________________
૧૬
નીતિશાસ્ત્રના ઉપયોગ
કેટલાક માણસો વારંવાર પ્રશ્ન કરે છે કે, ન તિશાસ્ત્ર શીખીને શું કરવું છે? એ શાસ્ત્રના અધ્યયનથી શું ફળ મળે છે? આ પ્રશ્નને સરળ ઉત્તર આ પ્રમાણે છે: બ્રહ્મજ્ઞાનનું વિવેચન કરનાર જેમ બ્રહ્મવેત્તા ડરતા નથી, વ્યાકરણનું અધ્યયન પામેલા હમેશાં વ્યાકરણશુદ્ધ જ ખેલે છે એવું કંઈ નથી, કાવ્યનું પઠન કરવાથી જેમ કાઈ કવિ થતા નથી, યુદ્ધકળાનાં પુસ્તકો વાંચવાથી સેનાપતિના ગુણ પ્રાપ્ત થાય છે એવું કઈ નથી હતું; તે જ પ્રમાણે નીતિશાસ્ત્રના અધ્યયન કિંવા અધ્યાપનથી ર્ન તિમત્તા ઉચ્ચતર બને જ છે. એવા કંઈ નિયમ નથી. ઉપનિષદમાં કહ્યું છે કે, બુદ્ધિતેજથી, બહુશ્રુતપણાથી કે વક્તૃત્વથી આત્મપ્રાપ્ત થતી નથી. નીતિમત્તાની વાત તેવી જ છે. હૃદયપ્રદેશમાં જે પ્રથમથી પ્રેમના ઝરા ન હોય તે તે કઈ શાસ્ત્રસંસ્કારથી ઉત્પન્ન થઈ શકે નહિ. શાસ્ત્રસંસ્કારને એટલા જ ઉપયાગ થાય છે કે, એ ઝરા ક્ષુદ્ર મનેાવૃત્તિનાં પાન, મૂળિયાં, માટી વગેરે મિશ્રણ પામી ડહોળા થયેા હાય છે કિવા તેના મુખ આગળ કઈ તાર્કિડક ખડકા આડા પડયા હોય છે તે! તે મલિનતા કિવા ખડ । દૂર કરી તેની ગતિ અપ્રતિબધ કરી તે પાણીને શુદ્ધતર બનાવે છે. નીતિમત્તા પ્રકૃતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org