________________
૩૬૮
નીતિશાસ્ત્ર પ્રવેરા અંતઃસ્કૃતિથી જ બળી મરે છે એ વાત ધ્યાનમાં રાખવામાં આવશે તો એનું મહત્ત્વ કેટલું ગણવું તેની કલ્પના થઈ શકશે. “ અંતઃસ્કૃતિથી થયેલું જ્ઞાન” એવો શબ્દપ્રયોગ ઉપર કરવામાં આવ્યો છે, પણ એ “જ્ઞાન” જ મૂળમાં નથી હોતું. તે પછી બુદ્ધિજન્ય જ્ઞાન કરતાં તે શ્રેષ્ઠ છે કે કનિષ્ઠ એ પ્રશ્ન જ રા માટે જોઈએ? આપણું પેટમાં ચાલતી પાચનક્રિયાનું, રુધિરાભિસરણ વગેરેનું જેમ આપણને જ્ઞાન નથી હોતું, એ બધું અબુદ્ધિપુર સર બન્યું જાય છે તે પ્રમાણે જ અંતઃસ્કૃતિથી થયેલું કાર્ય બને છે એમ કેમ ન માનવું? પક્ષી માળો બાંધે છે તે વખતે પિત “માળા બાંધે છે ' એવું જ્ઞાન તેને હેવાનું કેઈએ સિદ્ધ કરેલું નથી. આ વિષય જ પ્રથમ તે અતિ ગૂઢ છે. આપણે એટલું જ જાણીએ છીએ કે, એ અંતઃસ્કૃતિથી થાય છે. તે કેવી રીતે થાય છે, શા માટે થાય છે વગેરે કઈ જાણતા નથી. વર્ગન કહે છે ?, પરિસ્થિતિ સાથે કેવી રીતે વર્તવું એ બાબતનું જ્ઞાન કીડી વગેરેને અંતઃસાક્ષાત્કાર અથવા અંતઃસહાનુભૂતિથી થાય છે. ( Sympathy, in its etymological sense ) પણ એક નવા ? શબ્દ યોજ્યાથી અધિક બેધ શ થયો ?*
બર્ગસને વિવેચક બુદ્ધિની વિરુદ્ધ જે બળ ઉઠાવ્યો છે તે જો કે યથાવાય નહિ હોય તો પણ આપણે ત્યાં પણ “બ્રહ્મજ્ઞાન બુદ્ધિની મર્યાદામાં આવી શકતું નથી' એવા પ્રકારના મત પ્રચલિત હોવાથી તે ઘણુઓને પ્રિય થવા જેવો છે એમાં કંઈ શંકા નથી. આપણું વાંચવામાં આવે છે કે બ્રહ્મ સાથે તાદામ્ય પામ્યા પછી હું – તું, આ – તે વગેરે ભેદ લય પામે છે. પણ એ બ્રાહ્મા સ્થિતિ સર્વ અવસ્થામાં શ્રેષ્ઠ માનવી જોઈએ કે શું? આપણે ત્યાં આત્માને પાંચ પ્રકારે કજોલે છેઃ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, અહીં ‘વિજ્ઞાન” શબ્દ વિવેચક બુદ્ધિજન્ય જ્ઞાનને લગાડે
* આ પ્રકરણ સંબંધી “Modern Science and the Illusions of Prof. Bergion' એ નામના, મિ. યુ એસ. આર. ઇલિયેટ ( Mr. Hugh S. R. Eliot) લખેલું પુસ્તક જેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org