________________
ધર્મ અને નીતિ
૫૩૧
તેમના દિલમાં પણ દ્રવ્યહીન, કેશહીન, કરવાને વિશેષ ઉત્સાહ નથી એવી જ અવસ્થા જણાય છે.
જણાતે.
વૃદ્ઘના લગ્નની જમાવટ તત્ત્વષ્ટિએ ધર્માંની કારણ, ધર્મના કુળગેાત્ર વિષે
અનેક પ્રકારના સંશય છે, તેના ચારિત્રની નિંદા કરનાર ધણા છે, આ લેાકમાંથી એ નષ્ટ થાય તે। આનંદિત થનારને પણ તાટા નથી, અને જેએ તેને આ જગતમાં વિચરવા દે છે તેએ બહારથી ગમે તેટલા આદર અને પ્રેમ તેના માટે દર્શાવતા હશે; પણ તેમના આદર અને પ્રેમની મજલ સ્ત્રી, બાળક, મંદિર, પર’પરાગત ઔપચારિક વિધિ, પુરાણ, પ્રવચન અને વ્યાખ્યાનથી આગળ જતી નથી. હૃદયનેા ઉત્સાહ, સાચી ભક્તિ, નિષ્કામ પ્રેમ અને જ્ઞાનપૂર્વક આદરની દૃષ્ટિએ જોતાં પ્રથમ દર્શને તે લાગે છે કે, ગલિતવીય અનેલા ધમે હવે સન્યસ્ત લઈ અરણ્યવાસ સ્વીકારી આ જગતની યાત્રા પૂર્ણ કરવા જેવા સમય
આધ્યેા છે.
તાત્પર્ય એ છે કે, ધર્માંની તત્ત્વમીમાંસા, જીવનચરિત્ર કે અવતારકાર્યની વાત કરતા પહેલાં ધર્મ એ કાઈ સસ્તુ છે, આજના યુગમાં પણ તેનું મોટું મહત્ત્વ છે, ધર્મજિજ્ઞાસા કિંવા ધર્માચર્ચા મૃત્યુની રાહ જોતા બુઢ્ઢાની ચોતરફ કુરી વળેલા મિત્ર કે દાક્તરની ચિકિત્સા નથી, ધર્મ સ્ત્રીએ કે વૃદ્ધો સિવાયના બીજાએ માટે પણ આદરણીય વસ્તુ છે, ધર્મમાં તુષ્ટિ, પુષ્ટિ, ઐશ્વર્યાં વગેરે આપવાનું સામર્થ્ય છે, ધર્માંતા ઊહાપાહ પ્રાચીન પરપરાને ચેાટી રહેવા ઇચ્છનાર ભાળા માનવીઓને માટે જ ચિત છે એમ નથી; પણ એ ઊહાપોહ બુદ્ધિશાળી, ચિકિત્સક લેાકેાને પણ અભ્યુદય અને નિ:શ્રેયસ અર્પનાર વસ્તુ છે, એમ દર્શાવી આપવું જોઇએ. આ સ સિદ્ધ કરવા સારુ ધર્મ વિષે અનાદર ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ ધરાવનાર ભિન્ન મત અને વિચારસરણીની ખબર લેવાની આવશ્યકતા છે. અનેક ભિન્ન મતવાદી કિવા એકાંગી પૂર્વાપક્ષીઓના આધાતાથી ડગમગી ગયેલા ખીલે। સિદ્ધાંતપક્ષના યુક્તિબળથી મજબૂત થયેલા જણાશે, તે તપ્રિય અને સત્યપ્રિય જતાને આનંદ થયા સિવાય રહેશે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org