________________
૩૦૩
નૈતિક ગૃહીત સિધ્ધાંત અને તાર્કિક પુરાવા અહીં કહ્યા સિવાય રહી શકાય તેમ નથી કે, સામાન્ય માસે પણ એ વૃત્તિ સાથે કરવા પ્રયત્ન કરવા જોઈ એ. ભવિષ્યના જગતમાં નીતિનું નામનિશાન રહેવાનું નથી માટે હમણાં અતીતિમાન બનવું ન જોઈ એ. જગતમાં ભવિષ્યમાં સ` પ્રાણી મરવાનાં છે માટે હમણાં જ આપધાત કરવે! એ શાણપણ નથી. પ્રલયકાળે જ્ઞાન' જેવી વસ્તુ રહેવાની નથી માટે હમણાં જ્ઞાનનું વિસ્મરણ કરવું સમજણભર્યું નથી, કતવ્ય શું છે તે આપણે જાણીએ છીએ તે ? ત્યારે આપણે તેનું પાલન કરવું જોઈ એ, પછી ભલે આત્મા અમર હૈ કે ન હો. અમર હશે ! આપણે આ જગતમાં જેટલી આત્મિક ઉન્નતિ કરી લઈશું તેટલી ભાવી જન્મમાં ઉપયાગી થશે અને ધીમે ધીમે આત્મપ્રાપ્તિ થશે, ઠીક, કરે કે દેહનો નાશ થવા સાથે આત્મા પણ નાશ પામે છે. પ તેથી શું ? આત્માના ભવિષ્યમાં નાય થવાનેા છે માટે હમણાં જ તેને પાપાચરણ કરી મલિન બનાવી દેવે ? ભવિષ્યમાં ઘર તૂટી પડવાનું છે માટે અત્યારથી ત્યાં છાણસૂત્રના ઢગલા કરવા ? આ સર્વે ખરું હોય તાપણું કબૂલ કરવું જોઈ એ કે, સામાન્ય માણુસની વૃત્તિ કામલ હાય છે, તેને ઈશ્વરના સ્તત્વ અને ખાત્માના અમરત્વના આધારની આવશ્યકતા જણાય છે. પેાતાનું, પેાતાની માતાનું, સ્ત્રીનું, બાળકનું અને એક દર જગતનું ભવિષ્યમાં શું થશે એ પ્રશ્નનેા વિચાર કેાઈ પણ સહૃદયીને ગાંડા બનાવી દે છે. આ સબંધમાં સૃષ્ટિશાસ્ત્રના ઉત્તર અત્યંત ભયંકર, ઉદાસ, નિરાશાજનક છે, સૃષ્ટિશાસ્ત્ર કહે છે, ‘ભવિષ્યમાં કંઈપણ રહેવાનું નથી, તમારે સ પ્રેમ નૃથા જશે, તમારા સ્વાર્થ ત્યાગ કેવળ ગાંડપણ છે, તમારી આશા ભ્રમમૂલક છે. ' પણ આ ઉત્તરને સત્ય માનવાની વાત કઠિન છે. એ ઉત્તરમાં શાંતિ નથી, સમાધાન નથી, માણસને જોઈ એ છે તે નથી. તે ખરે। હાય તાપણુ અમારે જો તે નથી. ‘અમે તેા અમારી નૈતિક આકાંક્ષાને જ ખરી માનીને ચાલીશું, ' એમ મળ અને સહૃદય વૃત્તિના માણસ કહેશે અને એમાં કંઈ ખાટું પણ જણાતું નથી.
સર્વ વાતનું યથાયેાગ્ય નિયમન કરનાર અને જગતના નાવને અયોગ્ય દિશાએ ખેંચાઈ જતુ અટકાવનાર કેાઈ ઈશ્વર છે, જગતનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org