________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૫૭ છે. કેટલાંક વર્ષમાં તે એ સ્પષ્ટ રીતે જણાવે છે કે, જીવખેરગાને અહંકાર છે. પરંતુ આ પ્રેરણાનું અસ્તિત્વ ઘડીભર ગૃહીત માની લઈ એ તો પણ તેને અહંકાયુક્ત કહેવાને શે આધાર છે તે બસને જણાવ્યું થી.
પરંતુ પ્રથમ બસને જીવપ્રેરણાનું એ અસ્તિત્વ શી રીતે સિદ્ધ કર્યું છે તે જોઈશું. તે કહે છે કે, (૧) પરિસ્થિતિમાં વિકાસ કરવાની શક્તિ નહિ હોવા છતાં વિકાસ થાય છે માટે તે
જીવપ્રેરણા ના ર થી જ તે હવે જોઈ એ. (૨) બીજું એ કે પરિસ્થિતિ અતિશય વિસદશ હોય તો પણ અધ્યારે એના ગેરેમાં અત્યંત સદા જેવું કાર્ય કરે છે માટે પરિસ્થિતિથી કોઈ પણ જુદે કોઈ કવિ એ. પકોન નામના પુપકીટકનાં ચા ખરી રીતે માણસના ચક્ષુ જેવાં બનાવવાનું કંઈ કારણ ન તું પણ તેની સુચના માણસની જેવી છે માટે એ એક જ નાનું કર્તુત્ય પરિસ્થિતિ ને ન આપતાં અન્ય કોઈ પણ સ્થળે જેવું જોઈએ.
પ્રથમ આ બીજો મુદાને જ કિ ચિત વિસ્તારથી વિચાર કશું. સને યુક્તિવાદ આ પ્રમાણે છે –
જે પરિસ્થિતિ જ જીવનો વિકાસ કરતી હોત તે ભિન્ન પરિસ્થિતિનું ફળ ભિન્ન જ જણાયું હત; પણ આપણને તો એવું જણાયું છે કે, પરિસ્થિતિ અત્યંત ભિન્ન હોવા છતાં ફળ એક જ છે. અર્થાત પરિસ્થિતિને ફળના કારણરૂપ ગણી શકાય નહિ. પસ્થિતિ એક જ હોય તે તેનું કાર્ય એક જ હોય અને ભિન્ન હોય તો તેનું કાર્ય ભિન્ન જ હોવું જોઈએ. પણ જે ભિન્ન પરિસ્થિતિમાંથી એક જ વિશિષ્ટ પ્રકારની યોજના નિર્માણ થતી હોય તો એ યોજના જનારી વ્યક્તિ પરિસ્થિતિથી ભિન્ન હોવી જોઈએ. જે પ્રસંગે પરિસ્થિતિ અત્યંત ભિન્ન હોઈ
જનામાં માત્ર અત્યંત સામ્ય હોય તે વખતે પરિસ્થિતિથી ભિન્ન કર્તુત્વ માન્યા સિવાય ચાલતું નથી. આવી સ્થિતિ નીચેની વાતમાં જણાવ્યું છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org