________________
૧૩૨
નીતિશાસ્ત્રપ્રવેશ
કરતા નથી. તે અંતરાત્મા અથવા હાવાથી ત્યાં કન
એવા નથી કે જ્ઞાની માણસ બિલકુલ કમ જ કર્મો કરે છે જ, પણ એ કર્યું કરવામાં તેનેા પરમાત્મા અને જીવાત્માનું તાદાત્મ્ય ચચેલું અધકત્વના અંત આવે છે. સ્થિતપ્રજ્ઞતે તેના અંતરાત્માને જે વાસના સાસના મનમાં આવતી હોવાથી વાસના અને
વાસના નડે છે; પ લાગે છે તે જ
તેન
C
--
અશ્રુ
અંતરાત્માને જે કુલ સામાન્ય માણસના મનમાં ચાલતા હોય છે, તેનાથી તે મુક્ત રહે છે . થાય છે. શ્રેય' અને પ્રેય 'તે કલહ બંધ પડયા પછી અંતરાત્મા સાચી રીતે સ્વતંત્ર થાય છે; કેમકે તેને વિધાય કરનાર કાઈ રહેતા નથી વાસનાને ક્ષય થયા પછી મુક્તિ કિંગ મેક્ષ મળે છે. એને એવા નથી કે, વાસનાનું - સાસનાનું સુધ્ધાં નિર્મૂલન થવું જોઈ એ. વાસનાને સ્વાધીન ન રહેવું એ જ ખરે। મેાક્ષ, સુસંસ્કૃત વાસના પણ પ્રમ વિશેષ શ્રેયસ્કર નથી હાતી, માટે વાસનાને લગામ ચડાવી પેાતાના હાથમાં રાખવી એવે! શાસ્ત્રના સત્ય અભિપ્રાય છે. પ્રેમ, દયા વગેરે સામના સદૈવ શ્રેયસ્કર જ હોય છે એમ કઈ નથી હતું. આ ત્રિગુણાત્મક સૉંસારની આવી સ્થિતિ હાવાથી સાસનાનું નિયમન પ આવશ્યક છે. અને એ જ અભિપ્રાયથી વાસનાક્ષય કરી સુખદુ:ખ, લાભ-અલાભ, જય-અજય વગેરે દ્રથી પર જવાના શાસ્ત્રને ઉપદેશ છે; પરંતુ જે એવી દાતીત સ્થિતિએ પહેાચેલ છે તેને કાઈ પણ વાસના જ થવી શકય નથી એમ કેટલાક કહે છે, તે મિથ્યાગ્રહમૂલક છે. તેમના વિચારાનુસાર વાસના જ અધક છે, પણ ઉપર જણાવ્યું જ છે કે બંધનનું સત્ય કારણ આપણું મન જ છે. મન પ્રતિકૂલ હેાય તે
એક મન વાસનાને અનુકૂલ અને ખીજું જ વાસના અંધક બને છે. અંતરાત્માને -- દૂદ્બાતીત અને સમદષ્ટિ બનેલા અંતરાત્માને — જે પસંદ
પડે છે તે વાસના બંધક થતી નથી; કારણ તે જ પ્રથમથી તેને પ્રિય હાય છે; અને તેનાથી તેને કદી પણ્ ત્રાસ થતા નથ અવિચારની વાત પ્રિય હાય છે તે તે પાછળથી અપ્રિય લાગે છે માટે અધક છે. અંતરાત્માને શાસ્ત્રમાં પરમાત્મા ' કિંવ ‘ શિવ કહે છે. એ શિવ અને જીવતા
જ્યારે કર્મામાં વિરાધ
Jain Education International
6
For Personal & Private Use Only
www.jainelibrary.org