________________
નીતિને દેહ અને નીતિને આત્મા
વૈલક અને સહાયક બનશે. ‘રાષ્ટ્ર' સંસ્થા આત્મવિકાસના સાધનરૂપ છે માટે જ પ્રિય છે. તેની ઉત્તમતાનું માપ એ છે કે, જેટલું. તે આત્મવિકાસને પેક અને તેટલું જ તે ઉત્તમ. ફલેનીને જેમ કમવિકસન માટે સરોવર પ્રિય હાય છે; તેમજ આત્મવિકસન માટે આપણને ઉત્તમ રાજપતિ પ્રિય હાય છે. સરેવરનું પાણી કમલિનીને પૂરી રાખે છે કિવા ડુબાવે છે એમ કહેવું તે મૂર્ખાઈ છે, તેમજ રાષ્ટ્રનું નિયમન અમેને ત્રાસદાયક છે માટે તેની જરૂર નથી એમ કહેવું તે મૂર્ખાઈ છે. હા, જેમ જીણું વસ્ત્રો આપણે બદલી નાખીએ છીએ તેમ રાજપતિ જીણુ થતાં તેમાં એવત્તો ફેરફાર કરવા જોઈ એ. કેમકે પતિ કઈ ધ્યેયનું સ્થાન નથી હતી. પતિને લીધે જે આત્મવિકાસ ચાય છે તે જ ધ્યેય છે.
લગ્નસ સ્થાને અવલેાકીશું તાપણુ જણાઈ આવશે કે, માસને આત્મપ્રાપ્તિ માટે જરૂરની હોવાથી તે માન્ય છે. કથનને હતુ એવા નથી કે લગ્ન ન કરવામાં આવે તે। આત્મપ્રાપ્તિ કે આત્મવિકાસ થાય નહિ.ભાવાર્થ એ છે કે જો સમાજમાં લગ્નતાં બંધન ન હોત તા આજે આપણે ઘેરેઘેર હરીક્રી આનંદથી ધંધા ચલાવીએ છીએ, હરેક તરેહના કલાકોશલ્યના મનેહર પડા, બાગ બગીચા વગેરે નિર્માણ કરી રસાસ્વાદ લઈ એ છીએ, તરેહ તરેહનાં કાયિક, વાચિક, માનસિક તપ કાલમાનાનુસાર અને શક્તિ અનુસાર કરીને આત્માન્નતિ કરવાના પ્રયત્ન કરીએ છીએ તે સર્વાં લગ્નસ’સ્થાના અભાવે સ્વપ્ન તુલ્ય અનંત, પતિપત્નીને સબંધ બંધનકારક તેા છે જ; પણ પ્રત્યેક માણસ ઇંદ્રિયાને લગામમાં ન રાખતાં છૂટી છેાડી મૂકે તે પિરણામ શું આવે? મારામારી અને ખૂનને સુકાળ થાય, ઘરબાર રહે નહિ, બાળબચ્ચાંની સ્થિતિ શાચનીય અને, કલાકૌશલ્યના વિકાસ અશક્ય અને, પ્રત્યેક પ્રકારની વિદ્યા નાશ પામે, ટૂંકામાં આપણે જંગલીની પંક્તિમાં એસી જઈ એ માણુસાંત આવી સ્થિતિએ પહોંચવી ન જોઈ એ એમ લાગતું હાય ! આનંદથી લગ્નસંસ્થાનાં બંધન પાળવાં જો એ. કેમકે તે ખરાં બંધન છે, એટલું જ નહિ પણ તેને આપણા પર ઉપકાર છે.
કામવાસના
Jain Education International
For Personal & Private Use Only
૨૦૫
www.jainelibrary.org