________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૬૧
વિચાર થયા છે. હવે પરિસ્થિતિ તે જ હાવા છતાં જીવતા વિકાસ થઈ તેને ભિન્નાવયવત્વ પ્રાપ્ત થાય છે એ બાબતને વિચાર કરવાના છે. બસન કહે છે કે, ભૂગભ શાસ્ત્રવેત્તાઓએ પુરાતનકાળના જે વિભાગ કર્યા છે તેમાંના સાયફ્યૂરિયન ( Silurian ) ભાગત આપણે વિયાર કરીશું. આ કાવિભાગમાંનાં કૃમિનાં જે હાડપિંજર જમીનના ઊંડાણમાંથી મળી આવે છે તેના અને તત્કાલીન અન્ય પરિસ્થિતિને વિચાર કરતાં એવું અનુમાન નીકળે છે કે, જે એકૃમિના વિકાસ પરિસ્થિતિ પર જ અવલંબી રહેલે હાત તે વિકાસ થવાનું જ વિશેષ કાણું ન હતું. પેાતાની મૂલભૂત અવયવરચના સારી સુખભરી હતી એટલે એ કૃમિને સુખને! જીવ સ્થિતિમાં કઈ સામ
6
દુ:ખમાં નાખવાનું હતું. ત્યારે તેણે એ સાહસ કેમ કર્યું ? અનિવાર્ય અ ંત:સ્ફૂર્તિને લીધે એટલે જીવપ્રેરણાથી ૪ '
*
કેટલાક
પ્રાણીશાસ્ત્રવેત્તા
કહે છે કે,
દૃઢ રી
રૂપ
આ સંબંધમાં સાયલ્યૂરિયન કીટક, મોહસ કરવું, કે છે તે જ સ્વસ્થ એસવું ' એવા પ્રકારને વિચાર કરી શકે એ વાત જ અશકય છે, બીજું એ કે એ ‘કૃમિતા વિકાસ કરવાનું કાય પરિસ્થિતિ માટે અશકથ હતું' એમ બસન કહે છે તે ખાટું છે !
*
ન
6
આ તત્ત્વને નીતિશાસ્ત્ર સાથે વિશેષ નિકટ સબંધ નહિ હાવાધા હવે બસનના ખીજા એક તત્ત્વ તરફ વળીશું. આ તત્ત્વ માઝુસની વિવેચક પ્રદા અથવા તને અથવા ‘ મુદ્દે ’તે ( Intellect ) સિંહાસન પરથી ઉતારી પાડી અંતઃસ્ફૂતિ ( Instinct ) ને અંતરતાાત્મ્ય ( Intuition ) તે તે ગાદી પર બેસાડે છે, માણસને અત્યાર સુધી પેાતાને જ્ઞાન પશુ પક્ષી, કીડીકીટક, માખીમચ્છર વગેરે કરતાં પોતે
કિંવા
દેવાથી
"Life need not have evolved at all or might have evolved only in very restricted limits, if it had chosen the alternative, much more convenient to itself, of becoming anchylosed in its primitive from."
Bergson : Creative Evolution.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org