________________
નીતિશાસ્ત્રપ્રવેશ
અગતના પ્રતિપક્ષી આ સબંધમાં પુનઃ કહે છે કે, કૃમિઘ્નતીય પૂર્વાંતેનાં ચક્ષુ ભલે સાદાં અને અલ્પાંત્રકસિત હોય, પણ્ ચક્ષુ હતાં એ વાત ખરી છે અને એ મૂલભૂત ૠલ્પવિકસિત ચક્ષુમાંથી સમન જાતિનાં ચક્ષુ ઉદ્ભવે તે તે કઈ અશકય વાત નથી. ચક્ષુનું કામ જેવાનું છે, જેવાનું કાર્યો કરવાને માસનાં ચક્ષુ જેવાં યક્ષુ અતિ ઉપયેગી છે, એટલે મૂલભૂત સાદાં ચક્ષુથી જે અનેક પ્રકારનાં ચક્ષુ સ્વાભાવિક પણે ઉત્પન્ન થયાં હશે તેમાંની આ રચના જે પ્રાણીમા હતી તેની પ્રાંત થઈ અને તેની જ પ્રજા વૃદ્ધ પામી. મા વાત જીવનકલમાંની સ્વાભાવિક પસંદગી'ના તત્ત્વની દૃષ્ટિએ સાહજિક છે. એમાં જીવપ્રેરણાનું નવીન ઢાકાન ઞાઠવવાને કઈ જ કારણ નથી.
૩૬૦
આથી ભસતના તાત્ત્વિક ધનુષ્યની કેરી તૂટતી હાય તા પણ બીજી એક રોલ રહે છે જ, કાઈ પણ કબૂલ કરશે કે, વનસ્પતિવગ અને પ્રાણીવ અત્યંત વિસદેશ છે, પણ શહિ સબંધમાં ઉભયના માર્ગ અને તવિષયક ઈંદ્રિય રચના અતિ સમાન છે. અમન કહે છે કે, ત્રિસદશ વના આ વિસક્ષણ સામ્ય પરથી એકકતૃત્વનું અનુમાન કરવું અયેાગ્ય નંદુ ગણાય. પરંતુ એ સંબંધમાં સુધ્ધાં પ્રતિપક્ષી કહે છે કે, વનસ્પતિવ અને પ્રાણીવગ વિસદા હોવાની વાત જ ભૂલભરી છે. વળી ખીજું એ છે કે, વંશવૃદ્ધિ વિષેના ઉભયના માર્ગ વિશિષ્ટ મર્યાદા સુધી જ સમાન છે. ભસન કહે છે તેટલું વનસ્પતિ અને પ્રાણીમાં વિસદરાવ નથી અને ખરેખર રીતે જનને દ્રિય સંબંધી તેમનામાં જેટલું સામ્ય બતાવવામાં આવે છે તેટલું છે જ નહિ. વનસ્પતિ અને પ્રાણીને કેટલીક બાબતમાં સમાન કહેવામાં આવે એટલે એ સમાન વના કેટલાક અવયવમાં સામ્ય દેખાય એ સ્વાભાવિક છે. તેની ઉપત્ત લગાડવા માટે જીવપ્રેરણા જેવું નવીન અને ગૂઢ તત્ત્વ ઉપસ્થિત કરવાની જરૂર નથી.
'
આ શાસ્રીયવાદમાં અધિક ઊંડે જવાને લેખકને અધિકાર નહિ હાવાથી હવે ભસનના પહેલા મુદ્દા તરફ મેરચા ફેરવીશું. ઉપર પરિસ્થિતિ ભિન્ન હોય છે છતાં એક કાય` બને છે એ મુદ્દાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org