞનો મત અત્યંત વિચારણીય લાગે તો પણ તે જે બુદ્ધિગમ્ય થાય તો જ ગ્રાહ્ય સમજવો જોઈએ. રોગી અવસ્થા પ્રાપ્ત થઈ હોય તે પસંદ ન હોય તેવું ઔષધ લેવું અને ધર્મ વિષે મન ગૂંચવણમાં પડયું હોય ત્યારે પિતાને યોગ્ય લાગતો ન હોય તે ધર્મ સ્વીકારો એમાં ઘણું અંતર છે. તજજ્ઞની ઔષધક્રિયા મારી પસંદગી કે નાપસંદગી ઉપર વિશેષ આધાર રાખતી નથી; પણ મને માન્ય ન હોય તે ધર્મ સ્વીકારું તો મારા મનને શાંતિ મળી શકે નહિ. લે. તિલકે મીલના જનહિતવાદ પર ટીકા કરી છે તેમાં બહુ સારી રીતે દર્શાવી આપ્યું છે કે, નીતિનું ખરું ત્તત્ત્વ કર્તાની બુદ્ધિ પર આધાર રાખે છે; બાહ્ય કર્મ પર નહિ. અર્થાત સ્પષ્ટ થાય છે કે, કર્તાની બુદ્ધિ એકાદ કર્મ કરવાને રાજી ન હોય છતાં સમીપ રહેલે તજજ્ઞ તે કામ કરવા કહે તેટલા જ ઉપરથી તે કર્મ કરવા પ્રવૃત્ત થશે તે બાહ્યકર્મ નીતિનું ગણાશે; પણ નૈતિક દૃષ્ટિએ બુદ્ધિ જેવી હોવી જોઈએ તેવી રહેશે નહિ. અહીં નીતિશાસ્ત્ર એટલે કાર્ય-અકાર્ય-વ્યવસ્થા-શાસ્ત્ર કોના માટે છે તેને સહજ ખુલાસો કરવો જોઈએ. નૈતિક દષ્ટિએ જનસમાજના ચાર વર્ગ પાડી શકાશે : (૧) પૂર્ણ જ્ઞાની; એટલે મુક્ત. (૨) પૂર્ણ જ્ઞાની નહિ; પણ અન્ય ઉપર નિઃસીમ શ્રદ્ધા ધરાવનાર; એટલે પૂર્ણ શ્રદ્ધાવાન મુમુક્ષુ. (૩) પૂર્ણ જ્ઞાની નહિ, નિઃસીમ શ્રદ્ધાવાન પણ નહિ; પરંતુ જેમનામાં ધર્મજિજ્ઞાસા રહેલી છે તેવા અશ્રદ્ધાવાન મુમુક્ષુ. For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ નીતિશાસ્ત્રાપ્રવેશ (૪) પાપમાં પૂર્ણ ડૂબેલા અને પાપ પુણ્યની પરવા નહિ રાખનાર એવા પશુતુલ્ય. નીતિશાસ્ત્રની પ્રવૃત્તિ પહેલા, બીજા અને ચોથા વર્ગના માનવીઓ માટે નથી. કાર્ય અકાર્ય ઓળખવાને પ્રશ્ન ત્રીજા વર્ગના મુમુક્ષુ જનને જ ખરે મહત્ત્વને લાગે છે. પાપપુણ્યના વિધિનિષેધ નહિ માનનાર નરપશને એ શાસ્ત્ર મહત્ત્વનું લાગવાને કંઈ જ કારણ નથી. જ્ઞાનીને તેની જરૂર નથી; તે જ પ્રમાણે સદ્ગમાં નિઃસીમ શ્રદ્ધા ધરાવનારને પણ નથી. કારણ કે કાર્ય અકાર્ય વિષે સંશય ઉત્પન્ન થતાં બેલતા ચાલતા ગુરુને ત્યજી મૂક શાસ્ત્રનો પલ્લવ તે કદી પકડશે નહિ. રહ્યા હવે અશ્રદ્ધાળુ પણ જિજ્ઞાસુજન. “અશ્રદ્ધાવાની એટલે કોઈ પણ બાબત પર શ્રદ્ધા નહિ રાખનાર એવો અર્થ નથી સમજવાનો. એકાદ વિશિષ્ટ વ્યક્તિપર, કૃતિ પર, સ્મૃતિ પર કે ધર્મગ્રંથ પર અચળ અને નિઃસીમ શ્રદ્ધા નહિ રાખનાર એટલે જ અર્થ લેવાનો છે. લેશમાત્ર શ્રદ્ધા નહિ ધરાવનાર માનવીનું જીવન જ શક્ય નથી. કારણ, સૃષ્ટિનિયમને સાચે માનવો એ પણ અંતે શ્રદ્ધાને જ એક પ્રકાર છે. અશ્રદ્ધાવાન ધર્મજિજ્ઞાસુને બે કર્તવ્ય વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય ત્યારે નિર્ણય કરવાનું સાધન મળે તે માટે જ કાર્ય અકાય. વ્યવસ્થા-શાસ્ત્રની પ્રવૃત્તિ થયેલી છે. આ દૃષ્ટિએ વિચાર કરતાં ગીતામાં અપૂર્ણતા જણાય છે તે એ કે, કર્તવ્યનિર્ણય કરવા માટે શ્રેયસ્કરત્વની શ્રેણી કરાવવાની કસોટી ગીતામાં નથી. મારી સમજ એવી છે કે, ગીતામાં કર્તવ્યસોટીના પ્રશ્ન મુખ્ય સ્થાન લીધેલું નથી તેથી આ અપૂર્ણતા રહી હોવી જોઈએ. એક કર્તવ્યનો સ્વીકાર કરવા જતાં બીજા કર્તવ્યની અવગણના થાય છે અને તેથી પાપ લાગે છે તે ન લાગે તેનો ઉપાય છે, એવો અર્જુનનો મુખ્ય પ્રશ્ન છે અને ગીતામાં તેને એ ઉત્તર મળે છે કે “મમત્વ અને ફળની આશા ત્યજીને સમબુદ્ધિથી સ્વધર્મનું આચરણ કર; એથી તને પાપ લાગશે નહિ તથા તારું કર્મ તને બંધન આપનારું નહિ બને.” આ ઉત્તરમાં “સ્વધર્મને એાળખવાની વાત બાજુએ રાખેલી છે. “સ્વધર્મ' સમજવાને For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાયયવસ્થા પર૫ ગીતામાં બે પ્રકારનાં સાધન સૂચવ્યાં છે અને તે નીચે જણાવેલાં વચનમાં રહેલાં છે. (१) तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । (૨) (અ) સન્ન વર્મ તેર રોષમ ન તૂ I (આ) બેચાન વૈધ વિગુજ: પરધવનુષિતતા स्वभावनियतं कर्म कुर्वनाप्नोति किल्बिषम् ॥ કાર્યકાર્ય વિષે સંશય ઉત્પન્ન થયો હોય ત્યારે કર્તવ્યનિર્ણય માટે બે માર્ગ દર્શાવ્યા છે. એક શાસ્ત્રો અને બીજે “સ્વભાવનિયત” કિવા ‘સહજ’ કર્મ કર્યું તેનો વિચાર કરવાનો. પહેલા માર્ગ શાસ્ત્ર પર શ્રદ્ધા નહિ રાખનારને તો શું પણ શ્રદ્ધાવાન માટે પણ નિરુપયોગી છે. કારણકે શાસ્ત્રવચનમાં અનેક વખત વિરોધ દષ્ટિએ પડે છે. નિદાન તેના અર્થ વિષે સંશય રહે છે અને પ્રસંગે “તમારછાä પ્રમાળ તે” એ ઉપદેશ વિફલ કરે છે. “અતિર્વિમિના મૃત મિન્ના નૈ મુનિર્ચચ વર પ્રમાણમ્” એવી સ્થિતિ હોવાથી શાસ્ત્રાર્થ માટે મન સંશયમાં પડતાં શાસ્ત્ર સિવાય કાર્યકાર્યના નિર્ણય માટે બીજી કોઈ કસોટી છે કે કેમ તે તપાસનારને “શાસ્ત્રને પ્રમાણ માન” એમ કહેવું તે કુચેષ્ઠાપૂર્વક સંશયજન્ય ઘા ઉપર પ્રહાર કરવા જેવું છે. આ વાત થઈ પહેલા માર્ગ વિષે. બીજે પણ તે પોકળ છે. સ્વભાવનિયત કિવા સહજકમ નક્કી કરી સ્વધર્મ ઠરાવ એમ કહેવું સહેલું છે; પણ “સ્વભાવનો નિર્ણય કરે કેવી રીતે? જન્મ પરથી કે ગુણ પરથી ૬ જન્મ પરથી કહેવામાં આવે તો ભિન્ન વર્ણના પિતૃથી થયેલા બાળકનો સ્વભાવ કયો ? ઠીક, ગુણ પરથી કરવાનો હોય તે પ્રત્યેકમાં સત્ત્વ, રજ અને તમ ગુણનું મિશ્રણ કેવું છે અને તેને અનુરૂપ સ્વધર્મ કર્યું છે એ પ્રશ્ન બાકી રહે છે જ. આ આક્ષેપ બાજુએ રાખીએ તે તેથીયે બળવાન બીજો એક આક્ષેપ ખડો થઈ જાય છે. બ્રાહ્મણનું “સ્વભાવજ કર્મ અધ્યયન અને અધ્યાપને છે; પણ પ્રસંગવિશેષે ક્ષાત્રવૃત્તિ તેને માટે શ્રેયસ્કર થઈ શકે છે એ વાત કોઈ પણ સમજદાર માણસને સ્વીકારવી પડશે. બીજું એ કે, સ્વભાવજ કમ અને બંધુધર્મ કિંવા પુત્રધર્મ For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ નીતિશાસ્ત્રપ્રવેશ અથવા ગુરુઉપદેશ અગર પિતૃઆજ્ઞામાં વિરોધ આવે તે કેવી રીતે વર્તવું? દષ્ટાંતઃ ક્ષત્રિય પુત્રને પિતા યુદ્ધમાંથી પલાયન કરવાની આજ્ઞા આપે તો તેણે શું કરવું? બ્રાહ્મણ પુત્રને પિતા શત્રુનો “રાવા શાસ્ત્રા”િ નાશ કરવાની આજ્ઞા કરે તો તેણે યુદ્ધ કરવું કે નહિ? આવા પ્રસંગે “શાસ્ત્ર' કિવા “સ્વભાવનિયતકર્મ' કિવા “સહજકર્મ' ઇત્યાદિ કાર્યઅકાર્યની કસટી અપૂર્ણ કરે છે અને ગીતાના “મૂહિતરતત્વ' અથવા મીલનું “પુષ્કળનું પુષ્કળ હિત” જેવા એકાદ તત્વનો જ પાલવ પકડવો પડે છે. લે. તિલક કહે છે કે, જ્ઞાની, સિદ્ધ કિવા સ્થિતપ્રજ્ઞ મનુષ્ય ભૂતમાત્ર તરફ બાપુખ્ય દષ્ટિએ જેતે હોવાથી તેને “સર્વ ભૂતનું હિત જેવું” એમ કહેવાની જરૂર નથી. તે સ્વાભાવિક રીતે જ “સર્વમતે શત:' હોય છે, પરંતુ જ્ઞાની શું કરે છે કિવા કરતા નથી અથવા તેણે શું કરવું એ પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે, જ્ઞાની નહિ પણ ધર્મજિજ્ઞાસુ માણસે શું કરવું ? કર્તવ્યનું ઓછુંવતું શ્રેયસ્કરપણું કેવી રીતે કરાવવું? આ લેખના વિવેચન પરથી વાચકના ધ્યાનમાં આવશે કે, આ પ્રશ્નનો સર્વને સંતોષ આપે તે ઉત્તર ગીતામાં સ્પષ્ટતાપૂર્વક આપેલ નથી. For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯ કાર્યકાર્યવ્યવસ્થા (આ) રા. રા. સંપાદક “ધર્મજાગૃતિ' વિ. વિ. “કેસરી'માં કાર્યઅકાર્ય વ્યવસ્થા વિષે મારા પ્રસિદ્ધ થયેલા લેખ માટે આપના માસિકના સપ્ટેમ્બરના અંકમાં કેટલાક વિચાર પ્રકટ થયા છે તે સંબંધમાં નીચે લખેલી હકીકતને સ્થાન આપશે. બે કર્તવ્ય વચ્ચે ભાંજગડ પડતાં શું કરવું એવી ભાષા મેં વાપરી છે તે સદોષ છે એમ આપનું કહેવું છે; પણ ભાષાને પ્રશ્ન ગૌણ છે. આપ કહે છે કે, “કર્તવ્ય” એક જ હોય છે; અનેક નહિ. કબૂલ. એક જ હોય છે તેથી જ પંચાત ઉત્પન્ન થાય છે ને! મુખ્ય પ્રશ્ન એ છે કે, ખરું કર્તવ્ય કયું અને આભાસાત્મક કયું તે કયા તત્ત્વોનુસાર નક્કી કરવું ? બીજો પ્રશ્ન એ છે કે આ પ્રશ્નનો ઉત્તર ગીતામાં છે કે નહિ ? સ્વભાવનિયત, સ્વભાવ, સહજ કર્મ કરવું એમ ગીતામાં કહેલું છે. “સ્વધર્મ સારો, પિતાનો સ્વભાવે ઓળખીને વર્તવું, પોતાની પ્રકૃતિ બ્રાહ્મણવૃત્તિની, ક્ષત્રિયવૃત્તિની કિવા કેવી છે તે જઈ તે પ્રમાણે “સ્વકર્તવ્ય કિવા “સ્વધર્મ નક્કી કરવો વગેરે For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ નીતિશાસ્ત્રપ્રવેશ ' પ્રકારના ગીતાનેા ઉપદેશ છે તેને વિચાર કરતાં કરતાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે : (૧) સ્વધર્મ એટલે સ્વ-વણું-ધમ ? અર્જુનની પ્રકૃતિ ક્ષાત્રવૃત્તિની હતી તેથી યુદ્ધ એ તેનેા ધર્માં હતા, એવું ભગવંત ઉપદેશનું તાત્પ છે કે? (૨) સ્વધર્મ એટલે કેવળ વધ` નહિ પણ વર્ણાશ્રમધર્મ ? કેટલાક એવા અર્થે કરે છે કે, કવ્ય વિષે વ્યામેાહ ઉત્પન્ન થાય ત્યારે વણુ અને આશ્રમ અંતે જોઈ તે નિણૅય કરવા, ‘ ધÇજાગૃતિ ’ માં આપના લેખમાં આ જ અર્થે સ્વીકારેલેા છે. આ સંબંધમાં એક ઉપપ્રશ્ન સભવે છે : ‘વણું જન્માનુસાર ડરાવવા, કે સંસ્કારાનુસાર કે ગુણાનુસાર ?’ (૩) ‘સ્વધર્માંતે ગમે તે અર્ધું સ્વીકારવામાં આવે તાપણુ બીજી એક એ શંકા ઉદ્ભવે છે કે, વધ એક માગે જવા કહે અને ગુરુજન બીજા માર્ગે જવા કહે ત્યારે કયા ધર્મ શ્રેષ્ઠ સમજવે અને તે શા માટે ?' (૪) આપ કડા છે! : પેાતાના વણુ અને પેાતાને આશ્રમ જોઇ જેણે તેણે કત નિણ ય કરવા. સાધારણ રીતે આ ઉપદેશ સારા છે; પણ વ્યવહારમાં એવા અનેક પ્રસંગ આવે છે કે એ તત્ત્વથી શકાને નિર્ણય થતા નથી. દૃષ્ટાંત તરીકે માને કે, આલફ્રેંડ નામને એક સત્તર અરાઢ વને મેલ્જિયન યુવક લીજના વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને બ્રહ્મચર્યના સર્વ નિયમનું પાલન કરે છે. તેના સ્વાભાવિક વૃત્તિ કિવા ‘પ્રકૃતિ' બ્રાહ્મણાચિત છે. લીજને જર્મનીએ ઘેરી લીધું છે અને નગરરક્ષણ માટે પ્રત્યેકે યુદ્ધ કરવાની જરૂર ઉત્પન્ન થઈ છે. આ વખતે બ્રાહ્મણ વૃત્તિના અને બ્રહ્મચર્યાશ્રમના આલફ્રેંડે પુસ્તકા ફેંકી દઈ બંદૂક પકડવી કે નહિ ? અહીં વર્ણ અને આશ્રમ જોઈ નિર્ણય કરવાનું તત્ત્વ ભૂલું-અપૂર્ણ કરે છે. અડચણ-આફતના પ્રસ ંગે જે તત્ત્વ ઉપયાગી ન થાય તેની શી કિંમત ? સ્વધ પરીક્ષણ ગીતામાં સંદિગ્ધ રહેલું છે, તેમાં તે ખુલાસા નથી, એ વિચાર ગ્રંથપરીક્ષકના છે. આ વાત દૂર રાખીએ તે પણ સ્વધર્મો સમજવાની કસોટી કઈ એ તાત્ત્વિક પ્રશ્ન બાકી રહે છે. મારા વિચાર પ્રમાણે તેને ટૂંકામાં આ ઉત્તર છે : પ્રત્યેક ‘સ્વ' એટલે શું એ પોતાના મન સાથે નક્કી કરવું. ‘સ્વ’ એટલે મારા દેહ, મારાં વસ્ત્ર, મારું ધર, મારી સ્ત્રી, મારાં For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ કાર્યાકાર્યવ્યવસ્થા ૫૨૯ બાળબચ્ચાં એવો અર્થ કરનાર કાર્ય અકાયનો નિર્ણય કરવામાં “જે મારા દેહને, મારી સ્ત્રીને અને મારાં બાળબચ્ચાંને અધિક સુખકર તે અધિક શ્રેયસ્કર અને તે જ મારો “સ્વધર્મ એવો નિર્ણય કરશે. જેના “સ્વ”ની કલ્પના અધિક વ્યાપક, અધિક ઉદાર હશે તે સ્વદેશ માટે ધન, દારા અને પિતાનું બલિદાન દેશે. એવા માણસના મત પ્રમાણે “સ્વધર્મને અર્થ “જે યોગે દેશહિત અધિક થાય તે” એવા પ્રકારનો થશે. દેશહિત – કિંવા દેશહિત શા માટે? જોઈએ તે જગતહિત કહે, એને અર્થ છે તેનો પણ તેણે પોતાના મન સાથે નિર્ણય કરવો પડશે. એને નિર્ણય થયા પછી કેવી રીતે વર્તવાથી એ સાધ્ય થશે તે જોઈને તે માણસ વર્તશે. અર્થાત તે પિતાના જન્મસિદ્ધ ગુણ, સ્વભાવ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ જોઈને જ નિર્ણય કરશે. સારાંશ, પ્રથમ નો અર્થ નક્કી કરી તથા સ્વભાવ, શક્તિ, પ્રસંગ વગેરે જોઈને માણસે સ્વધર્મ નક્કી કરો. બેટિયન યુવક આક્રેડનું દૃષ્ટાંત લઈ અર્થ વિશદ કરીએ. બેજિયમ દેશ સ્વતંત્ર રહેવું જોઈએ એમ તે હૃદયપૂર્વક માનતા હશે, અર્થાત્ બેજિયમ દેશ “સ્વ”ના જેટલો મહત્ત્વનું અંગ બન્ય હશે, “કેટલાક દિવસ વિદ્યાભ્યાસ નહિ થાય, ગુણવિકાસ દૂર રહેશે, એટલું જ નહિ પણ સ્વદેહનો નાશ થશે; પણ બેજિયમની સ્વતંત્રતાના રક્ષણ માટે હું કામમાં આવીશ તે મારું “ સ્વત્વ ” કાયમ રહેશે” એમ કહેવા જેટલી તેની તૈયારી હશે, તે તે બ્રહ્મચર્યાશ્રમ અને બ્રાહ્મણ ધર્મ ત્યજી દેશે અને એવી સ્થિતિમાં તેણે ત્યજી પણ દે જઈ એ. For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦ ધર્મ અને નીતિ महिम्नः पारं ते परम विदुषोयद्यसदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसनस्त्वयि गिरः । अथावाच्यः सर्वः स्वमतिपरिमाणावधि गृणन् ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः ॥ પુષ્પત (મહિમ્નસ્તોત્ર) શ્રદ્ધાશૂન્યતા, સંશયાત્મતા અને તર્કપ્રધાનતાના આ કાળમાં ધર્મ વિષે લખવું એ સંન્યાસીના લગ્નની તૈયારી કરવા જેવું છે. સંન્યાસી તરફ જોઈએ તો તેની પાસે નથી હોતો પૈસો, નથી હતાં કપડાંલત્તાં, નથી હોતું જઈ અરે, મફતિયા ચોટલી પણ નથી હોતી. ઠીક, તેના ઈષ્ટમિત્ર તરફ નજર નાખીએ તો (* “વિવિધ જ્ઞાનવિસ્તારની પચાસીને આનંદિત્સવના સ્મારક તરીકે ઈ. સ. ૧૯૨૧માં તે માસિકના ચાલકે જે નિબંધસંગ્રહ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે, તેમાં “ધર્મ અને નીતિ’ વિષે મેં લખેલ એક લેખ પ્રસિદ્ધ થયો છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવશે કે આ લેખ અને નીતિશાસ્ત્ર પ્રવેશ'માં એ જ વિષય પર લખેલા લેખના વિચારમાં શેડો તફાવત છે.) For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૩૧ તેમના દિલમાં પણ દ્રવ્યહીન, કેશહીન, કરવાને વિશેષ ઉત્સાહ નથી એવી જ અવસ્થા જણાય છે. જણાતે. વૃદ્ઘના લગ્નની જમાવટ તત્ત્વષ્ટિએ ધર્માંની કારણ, ધર્મના કુળગેાત્ર વિષે અનેક પ્રકારના સંશય છે, તેના ચારિત્રની નિંદા કરનાર ધણા છે, આ લેાકમાંથી એ નષ્ટ થાય તે। આનંદિત થનારને પણ તાટા નથી, અને જેએ તેને આ જગતમાં વિચરવા દે છે તેએ બહારથી ગમે તેટલા આદર અને પ્રેમ તેના માટે દર્શાવતા હશે; પણ તેમના આદર અને પ્રેમની મજલ સ્ત્રી, બાળક, મંદિર, પર’પરાગત ઔપચારિક વિધિ, પુરાણ, પ્રવચન અને વ્યાખ્યાનથી આગળ જતી નથી. હૃદયનેા ઉત્સાહ, સાચી ભક્તિ, નિષ્કામ પ્રેમ અને જ્ઞાનપૂર્વક આદરની દૃષ્ટિએ જોતાં પ્રથમ દર્શને તે લાગે છે કે, ગલિતવીય અનેલા ધમે હવે સન્યસ્ત લઈ અરણ્યવાસ સ્વીકારી આ જગતની યાત્રા પૂર્ણ કરવા જેવા સમય આધ્યેા છે. તાત્પર્ય એ છે કે, ધર્માંની તત્ત્વમીમાંસા, જીવનચરિત્ર કે અવતારકાર્યની વાત કરતા પહેલાં ધર્મ એ કાઈ સસ્તુ છે, આજના યુગમાં પણ તેનું મોટું મહત્ત્વ છે, ધર્મજિજ્ઞાસા કિંવા ધર્માચર્ચા મૃત્યુની રાહ જોતા બુઢ્ઢાની ચોતરફ કુરી વળેલા મિત્ર કે દાક્તરની ચિકિત્સા નથી, ધર્મ સ્ત્રીએ કે વૃદ્ધો સિવાયના બીજાએ માટે પણ આદરણીય વસ્તુ છે, ધર્મમાં તુષ્ટિ, પુષ્ટિ, ઐશ્વર્યાં વગેરે આપવાનું સામર્થ્ય છે, ધર્માંતા ઊહાપાહ પ્રાચીન પરપરાને ચેાટી રહેવા ઇચ્છનાર ભાળા માનવીઓને માટે જ ચિત છે એમ નથી; પણ એ ઊહાપોહ બુદ્ધિશાળી, ચિકિત્સક લેાકેાને પણ અભ્યુદય અને નિ:શ્રેયસ અર્પનાર વસ્તુ છે, એમ દર્શાવી આપવું જોઇએ. આ સ સિદ્ધ કરવા સારુ ધર્મ વિષે અનાદર ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ ધરાવનાર ભિન્ન મત અને વિચારસરણીની ખબર લેવાની આવશ્યકતા છે. અનેક ભિન્ન મતવાદી કિવા એકાંગી પૂર્વાપક્ષીઓના આધાતાથી ડગમગી ગયેલા ખીલે। સિદ્ધાંતપક્ષના યુક્તિબળથી મજબૂત થયેલા જણાશે, તે તપ્રિય અને સત્યપ્રિય જતાને આનંદ થયા સિવાય રહેશે નહિ. For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ નીતિશાસ્ત્રપ્રવેશ ચાર્વાક મત ચાર્વાક કહે છે કે, ધર્મ એટલે બુદ્ધિ-પૌરુષહીન લેકનાં ઉદર ભરવા બ્રહ્મદેવે યોજેલી એક યુક્તિ. अग्निहोत्रं त्रयो वेदास्त्रिदण्डं भस्मगुंठनम् । बुद्धिपौरुषहीनानां: जीविका धातृनिर्मिता ॥ વર્તનથી ચાવકના આ મતના કારણભૂત જોશી, ભિક્ષુક, પાદરી વગેરે સર્વ દેશમાં જે કે હશે; પણ વિચારાતે કેઈને પણું એ મત ભૂલભર્યો લાગશે. કેટલાક વૈદિક ધર્મના સંસ્થાપક વિષે અનિશ્ચિત છે તેથી એ ધર્મની વાત છેડી દઈએ તોપણ બુદ્ધ, ક્રાઈસ્ટ, મહંમદ, લ્યુથર, રામમોહનરાય, સ્વામી દયાનંદ વગેરે ધર્મસંસ્થાપકોને કિવા ધર્મસુધારકાને ઉપજીવિકાની પંચાત હતી તેથી તેમણે ધર્મની સ્થાપના કરી એમ કહેવું એ વસ્તુસ્થિતિથી તદ્દન ભિન્ન છે. આ મહાત્માઓની પુણ્યાઈને વ્યાપાર કરી તુંબડી ભરનાર નાદાન માણસે ઓછી નથી; પણ ઉપાધ્યાય, પાદરી વગેરે સર્વ જ તેવા છે એમ કહેવું તે જગતમાં અંધકાર જ વ્યાપેલો છે; પ્રકાશનું નામનિશાન નથી એમ કહેવા સરખું છે. લિંગપૂજન અને કામવાસના કેટલાક માને છે કે, લિંગપૂજન (Phallus-worship) કિંવા કામવાસનામાં Sexvuality ધર્મનું બીજ છે. મહાદેવના લિંગાર્ચન, શાક્તપંથની કેટલીક વિકૃત વિધિ અને જીવમાત્રમાં કામવાસનાનું રહેલું પ્રાબલ્ય વિચારમાં લેતાં કબૂલ કરવું ઘટે છે કે, ધર્મપ્રવાહમાં કામવાસનાના ઝરાનું જળ વચ્ચે વચ્ચે ભળ્યું હોય એ સંભવિત છે. પરંતુ પ્રત્યેકને કબૂલ કરવું પડશે કે, એ મલિન ઝરાને ધર્મગંગાનું મુખ સમજવામાં ભૂલ થશે. પ્રાણ પૂજન, વનસ્પતિ પૂજન, અને ચિહ્નપૂજન ધર્મ એ સફેદ લેબાશમાં રહેલું લુચ્ચાઈનું સ્વરૂપ છે એમ ચાર્વાકની માફક કેટલાક આધુનિક માનવજાતિશાસ્ત્રજ્ઞ ( Anthro pologists) કહેતા નથી; પરંતુ તેઓ ફળની દષ્ટિએ ધર્મને લુચ્ચાઈના લઘુબંધુના સ્થાને શોભે તેવા ભોળપણ મૂર્ખત્વની For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૩૩ પંક્તિએ બેસાડી દે છે. તેઓ કહે છે કે, ધર્મનાં મૂળ બાલિશતા, અવિચાર, સુલભ શ્રદ્ધા, અજ્ઞાન વગેરેમાં મળી આવશે. આ શાસ્ત્રજ્ઞોમાંના કેટલાકનું બધુંયે લક્ષ ભીલ, કોળી, વાઘરી, રાતા હિંદી, એસ્કીમ, હેરાટ વગેરે જંગલી, ડુંગરી, અડાણી લોકો તરફ હોવાથી ધર્મનું ઉચ્ચતમ સુસંસ્કૃત સ્વરૂપ તેમની નજરમાં લાવવાનું મુશ્કેલ બને છે; અને તેઓ અજાણે જંગલી લેકેના બાલિશ કિંવા વિકૃત સ્વરૂપને વધારી પડતું મહત્ત્વ આપી ધર્મનું પૂજ્યત્વ ઘટાડવામાં કારણભૂત બને છે. કેટલાક કહે છે કે, રીંછ, વાઘે, અજગર, સાપ વગેરેથી બાલ્યાવસ્થા–આરંભકાળના જંગલી ભય પામતા હતા તેથી તેઓ તે પ્રાણીઓનું પૂજન કરતા થઈ ગયા હતા. આ પ્રાણીપૂજન તેમના ધર્મનું આદ્ય સ્વરૂપ છે. કેટલાક આ પ્રાણીપૂજનની ઉપપત્તિ જુદી રીતે લગાડે છે. તેઓ કહે છે કે, જંગલી માણસોને દાદા, બાપ, કાકા કે એવા જ કોઈ નિકટના સંબંધી શૌર્યમાં સિંહ, વાઘ સરખા; કે સ્વભાવે ગાયના જેવા ગરીબ અથવા સાપ જેવા કપટી તથા દુષ્ટ હશે ત્યારે કૌતુકતાથી તેમને સંબંધીના ગુણધર્માનુસાર સિંહ, વાઘ, ગાય, સાપ, કબૂતર, બિલાડી, હરણ વગેરે નામ પ્રાપ્ત થયાં હશે અને એ નામનો ઘણા દિવસ સુધી સહવાસ રહ્યો હશે તેથી કાળાંતરે તેમના વંશજને તે પ્રાણુ પૂજ્ય અને આદરણીય લાગ્યાં હશે. કેટલાક કહે છે કે, પ્રાણી પૂજનનું બીજું એક બીજ ઉત્તર અમેરિકાના મૂળ વતનીઓને “મેનિટુ--પૂજનમાં મળી આવવા જેવું છે. આ જંગલી જનોમાં એવો એક રિવાજ છે કે, છોકરાએ લાયક ઉંમર પ્રાપ્ત થયા પછી એક દિવસ ઉપવાસ કરવો અને ઉપવાસના દિવસે સ્વપ્રમાં જે પ્રાણી જણાય તેને તેણે પિતાને પાલક તથા હિતસ્વી માની તેનું ચિત્ર પોતાના શરીર પર શૃંદાવી લેવું; તેમજ અન્ય પ્રકારે તે પ્રાણી વિષે પૂજ્યભાવ વ્યક્ત કરવો. આવાજ પ્રકારની બીજી એક ઉત્પત્તિ છે. એકાદ જગલી જાતિએ અન્ય જાતિથી પોતાનું ભિન્નત્વ દર્શાવવા માટે એકાદ પ્રાણીનું ચિત્ર પોતાના ઝંડા પર દેવું; કિંવા બીજી રીતે તે પ્રાણીને પિતાની જતિનું ચિહ્ન સમજવામાં આવે તેવું કંઈ કર્યું; આથી અમુક પ્રાણીને પૂજ્ય માનવું એનો અર્થ અમુક વિશિષ્ટ જાતિમાં For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ હેવું એવા થવા લાગ્યા; તેમજ અમુક જાતિના માણસે અમુક એક પ્રાણીને પૂજ્ય માનવું જ જોઈ એ એવી પણ સમજ દ થવા લાગી. પરિણામે કાળાંતરે આ ચિહ્નપૂજનનાં અનેક પ્રકારનાં રૂપાંતર થઈ આપણે જેતે ધમ કહીએ છીએ તે વિકસિત ફળ આપણી દૃષ્ટિએ પડયું છે. સર્વાં-સચેતન-વાદ ( Animism) - કેટલાક કહે છે કે, પ્રાણીપૂજન, વનસ્પતિપૂજન કિવા ચિહ્નપૂજન એ ધર્માનાં મૂળભૂત સ્વરૂપ નથી. એ તે ‘ અનિમિઝમ ’ના — એટલે વસ્તુમાત્ર સચેતન છે એમ માનવાની આરંભકાળની માનવજાતિની જે પ્રવૃત્તિ છે, તેના પ્રકાર છે. આપણા દેશમાં સૂર્યાં, અગ્નિ, વરુણ, ઉષા વગેરે દેવદેવીઓનું પૂજન એ સૃષ્ટિનાં વિશેષ પ્રેક્ષણીય, ઉપયુક્ત, સુખકર, કૌતુકાસ્પદ, આશ્ચર્યકારક કિંવા ભયપ્રદ દૃશ્યાનું પૂજન છે; અને તેમાં નૈતિક કલ્પનાને તદ્દન અભાવ નહિ હાય; પણ જેમાં તેને પ્રાધાન્ય મળેલું ન હતું એવા નિસ`પૂજનથી આરંભ કરી આ પ્રજાના ધર્માં કાળાંતરે જૈન, બૌદ્ઘ, શીખ, બ્રહ્મ વગેરે નીતિપ્રધાન ધર્માંતા જન્મદાતા બન્યા છે અને પોતે અનેક રૂપાન્તર પામી શંકરાચાય વગેરે દ્વારા અતિ સંસ્કૃત બન્યા છે એમ કેટલાકનું કહેવું છે. માનવજાતિની બાલ્યાવસ્થામાં જડચેતનના ભેદનું સ્પષ્ટ જ્ઞાન શકય નહતું; એટલું જ નહિ પણ પેાતાની જાત પરથી જગતને જાણવાની પ્રવૃત્તિઓ હાવાથી પદા માત્ર સચેતન અને રાગદ્વેષાદિ વિકારાથી યુક્ત હેાવાની માન્યતા થાય; તેમજ એવી સ્થિતિમાં પ્રિય પદાથ તથા દૃશ્યની સ્તુતિ કરવાની અને અપ્રિય તથા ભયપ્રદ વસ્તુઓને રીઝવવાની પ્રવૃત્તિ થાય એ સ્વાભાવિક હતું. સુધારક-અગ્રણી કૈલાસવાસી આગરકરે આ ખરાં યા ખાટાં ધર્મમૂળનું પેાતાના એક નિબંધમાં ટૂંકું વર્ણન કરી તેના પર ટીકા કરી છે અજ્ઞાન અવસ્થામાં માણસના ચિત્ત પર બાહ્ય સૃષ્ટિના સચેતન અને અચેતન પદાર્થોના વ્યાપારની જે અસર થાય છે, તે પરથી પેાતાની મનેાવૃત્તિ પ્રમાણે પદાર્થની મનેાવૃત્તિ હાવાની For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ પણ ધર્મ અને નીતિ ભાવના ધારણ કરી, તે નિર્જીવ વસ્તુની, પ્રાણુની, વનસ્પતિની અને અંતે વિશ્વની પૂજા કરતે બને છે. આ વસ્તુપૂજનમાં કંઈ અર્થ નથી, એમાં પોતાના જેવી મનોવૃત્તિ હશે એમ માનવું ભૂલભરેલું છે, માણસ જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, નિર્જીવ અને સજીવ વસ્તુને વ્યાપાર વ્યવસ્થિત નિયમાનુસાર ચાલે છે, એ વસ્તુનો ઉપયોગ કરી લેવો હોય તો તેના પર ગુસ્સે થવામાં, તેને શિક્ષા કરવામાં કે તેની પ્રાર્થના કરવામાં કંઈ લાભ નથી, તેના વ્યાપારના નિયમ શોધી કાઢી કાર્યસિદ્ધિ કરી લેવી જોઈએ, એવી ખાતરી થવાને ઘણી વખત લાગે છે. જેમની એવી ખાતરી થઈ છે તેઓ વનસ્પતિપૂજક, પ્રાણીપૂજક અને વિશ્વપૂજકને વગોવે છે, મૂઢ માને છે; પણ તેમ કરવામાં કેટલાક અંશે ભૂલ થાય છે. બાળકને કહીએ કે, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે તેને ગ્રહણ લાગે છે; પણ તે વાત તેને સમજાય નહિ ત્યારે તેના પર ક્રોધ કરવો એમાં કંઈ અર્થ છે કે ? કોઈ પણ કિલષ્ટ વાત સમજાવાને પ્રથમ તેના ઘટકનું જ્ઞાન થવું જોઈએ. કેસર, ચોખા, ખાંડ, પાણી અને અગ્નિની માહિતી ન હોય તે કેસરી ભાત કેવી રીતે બનાવી શકાય? તે જ પ્રમાણે શાસ્ત્રાભ્યાસથી કાર્યકારણ સંબંધને ખરો નિશ્ચય કેવી રીતે કરવો તે જે સમજતો થયો છે, તે નહિ સમજનારને મૂર્ખ કહે કે ધિક્કારે તેમાં શો અર્થ છે ?” પૂર્વજપૂજન અને પિશાચપૂજન કેટલાક માનવશાસ્ત્રજ્ઞ કહે છે કે, આરંભકાળમાં જંગલી લોકો મૃત્યુ, સ્વપ્ન, ચક્કર, ફેફ, વાયુ, કફ, ગાંડપણુ વગેરે શું છે તે સારી રીતે નહિ સમજતા હોય, એમાં રહેલા ભેદની તેમને ખબર નહિ હોય, તેમની ભાષામાં એવાં નામ પણ નહિ હોય; પરંતુ એ અજ્ઞાનને લીધે જ (૧) શરીર અને (૨) શરીરથી ભિન્ન એવો કાઈ પણ છે એવો ભેદ કરવાની પ્રવૃત્તિ થવી એ અવસ્થામાં પણ સ્વાભાવિક હતી. સ્વપ્રમાં પોતે વનવગડામાં અનેક સ્થળે જઈ આવે છે, ધસે છે, નાસે છે, શિકાર કરે છે, વહે છે, લડે છે, જખમી થાય છે; પણું શરીર તે જ્યાંનું ત્યાં જ For Personal & Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્રપ્રવેશ વગેરે કઈ યે નજરે પડતું નથી ! અનેક થયા પછી શરીર અને શરીરમાં વસનારે ૧૩૬ હાય છે તથા જખમ વખત આવા અનુભવ પણ સ્વમ સમયે ગમે ત્યાં જનાર આવનાર તથા ગમે તે કરનાર કાઈ પણ છે એવા ભેદ માન્યા સિવાય એ અવસ્થામાં જંગલીને પણ છૂટકા થાય તેમ નથી. આ કલ્પનાને ચક્કર, ગાંડપણ, ઉન્માદક પદાર્થોના ઉપભાગ પછી પ્રાપ્ત થતું ચેન, કૅક્ વગેરેમાં થતા અનુભવથી ટેકા મળે છે. કારણ કે, ચક્કર આવ્યા પછી માણસ અચાનક નિશ્ચેષ્ટ બની પડી જાય છે, પણ કેટલીક વારે પાછા ઊઠે છે; ઠીક, શરીર જોઈએ તેા ઉભય સ્થિતિમાં સામાન્ય રીતે સરખુ જ હાય છે; એટલે બન્ને સ્થિતિમાં એવી માન્યતા સહજ રીતે જ થાય કે શરીરથી ભિન્ન એવા કાઈ પણ ચક્કર આવતાં ક'ઈ પણ ચાલ્યા જાય છે કિવા છુપાઈ બેસે છે. વાયુ ચઢયા પછી, ( ભૂતપ્રેતાદિ ) શરીરમાં આવ્યા પછી લાગુ પડયા પછી માણસ પાતાને ગમે તે સમજી લાગે છે, ચાળાચસકા કરે છે તે પરથી પણ સહજ એવી કલ્પના થાય છે કે, તેના શરીરમાં અન્ય કાઈ એ પ્રવેશ કર્યાં હાવા જોઈ એ; અને હાલ પણ આપણે ‘શરીરમાં આવ્યું છે’ ( ભૂતપ્રેત યા દેવદેવી ) એ ભાષાપ્રયેામમાં એ કલ્પનાને જીવતી શરીર અને શરીરેતર કાઈ પણ છે એવા ‘કાઈ પણ ' નું માન રાખવાને, તેને ક્રોધ દૂર કરવાને, કિંવા તેનું વેર લેવાને ન્યાયપ્રાપ્ત બને છે. અહી કિવા ગાંડપણ લઈ બડબડવા રહેલી જોઈ એ છીએ. ભેદ દૃઢ થયા પછી એ રાજી કરવાને કિંવા તેનેા કિવા તેને દફનાવવાને ઉપાય યેાજવાનું ધ્યાનમાં રાખવું જોઈએ છે કે, લેાકેાની સમજમાં ભિન્ન પ્રકારને જડ અતિ સૂક્ષ્મ અને સ` ગામી હશે; પણ આપણે જેને ‘ મન' કે એ ‘કાઈ પણ ’ જંગલી પદાર્થ જ હાય છે. તે " ' આત્મા કહીએ છીએ તેની માફક તે કેવળ ચૈતન્યમય, જડથી તદ્દન ભિન્ન ‘ દિક્ ' ઉપાધિથી મુક્ત એવા નથી. તદ્દન જંગલી સ્થિતિને આત્મા જડ અને અન્ય દૃશ્ય પદાર્થોના માર્ક જ હાય છે. આ આત્મામાં અને એટલેા છે કે, વાયુ કિંવા છાયા જડતા અત્યંત સૂક્ષ્મ પ્રમાણને કેટલીક જગ્યા રોકનાર એવા અન્ય જડ પદામાં ફેર માત્ર ( પડછાયા) ની માફક તેની - For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૩૭ પહોંચેલી હોય છે. કલ્પના કરે છે, એ જંગલી જાતિને કોઈ મોટા આગેવાન મૃત્યુ પામ્યો છે. ઉપર કહ્યું જ છે કે, મૃત્યુ, ચક્કર, કફ વગેરે એકસરખી ભાસતી સ્થિતિનાં યથાર્થ લક્ષણ કે ચિહન જંગલી લેકેને સમજાવાં શક્ય ન હતાં. અર્થાત્ એ નિશ્રેષ્ટ પડેલો માણસ ક્યારે ઊઠશે અને ક્યારે નહિ તેની તે જંગલી લોકાને કંઈ ખબર નહિ હોવાના કારણે નિદ્રામાં પડેલા માણસ પ્રમાણે, કિંવા બે ત્રણ દિવસ સુધી બેભાન રાખનાર વનસ્પતિ ખાનાર, કિવા ઝેરી જાનવરના ડંશથી પડેલા માણસની માફક એ ઊભો થશે એવી આશા (તે માણસ પ્રત્યે અણગમે હોય તો ભય) રહે છે તેથી શરીરમાંથી ખસી ગયેલા કિંવા રિસાયલા તેના આત્માને રીઝવવાને પ્રયત્ન કરે, તે ઊઠે ત્યારે તેને ખાવાપીવાનું મળે તે સારુ ફળ, માંસ પાણી વગેરે તેના શબ આગળ મૂકવું, તેને ફૂલ પસંદ હોય તે હંમેશા તેને આગળ ફૂલ મૂકવાં વગેરે કાય તેની માતા, પત્ની, પુત્ર અને અન્ય ઈષ્ટ મિત્રો માટે ઉચિત બને છે. આજના વખતમાં તો નાનાં બાળકે પણ મરણને અર્થ સમજી શકે છે, પરંતુ માનવજાતિની બાલ્યાવસ્થામાં તો મોટા મોટા માણસને પણ સમજાતો ન હતો. આ સંબંધમાં સ્પેન્સર, એલીસ, ફેજર વગેરે શાસ્ત્રોએ જે અનેક દષ્ટાંત આપ્યાં છે તે વિસ્તારપૂર્વક અહીં ઉતારવામાં અર્થ નથી. અનેક પ્રવાસીઓએ જણાવ્યું છે કે, મધ્ય અમેરિકાની કેટલીક જાતિ, ટેરિયન પ્રજા, ન્યૂગિનીના અસલ વતની, ઇજીપ્તના પૂર્વકાલીન લેક, પેરૂ દેશના મૂળ રહેવાસી અને આફ્રિકાના જંગલી લોક મૃત્યુ પામેલા સંબંધી અથવા જ્ઞાતિવૃદ્ધનું શબ (નિદાન તેનું મસ્તક) સંભાળી રાખી તેની પાસે ફળ, ફૂલ વગેરે આદરપૂર્વક ગઠવે છે. ઉક્ત કલ્પનાને કારણે જ મૃત્યુ પામેલા માણસના શરીરથી ભિન્ન મનાયલા પાણ, જીવ, આત્મા, પિશાચ, ભૂત (ગમે તે કહે) ના સમાધાન સારુ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે કાર્ય રૂઢ બન્યાં છે. આ ઉપરથી એવું કરે છે કે, આપણા દેવનો જન્મ એ પ્રિત કિંવા પિશાચમાંથી થયે છે અને પવિત્ર દેવપૂજન મૂળમાં ખરેખર પ્રેતનો અંત્યેષ્ટિ સંસ્કાર છે. આ મત ચમત્કારિક લાગે For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ નીતિશાસ્ત્રપ્રવેશ છે; પણ તેને બીજા એક તત્ત્વને સાથ આપતાં ચમત્કારિકપણામાં ગેડે ઘટાડો થાય છે. એકાદ જંગલી માણસ કોઈ રખડુ – મામૂલી ડેસાડેસીનાં શબ વિશેષ આસ્થાપૂર્વક સંભાળી રાખવા તૈયાર નહિ હોય; પરંતુ તે કાળમાં વહાલાં માબાપ કે પિતાની જાતિના મુખ્ય નાયક કે કઈ શૂરવીર – દ્ધાના શબને સાચવી રાખવાની ઈચ્છા તેને થઈ હોય તો તેને માટે તેમ બનવું સ્વાભાવિક હતું. મારામારી અને લડાઈઓમાં વિજય મેળવી આપનાર શુરવીરની પુનઃ સહાય મળે તે સારુ શબ આગળ તેને રાજી રાખવાને યત્ન થાય એ તે અજ્ઞાન સ્થિતિમાં ઉચિત જ હતું. તે જ પ્રમાણે જે માતાપિતા, પતિ કિવા પત્નીએ દરેક પ્રકારે પિતાનું હિત કર્યું હોય, પિતાને સુખી રાખે છે અનેક સુખ વિચાર્યા હોય, તેમના શબનું જતન કરવાની તથા તેમને ખાનપાન પહોંચાડવાની ઈચ્છા માણસ ગમે તે જંગલી હોય તે પણ થયા સિવાય ન રહે. અહીં એ જાણી લેવું જોઈએ કે, પ્રેતપૂજન પ્રેમથી જ શરૂ થાય છે એવું કંઈ નથી. ભયથી પણ એ પૂજન શરૂ થાય છે. કેટલાક પ્રવાસીઓએ એવું નક્કી કર્યું છે કે દુષ્ટ કિવા ક્રોધી પતિ ફરી પાછો ઊભો થશે તો પિતાને ઝૂડી નાખશે એ ભયથી પતિના શબ આગળ સ્ત્રી પતિને પ્રિય ખાનપાન ગઠવી રાખે છે. કેટલેક સ્થળે તો પતિના શબ ઉપર મોટા મોટા પથ્થર ગોઠવવામાં આવે છે. હેતુ એ હોય છે કે ફરીથી તે પાછો ઊભો ન થાય અને કાયમની પીડા ટળે ! કેટલાકનો મત એ છે કે, આ રીતે પથ્થર ઉપર પથ્થર ગોઠવાઈને બનેલી કબર જ દેવાલયનાં મૂળ છે. અસ્તુ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, પ્રેમને લીધે કે ભયને લીધે કહે; ગમે તે કારણે કહે; નાયક, વીર વગેરેનાં શબ પૂજ્ય મનાય એ સ્વાભાવિક હતું અને જે કાળે મરણનો અર્થ સ્પષ્ટ રીતે સમજાય નહેાતે તે કાળે એવી વિભૂતિપૂજા અપરિહાર્ય પણ હતી. ગમે તે દેશ અને ગમે તે કાળ હા; નામના મેળવનાર માણસનું મહત્ત્વ તે પછીની પેઢીઓને વિશેષ ને વિશેષ લાગતું જાય છે. હિંસક પશુ, ઝેરી નાગ અને કંટકમય વૃક્ષોથી ગીચ એવા પહાડ પર્વતથી આપણે જેમ જેમ દૂર જઈએ છીએ તેમ તેમ For Personal & Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૩૯ તે વિશેષ ને વિશેષ રમ્ય જણાતે જાય છે. મહાન વિભૂતિની કીર્તિની પણ એવી જ વાત છે. વૃદ્ધત્વ ખરાબ છે ખરું; પણ વિભૂતિની કીર્તિ જેટલાં અધિક ચોમામાં જુએ છે તેટલી વિશેષ આદરણીય બને છે. ગત પેઢીને ફક્ત “સાર” લાગનાર માણસ આજની પેઢીને “સરસ' લાગે છે અને પછીની પેઢીને “ઉત્તમ” લાગી તે પછી “આદરણીય” તે શું પણ “પૂજય” જ લાગશે. પૂર્વ જેનું, વિશેષ કરીને મોટા ગણાયેલા પૂર્વજોનું પૂજ્યત્વ દિન પ્રતિદિન વધતું જાય છે તથા તેમના દેહના પ્રાણ, જીવ કિવા આત્મા મૃત્યુ પામેલા નથી પણ અહીંતહીં કંઈ પણ વિચરે છે તથા પિતાના તરફ પહેલાં પ્રમાણે જ પ્રેમાળ નજર રાખે છે એવી ભાવનાને પૂજ્યભાવને સાથ મળે છે એટલે પૂજ્યભાવ દતર બને છે અને પછી એ મેટા – મહાન ગણાયેલા પૂર્વજોનાં શબ કિંવા ભૂત “દેવત્વ પામે છે, તેમની કબરો “દેવળ' બને છે અને અંત્યેષ્ટિસંસ્કારને “દેવપૂજન” નામ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ કરનાર આપણું હિંદુઓની ધાર્મિક માન્યતામાં પૂર્વજોનું પૂજ્યત્વ ઘણું છે. ચીન જાપાનમાં અહીંના કરતાં પણ વિશેષ છે અને કેટલીક જંગલી જાતિમાં તે તેથીયે અધિક છે. આ વાત વિચારમાં લઈએ છીએ તે સ્પેન્સરની ઉપરોક્ત ધર્મમીમાંસા યથાર્થ લાગે છે. પણ વિચારતે તે ઘણી દેષયુક્ત લાગશે. અનેક ચમત્કારથી ભરેલા આ વિશ્વ પ્રત્યે કૌતુક, આશ્ચર્ય, ભય કિંવા પ્રેમથી જેનાર માણસની બુદ્ધિ કલ્પનાના બળથી અનેક અસ્તિત્વ ઉત્પન્ન કરે છે. આ અસ્તિત્વમાં અથવા ભૂતમાં પૂર્વજના પિશાચને જે કે સમાવેશ થતો હશે તો પણ બુદ્ધિ બીજા અનેક ભૂત નિર્માણ કરી શકે છે એ વાત તરફ સ્પેન્સરનું લક્ષ ગયું નથી. પૂર્વજના પિશાચ કે શબનું પૂજન કેટલાંક સ્થળે પ્રચલિત હશે તેની સાથે એ પણ કહેવાની જરૂર છે કે કેટલાંક સ્થળે તે દૃષ્ટિએ નથી પડતું. વસ્તુમાત્ર પોતાની માફક સજીવ હોવાનું સમજનાર જે જાતિ છે કિંવા હતી તેને ઉપરની ઉપપત્તિ કઈ રીતે લાગુ થઈ શકશે ? દાખલા તરીકે અદના કાળમાં આર્યો ઉષા, અગ્નિ, ઇંદ્ર વગેરે દેવદેવીઓને ભજતા હતા. તેમનામાં તે કાળે પૂર્વજપૂજન કે પિશાચપૂજન ન હતું એ વિષે શંકા For Personal & Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ નીતિશાસ્ત્રપ્રવેશ નથી. ઠીક, આ વધે છેડી દઈએ તોપણ સ્પેન્સરની ઉક્ત ઉપપત્તિ વિષે બીજો એક એ વાંધો લઈ શકાશે કે, પિશાચમાંથી દેવની ઉત્પત્તિ થઈ હોત તે દેવ કરતાં પિશાચનું મહત્વ વિશેષ હેત. પરંતુ તેવું કંઈ જણાતું નથી. પૂર્વજપૂજન કરતાં પિશાચપૂજનને નિકટનું માનનાર સ્પેન્સરે (નિદાન તેના મતાનુસાર) પૂર્વજનાં પિશાચ પિતાના વંશજ કરતાં વિશેષ માન્ય શા માટે બન્યાં નથી તે દર્શાવી આપવું જોઈએ. પ્રાથમિક અવસ્થાના જંગલીઓના રીતરિવાજ અને કલ્પના પરથી ધર્મનું મૂળ કે આદ્યસ્વરૂપ ઠરાવવું એ છે કે ભૂલભર્યું નહિ હોય; પણ આદ્યસ્વરૂપ એટલે ખર સ્વરૂપ નહિ એ તત્ત્વ જેમના મનમાં અહર્નિશ જાગૃત નથી હોતું તેમની આ પ્રવૃત્તિથી ભૂલ થવાનો ઘણે સંભવ છે. વડનું સાચું સ્વરૂપ તેના બીજ ઉપરથી કોઈને સમજાશે કે ? કમળનું બી અતિ સૂક્ષ્મ હોઈ તે કાદવમાં ઊગતું હોવાથી વિકસિત કમળપુષ્પની યોગ્યતા એ છી ઠરી શકશે કે? વસ્તુનું ખરું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ નહિ; પણ પૂર્ણાવસ્થા પામેલું સ્વરૂપ. વસ્તુના ઉપાદાનકારણ અને તેના યથાર્થ સ્વરૂપમાં પણ જે ભેદ છે, તે આવા પ્રસંગે ભૂલી જવો એ ઉચિત નથી. કોઈ ઉત્તમ કારીગરે રામ કે વિષ્ણુની આરસપહાણની મૂર્તિ ઘડી હોય તેમાં ઉપાદાનકારણ આરસપહાણ હોય પણ એ કારણનું જ્ઞાન થવાથી મૂર્તિનાં સર્વ કારણ ધ્યાનમાં આવેલાં જ છે એમ માનવું એ ભૂલભર્યું છે. એ મૂર્તિ શા માટે, કઈ ભાવનાથી, કઈ કલ્પના કે વૃત્તિને વ્યક્ત સ્વરૂપ આપવા માટે કેવા હેતુથી ઘડવામાં આવી છે એ જાણનાર તે મૂતિનો મર્મ જેટલો સારી રીતે સમજી શકશે તેટલો તે કેવા પથ્થરની છે, ક્યા કારીગરે ઘડી છે એટલું જ જાણનાર નહિ સમજી શકે તેનાથી ઓછો જ સમજી શકશે એ વિષે શંકા નથી. આ દૃષ્ટિએ જોતાં માનવ મના ક્ષેત્રને ધર્મવૃક્ષનું બીજ ગમે તેટલું અલ્પ કે બેઢબ હશે, તેને મળેલું ખાતર ગમે તેટલું શુદ્ર કલ્પના અને વિકારવાળું હશે, તેને જળ સિંચનાર ગમે તેવા જંગલી હશે; તોપણ જગત આખાને પિતાની છાયામાં રાખી સુપુષ્પ અને સુફળથી આનંદિત For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને જાતિ ૫૪૧ બનાવવાની તેની શક્તિ ઉપરનાં કારણોથી લેશ પણ કમી થશે એમ માનવાને કંઈ જ કારણ નથી. જે પ્રમાણે ધર્મનું સાચું સ્વરૂપ તેના મૂળ પરથી પૂર્ણપણે જાણવામાં આવતું નથી તે જ પ્રમાણે સર્વધર્મનાં સામાન્ય તો કયાં છે તે જોવા માત્રથી તેનું સ્વરૂપ જાણવામાં આવે એ શક્ય નથી. સ્પેન્સરને લાગ્યું કે, ભીલ, એસ્કીમે વગેરે પ્રથમ અવસ્થાની સર્વ જંગલી જાતિઓની ધાર્મિક સમજ અને સુધારામાં પ્રગતિ પામેલા અન્ય લોકોની ધાર્મિક સમાજને સંગ્રહ કરી તે સર્વેમાં સામાન્ય તત્ત્વ છે તે જાણી લેવું અને તેને ધર્મનું ખરું સ્વરૂપ સમજવું અને બાકી રહે તે વાતને ગૌણ તથા આનુષંગિક સમજવી. પણ આવી રીતે જોઈશું તો ધર્મને બ્રહ્મની માફક જ અનિર્વચનીય તથા નિગુણપણું પ્રાપ્ત થશે. કારણ કે સર્વ ધર્મમાં જે મત – કિવા રિવાજ, કિંવા વિધિ ન મળી આવે તેને ત્યાજ્ય ઠરાવવામાં આવે, તે ધર્મમાં કેવળ નામ સિવાય બાકી શું રહે? ગુલાબનાં સર્વ પુષ્પમાં જે મળી આવે તે ગુલાબનું ખરું સ્વરૂપ એમ આપણે ઠરાવીએ, તે ગુલાબના ખરા સ્વરૂપમાં ગંધ, રૂપ, રંગ કેઈને પણ સમાવેશ કરી શકાશે નહિ. કારણ કે સર્વ ગુલાબમાં ગંધ, રંગ અને આકાર સમાન પણ હોય છે જ એવું કંઈ નથી. કેટલાંક નાનાં હોય છે, કેટલાંક મેટાં હોય છે, કેટલાંક કરમાયેલાં હોય છે, કેટલાંક કહી ગયેલાં હોય છે, કેટલાંક સુંદર હોય છે, કેટલાંક બેડેળ હોય છે, કેટલાંક સુવાસિત હોય છે, કેટલાંક ગંધરહિત હેય છે, કેટલાંક સર્વને આનંદિત બનાવે છે અને કેટલાંક જેવાં પણ ગમતાં નથી. આવી સ્થિતિમાં સર્વમાં જે સામાન્ય તત્ત્વ મળી આવે તેને ગુલાબનું ખરું સ્વરૂપ, એમ કહેનાર અરસિકને દોષ આપવો કે એક સુભાષિતમાં કહ્યા પ્રમાણે : * आहूतेषु विहंगमेषु मशको नायान्पुरो वार्यते मध्यवारिधि वा वसंस्तृणमणिर्धत्ते मणीनां रुचम् । खद्योतोऽपि न कंपते प्रविचलन्मध्ये ऽपि तेजस्विनाम् धिक् सामान्यमचेतसं प्रभुमिवानामृष्टतत्त्वान्तरम् ॥ For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ પર નીતશાસ્ત્ર પ્રવેશ “ધિ સાચમત પ્રમુમવાનામૃતવાતરમ' કહી સારુંનરસું, સુરૂપકુરૂપ, નાનુંમોટું વગેરે પ્રકારને વિવેક ન રાખનાર “સામાન્ય તત્ત્વોને ધિક્કારવું તે સમજાતું નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, ગુલાબ, ધર્મ કે કેઈનું પણ ખરું સ્વરૂપ એટલે પૂર્ણ વિકસિત, ઉચ્ચતમ સ્વરૂપ. ગુલાબ પૂર્ણાવસ્થા અને સર્વાગે સુંદરત્વ પ્રાપ્ત કરી કંઈ ન્યૂનતા કે વ્યંગ– રહિત બને અને તેનું પિતાનું જે કાર્ય છે તે સરસ રીતે પાર પાડી શકે, તો એવી સ્થિતિમાં તેનું જ સ્વરૂપ દષ્ટિએ પડે, તેને જ તેનું ખરું સ્વરૂપ સમજવું. આ પૂર્ણ અને સર્વાંગસુંદર સ્વરૂપ પ્રથમના કે હાલના કઈ પણ ગુલાબમાં નહિ મળી આવે તે ચાલશે. એ સ્વરૂપ ન હોય તેથી તે ગુલાબનું ફૂલ જ નથી એવું કંઈ કરી શકતું નથી. એ પ્રસંગે ગુલાબ અપૂર્ણ, અવિકસિત કિંવા વિકૃત સ્વરૂપવાળું છે એમ જ માનવું જોઈએ. ધર્મની વાત પણ એવી જ છે. ધર્મનું ખરું સ્વરૂપ જવાની ઇચ્છા ધરાવનારે ધર્મના અવ્યંગ, પૂર્ણ વિકસિત, ઉચ્ચતમ, સતસંમત અને અસામાન્ય અરૂપનું ભક્તિપૂર્વક એકાગ્રતાથી ધ્યાન ધરવું જોઈએ. જંગલી લેકના રીતરિવાજની ભારોભાર માહિતીથી ભરેલાં પુસ્તકોનું પારાયણ કરી સર્વ ધર્મનું “સામાન્ય તત્ત્વ મેળવવાના માર્ગે ચઢી અસામાન્ય દષ્ટિને જ પ્રાપ્ત થનાર સતવ મેળવવાની આશા રાખવામાં અર્થ નથી. પ્રત્યેક ધર્મનું તલપૂર સતતત્વ સ્વીકારીને પણ સર્વ ધાર્મિકતાની તિલોત્તમાં નિર્માણ કરી શકાય. અન્ય ધર્મમાં મળી આવતું નથી એમ કહીને સર્વ સતત્ત્વને ફેંકી દેવાની પદ્ધતિથી “સામાન્ય યોગ્યતાની મૂર્તિ નિર્માણ કરવાનું કાર્ય સ્પેન્સર જેવાને માટે પણ કઠિન છે. માનવજાતિશાસ્ત્રોના મતના સમાચાર લેવાનું છોડી દઈ હવે ધર્મમૂલ વિષયક અન્ય ઉપપત્તિ જોઈશું. ખ્રિસ્તી, બૌદ્ધ અને મહંમદી ધર્મ પ્રોટેસ્ટંટીઝમ, કકરીઝમ અને બેસ્લેઅને પંથ; તેમજ આપણે ત્યાંના આધુનિક બ્રાહ્મ, આર્ય અને પ્રાર્થના સમાજ તરફ જઇશું તે સ્વાભાવિક રીતે લાગશે કે, ચોતરફની પરિસ્થિતિને અધોગતિ પામેલી જોઈને ખ્રિસ્ત, બુદ્ધ, મહંમદ, ભૂથર, જે ફેકસ, વેસ્લે, રાજા રામમોહનરાય, સ્વામી દયાનંદ For Personal & Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૧૪૩ શંકા નથી કે, થાય છે ત્યારે વગેરેએ ઉચ્ચતર આચારવિચારના માર્ગે સમાજને દોરવા સારુ સ્વતંત્ર ધર્માની સ્થાપના કરી છે. એમાં કંઈ જ સદાચારની ગ્લાનિ અને અસદાચારનું અભ્યુત્થાન ક્રાઇસ્ટ, બુદ્ધ, મહંમદ વગેરે વિભૂતિઓને આ ભૂમિતલ પર અવતાર થાય છે અને તે ધર્મનાં છ વસ્ર ફગાવી દઈ સારાં નવીન વસ્ત્ર ધારણ કરાવે છે. પરંતુ આ સિદ્ધાન્ત પરથી ધર્મનું મૂળ શું એ પ્રશ્નના ઉત્તર મળી શકતે નથી. કારણ, ધર્મ એટલે શું' એ ક્રાઈસ્ટ, બુદ્ધ, લ્યૂથર, રામમોહનરાય વગેરે વિભૂતિએ તા શું પણ તે કાળના ખીજા લોકેા પણ સામાન્યત: સમજતા હતા. અર્થાત આ સર્વ ધર્મસુધારકાના પહેલાં જ ધનું મૂળ આકુચિત થયેલું હતું. આ મહાન વિભૂતિઓએ જો કંઈ કર્યુ હોય તેા તે એટલું જ કે, જે તે કાળે ધર્મ અંકુરને જે સડેા લાગ્યા હતા, ધનાં જે વસ્ત્ર ઋણ થયાં હતાં, તે તરફ લેાકેાનું લક્ષ ખેંચી યેાગ્ય ઉપાય યેાજી ધનું સ્વભાવતઃ ઉજ્જવલ રહેલું સ્વરૂપ લેાકેાને આદરણીય લાગે તેમ કર્યું. ધર્મોમાં ફેરફાર કેમ થતા ગયા તે ઉપરાક્ત ધમ અને પથાના ઇતિહાસ પરથી સમજાશે. ઇતિહાસ પરથી ધર્માંનું મૂળ નિશ્ચિત થતું નથી. આ સર્વ જો કે સ્વીકારવાની ફરજ પડતી હોય તોપણ કાર્ય એ એમ સમજવું નહિ કે, ધર્મના અવસ્થાન્તરની મીમાંસા ધમૂલ–મીમાંસા માટે બિલકુલ ઉપયોગી નથી. આટલી સૂચના આપી અન્ય ઉપપત્તિ તરફ વળવું ઠીક થશે. આ ઈશ્વરનું અસ્તિત્વ માનવું એ સામાન્યતઃ ધાર્મિકતાનું એક મુખ્ય અંગ મનાય છે અને ધણા લેાક આ અસ્તિત્વ એ કારણે પેાતાના મન સાથે સિદ્ધ કરે છે. જગતમાં જે જે કંઈ બને છે તે તે સર્વને માટે કંઈ ને કંઈ કારણ હાય છે. કારણ સિવાય કાર્ય થતું નથી એવા અનુભવ થયા પછી જગતનું કંઇ પણ કારણ હોવું જ જોઈએ એવું અનુમાન સ્વાભાવિક રીતે જ થાય છે અને એ આદિ કારણને જ ઈશ્વર' કિંવા એવું જ કંઈ પણ નામ આપવામાં આવે છે. આ ઉપપત્તિ પર પહેલા આક્ષેપ એ છે કે, સ` લેાકાને કાય – કારણભાવનું સ્પષ્ટ અને નિશ્ચિત જ્ઞાન હોવું શકય છે ? સુસંસ્કૃત લેાકેાની વાત છેડી દઈશું. C - તદ્દન For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ નીતિશાસ્ત્રપ્રવેશ વિલક્ષણ, અકલ્પિત અને અકારણુ લાગે તેવી કેટલીયે વાતો જંગલી જનોની નજરે પણ આવતી હોવી જોઈએ. ઠીક, આ આક્ષેપ બાજુએ રાખીએ અને “સર્વ વાતને કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ; માટે જગતનું પણ એક આદિ કારણ છે” એવું અનુમાન સર્વ લેક કરે છે કિંવા કરી શકે છે એ વાત ગૃહિત ગણીએ તે બીજો એક આક્ષેપ ખડે થઈ જાય છે કે, એ આદિકારણનું કંઈ કારણ ન હોવું જોઈએ કે ? અને વળી તે આદિકારણના કારણનું કારણ ન હોવું જોઈએ કે? આ પ્રશ્ન કરવાથી અનવસ્થા પ્રસંગ આવે છે એ વાત કબૂલ; પણ વ્યવહારમાં એવો અનવસ્થાને વખત આવતાં આપણે જેમ આંખ મીંચી સ્વસ્થ બેસી રહેતા નથી, પણ સુવ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન કરીએ છીએ. તેમજ તાર્કિક ઊહાપોહમાં પણ “અનવસ્થા'ના નામથી ડરી નહિ જતાં યોગ્ય પ્રશ્ન તથા ઊલટપાલટ તપાસણી કરીને પ્રત્યેક મતનું પરીક્ષણ કરવું જોઈએ. ઉપરની ઉપપત્તિની બીજી એક બહેન છે; અને તેણે આધુનિક કાળના ઘણા ભૌતિકશાસ્ત્રોને મોહિત કર્યા છે. આપણે ત્યાં ઘટપટાદિની ખટપટ કરનારાઓના મુખે “ઘટ છે માટે ઘટકર્તા હોવો જ જોઈએ' એ ન્યાયના બળ પર વિશ્વરૂપી વિશાળ ઘટનો કોઈ પણ કર્તા હેવો જ જોઈએ એવો સિદ્ધાંત સાંભળવામાં આવે છે. આ સિદ્ધાંત અને ઉપરના સિદ્ધાંતમાં સહજ ફરક છે. એકમાં એવી :વિચારપદ્ધતિ છે કે, કોઈ પણ કાર્ય– પછી તે સાથે તથા સાભિપ્રાય હો કે ન હો – કારણ સિવાય થતું નથી; બીજામાં ઘટ, પટ, ચિત્ર, દેવળ, ઘડિયાળ વગેરે જે વસ્તુમાં કંઈ સુસંગતિ, કંઈ પણ અર્થ કિંવા અભિપ્રાય ગર્ભિત હોવાનું જણાઈ આવે છે, તેવી વસ્તુ વિષે જ વિચાર કરેલ છે. આવી વસ્તુઓ જેમ આપોઆપ નિર્માણ થતી નથી, તેમજ જે જગતમાં સુસંગતિ, સૌંદર્ય, વિવેક, કૌશલ્ય વગેરે આકાશના તારામાં, સુંદર પુષ્પમાં, મધુર ફળમાં, રંગબેરંગી પાંદડામાં તો શું પણ ઘાસની સળી જેવી ક્ષુલ્લક વસ્તુમાં પણ જણાઈ આવે છે, તે જગત આપોઆપ ઉત્પન્ન થયેલું નથી. તેના કર્તાના મનમાં કંઈ પણ હેતુ હોવો જ જોઈએ એવા For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ પ્રકારનાં અનુમાન સૃષ્ટિનાં ગૂઢ શોધનાર નિષ્ણાત તથા આધિભૌતિક શાસ્ત્રોના મારા આગળ છેવટ સુધી ટકી શકશે કે કેમ એ કહેવું કઠિન છે. તે પણ એટલું તે નક્કી છે કે, આધિભૌતિક શાસ્ત્રોમાં ભારે શોધખોળ કરી નામાંકિત બનેલા સર એલીવર લજ, સર સીન્સ જૈમસન વગેરે આ વિચારપદ્ધતિની અવગણના કરતા નથી; એટલું જ નહિ પણ તેઓ પિતાનાં શાસ્ત્રની છેલ્લામાં છેલ્લી ધોથી તેને બળવાન બનાવે છે. ઑફેસર લાયબીગ (Liebig ) નામના એક સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રીને કેઈએ પૂછયું કે, “શું તમને એમ લાગે છે કે, મૂલભૂત દ્રવ્યોના કેવળ સાહજિક વ્યાપારને લીધે જ પુષ્પ ઉત્પન્ન થાય છે ?” ત્યારે તેણે કહ્યું, ‘ પુષ્પો વિષે પુસ્તક લખનાર શાસ્ત્રજ્ઞના હસ્તે કેવળ રસાયનિક ક્રિયાથી જ પુસ્તકે લખાઈ જતાં નથી; બુદ્ધિની અપેક્ષા રહે છે. તે જ પ્રમાણે સાદાં પુછે પણ આપોઆપ, કેવળ મૂળભૂત દ્રવ્યોના ગુણોના વ્યાપાર માત્રથી નિર્માણ થઈ શકતાં નથી.” જે કેસરકણની પુષ્પના ગર્ભધારણ માટે આવશ્યક્તા હોય છે, તે લાવી આપનાર ભ્રમર વગેરે તે લતાને મળવાની જરૂર રહે છે. શું એ વ્યવસ્થા આપોઆપ બની જશે કે? વનસ્પતિશાસ્ત્ર પરથી જ જણાય છે કે, પુષ્પનો રંગ કે વાસ અહેતુક નથી. દષ્ટાંત તરીકે મગરે, નિશાગધ, સફેદ કમળ, જાઈ અને જૂઈનાં પુષ્પો રાત્રીના સમયે વિકસે છે અને તેને રંગ સફેદ હોય છે તેનું કારણ એ છે કે, તેમને પુંકેસર લાવી આપનાર કીટક રાત્રે ભ્રમણ કરનારા હોય છે. અને તેઓ પુષ્પ જોઈ શકે તે સારુ તેને એ રંગ હોવો ઉચિત છે. પતંગિયાંના રંગ, પક્ષીઓની ચાંચ, પશુઓના અવયવ વગેરેનું પરિસ્થિતિ સાથે જે સુસંગતત્વ હોય છે તે શું સાભિપ્રાય નથી કે ? જગતમાં જે સુવ્યવસ્થા છે તે શું અહેતુક છે? સૂર્યથી પણ અનેક ગણું મેટા – પ્રચંડ એવા હજારે તેજેગળનો અઢળક કારભાર બિન બુમાટ ચાલી રહ્યો છે તે શું તેની પાછળ કોઈની પણ બુદ્ધિ હાયા વગર ચાલી રહ્યો છે? નાનીશી ખાડીમાં ચાલનારું નાવ તૈયાર કરવું હોય છે તો પણ કેટલાયે વિચાર કરીને તે તૈયાર કરવું પડે છે, ત્યારે અનંતના સમુદ્રમાં લાખો ગોળ For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રાપ્રવેશ તરી રહ્યા છે. હજારો વર્ષથી અહીંથી તહીં ભ્રમણ કર્યા કરે છે તે કોઈની ઘણુ બુદ્ધિના પીઠબળ વિના બનવું શક્ય છે કે ? આધુનિક શાસ્ત્રોમાંના જ કેટલાક આવા પ્રકારના એક બે નહિ પણ હજારે પ્રશ્ન પોતાના મન સાથે કરી રહ્યા છે અને ખુલ્લી રીતે તેઓ કહે છે કે, જગતનું સ્થર્ય, સૌંદર્ય, સુવ્યવસ્થા, અન્યોન્યાશ્રય અને અન્યોન્યસંગતત્વ કેઈની પણ બુદ્ધિના આધાર વગર ઉત્પન્ન થવું શક્ય નથી. (જુઓ : Science and Religion, by Seven Men of Science. ) આ વિચારસરણી પરના આક્ષેપ સાંભળતાં જીવ જવા જેવું લાગતું હોય તો પણ વિવેકબુદ્ધિને છળ ન કરવાનું કર્તવ્ય ધ્યાનમાં રાખી, યોગ્ય જણાતા આક્ષેપ સાંભળવા જ જોઈએ. જગતમાં સુવ્યવસ્થા, સૌંદર્ય વગેરે જણાય છે; પણ કુવ્યવસ્થા, કુરૂપતા વગેરે જણાય છે તેનું શું? બીજું, સુવ્યવસ્થા છે કે સ્વીકારીએ તો પણ શું તે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થવી અશક્ય છે ? આકાશનાં નક્ષત્રે નિહાળી તેને ઉત્પન્ન કરનાર કલ્પિત ઈશ્વરનાં તેત્ર ગાવા કરતાં વાયુરૂપ તથા અદશ્ય મૂલદ્રવ્યોમાંથી કાળગતિ તથા દ્રવ્યગુણના નિયમને અનુસરીને તારા, નક્ષત્ર વગેરે કેવી રીતે નિર્માણ થયા, તેની ગતિ, વિશિષ્ટ પ્રકાર તથા દિશાની કેમ છે, તે પરસ્પર અથડાઈ પડતા કેમ નથી એ સર્વ ગણિતશાસ્ત્ર તથા અન્ય શાસ્ત્રોના આધારે સિદ્ધ કરી આપવાની ઈચ્છા રાખતા ન્યૂટન, કેપ્લર, લાપ્લેસ વગેરેની સૂક્ષ્મ બુદ્ધિની પ્રશંસા કરવામાં આવે તો તેમાં શું ખોટું છે? ત્રીજું એ કે, જગતની કેટલીક વાત સત્ કવિના કાવ્યના શ્લોક પ્રમાણે કિવા એકાદ મર્મજ્ઞ યુવતીના નયનવિલાસ પ્રમાણે અભિપ્રાય સૂચક, અર્થગર્ભ કિવા આનંદદાયક દેખાય છે તે ઉપરથી આ અભિપ્રાય, અર્થ વગેરેની આધારભૂત ઈશ્વરી બુદ્ધિનું અસ્તિત્વ હોવાનું અનુમાન કરવા કરતાં, તેનાથી ઊલટી જ અનુમાનપદ્ધતિ સ્વીકારવી ઠીક થશે. અર્થાત ઈશ્વરના અસ્તિત્વનું અનુમાન કરનાર, જગતના કૂટ પ્રશ્નોને ઉકેલ લાવનાર, નવા નવા કૂટ પ્રશ્ન ઉત્પન્ન કરતા જગત આખાનું આકલન કરવા ઇચ્છનાર, સારાં કાવ્ય નિર્માણ કરનાર, તેના મર્મ ઓળખનાર, રૂક્ષ વનને સ્થાને રમ ઉપવન ઉત્પન્ન કરનાર, For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૪૭ જગતના સૌંદર્યમાં વૃદ્ધિ કરનાર, કુરૂપતા ઓછી કરનાર અને પૃથ્વીને સ્વર્ગનું રૂપ આપવા ઇચ્છનાર બુદ્ધિને જે તદ્દન નકામી ઠરાવવાની ન હોય, તે કિંમત વગરની નથી એમ નિશ્ચિત હોય અને તે ફસાવતી નથી એવી જે ખાતરી હોય, તો જગતમાં કંઈક યોજના, અર્થ, અભિપ્રાય, સાધ્ય અને ધ્યેય છે એવું અનુમાન કરવું એ અધિક સયુક્તિક છે. - ઇંગ્લંડના માજી વડા પ્રધાન આર્થર જેમ્સ બાલ્ફર રાજકારણુપટુ તો છે જ; પણ તે મોટા ચિકિત્સક તથા માર્મિક તત્ત્વશોધક પણ છે. તેમણે “Theism and Humanism” નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાને જે કેટીક્રમથી પ્રયત્ન થયે છે તે ઉક્ત અર્થ સ્પષ્ટ કરી બતાવવાને સમર્થ છે. તેથી ‘નીતિશાસ્ત્ર પ્રવેશ માં (જુઓ. પૃ. ૪૭) તેનું જે દિગદર્શન કર્યું છે, તે જોવા જેવું છે. નૈતિક અસમાધાન કેટલાક કહે છે કે, નૈતિક અસમાધાન એ ધર્મનું મૂળ છે. તાર્કિક બુદ્ધિ કારણપરંપરાના માર્ગે જતાં જતાં થાકી જાય છે ત્યારે એક “આદિકારણ” માનીને તે જેમ પોતાનું સમાધાન કરી લે છે, તેમજ અહિક અનુભવથી અસંતુષ્ટ બનેલી નૈતિક ભાવના અને આકાંક્ષાનું સમાધાન થાય તે સારું લેકે પરલોક અને પરમેશ્વર માનવાને પ્રવૃત્ત થાય છે. નૈતિક દૃષ્ટિએ જે ન્યાય, સમતા અને સહૃદયત્વ વાસ્તવિક રીતે આ જગતમાં દૃષ્ટિએ પડવું જોઈએ તે દષ્ટિએ પડતું નથી ત્યારે નૈતિકભાવના અને આકાંક્ષાને એવી શંકા થવા લાગે છે કે, પિતે “નીતિ'ની ગમે તેવી ઘેલછાને વળગી બેઠી છે કે શું? પણ સાધારણ રીતે આ શંક વિશેષ વખત ટકી રહેતી નથી. ઘડીભરને માટે આ શંકાનું નિવારણ કરનાર એક એ વિચાર સૂઝે છે કે, અહિક અનુભવમાં ન્યાય, સહૃદયત્વ વગેરેનું ઉલ્લંધન થતું જણાતું હોય તે પણ જગતચાલાક સર્વજ્ઞ પરમશક્તિને અન્યાયી કે દુષ્ટ કહેવી એ યોગ્ય નથી. કારણ કે, એ જગન્નાયક પરમશક્તિને આ કાળને જ કે આ લોકને જ ફક્ત વિચાર કરવાનું છે એવું કંઈ For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ નીતિશાસ્ત્ર પ્રવેશ નથી. તેને પરલોક અને ભૂતભવિષ્યકાળને પણ વિચાર કરે પડે છે. વળી પિતાની સંકુચિત બુદ્ધિ જગતની સર્વ જના સારી રીતે સમજી ચૂકી છે અને તેનું (પરમશક્તિનું) કાર્ય અન્યાયી તથા અનુચિત જ છે એમ હૃદય પર હાથ રાખી બેધડક કહેવું, એ ડહાપણભર્યું નથી એવો પણ વિચાર કરીને અન્યાયી, વિષમ, નિષ્ફર અને અનુચિત દાખલા જોઈને દુઃખી દુઃખી થઈ ગયેલું મન જેમતેમ પિતાનું સમાધાન કરી લે છે. સામાન્ય માણસને માટે કેટલાક વિચાર જ અસહ્ય હોય છે; એમને જ એક “જગતને કોઈ નિયંતા નથી કિંવા તે હેય તે તેને માટે પાપપુણ્ય વગેરેને વિધિનિષેધ નથી ” એ વિચાર છે. એમાં કંઈ જ શંકા નથી કે, નૈતિક સમાધાન માટે ઈશ્વરનું અસ્તિત્વ માનવાની પદ્ધતિ સાર્વત્રિક અને પ્રબળ છે. ખ્રિસ્તી કે હિંદુધર્મનાં તાર્કિક તત્વ તે ધર્મની ગરીબ બિચારી સ્ત્રીઓની જાણમાં પણ નહિ હોય. પરંતુ મૃત્યુ પામેલે પુત્ર, બંધુ કે પતિ પરલોકમાં મળશે, આ લોકના દુઃખનું નિવારણ પ્રભુ પરલોકમાં કરશે, લેકે ફિટકાર કરશે પણ ગરીબ અને સજજનની વહારે ચઢનાર પરમેશ્વર પિતાને દૂર નહિ રાખે, વગેરે ભાવને આ ધર્મોએ ઉત્પન્ન કરી છે તથા પિવી છે અને કોઈ પણ કબૂલ કરશે કે એ ધર્મો લોકપ્રિય થવાનું એ એક કારણ છે. નીતિ, તર્ક કિંવા રસિકતાની દષ્ટિએ જગત અપૂર્ણતા, વિસંગતિ અને ફૂટ પ્રશ્નોથી ભરેલું જણાય છે; પરંતુ માણસના મનનું સમાધાન પૂર્ણત્વ સિવાય થતું નથી તેથી પિતાને જે અપૂર્ણત્વ જણાય છે તે ઉચ્ચતર દૃષ્ટિએ પૂર્ણત્વનું જ એક આવશ્યક અંગ હોવાને સંભવ છે તથા પિતાનું જ્ઞાન અતિ સંકુચિત છે, પિતે અલ્પજ્ઞ છે, એ વિચાર તેના મનમાં ઉત્પન્ન થાય છે અને તે તેને પ્રિય લાગે છે. તેને લાગે છે કે, મનને સાંત્વન આપનાર એ વિચારને હૃદય સરસો ચાંપી રાખો. ઈશ્વર એટલે બીજે ત્રીજો કઈ નહિ; પણ આ પ્રવૃત્તિથી જન્મ પામેલે એક વિચાર છે: ઈશ્વર એટલે માનવી મનથી ઉકેલ નહિ પામતા સર્વ પ્રકારના કૂટ પ્રશ્નોનો એક સહેલો કલ્પિત ઉત્તર ! ભક્તિભાવથી ઈશ્વરનું નામ લેવામાં આવે છે એટલે સર્વ કોકડાં ઊકલી જાય છે તથા સર્વ વિસંગતિ સુસંગતિરૂપે For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૪૯ દેખાવા લાગે છે! કાઈ પણ પ્રકારના આ — દુઃખનું નિવારણ મર્યાદિત બુદ્ધિ તથા શક્તિની પરિસીમામાં આવી શકતું નથી ત્યારે અમર્યાદ બુદ્ધિ તથા શક્તિવાળા શ્વરનું ધ્યાન ધરતાં તે દુ:ખ આ જન્મે હિતેા ભાવી જન્મમાં નષ્ટ થવાનું આશ્વાસન મળે છે જ! ઈશ્વર પરની શ્રદ્ધા એટલે સસારનાં હરેક પ્રકારનાં દુઃખાથી હારેલા, ગભરાઈ ગયેલા કિવા ભયભીત બનેલાને દુઃખાનું વિસ્મરણ થાય તે સારુ આધ્યાત્મિક ગુરુ પાસેથી મળેલું એક ઔષધ ! આપણે કહીએ છીએ કે, શ્વિર આપણને સારીનરસી બુદ્ધિ આપે છે; પણ વાસ્તવિક રીતે ઇશ્વર આપણને સારીનરસી બુદ્ધિ આપે છે એવું કંઇ નથી. ઊલટું આપણે આપણી સારીનરસી બુદ્ધિ અનુસાર શ્વિર બનાવી લઈ એ છીએ. ઈશ્વર આપણા જનક નથી પણ ઊલટું, તે જ આપણા માનસપુત્ર છે! ‘ પુત્ર થાએ તેા એવા થાએ કે જેને ત્રિશ્લેકમાં ઝડા ક્રકે’ એ સાધુવચનને અનુસરતું જ એ માનસપુત્રનું કારણ કે, કેવળ તેના નામેાચ્ચારથી સવ ફૂટ પ્રશ્નને ચરત્ર છે. ઉકેલ આવી - જાય છે, સ આ — દુઃખથી મુક્ત થવાય છે અને સ હૃદયશૂળ આપેઆપ દૂર થાય છે! એક વિનંતિ એ છે કે, કેાઈ એ એમ ન સમજવું કે દેવ કિંવા ધર્મની ચેષ્ટા કરવાના હેતુથી ઉક્ત વિધાન કર્યાં છે. ચેષ્ટાને ઉદ્દેશ શક્ય જ નથી. કારણ કે હું ઈશ્વરવાદી છું અને હું મારા પેાતાને માટે જે વિચારપદ્ધતિથી ઇશ્વરનું અસ્તિત્વ માનું છે, તે પતિ અને ઉપરની પતિતત્ત્વતઃ અભિન્ન છે. અહીં એટલું માત્ર કહેવું જોઈએ કે, હું ‘ઇશ્વર' શબ્દને! મારા મન સાથે જે અર્થ કરું છું તે સર્વાંતે સંમત થશે એવું કંઈ નથી. એ વાત સુપ્રસિદ્ધ જ છે કે, ઈશ્વરના અવતાર અને સ્વરૂપ અનેક છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । આ ભગવદ્ વચનમાં ઇશ્વરનાં અનેક સ્વરૂપ છે અને તેની ભક્તિના અનેક પ્રકાર છે એ વાત પ્રથમથી સ્વીકારી લીધેલી છે. જેવી જેની શ્રદ્મા તેવા તે અને તેના પ્રભુ ! જેણે તેણે પોતપોતાના પ્રભુની મને ભાવથી ભક્તિ કરવી એ જ એકદરે શ્રેયસ્કર છે. For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः । ' આ વચન એ જ તત્ત્વ નથી શીખવતું ? જીવાત્માને પરમાભાનું જેવું સ્વરૂપ દેખાય છે તથા જે રીતે તે પૂજ્ય લાગે છે તેવું સ્વરૂપ તેના ધર્મનું હાય છે. અહી`ધા અર્થે બાહ્ય અથવા બહિર્મુ`ખ દૃષ્ટિએ કરેલા નથી. અંતમુ ખ દૃષ્ટિએ કર્યો છે એ ધ્યાનમાં રાખવું. પરમાત્મા એટલે સ` જગતને અંતર્યામી એવા આત્મા. એક શબ્દમાં કહીએ તે! ‘જગદાત્મા,’આવા કાઈ ‘ આત્મા કે નહિ અને હાય ! તેનું સ્વરૂપ કેવું છે એ પ્રશ્નના ઉત્તર પરથી પ્રત્યેકના ધર્મોના નિર્ણય થાય છે. જગત એ શું છે, પાતે આવ્યે ક્યાંથી, જશે ક્યાં, અહીંનું કાય શું, જગતમાં સત્ય-અસત્ય, સત્—અસત્, કુરૂપ–સુરૂપ વગેરે જે ભેદ છે તેમાં કાંઈ નિત્ય સત્ય છે કે વ્યક્તિ તેટલી પ્રકૃતિ ' ન્યાયે વ્યક્તિભેદથી ભિન્ન થનાર તથા અનિત્ય એવા ભેદ છે; આ અને એવા પ્રશ્નના ઉત્તર એટલે આત્મજ્ઞાન; અને એને જ ધર્મજ્ઞાન તથા તત્ત્વજ્ઞાન એવાં નામ મળેલાં છે. માણસ આ પ્રશ્નના ઉત્તર જે પ્રમાણે આપે છે, તે પ્રમાણે તેને ધર્મો, દેવ, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન ભિન્ન અને છે. ‘અધ્યાત્મશાસ્ત્ર’, ‘ધર્મમીમાંસા', ‘તત્ત્વજ્ઞાન’' વગેરે મેટાં મોટાં નામથી ડરી જઈ ને કાઈ કહેશે કે, સામાન્ય માણસને અધ્યાત્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વગેરેને અણુમાત્ર પણ ખ્યાલ હેતે નથી અને તમે તેા પ્રથમથી માની લે છે કે, પ્રત્યેક માણસે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનના પ્રશ્નને ઉકેલ મેળવી લીધેલા છે, એ કેવું ? ” આના ટૂંકા ઉત્તર એ છે કે, ખરેખર પ્રત્યેકે ઉકેલ મેળવી લીધેલેા હોય છે. અલબત, જેણે તેણે પાતપેાતાની રીતે જ. આ પ્રશ્નને ઉત્તર આપવાનું કામ પેાતાની શક્તિ બહારનું ગણીને કેટલાક એને બાજુએ રાખે છે એમ દેખાય છે ખરું; તે જ પ્રમાણે કેટલાક સુશિક્ષિત લેાક એ પ્રશ્ન માનવબુદ્ધિને માટે અજ્ઞેય' છે એમ કહીને તેને કાયમને ફડચા લાવતા જણાય છે એ પણ ખરું; પરં તુ સહેજ ઊંડી દૃષ્ટિએ વિચાર કરતાં સમજાશે કે એ સલેાકાનું પેાતાનું એવું કંઈ પણ તત્ત્વજ્ઞાન હોય છે જ. ‘અજ્ઞેયવાદ' સુધ્ધાં તત્ત્વજ્ઞાનનું એક દર્શન જ છે. સામાન્ય માણસે તાત્ત્વિક અને આધ્યાત્મિક પ્રશ્નને મેાટા હાઉ માની લઈ તેના આગળ નમ્રતા ૧૫૦ 66 For Personal & Private Use Only છે Page #583 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૫૧ પૂર્વક હાથ જોડતા જણાય છે; પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કેટલીક વખત એ નમ્રતા ઉપરછલ્લી અને “દુર્જન પ્રથમ વન્ટે” ન્યાયની હોય છે. અર્થાત ઉપરના પ્રશ્ર કામ વગરના અને નિરર્થક છે, ઈશ્વર વગેરે સર્વ જૂઠું છે, એહિક અનુભવ, અભ્યદય, માનાપમાન, સુખદુઃખ વગેરે ધ્યાનમાં રાખી વર્તવું, એવા પ્રકારનું તેમના ખરા હૃદયનું તત્વજ્ઞાન હોય છે; અને લોકોમાં પિતાનાં માન આબરૂ જળવાઈ રહે તે માટે મુખથી માત્ર તે “ધર્મ અતિગહન વસ્તુ છે, ઇશ્વરના ગુણ અતર્યા અને અનિર્વચનીય છે” વગેરે વાત કરે છે. કેટલાકને ખરેખર જ ધર્મમાં ગહનતા તથા અનિર્વચનીયતા ભાસે છે; પરંતુ આધ્યાત્મિક તથા તાત્ત્વિક પ્રશ્ન આગળ જોડાયેલા હાથ ઘણી વખત આસ્તિકતા, સદાચારપ્રિયતા, પરલેક પર વિશ્વાસ વગેરે વસ્તુનું દર્શન કરાવે છે. તેમનું વર્તન જોઈએ છે તો તેમનું અયત્વ ઘણું અંશે બોલવા પૂરતું જ છે એમ કહેવાની ફરજ પડે છે. કેટલાકના વર્તન તરફ જોઈએ છે તે કહેવું પડે છે કે, તેમનું તત્ત્વજ્ઞાન કદી આ પક્ષ તરફ ઝૂકે છે તે કદી તે પક્ષ તરફ મૂકે છે. એટલું તે સ્પષ્ટ છે કે, માણસ ગમે તે કેટીને હશે પણ તેનું પિતાનું એવું કંઈ ને કંઈ તત્ત્વજ્ઞાન હોય છે જ. પછી ભલે તે ગમે તે પ્રકારનું હોય. તત્ત્વજ્ઞાન વિનાનું વર્તન જ શકય નથી. વર્તન એટલે તત્ત્વવિચારને મળેલું વ્યક્તિ સ્વરૂપ. ઘટ-પટાદિક તથા અવછેદ-અવચ્છિન્નના આડંબરને જ તત્ત્વજ્ઞાન કહેવું હોય, તે તે જુદી વાત છે. કર્તવ્ય વિષે, સમાજ વ્યવસ્થા વિષે કિવા સૃષ્ટિની ઘટના વિષેની જે કલ્પના હૃદયના ઊંડા પ્રદેશમાં સંગ્રહ પામેલી હોય છે, જેની પ્રેરણાથી જ જીવનક્રમ ચાલતો હોય છે અને જે પાંડિત્યપૂર્ણ શબ્દથી વર્ણન પામી સુલિષ્ટ વાકયોથી વિભૂષિત બનેલાં ઊંચા પ્રકારનાં વસ્ત્રો પહેરાવી લોકમાં રેફ મરાવતી નથી; તથાપિ જે માણસને આંગળીના ટેરવા પર નચાવે છે (ભલેને હદયના અંતઃપુરમાં બેસી રહીને તે એ કામ કરતી હોય) તે જ જીવંત અને શક્તિસંપન્ન કલ્પનાને સૂક્ષ્મદર્શી લોકોના “અમર” અથવા “શાશ્વત” કોશમાં તત્ત્વજ્ઞાનનું નામ મળેલું છે એમ મને નિશ્ચિતપણે લાગે છે For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર નીતિશાસ્ત્રપ્રવેશ અને એમાં પણ સંશય નથી કે, એ કેશમાં આ તત્ત્વજ્ઞાનના પ્રતિશબ્દ તરીકે “ધર્મ' શબ્દ જ મળી આવશે. આ દષ્ટિએ જોતાં પ્રત્યેકને ધર્મ તેની પિતાની પરિસ્થિતિ, પ્રકૃતિ સ્વભાવ, બુદ્ધિસામર્થ્ય અને આધ્યાત્મિક “અધિકાર' ને અનુરૂપ હોય છે; એ સિદ્ધાંત કોઈને પણ માન્ય થવા જેવો છે. અમુક હિંદુ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ કે મુસલમાન; એ વિષે ભાષા, રૂઢિ, વ્યવહાર, શાસ્ત્ર અને કાયદાની દષ્ટિએ જે કરવાનું હોય તે ઠરે. આપણે એ પ્રશ્ન જ નથી. તે જ પ્રમાણે બ્રાહ્મણત્વ જન્મ પરથી કરે છે કે ગુણકર્મ પરથી, અથવા જઈ લગ્ન વગેરે વિશિષ્ટ સંસ્કાર તેને વિશિષ્ટ પ્રકારે થયા છે કે નહિ એ ઉપરથી ઠરે છે કે વેદપ્રમાણથી ઠરે છે, એ પ્રશ્નને નિર્ણય પણ વિદ્વાન જોઈએ તે રીતે કરે. આવા પ્રશ્ન ઓછા મહત્ત્વના છે એમ હું કહેતે નથી; આ લેખમાં જેને વિચાર કરવાની યોજના છે તે પ્રશ્ન વિશિષ્ટ ધર્મનાં સ્વરૂપ કિવા લક્ષણે ક્યાં અને તે કેવી રીતે કરાવવાં એ નથી; પણ ધર્મ વસ્તુ શું છે, તેનું મૂળ શું છે, તેનું સ્વરૂપ શું છે અને તે કેવી રીતે બદલાય છે એ છે. આ પ્રશ્નોનો પણ ભાષા, વ્યવહાર, રૂઢિ, શાસ્ત્ર કે કાયદાની દષ્ટિએ હાલ વિચાર કરવાનો નથી પણ હૃદયના તત્ત્વની દૃષ્ટિએ કરવાનો છે. આ તત્વ માટે ઇતિહાસાદિ બાહ્ય સાધનની સહાય લેવાની છે, પણ અંતર્મુખ અવલોકન, મનન અને અનુભવ ઉપર જ વિશેષ આધાર રાખવાનો છે અને આ લેખમાં એ જ માર્ગનું અવલંબન રાખવાની આવશ્યકતા છે. માણસ જગત તરફ જે દષ્ટિએ જુએ છે તે પરથી તેના ધર્મનું સ્વરૂપ ઠરે છે એમ કહી ગયા છીએ. હવે કંઈક વિસ્તારથી તેનો વિચાર કરવાને તથા ધર્મની આઘાવસ્થા કેવી હોવી જોઈએ અને તેમાં શા માટે કેવી રીતે ફેરફાર થતો ગયો તથા આધુનિક વિચારી માણસને ધર્મ વિકાસની કઈ પાયરી પર છે તે સ્વબુદ્ધિ અનુસાર દર્શાવવાનો પ્રયત્ન કરવાને હરકત નથી. માણસ જંગલી સમાજમાં છે કે સુસંસ્કૃત સમાજમાં હો; તે જે પિતાના મસ્તકને ઉપયોગ કરવા લાગશે તો જગત તરફ જોઈને તેનું મન આશ્ચર્યચકિત થયા વિના રહેશે નહિ. જગત For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ ધર્મ અને નીતિ કેટલાયે ચમત્કારોથી ભરેલું છે! અખિલ વિશ્વરૂપે વ્યક્ત સ્વરૂપ પામેલા ઈશ્વર તરફ આશ્ચર્યની દૃષ્ટિએ જેનાર જંગલી અવસ્થાના જ હોય છે એવું કંઈ નથી. એમનું અસ્તિત્વ સર્વ કાળે અને સર્વત્ર હોય છે. ભગવદ્ગીતામાં – आश्चर्यवत्पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवत्कश्चिदेन शृणोति श्रुत्वाऽप्येनं वेद न चैव कश्चित् ॥ એમ કહ્યું છે તેનું વાચકને અહીં સ્મરણ થશે. આ આશ્ચર્યવત' જોવાની, સાંભળવાની અને બોલવાની દૃષ્ટિ જલદી જિજ્ઞાસામાં રૂપાંતર પામે છે; અને એ જિજ્ઞાસા જ તત્ત્વજ્ઞાન તથા અન્ય સર્વશાસ્ત્રની જનની છે. ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલે કહ્યું “All philosophy begins in wondering how things can be as they are, and ends in wondering how things can be otherwise than they are.” એટલે, “જગત આવું કેમ ?” એ આશ્ચર્યયુક્ત પ્રશ્નમાં તત્વજ્ઞાનને આરંભ થાય છે અને “જગત છે તેથી ભિન્ન હોવું શક્ય છે કે ?” એ આશ્ચર્યયુક્ત પ્રશ્નમાં તેનો અંત આવે છે. વેદાંતની ભાષામાં આ અર્થ કહીએ તો, જીવાત્મા પ્રથમ પરમાત્માને ઓળખી શકતા નથી અને એ મહાત્મક દૈતમાંથી – એ દ્વતને લીધે જ – તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન થઈ છેવટે અદ્વૈતપ્રતીતિ થશે • ત્યારે થયેલા દ્વતાભાસ માટે તેને આશ્ચર્ય થશે; એટલું જ નહિ પણ દૈત” શબ્દ જ તેને નિરર્થક લાગશે ! જ્ઞાનની પરમાવધિઓ પહોંચેલા “ચતતામપિ સિદ્ધાનાં શ્વિમાં વૈત્તિ તરવત: વચનમાં કહ્યા પ્રમાણે છે કે ઘણા જ થોડા હશે; પણ માણસમાત્રને પ્રથમની આશ્ચર્યવૃત્તિનો ઊભરો ઉતર્યા પછી કંઈને કંઈ તત્વનિશ્ચય કરે જ પડે છે. આ વિધાન વર્તન અને જીવન સાથે અત્યંત નિકટને સંબંધ ધરાવતા હોય તેવા મહત્વના અને જીવંત પ્રશ્ન માટે જ છે. એ તો સ્પષ્ટ જ છે કે, આકાશમાં તારા કેટલા For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ છે, ગોમાજી બીન સોમાજીનો જન્મ કઈ તારીખ થે, સામેના વૃક્ષ પર કેટલાં પાન હશે વગેરે ચેતન કે ઉત્સાહ ન આપનાર, વર્તનક્રમ કે ભાવના ઉપર જેની લેશમાત્ર અસર થતી નથી તેવા ક્ષુલ્લક, ઠંડા પહેરના નીરસ, નિર્જીવ પ્રશ્નો ન છૂટે તે તેથી કોઈનું કંઈ અટકી પડતું નથી. પરંતુ અન્ય પ્રશ્નોની વાત તેવી નથી. એ પ્રશ્ન ભલેને ક્ષણભરના હોય; પણ તે છૂટવા જ જોઈએ; તેમ ન થાય તે ગીતાએ કહ્યા પ્રમાણે સંશયાત્માનો વિનાશ જ થાય. મોટા મોટા પ્રશ્નો વિષે આપણે કંઈ નિશ્ચય થયેલ નથી હોત. અને આપણો વિનાશ થતો નથી એ ખરું છે; પણ એનો ખરો અર્થ એ છે કે, આ પ્રશ્નોના ઉત્તર અનિશ્ચિત રહે તેની હરકત નથી; આપણે આપણું અમુક તત્ત્વ ખરું માનીને ચાલીશું; એ પ્રશ્નોના ઉત્તર માટે અટકી બેસવાને કારણ નથી; એ આપણે નિશ્ચય કરેલો હોય છે. અર્થાત એ પ્રશ્નો આપણને તેટલા મહત્વના કે જીવપ્રાણસમ લાગતા નથી; કિવા તેના જરૂર પૂરતા તથા વ્યવહારિક ઉત્તર આપણે આપણું મન સાથે ઠરાવેલા હોય છે. એકંદરે જગત તથા મહત્વના પ્રશ્ન વિષે માણસમાત્રની કંઈ ને કંઈ નિશ્ચિત વૃત્તિ હોય છે જ. એ નિશ્ચિત વૃત્તિ જો કે પાંડિત્યપૂર્ણ શબ્દથી વ્યક્ત થઈ શકતી નહિ હોય; પણ વર્તન, ભાવના અને એકંદર મનઃસ્થિતિની ભાષામાં તે યથોચિત વ્યક્ત થયા સિવાય રહેતી નથી. આ વૃત્તિને નિશ્ચિત ' કહી છે તેટલા પરથી કેઈએ એમ ન સમજવું કે તે જિંદગીભર જેવી ને તેવી કાયમ કે સ્થિર રહે છે. નિત્ય હોય તે નિશ્ચિત એ કંઈ નિયમ ‘નથી. કેટલાક નિશ્ચય સમય પૂરતા એટલું જ નહિ પણ ક્ષણિક હોય છે. નિશ્ચિતત્વ કાળમાન પરથી ઠરતું નથી. તેના યોગથી વતનને વિશિષ્ટ વહન, આકાર, દિશા કે બળ મળે છે તેથી તે સમય પૂરતું તેને નિશ્ચયત્વ પ્રાપ્ત થાય છે. ભાવનાને ચેતન આપવાનું અને વર્તનક્રમને માર્ગ કરી આપવાનું સામર્થ્ય જેમાં હોય તે વૃત્તિ નિશ્ચિત. અને જેમાં આ કરું તે કરું એમ અમુક જ કરવાનું નક્કી થયેલું નથી હોતું, જે વૃત્તિને રાગદેવાદિ કોઈ પણ ભાવનાનો રંગ લાગેલો નથી હોતા, જે મૂગી, લૂલી, પાંગળી હોય છે, તે વૃત્તિ સંશયાત્મક, પ્રથમ દર્શને જે સંશયાત્મત્વ ભાસે For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૫૫ છે તે ખરેખર સંશયાત્મ નથી હોતું; પણ વિસંગતાત્મત્વ હોય છે; એટલે ત્યાં નિશ્ચયને અભાવ હોય છે એમ નથી હોતું; ઊલટું નિશ્ચયને સુકાળ હોય છે પરંતુ હમણુનો નિશ્ચય બીજી ક્ષણે ટકવાનો ભસે નથી હોતો. હમણાં ઈશ્વરનું અસ્તિત્વ માનીને તેને નમન કરવું, પાછળથી તેનું વિસ્મરણ કરી ખોટું બોલવું; આજે દેશાભિમાની બની સ્વદેશીની પ્રતિજ્ઞા લેવી, કાલે કોઈ સ્થળે ગયા પછી વિલાયતી ખાંડની ચા પીને તેને ભંગ કરવો; બીજે દિવસે સદ્દગુરુ કે સન્મિત્રની સંગતિના પ્રભાવથી પરોપકાર અથવા જનસેવાનું ધ્યેય રાખી તે પ્રમાણે વર્તવું, ધર્મવિધિના પ્રસંગે ઈંદ્રપૂજન કરવું, પાછળથી ઇંદ્રિયપૂજન કરવું; એ અને એવા વર્તનક્રમમાં હંમેશા માટે ટકી રહેનાર નિશ્ચય છે કે નજરે પડતું નથી; પણ તે તે સમયે અથવા ક્ષણે કંઈ પણ નિશ્ચય થયેલો હોય છે જ અને તેથી જ કંઈ ને કંઈ ક્રિયા થાય છે. અસ્તુ. આટલા વિવેચનથી કાયમનું, સ્થિર, નિત્ય, અવિરત સંશયાત્મત્વ વ્યવહાર દષ્ટિએ અશક્ય છે એમ સિદ્ધ થયું છે એવું ગૃહીત ગણીને હવે મુખ્ય મુદ્દા તરફ વળીશું. આપણો પ્રશ્ન એ છે કે, બાહ્યસૃષ્ટિના તથા મન સૃષ્ટિના અનેક, અનેકવિધ ચમત્કાર જોઈને આશ્ચર્ય કે ભય પામેલું મન કિવા વ્યાકુળ બનેલા જંગલી માણસનું મન નિશ્ચય કરે છે? આપણે પાછળ ઠરાવી ગયા છીએ કે, ધર્મવિચાર કરવામાં ઉત્પન્ન થતા પ્રશ્નના જે ઉત્તર મળે તેને જ તે જંગલી માણસનું તત્ત્વજ્ઞાન કહેવું અને તેને જ તેની ધાર્મિક સમજ માનવી. જંગલી માણસના મનમાં શું ચાલે છે તેનું સ્પષ્ટ અને પૂર્ણ સ્વરૂપ સમજમાં આવવું એ અતિ કઠિન છે. કારણકે, આપણું અને તેના મનોવિકાસમાં એટલે ફરક પડેલો છે કે, તેના સ્થાને આપણે છીએ એવી કલ્પના કરવા ઈચ્છીએ તો પણ ખરેખર તેમ બનવું અશક્યવત્ છે. તથાપિ તેના મનોવિકાર અને વિચારનું સામાન્ય સ્વરૂપ આંકવામાં વાદ હોવાનું વિશેષ કારણ નથી. જ્યાં જ્યાં “મન” છે ત્યાં ત્યાં સામાન્ય રીતે જે ક્રિયા ચાલતી જ હોય છે, તે પરથી ઉપરનું સ્વરૂપ ઠરાવવામાં ભૂલ નહિ થાય. તદન કનિષ્ટ કાટીને અથવા અવસ્થાને જંગલી For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૩ નીતિશાસ્ત્રપ્રવેશ આત્મૌપ્યથી પ્રત્યેક પદાર્થને સજીવ કિંવા સચેતન સમજતેા હતેા કે નહિ એ વિષે સંશય હશે; તે પ્રેતપૂજન કરતા હતા કે તે પ્રાણીપૂજન કરતા હતા, કે તે છાયાથી ડરતા હતા, કે તે પિતૃઓને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરતા હતા, કે વિભૂતિના ગુણથી લુબ્ધ બની તેને તે ભક્ત અન્યેા હતેા, કે સૌના પ્રેમળ પાશથી મદ્દ બની તેને તે સેવક બન્યા હતેા, કે ઉદાત્ત તત્ત્વા પ્રત્યેના આદરથી તે નમ્ર બન્યા હતા, કે કઠારતાથી ભય પામી તેને મિષ્ટાન્ન વગેરે આપી ખુશ કરવા પ્રયત્ન કરતા હતા. કે વિશિષ્ટ વસ્તુ કિંવા જાતિ ચિહ્ન માટે પ્રેમ ઉત્પન્ન થતાં તે તે ચિહ્નનું કૌતુક કરતા હતા, એ વિષે સંશય હાઈ શકશે; એટલે, animism, corpse-worship, spirit-worship, shadeworship, ancestor-worship, hero-worship, worship of beauty, worship of sublimity, fear of the dreadful, fetish-worship, totem-worship માંતી કામ પણ ધર્માવિષયક ઉપત્તિ ખરી હો કે ખાટી, કિંવા કેટલીક ખાબતમાં તથ! કેટલેક સ્થળે ખરી હેા, અન્ય બાબતમાં તથા અન્ય સ્થળે ખરી ન હેા; પણ એટલી વાત નિર્વિવાદિત છે કે, તે કાળના માનવી મનના પ્રવાહના એ સામાન્ય વની કલ્પના થઈ શકે તેમ છે. આપણે તેને એક વ્યક્તવાદને અને ખીજો અવ્યક્તવાદને કિવા એક અનુભવ વાદ ’તે। અને બીજો ‘ ગૂઢ વાદ ’તે એવાં નામ આપીશું. જગતમાં જે કંઈ દેખાય છે, ભાસે છે કિંવા સમજાય છે, તેના મૂળમાં કિંવા તેની પેલી તરફ કઈં પણ છે એવી કાઈ પણ કાળના લેાકેામાંના એક વર્ગોની ભાવના હોવી સ્વાભાવિક છે. અદૃશ્ય, અજ્ઞેય અને અતક શક્તિ ઇંદ્ર કે અગ્નિના નામે, કિવા એકાદ જાતિચિહ્નના નામે, કિવા મૃત પિતૃ, કિડવા એવા જ કાઈ ખીજા નામે એળખાતી હશે અને એ રીતે તે નાત કિવા જ્ઞેય હશે; પરંતુ તે શક્તિનું આપણને પૂર્ણ તથા સ્પષ્ટ જ્ઞાન થતું નથી. પૂર્ણ રીતે સમજાય નહિ એવું કંઈ પણ તે શક્તિમાં છે, આપણી બુદ્ધિ કે શક્તિના પ્રદેશમાં ન હોય તેવું કઈ પણ એ શક્તિમાં -~ ઇંદ્રમાં, અગ્નિમાં, જાતિ ચિહ્નમાં, જાતિનાયકમાં, પિતૃમાં, પ્રેતમાં, પ્રાણીમાં છે એ ભાવનાની દૃષ્ટિએ તે શક્તિ અજ્ઞાત, અજ્ઞેય અને ( For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૫૭ અનુભવાતીત હતી. શક્તિ” કિંવા એ અર્થનું કોઈ નામ તે કાળમાં શક્ય નહિ હોય, –ન જ હતું. કારણ કે આરંભની અવસ્થામાં ભાવવાચક નામ અશક્ય હતાં. તથાપિ “શક્તિ” કિંવા એવા અર્થનાં નામ કે કલ્પનાનો અભાવ હશે, એકાદ પ્રેત કિંવા જાતિચિહ્ન ( totem)નું કે એવા જ કંઈ અન્યનું પૂજન થતું હશે; પરંતુ તે પૂજ્ય વસ્તુ અન્ય વસ્તુ જેવી નથી, તેનામાં કંઈ પણ અજબ છે, તેના દશ્ય સ્વરૂપની પેલી તરફ કંઈ પણ છે એવું લાગવું અશક્ય ન હતું. કહેવાનો અર્થ એ નથી કે, પ્રત્યેકને જ તેમ લાગતું હતું. કારણ, તે કાળે પણ વ્યક્તવાદી તાકિ હશે જ. તેમનું આ તાર્કિક જ્ઞાન વિશેષ ઊંડું કે સુસંસ્કૃત ન હતું; તે પણ એ તત્ત્વજ્ઞાનને પ્રવાહ અમુક દિશાએ વહેતે હતો એમ કહેવામાં ભૂલ થતી નથી. જંગલી કાળના દૃશ્યવાદી પોતાના અનુભવ પર વિશેષ આધાર રાખતા હોવા જોઈએ અને એ અનુભવની પેલી તરફ કંઈ છે કે નહિ તેની તેઓ વિશેષ દરકાર રાખતા નહિ હોય. સર્વ જંગલી માણસ અમુક એક જ કેટી કે વર્ગના હતા એમ માનવા તથા લખવાની તત્ત્વવેત્તાઓની પ્રવૃત્તિ જણાય છે. પણ તે ભૂલભરી છે. કોઈ પણ દેશના, કાળા કે જાતના લકે હા; તેમનામાં વ્યક્તિ તેટલી પ્રકૃતિ કદાચ નહિ હોય; પણ એક કરતાં અધિક ઢાળકીની પ્રકૃતિ હોવી વિશેષ સંભવનીય છે એમ માનવું જોઈએ. આધુનિક કિંવા હાલના કાળમાં જ દશ્ય, વ્યક્ત, તાર્કિક વાત પર આધાર રાખનાર અને અદશ્ય, ગૂઢ, ભાવનાગમ્ય વસ્તુ પર આધાર રાખનાર એવા બે પ્રકારના લેકોને જન્મ થયો છે એવું કંઈ નથી. બન્ને પ્રકૃતિ જોડિયા બહેનની માફક એક જ કાળે જન્મ પામેલી છે. અદશ્ય કિંવા અવ્યક્તવાદી જેમને કહ્યા છે તેમને અદવ કે અવ્યક્તની કલ્પના “તર્કદષ્ટિ એ દશ્યકલ્પના પછી જ આવવાનો સંભવ છે; પરંતુ “કાળદષ્ટિએ એ બે દષ્ટિમાં વિશેષ ફેર હોય એમ લાગતું નથી. ઇોિને માટે અદશ્ય – અવ્યક્તનું દર્શન કે અનુભવ શક્ય નથી તેથી તેમને ઈદ્રિયગ્રાહ્ય વસ્તુ કે વાત જ સાચી લાગશે અને તે જ પ્રિય થશે. વિચારતે એ પણ જણાઈ આવશે કે, For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ નીતિશાસ્ત્ર પ્રવેશ તર્કને પણ વ્યક્ત, સ્થિર, સમર્યાદ, વર્ણનસુલભ, પરિકુટાવયવ, નિર્જીવ વાત જ સત્ય અને પ્રિય લાગશે. ભાવના અને કલ્પનાની વાત એથી ઊલટી છે. ભાવના અને કલ્પનાને અસ્થિર, અમર્યાદ, અવર્ણનીય, અપરિક્રુટ સજીવ વસ્તુ તથા વાતનું જ્ઞાન થઈ શકે છે અને તેનું કૌતુક થાય છે. અર્થાત્ બહિર્મુખ, તર્કપ્રધાન કિવા ઇદ્રિયપૂજક પ્રકૃતિના લોકોમાં વ્યક્તવાદનું પ્રાબલ્ય હોય છે. ત્યારે અંતર્મુખ, ભાવનાપ્રધાન તથા ક૯પનાવશ પ્રકૃતિના લોકોમાં અવ્યક્તનું માહામ્ય ઘણું જ હોય છે. કોઈ ગમે તેવી પ્રકૃતિને છે, તેની વૃત્તિ સ્થિર હોય, તેને પિતાના મત માટે, કર્તવ્ય વિષે, ધોરણ સંબંધી સંશય ન હોય, તે ઉત્સાહ, આનંદ અને સ્વાભિમાનપૂર્વક સંસારયાત્રા કરતું હોય, તો તે માણસની વૃત્તિને “ધાર્મિક વૃત્તિ” તથા તેના મતને “ધાર્મિક મત” કહેવ; એવું હું ધર્મનું લસણ ઠરાવું છું અને ટૂંકામાં બતાવી આપીશ કે એ લક્ષણ જંગલી માણસ માટે જ ખરું છે એમ નહિ; પણ આધુનિક કાળને પણ તે તત્ત્વતઃ લાગુ પડે છે. પરંતુ તે પહેલાં સ્વીકારવું જોઈએ છે કે, સામાન્ય ભાષા તથા સમજદૂત પ્રમાણે ઉપરનાં લક્ષણ ભૂલભર્યા કરવા સરખાં છે. કારણ કે, ભાષાનું ધોરણ એવું છે કે, ઉપર કહેલી બે ભિન્ન પ્રકૃતિમાંના ભાવનાપ્રધાન, કલ્પનાવશ, અવ્યક્તપ્રિય, ગૂઢવાદી, અનંત તરફ નજર નાખીને મૂઢ બનેલા, જગચ્ચાલક શક્તિને મંગલમૂર્તિ માનનાર, જગન્નાથનું સ્વરૂપ અય તથા અનિર્વચનીય હેય પણ તે કેટલીક બાબતમાં રેય તથા પૂજ્ય પણ છે એમ માનનાર જ ધાર્મિક પ્રવૃત્તિના છે. આ ધોરણ લોકોની સામાન્ય સમાજનું નિદર્શક છે. બહિર્મુખ, તર્કપ્રધાન, વ્યક્તપ્રિય, દશ્યવાદી, બુદ્ધિપ્રદેશમાં આવતું હોય તેને જ સાચું માની તેના પર જ આધાર રાખનાર, જગચ્ચાલક શક્તિને મંગલમૂર્તિ શા માટે માનવી એવો પ્રશ્ન કરનાર, “જગન્નાથ” નામની વ્યક્તિ, મૂર્તિ કે આત્મા ક્ષીરસાગરમાં, કૈલાસ પર કે આકાશમાં રહેલા પિતાના હૃદયમાં, સિનાઈ પહાડ પર કે ગમે ત્યાં હે, કિંવા એવા કેઈનું બિલકુલ અસ્તિત્વ ન હો; પિતાની અલ્પ અને મર્યાદિત બુદ્ધિ જે સમજી શકે તથા કહી શકે તે સાચું માની For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ ધમ અને નીતિ ૫૫૯ તેના જ ધારણે વ્યવહાર ચલાવવા એવું માનનારને મત ગમે તેટલે નિશ્ચિંત હાય, તેનેા જીવનક્રમ ગમે તેટલા શુદ્ધ તથા પરાપકારવૃત્તિના હાય અને તેને સ્વકતવ્ય વિષે ગમે તેટલી ખાતરી, ઉત્સાહ અને આનંદ રહેતા હેાય; તાપણુ એવા લેાકને કાઈ પણ ધાર્મિક વૃત્તિના કહેતું નથી અથવા સમજતું નથી. મેં ધાર્મિક વૃત્તિનું જે વર્ણન કર્યું છે, તેના પ્રત્યે સામાન્ય સમજતા વિરાધ હશે; પણ તત્ત્વષ્ટિએ મારા મત બરાબર છે એવી મારી ( ગમે તે ગાંડી કહે। પણ પ્રામાણિક ) સમજ છે; અને મારું એવું અનુમાન છે કે, જેમ જેમ લેાક ગૌણ અને પ્રધાનને ભેદ કરવાનું તથા માનવી મનનાં કાકડાં હલકા હાથે ઉકેલવાનું શીખશે, તેમ તેમ તેમના મત વિશેષ તે વિશેષ અનુકૂળ થતા જશે. આવું અનુમાન શા આધારે કરું છું તેનું વિવેચન કરવામાં સમય બરબાદ નહિ કરતાં, મે જે ધમીમાંસાનું પ્રતિપાદન કર્યું છે, તે પ્રત્યેક પ્રકારની સંસ્કૃતિ તથા પાયરીને કેવી રીતે લાગુ પડે છે, તેનું ટૂંકું વિવેચન કરીશ. પ્રથમ તદ્દન નિકટના પરિચય ધરાવનાર આધુનિક કાળ જોઈશું. આ કાળના કેટલાકને ખરેખર લાગે છે કે ઇશ્વર નામની કાઇ સન અને સર્વશક્તિમાન એવી શક્તિ છે અને એ શક્તિ અનંત તથા ‘ શિવ ' કંવા મંગલસ્વરૂપ છે; એ શક્તિની ભક્તિપૂર્વક પ્રાર્થના કરવાથી પાપતા નાશ થશે, જગતમાં જે વાતને ખુલાસા થતા નથી તેને નિવેડા એ અન ́ત શક્તિમાં આવેલા છે વગેરે વગેરે. જો કે આવા પ્રકારની પૂર્ણ શ્રદ્ધા નહિ હાય તાપણુ ઘણા અંશે જેની એવા પ્રકારની વૃત્તિ છે તેવા રવીંદ્રનાથ ઠાકુર સરખા કેટલાક જણ હાલના તાર્કિક અશ્રદ્ધાળુ યુગમાં પણ છે એમાં કંઈ શંકા નથી. આપણે જોઈએ છીએ કે, ઈશ્વરનું અસ્તિત્વ તર્ક દૃષ્ટિએ સિદ્ધ કરી શકાયું નથી તેપણ તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખી ઉત્સાહપૂર્વક તેની સેવા તથા ભજન કરનાર પ્રેાફેસર વિલિયમ જેમ્સ, મિ. એચ. જી. વેલ્સ વગેરે તર્ક પડ્યુ, કિંવા એલીવર જેમ્સ, વિલિયમ ક્રૂક્સ વગેરે આધિભૌતિક શાાસ્ત્રજ્ઞામાં પણ ઉપર કહી તેવી સમૃદ્ધ વૃત્તિનું દર્શન થાય છે. સર For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નીતિશાસ્ત્રમવેશ 6 એનાથી ઊલટુ જેએ રેશનલીસ્ટ એટલે તાર્કિક છે તેઓમાં આ મત અને વૃત્તિ માટે એટલા અનાદર દષ્ટિએ પડે છે કે, તેઓ આવા મોટા મોટા માણસેાના ભાળપણ અને આત્મવચનાની યા ખાય છે. આ તાર્કિકાનું વન જોઈએ છે તે તે અતિ નીતિમાન, સ્વાત્યાગી તથા સ્વમતાભિમાની હાવા સાથે આત્મપ્રત્યય, ઉત્સાહ અને બહુ જ સમાધાન વડે સાખપૂ ક સંસારયાત્રાનું આક્રમણ કરી રહેલા જણાય છે. તેમનું તત્ત્વજ્ઞાન તથા તેમનેા ધર્મ - નિરીશ્વર' પણાતા હોવા છતાં તેમની પેાતાના મત વિષેની ખાતરી, સ્વીકૃત કાર્યં પ્રત્યેની ભક્તિ, ધ્યેય પ્રીત્યર્થ સ્વાત્યાગ કરવાની તત્પરતા વગેરે જોઈ તે ભાષા તથા રૂઢિને બાજુએ રાખી હું કહું છું કે તેમની વૃત્તિ ધાર્મિક છે. માલ અને બ્રેડલા ગમે તેટલા ‘નિરીક્ષરી –નાસ્તિક જણાતા હાય પણ હું તેમને ધાર્મિક પ્રવૃત્તિના માનું છું. એક વાત તા એ છે કે, તે ખરેખર નિરીશ્વરી ન હતા. પ્રત્યેકને સ્વીકારવું પડશે કે, આફ્રિકાના જંગલીઓના, ભાલ કાળી વગેરે આપણા દેશના જંગલીઓના, ઋગ્વેદકાલીન આર્યાના, તુકારામાદિ સાધુસંતાને અને ખ્રિસ્તીઓને ‘ ઇશ્વર ' શબ્દને અથ ભિન્ન ભિન્ન છે. કથા કરનાર પુરાણી, ‘સન' આપનાર પાદરી, વ્યાખ્યાન આપનાર માસ્તર કે પ્રોફેસર ‘ ઈશ્વર ' શબ્દ જ ઉચ્ચારે છે; અને સ્ત્રી, મજૂર, વિદ્યાથી, એકડા બગડા શીખનાર બાળક પણ ‘શ્વિર ’ શબ્દ જ ઉચ્ચારે છે. શું એ સર્વના મનને। અર્થ એકસરખા હાય છે કે ? નહિ જ. કથા કહેનાર પુરાણી શાસ્ત્રી જે અદ્વૈતવાદી હૈાય છે તેા તેને ત્રહ્મ સત્ય નમિથ્યા એ તત્ત્વ પરમાતઃ ખરું લાગે છે તથા ‘શ્વર,' જગત વગેરે વળ વ્યવહાર દષ્ટિએ સત્ય અને તે સિવાયને માટે મિથ્યા આ શાસ્ત્રીની પુરાણકથા સાંભળનાર ડેાસી તરફ જોઈશું શ્વર ( મૂર્તિ કે છબીમાં) દીવા દિવેટમાં સમાયેલે લાગે છે. તેને નૈવેદ્યની જરૂર પડે છે. તેને શ્રીફળ, સાકર, પેંડા વગેરે અર્પણ કરવાથી તે ગમે તેવું અરિષ્ટ દૂર કરે છે! જેવા જેને ભાવ તેવા તેને દેવ' એ જ ખરી વાત છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ભિન્નત્વમાં જે એકત્વ લપાયેલું છે અને એકત્વમાં જે ' ભાસે છે. તે તેને ભરાયેલા . For Personal & Private Use Only - Page #593 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ભિન્નત્વ ભરાયેલું છે તે જોવું તેનું જ નામ તત્વજ્ઞાન. તમારા મારા જેવા એ દૃષ્ટિ આપણને પૂર્ણપણે પ્રાપ્ત થયેલી છે એમ કહી શકે એ શક્ય નથી; તથાપિ કહી શકાશે કે, તત્ત્વજ્ઞાનના એ લક્ષણ તરફ લક્ષ આપી વિચાર કરવાનો પ્રયત્ન કરવાથી ધ્યેયપૂજા અને દેવપૂજા એ બેમાં એકત્વનું દર્શન થવું અશક્ય નથી. “દેવ” દેવ” એમ આપણે કહીએ છીએ પણ શું એ દેવને અર્થ મૂર્ત સ્વરૂપ પામેલું ધ્યેય' એવો નથી હોતો કે? અને જો એ વાત સાચી હોય, તો “માનવજાતિનું કલ્યાણ, બહુજનહિત સાધન વગેરે જે ધ્યેયો તાકિકને મન આદરણીય હોય છે, જે બેયની એ લોકો પોતપોતાની રીતે અનન્યભાવથી ઉત્સાહપૂર્વક પૂજા કરે છે, તે એને સામાન્ય ભાષાએ દેવત્વનો ગુણ આપ્યો ન હોય તે કારણે સૂમદર્શી તત્વવિવેચકોની શ્રદ્ધાભક્તિયુક્ત ધ્યેયપૂજાને દેવપૂજાનું માન કેમ આપવું નહિ તે સમજાવું મુશ્કેલ છે. દેવ એટલે અમુક કાંઈ એવું જે ઠરેલું હેત, તે જુદી વાત હતી; પણ દેવનો અર્થ પ્રત્યેક કાળ કે જાતિમાં જ નહિ પણ પ્રત્યેક માણસના મનમાં ભિન્ન ભિન્ન હોય છે, અને એક જ માણસના મનમાં અર્થ વય તથા સંસ્કારભેદથી બદલાતું જાય છે એ વાત વિચારમાં લીધા પછી, ધ્યેય એટલે આધુનિક કાળને દેવ એમ કહેવામાં મને તે હરકત જણાતી નથી. કેઈ કહેશે કે, “બેય ઉચ્ચ હોય તે તમારી વાત બરાબર જણાય છે; પણ એય નીચા હોય તે તેને દેવત્વનું સિંદૂર શી રીતે લગાડાય ? ” ઉત્તર એ છે કે, ધર્મ તથા દેવની કલ્પનાના ઇતિહાસ તરફ જોઈશું તો આપણી દષ્ટિએ સર્વ દેવે સારા ઠરશે એવું કંઈ નક્કી નથી. કેટલાક બલિ લેનાર, કેટલાક લિંગપૂજા શીખવનાર, કેટલાક પરપુરુષગમન નહિ કરનાર સ્ત્રીને અપવિત્ર માનનાર, એવા એક બે નહિ પણ હજારે પ્રકારના દેવ છે. આવા દેવને દેવોની સભામાં બેધડક નિમ ત્રણ આપનારાએ ઉદાર ધ્યેયરૂપી દેવને આમંત્રણ આપવામાં શા માટે આનાકાની કરવી જોઈએ? બીજું એ કે, “એય’પૂજા કરનાર તાર્કિક પ્રથમ દર્શને ઈન્દ્રિયાતીત પ્રમાણ નહિ માનનાર, અશ્રદ્ધ, વ્યક્ત પર જ આધાર રાખનાર જણાતા હશે; પણ ઊંડી નજરે જોનાર જોઈ શકશે કે For Personal & Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રપ્રવેશ તે તેવા નથી હોતા. કારણ કે, ઉચ્ચ ધ્યેય પણ ખરેખર ઈન્દ્રિય ગમ્ય નથી અને તેમના પર શ્રદ્ધા શા માટે રાખવી તે તર્કથી સિદ્ધ કરી શકાતું નથી. ખરું કહીએ તો આ મુદ્દાને સહજ વિવરણ અને સમર્થનની જરૂર છે; પણ લેખ મોટો થતો જતો હવાથી લેખિનીને અટકાવવાની ફરજ પડે છે. જે મુખ્ય મુદ્દા પરથી ઉપરને ગૌણ મુદ્દો નીકળ્યો હતો તે એ છે કે, જ્યાં જેને અનન્યભાવ છે, જ્યાં જેની અચળ શ્રદ્ધા છે ત્યાં તેને દેવ છે. માર્મિક દૃષ્ટિએ જેનારને, ___ 'मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद ।' એ વચનને અર્થ અને ઉપરના વિવેચનને અર્થ એક જ જણાશે એમ લાગે છે. ગમે તે દેવ કે ધ્યેયની પૂજા કરો. એ પૂજા દેવનમા: વેરાવું ઘર છત ન્યાયે ઈશ્વરના દરબારમાં રજૂ થશે જ. શરત માત્ર એક છે અને તે એ કે, તે દેવ કે ધ્યેય તમારું હોવું જોઈએ. બીજાના દેવ કે ધ્યેયની પૂજા એ ખરી દેવપૂજા જ નથી, તે “સ્વધર્મ જ નથી. ભયાવહ પરધર્મ કહે છે તે તે જ; અને તેનું જ નામ ધર્માતર કે વટલાવવું, કિવા ધર્મચુતપણું. આ દષ્ટિએ મીલ, બૅડલો, આગરકર, ગોળે વગેરેને ધર્મચુત કહેવા કરતાં તમારા અમારા જેવાને જ એવાં નિંદાવ્યંજક વિશેષણ લગાડવાં અધિક ઉચિત નથી કે ? આ પ્રશ્ન પરથી સ્વાભાવિક રીતે જ ક્ષણભર ધર્મનિષ્ઠ લેકેનો વિચાર લય પામે છે અને ધર્મ પર અચળ શ્રદ્ધા નહિ ધરાવનાર તમારા અમારા જેવાના મનની સ્થિતિને વિચાર આવે છે. મારી સમજ પ્રમાણે જેને સંસારમાં ભૂલ્યા ભટક્યા જેવું લાગે છે, જેને સંસારયાત્રા કરવામાં રસ્તો સારી રીતે જણાતો નથી; એટલું જ નહિ પણ કઈ દિશામાં અને ક્યાં જવાનું છે તેની પણ નિશ્ચિતપણે ખબર નથી, તેનામાં ધર્મનિષ્ઠા નથી. જે તે સમાજે સ્થાપેલા નીતિનિયમનું પાલન કરતા હોય કિંવા પાલન કરવા ઈચ્છતો હેય, તે તેને નીતિનિષ્ઠ કહે. તે બાહ્યતઃ હિંદુ, જૈન, ખ્રિસ્તી કે અન્ય કોઈ પણ ધર્મના અનુયાયી હશે પણ વસ્તુતઃ તે ધર્મવાની નથી. સામાજિક સવડ માટે તેને અમુક For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ એક ધર્મમાં અંતર્ભાવ કરવામાં કંઈ ખોટું નથી; પણ જે હૃદયસ્થિતિ પરથી ધર્મ અધર્મ ઠરાવવો હોય, તે કહેવું જોઈએ કે તેને કોઈ ધર્મ નથી. તે નામમાત્રથી કોઈ પણ ધર્મને હો, ઉપર કહ્યા પ્રમાણે તેનું મન જગતના અર્થ માટે સંશયી હોય, તે જે વિશ્વરૂપદર્શનથી ગભરાઈ ગયા હેય, તે જે જગતને વ્યવહાર વેઠ ગણીને ચલાવતે હેય, તો વસ્તુતઃ તેનું હૃદય ધર્મશૂન્ય જ છે. હૃદયવૃત્તિમાં તત્ત્વતઃ જેમ ગોરી કે કાળી ચામડીથી, પાયજામાં કે ધેતિયાથી, કફની કે ઝભભાથી ફરક પડતો નથી, તેમજ કેવળ અટક સરખા ધર્મથી પણ તેની ખરી ધર્મ શૂન્યતામાં ફરક પડી શકતો નથી. એવા લેક ધર્મશૂન્ય હોય તેથી કેઈએ એમ ન સમજવું કે તે દુર્ગુણ હોય છે. એમાંના કેટલાકને સૌજન્ય, સરળતા, ઉદારતા વગેરે ગુણ વંઘ લાગતા હોય છે અને વ્યવહારદષ્ટિએ ખરેખર તેમનું આચરણ પણ નિર્દોષ હોય છે; પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં તેમના દિલમાં એવું જણાઈ આવશે કે, (તેઓ પોતે પણ કબૂલ કરશે) તેમની સૌજન્યાદિ ગુણ માટેની પૂજ્ય બુદ્ધિ સ્થિર નથી અને જે કે તેઓ અવળા માર્ગે નહિ ગયા હોય પણ તેમની દષ્ટિ કદી તે તરફ ગઈ ન હતી એવું કહી શકાશે નહિ. અસત સુંદરીના મોહને તે ભોગ બનતા નથી એ ખરું, પણ તેઓ છૂપી રીતે તેને નિહાળે છે; નિદાન તેમની દષ્ટિ તેના તરફ જાય છે જ એ પણ ખરું છે. તેઓ દુરાચાર કદી પણ નહિ કરે, ઇન્દ્રિયના દાસ નહિ બને, શ્રેય” અને “પ્રેય” વચ્ચે ઝઘડો થતાં શ્રેયને જ સ્વીકાર કરશે; દુનિયા ખૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ” એ વાત વારંવાર અનુભવમાં આવતી હોવાથી સત્ય કે દેશહિત ખાતર અભિમાનથી જે ઇંદ્રિયનિગ્રહ કરવામાં આવે છે, સ્વાર્થને તિલાંજલી અપાય છે, સુખને જીવ દુઃખમાં નખાય છે, તે સર્વ મૂકનારી દુનિયામાં - પાપપ્રચુર, બાહ્યતઃ નિરીશ્વર જણાતી, બંળયાના બે ભાગને ન્યાયે ચાલનાર દુનિયામાં – નિરર્થક કે મૂર્ખતાભર્યું છે કે શું એવી શંકા તેમના મનના એક ખૂણામાં હમેશ લપાઈ રહેલી હોય છે; અને તેમની મનોવૃત્તિમાં તેની છાયા જણાઈ આવ્યા સિવાય રહેતી નથી. પછી ભલેને તે સૂક્ષ્મપણે હશે. નીતિનિક માણસમાં પવિત્રતાનું For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ તેજ હોય છે જ; પણ તેના મનને પૂર્ણ સમાધાન મળેલું હોતું નથી, સંસારનું ગૂઢ ઊકલેલું હેતું નથી, તે સંસાર તરફ “આશ્ચર્યવત ” દષ્ટિએ જેતે હેય છે; એટલું જ નહિ પણ કરતા, અન્યાય વગેરે જોઈને તે ભયભીત બનેલું હોય છે. શશી વિધૂસરો જિતવના શામિની” વગેરે શૂળ તેને વારંવાર ખેંચે છે. જગતનો જે કોઈ દયાળુ નિયંતા હોય તો તે આને ખૂંચતી વાતને સ્થાન કેમ આપે છે, તે તેને સમજાતું નથી. એવી વાતે ચાલવા દેવામાં ઈશ્વરનો કંઈ પણ હેતુ હશે, એવા પ્રકારના યુક્તિવાદને તે સમજે છે પણ તે પૂર્ણપણે તેને સમજાતું નથી. જગત જેવું હોવું જોઈએ તેવું છે એમ તેને લાગતું નથી; વેદાંતની ભાષામાં કહીએ તો તેને દૈતભાવ નષ્ટ થયેલો નથી હોતો, જગત સચ્ચિદાનંદાત્મક હોવાની તેને સારી પ્રતીતિ મળતી નથી. સર્વત્ર આનંદ ભરેલો છે, સર્વ ચિદાત્મક છે, સર્વ સતસ્વરૂપ – નીતિ દષ્ટિએ સારું – છે એવું કંઈ તેને જણાતું નથી. ભૂકંપ, સર્પદંશ, વ્યભિચાર, માત્સર્ય, કામક્રોધાદિ પ્રબળ ષડરિપુ વગેરે આ જગતમાં ન હોત તે શું બગડી જાત તે સારી રીતે તેની ધ્યાનમાં આવતું નથી. તેને શંકા થાય છે કેકેટલીક સ્ત્રીઓ સુંદર હોય છે પણ તે પાપાચાર આચરે છે તે ઈશ્વરની અનુજ્ઞાથી જ થાય છે કે શું? સ્ત્રીઓના સૌંદર્ય અને સદાચારને જ પુરુષના હૃદયમાં અભિલાષા ઉત્પન્ન કરવાને કારણભૂત બનેલા જોઈ શેક્સપિયરને પણ કૌતુક થયું છે. સંત-શીલ અસત અભિલાષ કેમ ઉત્પન્ન કરે છે? સૌંદર્ય મલિન વિચારને કેમ પ્રેરણા આપે છે? સાધુત્વ જ અસાધુ આચરણમાં કેમ પ્રવૃત્ત કરે છે? ઈશ્વરને જ્યારે સાધુતા પ્રિય છે ત્યારે જ્યાં સાધુત્વ ટકવું અશક્યવત છે તેવી પરિસ્થિતિમાં તે લાખો માણસને કેમ મૂકે છે? ધાર્મિક શ્રદ્ધા કિંવા બ્રહ્મજ્ઞાનના આધાર વગરના પરંતુ નીતિતત્પર માણસના મનમાં તે પોતે તેને દાબવાને ગમે તેટલો પ્રયત્ન કરતો હોય છતાં કદી કદી આવી આવી શંકા આવ્યા સિવાય રહેશે નહિ. સૃષ્ટિ તરફ નજર કરો, ત્યાં શું જણાય છે? લેહી, પરૂ, નરક, દુર્ગધ વગેરે નિર્જીવ કેટીની વાત બાજુએ રાખીશું. સજીવ કેટી તરફ જોઈએ છે તે જણાય છે કે, જ્યાં ત્યાં એકલપેટાપણું, મારામારી, કાપાકાપી, ખૂન For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ ધમ અને નીતિ વગેરેની રેલમછેલ થઈ રહેલી છે. મોટું માછલું નાનાને ગળી જાય છે, તેને વળી તેનાથી મોટું ગળી જાય છે ! નીવો નીવર્ય નીવનમ્ એ સૃષ્ટિને ન્યાય છે અને માણસજાતે પણ ઘણું અંશે તેનો સ્વીકાર કર્યો છે. જે તે પિતાનાં ખિસ્સાં તર કરવા ઈચ્છે છે. કારખાનદારને દ્રવ્યલાભ આગળ બીજું કંઈ જણાતું નથી. મજૂરના શા હાલ થાય છે તે તરફ તે વિશેષ લક્ષ જ આપતો નથી. સુશિક્ષિત અને દેશાભિમાની કહેવડાવનાર કારખાનદારનું વર્તન પણ આ બાબતમાં વિશેષ ભૂષણસ્પદ હોય છે એવું કંઈ નથી. ડાહ્યાડમરા અને વિદ્વાન કહેવાતા લોકોનું વર્તન પણ ઘણી વાર વીવો વવચ વીનમ્ ધોરણનું હોય છે. “વીદ્ધાર મત્સરપ્રસ્તાદ કહ્યું છે તે વ્યર્થ નથી. જે અવસ્થા વ્યક્તિની તે જ રાષ્ટ્રની. સર્વત્ર એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર સત્તા જમાવી તેની સંપત્તિ પર પિતાનું પ્રભુત્વ સ્થાપવા પ્રવૃત્ત હોય છે. પરાજિત રાષ્ટ્રની પ્રજાની કેવી દીન અવસ્થા હોય છે, વારંવાર શરમથી નીચું જોવડાવ્યાથી તે પ્રજા તેજહીન બની સ્વાભિમાન, શૌર્ય, ઔદાર્ય વગેરે ગુણોથી ધીમેધીમે વિમુખ બને છે, તેને આત્મૌપજ્યબુદ્ધિથી સૂક્ષ્મ વિચાર કરનાર કેટલાં રાષ્ટ્ર છે? જે તે રાષ્ટ્ર પોતાનો જ વિચાર કરે છે. બીજાનું ગમે તે થાઓ, અમારી બોલબાલા રહે એટલે બસ. રાષ્ટ્ર રાષ્ટ્રની નીતિનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આ રીતે વિચાર કરતાં કર્તવ્યનિષ્ઠની કર્તવ્યનિષ્ઠા ધીમે ધીમે ડગમગવા લાગે છે. તે કર્તવ્યય્યત નહિ બને. કારણ કર્તવ્ય કર્તવ્ય ખાતર જ તે કરે છે; સ્વાર્થની અપેક્ષાથી નહિ. તેને મન કર્તવ્ય પૂજ્ય હોય છે, પણ કોઈક વખત તેને લાગે છે કે ન્યાય, દયા, પરોપકાર, દેશાભિમાન વગેરે વાતે લઈ બેઠા છીએ તે એક પ્રકારનું ગાંડપણ તો નથી ને ? જગતના સર્વ વ્યવહારનો પ્રવાહ ઊલટી દિશાએ વહેતો જોઈને ધર્મનિષ્ઠાને આધાર નહિ ધરાવનાર માણસને કર્તવ્યપ્રેમ કંઈક બળહીન બને તે નવાઈ જેવું નથી. તે કર્તવ્યય્યત નહિ થાય તે પણ અસમાધાનના નરકમાં ડૂબકાં ખાવાનો જ. તેણે બાહ્ય સદાચારનું ગમે તેટલું પુણ્ય પ્રાપ્ત કર્યું હશે, પણ તે મોક્ષનો અધિકારી નહિ બની શકે. For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ કારણકે, પૂર્ણ સમાધાનનું જ નામ મોક્ષ અને અસમાધાનનું નામ નરક છે. આ નરકની દુર્ગધ કઈ સ્થળે એછી હશે, કેઈ સ્થળે વધારે હશે; કેટલેક સ્થળે (સોક્રેટીસ કે એવા અન્ય સાત્ત્વિક ધર્મજિજ્ઞાસુના મન ક્ષેત્રમાં) અસમાધાનને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થઈ નરક અને મોક્ષની મર્યાદા તદ્દન નજીક નજીકમાં આવી રહેલી હશે – ચાર આંગળનું પણ અંતર નહિ હોય; પરંતુ અંતર ગમે તેટલું ઓછું હશે તો પણ સંશય અને અસમાધાનની કિલ્લેબંદી ધરાવતા માનસિક કારાગૃહમાં નિવાસ કરનાર જ્ઞાનગંગાથી શુદ્ધ, પવિત્ર અને પ્રસન્ન નહિ બને ત્યાં સુધી મોક્ષના ક્ષેત્રમાં પગલું મૂકી શકશે નહિ. ઉપર કહ્યું છે કે, અસમાધાનરૂપી નરકના અનેક પ્રકાર છે. આ સર્વ પ્રકારનું વર્ણન કરવાની જરૂર નથી, પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ઉપર વર્ણવેલા સંશયાત્મા અથવા વિસંગતાત્માનું અસમાધાન ઈદ્રિયનિગ્રહશુન્ય પણ ધર્મપ્રિય મનુષ્યના અસમાધાનથી ભિન્ન છે. કેટલાકને ધર્મ એટલે શું એ વિષે સંશય નથી હોતો. તેમને ધર્મ પ્રિય હોય છે; પણ ઈદ્રિયો પૂર્ણ રીતે વશ નહિ. હોવાના કારણે તેમનું સર્વ કંઈ ગોટાળામાં પડે છે. जानामि धर्म न च मे प्रवृत्तिः । जानाम्यधर्म न च मे निवृत्तिः ॥ બાઈબલના કહેવા પ્રમાણે “The soul is willing - but the flesh is weak” કહેવાને વારંવાર પ્રસંગ આવવાથી તેને અસમાધાનના નરકમાં દિવસો પસાર કરવા પડે છે. જ્ઞાનગંગા જ તેને એ નરકમાંથી મુક્ત કરી શકશે; પણ એ જ્ઞાન કેવળ બૌદ્ધિક નહિ પણ હાડ, માંસ અને રક્તમાં પ્રવેશેલું, ભળેલું અને ભીંજેલું જ્ઞાન હોવું જોઈશે. જગત એટલે શું, આપણું ધ્યેય શું વગેરેનું કેવળ બૌદ્ધિક જ્ઞાન એ ખરું જ્ઞાન જ નથી. જે બુદ્ધિને સમજાયું હોય એટલું જ નહિ પણ રચ્યું હોય, જે બુદ્ધિને રચ્યું હોય એટલું જ નહિ પણ આત્માનાં ભાવનાદિ અન્ય અંગોને પણ રુચ્યું તથા પ્રિય થયું હોય, જે આત્માનાં સર્વ અંગેને રુચ્યું તથા પ્રિય થયું હોય એટલું જ નહિ પણ જે સારી ટેવથી કહે, તપથી કહે, કિંવા યોગાભ્યાસથી કહે; પણ For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૬૭ પૂર્ણપણે હાડમાંસમાં ઉતરી રોમેરેામમાં વ્યાપી ગયું હોય અને કર્મેન્દ્રિયો દ્વારા પિતાનું રમ્ય, પ્રસન્ન અને ઉજજવલ સ્વરૂપ સદૈવ વ્યક્ત કરવા લાગ્યું હોય, તે જ ખરું જ્ઞાન. આપણા તત્ત્વવિવેચકેએ શાબ્દિક અને બૌદ્ધિક જ્ઞાનને જ્ઞાન જ કહ્યું નથી અને અમાનિત્વ, અદંભિત્વ, ધૈર્ય, વૈરાગ્ય, અહંકાર ઇત્યાદિ ગુણનો ખરા જ્ઞાનમાં અંતર્ભાવ કર્યો છે તે અતિ માર્મિક છે. અધ્યાત્મમાં કેવળ તાર્કિક તનિશ્ચય થાય એ કંઈ કામનું નથી. એ નિશ્ચય અંગમાં વ્યાપી જવો જોઈએ, સ્થિર થ જોઈએ અને નિત્ય હો જોઈએ. તેમ બને તે જ તેને “જ્ઞાન”નું ઉચ્ચ નામાભિધાન મળે. તત્ત્વદર્શન થયું હોય પણ તે નિત્ય ન હોય, તો તેવી સ્થિતિના માણસને ધર્મશૂન્ય પણ કહી શકાશે નહિ અને ધર્મનિષ્ઠ પણ કહી શકાશે નહિ. તેની ધર્મ પ્રત્યે અનન્ય અથવા અવ્યભિચારી ભક્તિ નથી હોતી તેમ તેને અધર્મ પણ પ્રિય નથી હોતો. તેને શું નામ આપવું તે નક્કી કરવાનું કામ કઠિન છે. અસ્તુ. X ધર્મચર્ચાને પ્રવેશ અંધકાર અને ગલી કૂંચીઓથી ભરેલો છે. તથાપિ એ અરણ્યમાં ઠોકરે ખાતાં ખાતાં, ફરતાં ફરતાં સત્ય સ્વરૂપી સૂર્યનાં કેટલાંક કિરણ વૃક્ષોની ગીચ ડાળી પાંખડીઓમાંથી જેમ તેમ માર્ગ કાઢી આપણો માર્ગ થોડો ઘણો પ્રકાશિત બનાવવા લાગ્યાં છે. માણસ તદ્દન જંગલી હોય કે મેટ સુસંસ્કૃત હોય; પ્રથમ તે જગત તરફ આશ્ચર્યયુક્ત અથવા ગીતાના કથન પ્રમાણે “આશ્ચર્યવત’ દૃષ્ટિએ જુએ છે. આટલી દૃષ્ટિ માત્ર કાયમ રાખવાથી ચાલતું નથી. તે કંઈ પણ – નિદાન તેટલી ક્ષણ પુરતો પણ – નિશ્ચય કરે છે. આ બૌદ્ધિક નિશ્ચયને તેનું તત્વજ્ઞાન” કહેવામાં આવે છે. એ તત્ત્વજ્ઞાનને ભાવનાની હૂંફ મળી તેને કંઈ રંગ લાગી તે કંઈ હિલચાલ કરવા લાગે છે એટલે એ જ તત્વજ્ઞાનને “ધર્મ' સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અર્થાત ધર્મ વ્યક્તિ તેટલી પ્રકૃતિના ન્યાયે પ્રત્યેકનો ભિન્ન ભિન્ન હોઈ શકશે. હેય છે જ. તે જ પ્રમાણે કેટલાકને ધર્મ સ્થિર અને For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસપ્રવેશ નિત્ય હોય છે, કેટલાકને નથી હોતો. કહેવાનો હરકત નથી કે ઘણાખરાનો સમાવેશ બીજા વર્ગમાં થશે. આ વર્ગના લોકોમાં બે પ્રકાર છે. એક સંશયાત્મા કિવા વિસંગતાત્માને અને બીજે ઈદ્રિયનિગ્રહશૂન્યને. સંશયાત્માને અમુક ક્ષણ પૂરતો પણ વ્યવહાર માટે કંઈ ને કંઈ નિશ્ચય કરવો જ પડે છે અને એ અર્થમાં તે ક્ષણ પૂરતે તેને કંઈ પણ ધર્મ સ્વીકારવો પડે છે; તોપણ ક્ષણે ક્ષણે ધર્માતર કરનારને સ્વાર્થ લુપ ધર્મશૂન્ય કહીશું તે તેમાં કંઈ ખોટું થશે નહિ. આ લોકોને સ્વાર્થલેલુપ કહું છું પણ હું એવો ભાસ કરાવવા નથી ઇચ્છતો કે તેઓ અનીતિમાન કે નિંદ્ય હોય છે. તેઓ અસમાધાનના નરકમાં હોય છે અને તેમની સ્થિતિ શોચનીય હોય છે એ ખુલ્લું છે. પૂર્ણ ઈદ્રિયનિગ્રહ નહિ ધરાવનાર પરંતુ ધર્મશ્રદ્ધાવાન એવા લોકોની સ્થિતિ પણ ઓછી શોચનીય હોય છે એવું કંઈ નથી. જ્યાં સુધી જ્ઞાનગંગામાં સ્નાન થયેલું નથી હોતું, ત્યાં સુધી ઉભયના નસીબમાં નરક જ છે. કેવળ બૌદ્ધિક અથવા તાર્કિક જ્ઞાનમાં પાવન કરવાની શક્તિ નથી. એ તેજ તો ભાવનાગમ્ય તથા પ્રિય લાગવાના કારણે પિતાના બનાવી લીધેલા જ્ઞાનમાં જ છે. જેમને એવું જ્ઞાન પ્રાપ્ત થયેલું નથી, તેઓ જે સમાજે નિયત કરેલા નીતિનિયમનું પાલન કરતા હોય, તે તેમને નીતિનિષ્ઠ કહેવા જોઈએ અને જે પાલન ન કરતા હોય તે અનીતિનિષ્ઠ સમજવા જોઈએ. અત્યાર સુધી આવા પ્રકારનું જે વિવેચન થયું છે, તે કોને કેટલે સુધી રુચશે તે કહી શકાય તેમ નથી. તો પણ તે તરફ લક્ષ નહિ આપતાં ધર્મનિષ્ઠાનું ઉચ્ચતમ સ્વરૂપ શું છે તેનું દિગદર્શન કરી કલમ બંધ કરવાનો વિચાર છે. ઉચ્ચતમ ધર્મનિષ્ઠા સ્નાન સંધ્યાદિ બાહ્ય આચાર માટે કિંવા યજ્ઞોપવીતાદિ બાહ્ય ચિહ્ન માટે આગ્રહ રાખતી નથી; પણ એને અર્થ એવો નથી કે તે સર્વ રીતે બાહ્ય ઉપાધિને ત્યાગ કરે છે. જ્ઞાની સમજાતે જ હોવો જોઈએ કે, એ વસ્તુઓ દષ્ટાંત, શિસ્ત, સ્નેહબુદ્ધિ વગેરે દષ્ટિએ ઘણું ઉપયોગી છે. ધર્મતત્ત્વની દષ્ટિએ For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નીતિ ૫૬૯ ઉચ્ચતમ ધર્મનિકા હિંદુ, ખ્રિસ્તી વગેરે ભેદ ગૌણ માનતી હશે, પણ વ્યવહારદષ્ટિએ એ ભેદ અન્ય જનોની અજ્ઞાનાવસ્થામાં ઉપયુક્ત છે, એટલું જ નહિ પણ આવશ્યક છે એ તત્ત્વ પણ તેની જાણમાં હોય છે. ઉચ્ચતમ ધર્મનિષ્ઠા ઈદ્રિયોને વશ રાખે છે; તેનો સંહાર કરતી નથી. સુખેચ્છાનું કથન તે કાન ધરીને સાંભળી લે છે; પણ યોગ્ય સમયે જ, યોગ્ય પ્રસંગે જ અને યોગ્ય પ્રમાણમાં જ તેના કથનાનુસાર વર્તે છે. હૃદયની મહત્વાકાંક્ષાને તે મસ્તક ઊંચું કરવા દેતી નથી; પણ જગતમાં ક્ષુદ્ર માણસને મહત્ત્વ પ્રાપ્ત થવા લાગે છે તો તેમાં ભૂતમાત્રનું અહિત રહેલું જોઈ તેને તે વિરોધ કરે છે. ધર્મનિષ્ઠા બાહ્ય વસ્તુ પર, કર્મ પર, પ્રસંગ પર, પરિણામ પર કિંવા ફળ પર અવલંબન રાખતી નથી. તે તો આત્મસંતુષ્ટ હોય છે. તેની ક્રીડા, રતિ, આસક્તિ પિતામાં જ હોય છે. આનો અર્થ એવો નથી કે તે કોઈ પણ કામ કરતી નથી, કિંવા કરવા ઇચ્છતી નથી, કિંવા કાર્યફળ તેને સરખી જ યોગ્યતાનાં લાગે છે. તેને પિતાના સુખની દરકાર નથી હોતી પણ તે અન્યને સુખ આપવા ઇચ્છે છે, તેને પિતાને માટે ક્ષુદ્ર સ્વાથનું કાર્ય રહેલું નથી હોતું પણ અન્યનું કલ્યાણ સાધવાનું કામ કર્યા સિવાય તેને સંત-સમાધાન જ મળતું નથી. તે પાંડિત્ય, વિદ્વત્તા, બહુશ્રુતત્વ, બુદ્ધિની કુશાગ્રતા કે વિશાળતાને વિશેષ મહત્વ આપતી નથી; પરંતુ એ સર્વ નિરર્થક છે એમ પણ સમજતી નથી. એટલું જ નહિ પણ તે જાણે છે કે, સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયા સિવાય તથા તે પિતાનું બન્યા સિવાય સૌંદર્ય તથા સામર્થ્યનું પૂર્ણત્વ પ્રાપ્ત થઈ શકશે નહિ. જગત તરફ જોયા પછી આશ્ચર્ય, ભય, કર્તવ્યમૂઢતા વગેરે વિકાર ઉત્પન્ન થતા હોય ત્યાં સમજવું કે ધર્મનિષ્ઠાનું સ્વરૂપ પૂર્ણ અવસ્થા પામેલું નથી. તાકિસાન ધર્મનિષ્ઠાને દેહ છે. ભાવનાની તેજસ્વી જ્યોતિ એ જ્ઞાનાત્મક દેહમાં વ્યાપી જાય છે તથા તેને પોતાની બનાવી લે છે એટલે આપણે એ અવસ્થાને “ધર્મ' સંજ્ઞા આપીએ છીએ. જેમ જેમ જ્ઞાનાત્મક દેહ વૃદ્ધિ પામતો જાય છે, જેમ જેમ ભાવનારૂપી ચિતયુક્ત પ્રાણ શુદ્ધ થતો જાય છે, તેમ તેમ ધર્મ શુદ્ધ, તેજસ્વી અને પાવન સ્વરૂપ ધારણ કરતા જાય છે. જગતની For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ચાવી હાથમાં આવે, વિશ્વકર્તા મહાકવિના મર્મ સમજાય, સૃષ્ટિ પ્રત્યેને પરકીય ભાવ દૂર થઈ તે માતા સમાન લાગે, તેના ગૃહમાં વિના સંકોચે ક્રીડા કરી શકાય, પ્રેમના હક્કથી, લાડકાપણુથી યોગ્ય બાબતમાં આગ્રહ રાખતા થવાય, સૃષ્ટિનિયમ માતાપિતાની આજ્ઞા સમાન કેવળ અનુલ્લંઘનીય જ નહિ પણ પૂજ્ય તથા પ્રિય લાગે, ત્યારે સમજવું કે ધમ પૂર્ણત્વની નજીક આવી પહોંચ્યો છે. અને પિતા તથા વિશ્વમાં રહેલું વૈત કિંવા પરકીયપણું પૂર્ણપણે અને હમેશને માટે નષ્ટ થાય તથા વિશ્વજના અથવા ઘટના અને પોતાની ભાવનામાં પણ સુસંગતિ ઉત્પન્ન થાય, ત્યારે સમજવું કે ધર્મનિષ્ઠા પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થઈ છે. આ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા સારુ જ્ઞાનપ્રાપ્તિ અર્થે પરિશ્રમ કરવો, પૂર્વગ્રહાદિ દોષનો ત્યાગ કરવો, ચેલા એયરૂપી દેવની ભક્તિ કરવી, એ ભક્તિ અનન્ય અને અચળ બને તે સારુ ઈદ્રિયદમનની ટેવ પાડવી; શરીર, મન, બુદ્ધિ, ભાવના વગેરે શુદ્ધ રહે તે સારુ ગીતામાં કહેલું વાડ્મય તપ કે બીજું કઈ પણ તપ કરવું, પૂજ્ય દેવ એટલે ધ્યેયનું સતત ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવું, ધ્યેય દેવતાના દર્શનાર્થે યાચિત માર્ગે જવાનો યથાશક્તિ યત્ન કરતા રહેવું વગેરે વગેરે. વિશ્વાત્મક મહાયંત્રનું કાર્ય શું, એ મહાન યંત્રને ક્યાંથી, કેવી અને કઈ દિશાની ગતિ પ્રાપ્ત થઈ છે, તેનાં ચક્ર ક્યાં ક્યાં છે, કેવાં છે, અને કેમ ફરે છે; એ ચક્રનો અને પિતાનો શે સંબંધ છે, પિતાની કેવી ગતિ રાખવાથી કાર્ય ઉત્તમ રીતે સાધ્ય થશે; એ સર્વ સમજાયાથી ધર્મનિષ્ઠાને વિશ્વયંત્રને કોઈ પણ ચક્રની ગતિથી વિશેષ આશ્ચર્ય થતું નથી, વિનાકારણ ત્રાસ થતું નથી અને ભય પણ લાગતો નથી. આ ચક્રોની ગતિને ધર્મનિષ્ઠાની ગતિ કદી પણ વિરોધ નહિ કરે એવું કંઈ નથી; પણ એ વિરોધ શક્ય તેટલે ઓછો કરવાનો અને બને તેટલી રીતે વિશ્વઘટના તથા વિશ્વ જના સાથે મેળ પાડી લેવાને તે યત્ન કરશે. વિશ્વ સર્વ રીતે મંગલમય અને પૂર્ણ છે એવું જે તેને સમજાય, અને તે ઔપનિષદ ઋષિના “® પૂમિર્દ પૂમિઃ પૂર્વાપૂર્વમુચ્યતે ” For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ ધમ અને નીતિ ૫૭૧ —એ વચનનું મનથી પાલન કરી શકે, તે તો ઘણું જ સારું; પરંતુ એ શક્ય નહિ હાય તાપણુ તે વિશ્વધટન! તથા યેાજનામાં પણ ઋષ્ટ તથા મંગલ ફલદાયી સુધારા કરવાના યત્ન કરતી રહેશે અને તેમાં જ પોતાના જીવનનું સાક માનશે. જગતમાં દૃષ્ટિએ પડતાં વ્યંગ તથા દાષ દૂર કરતી વખતે આત્મવિશ્વાસ પૂર્ણ અંતઃકરણથી પ્રયત્ન કરવામાં તે જગતની પ્રચંડ શક્તિનેા પણ ભય નહિ રાખે. કારણકે, ભય બહુધા અજ્ઞાન કિવા અનિશ્ચયથી ઉત્પન્ન થાય છે. આ દેખવું તેનામાં અસ્તિત્વ જ નથી હતું. તે અભય હાય છે તે જ પ્રમાણે અશોક ડ્રાય છે. કારણ કે, સ` વાત કેમ, કેવી રીતે બની, બને છે અને બનશે તેનું પૂર્ણજ્ઞાન થયા પછી શેાકને વિશેષ અવકાશ મળતા નથી. તેને જે જ્ઞાન થાય છે, તે વસ્તુસ્થિતિ અથવા પરમા સાથે પૂર્ણરીતે મળતું હાય છે તેથી નિત્ય અને અવ્યભિચારી હોય છે. કાલ'બસે અમેરિકા શોધી કાઢવો તેનેા અ જેમ એવા નથી કે તેણે અમેરિકા ઉત્પન્ન કર્યાં; તે જ પ્રમાણે ધનિષ્ઠાને જ્ઞાનપ્રાપ્તિ થાય તે! તે આ જ્ઞાન પેાતાની લહેર કે મત પ્રમાણે નવીન જ ઉત્પન્ન કરે એવું સમજવાનું નથી. તે વસ્તુસ્થિતિને યથાપણે એળખી લે છે. પરમાં નાન કાઈનાય મત કે લહેર ઉપર આધાર રાખતું નથી પણ અધિકારી માણસને અથવા ઋષિને તેનું દન થાય છે અને તેથી જ એવા ઋષિને મંત્રદ્રષ્ટા: કહેવામાં આવે છે. વેદને શ્રુતિ કહેવામાં આવે છે તેને ખરા અર્થ એ જ હાવા જોઈ એ કે, કાપણ પોતાની લહેર પ્રમાણે પરમા ના સ્વર બદલી શકતું નથી; પણ તે અધિકારી માણસના એટલે ઋષિના કાન પર પડે છે અને તેના શ્રવણથી તેમને સમાધાન પ્રાપ્ત થાય છે; ત્યાર પછી તે જનહિતાર્થે તે સ્વરે।ના શકય તેટલા અનુવાદ કરે છે. વેદને અપૌરુષેય કહેવામાં આવે છે તેને! પણ એ જ અર્થ છે. વેદ' એટલે જ્ઞાન. જ્ઞાન ફ્રાઈ પણ પુરુષની (સમાન હક્કના યુગમાં કાઈ પણ ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ની એમ કહીશું) લહેર કિવા ઇચ્છા પર અવલંબી રહેલુ નથી. તેનું સ્વરૂપ નિત્ય છે. કાઈ પણ કબૂલ કરશે કે, ઉચ્ચતમ ધર્માંનિષ્ઠાને આ અપૌષય તથા નિત્ય જ્ઞાન અથવા આ ‘વેદ'નું દર્શન કિવા શ્રવણ થાય છે અને તેથી આ પ્રત્યક્ષ જ્ઞાન કિવા વેદનું પ્રમાણ For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ નીતિશાસ્ત્રપ્રવેશ સ્વતસિદ્ધ છે. અસ્તુ. ઉચ્ચતમ ધર્મનિષ્ઠાનું જ્ઞાન આ રીતે નિત્ય, અવ્યભિચારી અને સ્વતઃ સિદ્ધ હોય છે અને તેથી આત્મશ્રદ્ધા તથા આત્માનંદનું તેજ તેના વદન પર ઝળકતું હોય છે. તેનું અંતઃકરણ પૂર્ણ રીતે પ્રસન્ન હોય છે તેથી યોગીજનશ્રેષ્ઠ શંકરના તેજ પ્રમાણે શિવ, સૌમ્ય અને રમ્ય સ્વરૂપમાં જ એ તેજ બહુધા દૃષ્ટિએ પડે છે; પરંતુ શંકરની માફકની ધર્મનિષ્ઠાને પણ ઈષ્ટ મંગલ કાર્યની સિદ્ધિ અર્થે કવચિત કઠોરતા તથા પ્રખરતા ધારણ કરવાની ફરજ પડતી હોવાથી તથા ઈષ્ટકાર્યા રાપ રાપ સાધ્ય કરવાનો તેનો નિશ્ચય હેય છે; તેથી સૂર્ય જેવું પ્રખર, દુકપ્રેક્ષ્ય અને અઘર્ષણીય સ્વરૂપ પણ ઉચિત પ્રસંગે ધારણ કરીને તે રૌદ્ર તાંડવ પણ કરવાનું ચૂકતી નથી. તેની આવી પ્રસંગચિત શિવ અથવા રૌદ્ર મુખચર્યા, સુસ્થિર પ્રસન્નતા, તેજ, આત્મવિશ્વાસ, નિશ્ચયાત્મક્તા ઉત્સાહ, કાર્યદક્ષતા, જ્ઞાનવૈભવ અને તપ–સામર્થ્યનું દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન પ્રાપ્ત થઈ મારું અને વાચકનું મન તરિક બને તથા, અંશતઃ પણ તેના ગુણનું ભાગીદાર બને, એટલી મનીષા તથા આકાંક્ષા છે. સમાપ્ત For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ શરદબાબુની કૃતિઓ —— – પ્રકટ થયેલી ––– પરિણીતા પલ્લીસમાજ નાનકડી નવલકથા નવલકથા (ત્રીજી આવૃત્તિ) ૧-૪-૦ છબી કાશીનાથ ટૂંકી વાર્તાઓ ટૂંકી વાર્તાઓ સ્વામી ટૂંકી વાર્તાઓ વિપ્રદાસ નવલકથા ચંદ્રનાથ શ્રીકાન્ત ભાગ ૧-૨ નવલકથા છપાય છે -- શ્રીકાન્ત નવલકથા ભાગ ૩-૪ જૂર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only