________________
નીતિશાસ્ત્રપ્રવેશ લઈ તે પ્રમાણે વર્તવું જોઈએ. આવી રીતે સદ્દબુદ્ધિથી કરેલ. કર્માનું પરિણામ અકમિતપણે વિપરીત આવે તો પણ તેનું પાપ કતોને લાગતું નથી. તે માટે વિશેષ વિવાદ માનવ નહિ, કેમકે કર્મફળ સ્વાધીન નથી પણ દેવાધીન છે.
અહીં અંતે કાર્ય અકાયને નિર્ણય મનને જ સ્વાધીન કર્યો છેપણ માટીનો વગેરેને આધિદૈવત પક્ષ અથવા સદદ્દ વિવેકબુદ્ધિ પક્ષ કેવા કેટના વસનારહિત શુદ્ધ બુદ્ધિ પક્ષથી આ પક્ષ ભિન્ન છે. ત્રણે પક્ષનું સામાન્ય તાવ એ છે કે, અંતિમ નિર્ણય આપવાનું કામ અંતરાત્માનું છે. કે ટને નિરુપાધક અધ્યાત્મ પક્ષ ઉપદેશે કે છે કે, “વાસનાનું ” જરી કે સાંભળશે નહિ, અને કોઈ પણ વાસનાને મનમાં રાખ્યા વગર શુદ્ધ બુદ્ધિ કહે તે કરે.” પરંતું વિચારવાનું એ છે કે, દરેકે દરેક સવિક અને અસારિક વાસનાને દેશવટો આપ્યા પછી કિંવા તેને દાબી દીધા પછી માણસ કર્મ કરવાને કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે ? અંતરાત્માના સ્વચ્છ દર્પણ સમક્ષ કોઈ પણ વાસનાને નહિ રાખવામાં આવે તે “શુદ્ધ, બુદ્ધિ પોતાનું જ મુખ માત્ર જોઈ શકશે કેમકે કાઈ પણ કાર્યનું ચિત્ર તે દર્પણું આગળ પરીક્ષા માટે રહેલું કે રાખવામાં આવેલું હોતું નથી. માર્ટીનનો આધિદૈવત પક્ષ કહે છે કે, મનને પૂછવાથી કાર્ય અને અકાર્ય આપોઆપ સમજાશે; પણ એ તો અનુભવસિદ્ધ છે કે, કેટલીક વખત મન કંઈપણ કહી શકતું નથી. વળી કેવળ મનને એ કાર્ય સોંપવામાં ઘણે ભય રહેલો છે. સ્થિતપ્રજ્ઞને મન ફસાવી શકે નહિ પણ અન્યને માટે તે મનની ઊલટતપાસ કર્યા વિના નિર્ણય કરવામાં શ્રેય નથી. ઊલટતપાસ કેવી રીતે કરવી, ક્યા પ્રશ્ન પૂછવા, ક્યાં મને ફસાવે છે કિવા બ્રાંત થવાનો સંભવ કયા સ્થાને છે વગેરે વાતો કહ્યા સિવાય કેવળ અંતઃકરણપ્રવૃત્તિ પર આધાર રાખી બેસી રહેવું એ સામાન્ય માણસને માટે ઉચિત નથી. કાપડની લંબાઈ કે ઘીનું વજન છેવટે ચક્ષુને જ નક્કી કરવાનું હોય છે, પણ લંબાઈ માપતી વખતે ગજ અને વજન કરતી વખતે પહેલા તથા વજનની ચક્ષુની સહાય હોય છે તો ભૂલ, ભ્રમ કે લુચ્ચાઈ થવાનો સંભવ જેમ ઓછો હોય છે, તેમ છેવટે જો કે સત્ શું ને અસત્ શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org