________________
૧૮૩
કાર્યાકા ઠરાવવાની કસાટી ચેથા આક્ષેપ એવા છે કે, જુદાં જુદાં રાષ્ટ્રામાં કિવા એક જ રાષ્ટ્રમાં ભિન્ન ભિન્ન સમયે નૈતિક કલ્પના ભિન્ન ભિન્ન હેાય છે, સદવેિક બુદ્ધિને જો પ્રભુ જેવી પૂજ્ય માનવી હોય તે તેનામાં એવી ચ’ચલતા કે વિસંગતપણું ન જોઇ એ.
નીતિનાં બે અ`ગ છે: એક વિચારાત્મક અને ખીજું ભાવનાત્મક. અમુક એક કાતે નિદ્ય કે પૂજ્ય ઠરાવવાને નિય વિચારાત્મક છે. તે કાય વિચારને નિદ્ય કે પૂજ્ય લાગે છે તે પણ કેટલીક વાર રૂઢિને લીધે તે વિપરીત ભાવના ઉપજાવી શકે છે. દાખલા તરીકે કામ હિંદુને વિધવાલગ્ન વિચારની દૃષ્ટિએ નિદ્ય નહિ લાગતું હોય; પણ પરંપરાગત સંસ્કારના પ્રતાપે તેને તે વિચિત્ર લાગે છે. પુરાતન રિવાજ કે સંસ્થા કાલ તરે નિરુપયેગી અરે, વિદ્યાતક થાય છે; પરતુ તેમ થવા છતાં તેની પ્રાચીનતાને લીધે માણસના મનમાં તેના વિષે એક પ્રકારના આદર વસે છે. મનમાં પૂછતાં વિચારાત્મક મન એક નિ ય આપે છે ત્યારે ભાવનાત્મક મન બીજો જ નિણૅય — વિપરીત નિર્ણય — આપે છે. આવી સ્થિતિમાં કયા મનની વાત માનવી તે આધિદૈવત પક્ષ કહી શકતા નથી.
આધિદૈવત પક્ષના કેટલાક કહે છે કે, સદદ્વિવેકમુદ્ધિ કિડવા મન કયું કમ નીતિ કે અનીતિનું છે તે તરત જ સમજી શકતું નહિ હ્રાય, તાપણ એ મનને સાચુ ખેલવું,ચારી કરવી નહિ વગેરે વિધિનિષેધાત્મક સામાન્ય તત્ત્વા અંતઃસ્ફૂર્તિથી એકદમ સમાય છે અને વિશિષ્ટ પ્રસ ંગે કયું કમ અને કયું અકમ એ તત્ત્વના અનુરાધથી ઠરાવી શકાય છે. આ કાટીક્રમ સદોષ છે, કેમકે સામાન્ય તત્ત્વમાં આંદરે દર મારામારી થતાં શું કરવું’ એ પ્રશ્ન બાકી જ રહે છે અને એ પ્રશ્નનેાનિય કરવામાં અંત:સ્ફૂતિ ઉપયાગી થતી નથી. કર્મનું ફળ શું આવશે તેને સારાસારવિચાર કરી પાતાનું જે ધ્યેય હૈાય છે તેને અનુસરીને જ તેને! નિર્ણય કરવા પડે છે. દાખલા તરીકે, સાચું મેલવું એ તત્ત્વ અને સકેંટમાં સપડાયલાના જીવ બચાવવે! એ તત્ત્વ સદસદ્વિવેક બુદ્ધિ આપે।આપ અંતઃસ્ફૂર્તિથી ઘડીભર્મ!ની લઈએ; પણ કાઈ ગાંડૈ! હાથમાં તલવાર
સમજી શકે છે એમ
લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org