________________
નીતિશાસ્ત્રપ્રવેશ
ફીક, સુખ કુંડવા હિતની અભિવૃદ્ધિને ધ્યેય ન કહેતાં સદ્ગુદ્ધિ કિવા નીતિમત્તાની અભિવૃદ્ધિને ધ્યેય ઠરાવવામાં આવે અને તે પરથી કર્મની ઓછીવત્તી શ્રેયસ્કરતા ઠરાવવામાં આવે તા ગ્રીનના આ તત્ત્વ વિષે પણ ઉપરના જેવા જ આક્ષેપ નહિ થઈ શકે ? મારા એકલાના કમની કીડી, માંકડ, ચાંચડ, વાંદર, ગભ વગેરે કીટક, પશુ પક્ષી આદિ સર્વ પ્રાણી અને માનવજાતિના સુખદુ:ખપર શા અસર થશે તે નક્કી થવું અશક્ય છે; તે જ પ્રમાણે તે કર્મની જગતની સર્વ માનવજાતિની નીતિમત્તા પર શી અસર થશે તે ઠરાવવાનું અશક્ય છે.
આ સંબંધમાં ગ્રીને આપેલા ઉત્તર માર્મિ ક છે. તે કહે છે કે, મારા કર્મની અન્યની ની તેમત્તાપર ગમે તે અસર થાએ, મે તે સમુદ્ધિથી કર્યું. હાય તો મારી નીતિમત્ત! તેટલા પૂરતી શુદ્ધ સમજવા જો એ. સુખવાદીએના સુખના સરવાળાબાદાકી ભૂલ ભર્યાં હશે એમ માનીએ છીએ તે તેમનું સત્ર કઈ વ્યથ થાય છે; પણ સત્બુદ્ધિવાદી કિવા અધ્યાત્મવાદી લેાકેાનું અન્યની નીતિ વધારવા વિષેનું અનુમાન ભૂલ ભર્યુ... માનીએ તાપણ તેમના પ્રયત્ન તદ્દન નિષ્ફળ બનતો નથી. કારણ અન્યની નહિં તે પણ પેાતાની સદ્ધિની તેને ખાતરી હોય છે જ. આ કથનમાં પુષ્કળ તથ્યાંશ છે. કમના ખાદ્ય ફળ પર જ નીતિમત્તા હરાવવા ઇચ્છીએ તા આપણા કના સુખદુઃખાત્મક પરિપાકની ખાતરી નહિ હોવાથી આપણું વન નીતિને પોષક છે કે ઉચ્છેદક છે, તે આત્મપ્રત્યયથી કહી શકાય નહિ અને આપણે નીતિથી ચાલીએ છીએ એવું સમાવાન આપણને મળે નહિ, પણ જે માને છે કે નીતિનું તત્ત્વ સદ્દેિ તેને તે કાઈ પૂછે કે, · અરે, તમારા વનથ લોકાનો બુદ્ધિ અધિક નીતિપ્રિય બની છે એવી તમારી ખાતરી છે કે?' ત્યારે તે કહેશે કે, ધારા કે અન્યની નીતિ છે તેવી જ રહી છે, પણ મેં સાથી કર્મો કર્યુ છે માટે મારી નીતિમત્તા તે અધિક દટ કિવા ઉદ્દાત્ત બની છે એટલું તે! નક્કી છે, એટલે એકદરે જગતની નીતિનું પ્રમાણ એટલું વધ્યું છે એટલી હું ખાતરી આપી શકીશ, પરંતુ સુખમુદ્ધિનું ધ્યેય મેં રાખ્યું હાત તે! આવા વિશાળ, અગાધ, અને અનંત વિશ્વમાં મારા ૫ કાર્યાંથી
૧૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org