________________
૫૦
નીતિશાસ્ત્રમવેશ
6
એનાથી ઊલટુ જેએ રેશનલીસ્ટ એટલે તાર્કિક છે તેઓમાં આ મત અને વૃત્તિ માટે એટલા અનાદર દષ્ટિએ પડે છે કે, તેઓ આવા મોટા મોટા માણસેાના ભાળપણ અને આત્મવચનાની યા ખાય છે. આ તાર્કિકાનું વન જોઈએ છે તે તે અતિ નીતિમાન, સ્વાત્યાગી તથા સ્વમતાભિમાની હાવા સાથે આત્મપ્રત્યય, ઉત્સાહ અને બહુ જ સમાધાન વડે સાખપૂ ક સંસારયાત્રાનું આક્રમણ કરી રહેલા જણાય છે. તેમનું તત્ત્વજ્ઞાન તથા તેમનેા ધર્મ - નિરીશ્વર' પણાતા હોવા છતાં તેમની પેાતાના મત વિષેની ખાતરી, સ્વીકૃત કાર્યં પ્રત્યેની ભક્તિ, ધ્યેય પ્રીત્યર્થ સ્વાત્યાગ કરવાની તત્પરતા વગેરે જોઈ તે ભાષા તથા રૂઢિને બાજુએ રાખી હું કહું છું કે તેમની વૃત્તિ ધાર્મિક છે. માલ અને બ્રેડલા ગમે તેટલા ‘નિરીક્ષરી –નાસ્તિક જણાતા હાય પણ હું તેમને ધાર્મિક પ્રવૃત્તિના માનું છું. એક વાત તા એ છે કે, તે ખરેખર નિરીશ્વરી ન હતા. પ્રત્યેકને સ્વીકારવું પડશે કે, આફ્રિકાના જંગલીઓના, ભાલ કાળી વગેરે આપણા દેશના જંગલીઓના, ઋગ્વેદકાલીન આર્યાના, તુકારામાદિ સાધુસંતાને અને ખ્રિસ્તીઓને ‘ ઇશ્વર ' શબ્દને અથ ભિન્ન ભિન્ન છે. કથા કરનાર પુરાણી, ‘સન' આપનાર પાદરી, વ્યાખ્યાન આપનાર માસ્તર કે પ્રોફેસર ‘ ઈશ્વર ' શબ્દ જ ઉચ્ચારે છે; અને સ્ત્રી, મજૂર, વિદ્યાથી, એકડા બગડા શીખનાર બાળક પણ ‘શ્વિર ’ શબ્દ જ ઉચ્ચારે છે. શું એ સર્વના મનને। અર્થ એકસરખા હાય છે કે ? નહિ જ. કથા કહેનાર પુરાણી શાસ્ત્રી જે અદ્વૈતવાદી હૈાય છે તેા તેને ત્રહ્મ સત્ય નમિથ્યા એ તત્ત્વ પરમાતઃ ખરું લાગે છે તથા ‘શ્વર,' જગત વગેરે વળ વ્યવહાર દષ્ટિએ સત્ય અને તે સિવાયને માટે મિથ્યા આ શાસ્ત્રીની પુરાણકથા સાંભળનાર ડેાસી તરફ જોઈશું શ્વર ( મૂર્તિ કે છબીમાં) દીવા દિવેટમાં સમાયેલે લાગે છે. તેને નૈવેદ્યની જરૂર પડે છે. તેને શ્રીફળ, સાકર, પેંડા વગેરે અર્પણ કરવાથી તે ગમે તેવું અરિષ્ટ દૂર કરે છે! જેવા જેને ભાવ તેવા તેને દેવ' એ જ ખરી વાત છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ભિન્નત્વમાં જે એકત્વ લપાયેલું છે અને એકત્વમાં જે
'
ભાસે છે.
તે તેને
ભરાયેલા
Jain Education International
.
For Personal & Private Use Only
-
www.jainelibrary.org