________________
૨૫૨
નીતિશાસ્ત્રપ્રવેશ
શાસ્ત્રમાં કહેલ છે માટે સત્
રસ્તા હશે પણ એવા સહેતુક ‘સદાચાર' 'તરાત્માને
અપકીતિ થાય છે માટે તેના ભંગ ન કર્વે! એ પણ ખાટું છે. તે આપણા ખરા, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, અતરાત્માને આદરણીય લાગે છે માટે પ્રમાણભૂત છે. કેટલીક વખતે તે સુખદાયક થતા હશે પણ તેટલા ખાતર જ તે પૂજ્ય નથી. તે શાસ્ત્રસંમત હશે પણ તેનું કારણ તે સત્ છે એ છે. એમ નહિ. સદાચાર સ્વના સદાચાર મેાક્ષને માર્ગ નથી. સત ' શ્રેયસ્કર, કલ્યાણપ્રદ લાગે છે માટે નીતિનિયમનું પ્રમાણ શું, એ પ્રશ્નના ખરા ઉત્તર એટલેા જ છે કે, તે સુસ'સ્કૃત જનનાં અંતરાત્માને પ્રમાણભૂત લાગે છે એ જ તેનું પ્રમાણ છે. સાકરનું ગળપણ સિદ્ધ કરવાને કિવા દીપકના પ્રકારા બતાવવાને અન્ય પ્રમાણની અપેક્ષા નથી હાતી; તે તે! સ્વયં પ્રકાશ અથવા સ્વર્ગા મહ હાય છે; તેમજ નીતિતત્ત્વનું છે. પૅલે પૂછે છે કે, કેાઈ માણસ કહે કે ‘ અંતરાત્માની સાક્ષીને હું માનતે નથી ' ત્યારે તેને શું કહેવું ! આ પ્રશ્ન ભૂલ ભર્યાં છે. જેને અમુક એક વાત શ્રેયસ્કર છે એમ સમજાય છે તેને શ્રેયસ્કરતા માટે વિશેષ પ્રમાણની ૨૨ નથી હાતી. પૅલે કહે છે એવા લેાકાને સ્વની લાલય નર્કની ભય’કરતા બતાવીને સન્માનું પ્રમાણ અથવા આદરણીયત માન્ય કરાવવું. આ ઉપદેશ વ્યવહાર દષ્ટિએ ઉપયેાગી હશે, પૂણ સ્વની આશાથી કે નરકના ભયથી પ્રેરાયલે મુદાચાર ખરે! સદાચાર ન હેાતાં અનાચાર અથવા મિથ્યાચારી છે એમ ઉપર જણાવી જ ગયા છીએ. નિરપેક્ષ અથવા નિષ્કામ બુદ્ધિથી સુખ પરદિષ્ટ ન રાખતાં અને દુઃખના ડુ ંગર જોઈ ચલિત ન થતાં, ક્ષુદ્ર અભિમાન છેડી દઈ આસક્તિરહિત બુદ્ધિથી અંતર-આત્માને સત્ લાગવાથી જ જે આચરણ થાય છે તે જ ખરા સદાચાર છે. આવી રીતે જે સદાચારશીલ અને છે. તેને તમે સદાચારનું સમર્થન કેમ કરે છે!? તેને પ્રમાણભૂત પ્રેમ ગણે છે!? એ પ્રશ્નો જ અન્યથા લાગશે, કારણ ‘ તમને સાકર કેમ ગળી લાગે છે ? તેને તમે ગળી છે એમ શા આધારે કહે! છે ? ' એવા આ પ્રશ્ન છે. જેનું મન એટલું ક્ષુદ્ર છે કે, તેને સદાચાર સત જ લાગતા નથી તેને રુચે તેવું પ્રમાણ કે સમન કાઈ પણ સ્થળે મળી આવે તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org