________________
નીતિશાસ્ત્ર પ્રવેશ આપણા મિત્રને પ્રાણ લેવાની ધારણાથી આ પણી પાસે આવી આપણા મિત્રનો પત્તો છે ત્યારે આપણે તેને ખરે ખરું કહી દેવું કે નહિ એ વિષે આપણું મન એકદમ કંઈ જ કહી શકતું નથી. એ પ્રશ્નને નિર્ણય કરવી બીજી કોઈ તવના આશ્રય લે પડે છે, જે આપણી વાત કબુલ કરવામાં આવે છે તેથી આધિદૈવત પર રખા અથવા પંગુ છે એ નિર્ણય ! ડારી લેવા જેવું જ રાય છે.
આધુનિક યુપી તત્ત્વવેત્તાઓમાં માઈન ( Martineaો છે અધિદેવર પક્ષને એક મેટા નેતા થઇ ગયેલ છે. તે કહે છે કે, સુબુદ્ધિ કઈ અને કુબુદ્ધિ કઈ તે તાબડતોબ આપણું મન જાણી શકે છે. કેટલાક સૈતિક પ્રશ્ન અને વિકટ હોય છે એમ તે સ્વીકારે છે પણ તેનું કને એ છે કે, કદ બુદ્ધિ શ્રેયસ્કર છે એ નિશ્ચિત થાય છે પણ એ બુદ્ધિને સંસારમાં કાર્યનું સ્વરૂપ કયાર અને કેવી રીતે આપવું, એ વ્યવહારિક પ્રશ્નથી જ નૈતિક પ્રજ કઠિન લાગે છે. માર્ટીનેની કેટી એવી છે કે, બુદ્ધિ બુદ્ધિ વચ્ચેના ભેદ હમેશ સ્પષ્ટ હોય છે; પ્રશ્ન માત્ર એ જ છે કે વિશાળ બુદ્ધિને વ્યવહારમાં કાર્યનું રૂપ ક્યારે રને કે આપવું. આ કાર્ટ વિશેષ સંતોષજનક નથી. નીતિ કમ કે ફળ ઉપર અવલંબ રહેલી નથી પણ બુદ્ધિ કંવા હેતુ પર અવલંબી રહેલી છે એ વાત
– તાર બરાબર છે. બુદ્ધિનું ઓછુંવત્તું શ્રેયસ્કરત્વ સામાન્યતઃ આપણને સમજાય છે એ પણ ખરું છે, પરંતુ એ પણ તેટલું જ ખરું છે કે કેટલીક વાર આપણને તે સમજાતું નથી.
માટીનએ પિતાનાં પુસ્તકમાં ભિન્ન ભિન્ન બુદ્ધિ કિંવા હેતુને તારતમ્યાત્મક ઊહાપોહ કર્યા બાદ બુદ્ધિની એક નિસરણ -પરંપરા રચી છે. અસૂયા કરતાં દ્રવ્યવષ્યક લોભ સારો; પણ અપત્યપ્રેમ – શિશુપ્રેમ આગળ એ ગૌણ પદ પામે છે, એવા પ્રકારની એ નૈતિક સીડી – પરંપરા છે. સર્વેમાં ઉચ્ચ હેતુ કિ વે બુદ્ધિ એટલે ઉચ્ચતમ પવિત્રતા વિષે (કિંવા ટૂંકામાં ઈશ્વર વિ) આદર કિવા પૂજ્યબુદ્ધિ (Reverence); ઉચ્ચતમ નૈતિક આચરણ એટલે બુદ્ધિથી પ્રેરિત થયેલું આચરણ. આપણું શાસ્ત્રમાં કહ્યું છે કે, સર્વ કમ ઈશ્વરાર્પણ કરવાં, તેમાં સ્વહિત કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org