________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
ર૩૭ છો કરવો, જેને કાઈ આપ્ત ન હોય તેને પિતાને કહેવો ” વગેરે ગુણ સજન્યથી અચ્છેદ્ય અને અભેદ્ય છે; એ ગુણ ન હોય - સૌજન્યને સૌજન્ય જ ન કહેવાય હા, જેને સર્વ જગત - મિથ્યા' જણાય છે તેને તેમાં રહેલાં દુઃખ, કુરૂપતા, વિચિત્રતા, અનીતિ વગેરે “મિથ્યા' લાગે એ સ્વાભાવિક છે અને તેથી આ અત્ અથવા “મિથ્યા' વસ્તુને નાશ કરવાને અધ્યાપારેવું વ્યાપાર કરવાનું એવા જ્ઞાનીને કંઈ પ્રયજન નથી એ કબૂલ કરવાની ફરજ પડે છે; પણ “જગત મિથ્યા છે” એને ખરે અર્થ છે, એ પ્રશ્ન તડાક લઈને આગળ આવે છે. પરંતુ હાલ તે આ પ્રશ્ન વિશેષ ચર્ચા કરવાની પંચાતમાં પડવા કરતાં નમસ્કાર કરીને જ, ખસવું પડશે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org