________________
કાકા ઠરાવવાની કસોટી કેટલું દેવગભ છે. માટીને કહે કે જીવ લેવાની ઈચછ કરતા જીવ બચાવવાની ઈચ્છા શ્રેષ્ઠ છે, તે સામાન્ય રીતે તે આપણે કબૂલ કરીશું; પણ શાસ્ત્રદષ્ટિએ એ તવની તપાસ કર્યા પછી માટીનાને પણ કબૂલ કરવું પડશે કે કેને જવ, કોણે, ક્યારે, ત્યાં, કેમ, શા માટે લે કે બચાવ એ વાત જાણ્યા સિવાય એ તત્ત્વ સત્ય કે અસત્ય છે તે કંઈ કહી શકાય નહિ. કર્મ-નિરપેલ કિવા ફલ–નિરપેક્ષ એવી બુદ્ધિને અર્થ જ નથી. દારૂ પીવાની ઇચ્છમાંથી દારૂનું જે વિશિષ્ટ પરિણામ અપેક્ષિત હોય છે તે પરિણામની
અપેક્ષા જે કાઢી નાખવામાં આવે તો, દારૂ પીવાની ઈચ્છા અને પાણી પિવાની ઈચ્છા કેવા અન્ય કોઈપણ ઈચ્છામાં શું અંતર રહે, એ મુર હેડને પ્રશ્ન છે તે માર્મિક છે. ઈચ્છા કે બુદ્ધિના પેટમાં કંઈ જ ફલાપેલા ન હોય તે સર્વ ઈછા અને સર્વ બુદ્ધિ સમાન જ બને. બુ બુક માં ભેદ થાય છે તે તેમાં ગર્ભિત રહેલી કર્મફલાક ક્ષાને લીધે જ. આ દષ્ટિગ્યું. જોઈએ તે વિશિષ્ટ પ્રસંગે
શષ્ટ કર્મ કરવાથી અમુક પરિણામ આવશે અને તે ન કરવાથી અમુક આવશે એમ ધારીને એ બે ફળ-સમવાયમાંથી કયા ફળ-સમવાયની બુદ્ધિ શ્રેયસ્કર છે એ પ્રશ્ન આ પણ આગળ રહેતા હમેશના પ્રશ્નમાં હોય છે. આપણે એ પ્રશ્નને એવું સંક્ષિપ્ત રૂપ આપીશું કે, એ બુદ્ધિમાંથી કઈ છે? આ રૂપમાં કંઈ ખોટું નથી. પણ કિનાં જેટલો જેટલાં ફળ જ્ઞાત અને અપેક્ષિત હોય છે તે સપની બુદ્ધિમાં સમાવેશ થાય છે એટલું ધ્યાનમાં રાખવું જોઈ એ. એ ધ્યાનમાં રાખીએ છીએ એટલે બે બુદ્ધિમાંની કઈ અંધક એસ્કર છે તે વિષે મ તરત જ નિર્ણય આપે છે, એ તરર ઘણું જ ચિત્ય અથવા સંશયાસ્પદ બને છે.
લેકમાન્ય તિલકે ગીતારહસ્યમાં આધિદૈવત પક્ષ વિરુદ્ધ જે આક્ષેપ કર્યો છે તે વિચારવા જેવો છે. તે કહે છે કે, “ અંતરામને જે શુદ્ધ લાગે તે શુદ્ધ' એ તત્ત્વ ભૂલ ભર્યું અને અનકારી છે. ઠગને ચેરી કરવામાં કે મોંમાં ડૂચે દઈ રસ્તે જનારને મારી નાખવામાં કંઈ ખરાબ જણાતું નથી તો શું તે ખરેખર નીતિનું કર્મ કહેવાય છે? કેટલીક જંગલી જાતેમાં એવા વિલક્ષણ રિવાજ હોય છે કે, તે સુસંસ્કૃત જનને અત્યંત રમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org