________________
નતિપ્રામાય અથવા નીતિ સમર્થન ૨૫૩ નથી. તેને નરક કે તુરંગને ભય આપી ટાઢ પાડી શકાશે; પણ તે લાંબે વખત ટકી શકે નહિ. સુખ, કીર્તિ, સ્વર્ગ વગેરે આમિપ છે અને દુઃખ, અપકીતિ, નરક એ ભૂત છે. નીતિને ઉગમ, આધાર, પ્રમાણુ, સમર્થન સર્વ કંઈ અંતરાત્મામાં છે. અંતરાત્માની સાક્ષીને સાચી કેમ માનવી એ પ્રશ્નનો ઉત્તર નથી, પણ એના ઉત્તરની જરૂર નથી. સૂર્યને પ્રકાશ બતાવવાને એક સુદ દીવાની જરૂર કેઈ એ બતાવી છે ખરી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org