________________
૪૫ર
નીતિશાસ્ત્ર પ્રવેશ ઈશ્વરનું જ્ઞાન કેવું હોય છે તે ઈશ્વર જ જાણે. તેની આપણને લેશમાત્ર પણ કલ્પના નહિ હોવાથી એ વ્યાખ્યા આપણને કંઈ જ ઉપયોગની નથી. ઈશ્વરનું જ્ઞાન કેવું હોય છે એ જ જ્યારે પ્રથમ જાણવામાં નથી ત્યારે તેના જ્ઞાન જેવું જ્ઞાન તે સત્ય, એમ કહેવાથી શો બોધ થાય ? માટે સત્યનું બીજું એકાદ લાનું નિર્માણ કરવું જોઈએ. જે વસ્તુસ્થિતિને અનુરૂપ – યથાર્થ જ્ઞાન કરાવે છે તે સત્ય, એવું લક્ષણ સ્થિર કરતાં અનુરૂપ કિંવા યથાર્થ એટલે શું, એવો પ્રશ્ન ઉદ્ભવે છે અને ત્યાં અટકી જવાય છે એમ આપણે જોયું છે. માટે હવે કંઈક વ્યાવહારિક દષ્ટાંતથી સત્ય એટલે શું તે સમજાય છે કે કેમ તે જોઈશું. આક્સ કરીને યથાર્થ જ્ઞાન એટલે તેને રવાદ મધુર લાગવો, કડવા કારેલાનું જ્ઞાન એટલે તેના આહારથી કડવું લાગવું તે જ્ઞાન. વેદાંતને દાખલા લઈ કહીએ તે રજજુને સર્પ સમજી ભય ન પામ અને તેનો ગ્ય ઉપગ કરવો એ તે વસ્તુનું યથાર્થ જ્ઞાન. અર્થાત કાઈ વસ્તુની ઉપયોગ કરતાં શું પરિણામ આવશે તે સમજાવે અને તે વસ્તુ કેવી રીતે ઉપગમાં લેવાથી સુખ થશે કિંવા નિદાન નુકસાન નહિ થાય એ વાત સમજાય તેનું નામ તે વસ્તુનું યથાર્થ જ્ઞાન. જે વસ્તુનું જ્ઞાન થાય છે તે વસ્તુને આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણું જીવન અધિક સુખમય કિવા નિદાન અધિક નિર્ભય બનાવી શકાય છે. વિરુદ્ધ પક્ષે સત્ય જ્ઞાન ન હોય તો વિષને અમૃત સમજી કિંવા રજજુને સર્ષે સમજ આપણે હાનિ મેળવીએ છીએ. જ્ઞાન જ્યારે અતિ ઉપયુક્ત, સુખદ અને કલ્યાણકારક છે ત્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ જ્ઞાનની. ઓછીવત્ત ઉપયુક્તતાના આધારે – કલ્યાણપ્રદતા પર ઠરાવવાને કંઈ હરકત છે ? એકાદ વસ્તુ અમુક પ્રકારની છે, એ વિષે આપણા મનમાં દસબાર વિચાર આવી જાય છે તેમાં જે યોગથી તે વસ્તુને અધિકમાં અધિક કલ્યાણદાતા ઉપયોગ થઈ શકે તેમ હોય તે સત્ય વિચાર છે, એ નિર્ણય કરવામાં શી ભૂલ છે ? દાખલા તરીકે, અગ્નિ ગરમ છે કે કંડે એ વિષે સંશય હતો થાય તો અગ્નિને ઉગ માનવાથી જ આપણું કાર્ય સાધ્ય થાય. એ વા! છ છે. અને કંઠે સમજી તેના પર ચાલીએ તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org