________________
નીતિશાસ્ત્ર પ્રવેશ ઠરાવે, રૂઢિ ઘણી શુદ્ધ વાતને અનીતિનું સ્વરૂપ આપે છે અને અશુદ્ધને પાત્રતા અર્પે છે. જો શુદ્ધ ઢોવિર્દ નારીચે નાવરીયમ્ એટલે જરૂઢિ Social etiquette ની વિરુદ્ધનું કાર્ય વસ્તુતઃ શુદ્ધ હોય તે પણ ન કરવું, એમ જ કહ્યું છે તેનું રહસ્ય એ છે કે લેકવિરુદ્ધવ અને અનીતિમત્ત વચ્ચે ભેદ સામાન્ય માણસને એમ તો નથી અને તેથી જ લેકવિરુદ્ધ આચરણ થશે તે અનીતિને આરે આવી પરંપરાગનું એહિક અને પારમાર્ષિક બાબતમાં અહિત થવાને સંભવ છે. નીતિશાસ્ત્રજ્ઞ મુરહેડ (Muirhead) એ સંબંધમાં કહે છે કે, માણસનું મને રૂઢિવિરુદ્ધ ( Against custom or social etiquette) શું બને અતિનું શું છે તે જાણી શકે છે. જેનું મન તે ૧ણ શકતું ન હોય તે નૈતિક દષ્ટિએ અતિ મૂઢ અથવા સુદ
જોઈ એ. એમનો જ આધિવત પા પર થી પણ બીજો એક ભારે આક્ષેપ છે. તે કહે છે કે, આપણા આતમા માં સદસદિવેક બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ, રસિક બુદ્ધિ વગેરે પ્રકારની અનેક સ્વતંત્ર બુદ્ધિશક્તિ છે એમ માનવું તે માનસશાસ્ત્રની દષ્ટિએ બરાબર નથી. આત્મા કંઈ અનેક ભિન્ન બુદ્ધિની ખીચડી નથી. આપણે સદસદ્વિવેક બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ વગેરે બુદ્ધિનાં નામ સાંભળીએ છીએ પણ વસ્તુતઃ એ બુદ્ધિ સ્વતંત્ર નથી. ભાષાની સવડ માટે તેને સ્વતંત્ર નામ આપવામાં આવ્યાં છે. મુરહેડ સાહેબનું બીજું કહેવું એ છે કે, સદસદ્વિવેક બુદ્ધિને સ્વતંત્ર કલ્પી લઈએ તે એ બુદ્ધિને નિર્ણય સ્વીકારવાની આત્માને ફરજ પાડવી તે તેને એક પ્રકારની ગુલામીમાં રાખવા જેવું જ છે. કોઈને હાથ પકડી તેને કંઈ કામે વળગાડવામાં આવે કિંવા ધાકધમકી આપવામાં આવે તે જ પરતંત્રતા પ્રાપ્ત થાય છે એવું કંઈ નથી. પિતાના આત્માને પ્રિય ન હોય તેવું કંઈ કરવાને સદસધિવેક બુદ્ધિ ફરજ પાડે છે તે પણ દાસત્વ છે. સદસદ્વિવેક બુદ્ધિ એ સ્વતંત્ર માનસિક પ્રભુ છે એમ માનવાની સાથે જ નૈતિક દેષ સ્વીકારવો પડે છે માટે એ દેવના નિવારણાર્થે સદસધિવેક બુદ્ધિનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું નહિ એ મુરહેડ સાહેબના વિવેચનનું તાત્પર્ય છે. એ જ તત્ત્વવેત્તાને આધિદેવત પક્ષ પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org