________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૯
જ્યારે
જગતમાં જે
કંઈ છે
બ્રહ્મમય છે
જણાય છે. ઉપરના પાંચ પ્રકાર પૈકી પાંચમા પ્રકારમાં આત્માનું ખરું અને નિત્ય સ્વરૂપ પ્રકટ થાય છે એવું વર્ણન છે. પણ બાકીના અનિત્ય છે તેથી શું તે ખાટા અને છે કે ? બ્રહ્મ પોતે અન્નમય છે, પ્રાણમય છે તે સ જ્યારે બ્રહ્મમય છે —ત્યારે આ આત્મા પણ જ અને એ અર્થમાં તે બ્રહ્મની ચેાગ્યતાના જ છે. પણ આ શાબ્દિક કાટી છેાડી દેવામાં આવે તે આપણે એમ કેમ નહિ કહી શકીએ કે, જે જીવન્મુક્તનું શરીર શુદ્ધ છે, પ્રાણ શુદ્ધ છે, મન શુદ્ધ છે, વિજ્ઞાન શુ છે, અર્થાત્ આનંદમય આત્મા પણ શુદ્ધ છે ~~~ તેનું શરીર બિલકુલ ત્યાજ્ય નથી, મન જરીકે તિરસ્કરણીય નથી અને વિજ્ઞાન પણ અજ્ઞાનસૂચક નથી. જનકાદિ જીવન્મુક્તના વ્યવહાર અજ્ઞાનમૂલક હતા એમ કહેવું હાય તે! જુદી વાત છે; પણ તેમ ન કહેવું હાય તે। વિજ્ઞાનની યાગ્યતાને સમજી તેને માન આપવું જોઈ એ.
આમાં ખરી વાત આ પ્રમાણે છે. આપણું શરીર આત્માને કદી પણ સાંભળતું નથી તેથી તે આપણને શત્રુ જેવું લાગે છે; પર ંતુ તેને ક્રોધાવેશમાં બાળી દેવાથી આત્મપ્રાપ્તિ થઈ શકતી નથી. શરીરને વશ કરવામાં પુરુષાર્થ છે. ક્રોધથી અગ્નિમાં ભૂસકા મારવામાં વિશેષ પુરુષાર્થ સમાયલા નથી કે હિત પણ નથી. મનના સબ્ધમાં એમ જ સમજવું, મન શત્રુ જેવું ભાસે છે, કેમકે તે આપણને કામક્રાધાદિ માહ તરફ ધકેલે છે. પણ એને ઉપાય એ જ છે કે મનેાનિગ્રહ કરી અયેાગ્ય ભાવનાને વશ ન થવું; સભાવનાને નાશ કરવા એ નહિ. બુદ્ધિની વાત પણ એવી જ છે. કાઈ પણ આપણું જ્ઞાન સંકુચિત, એકાંગી, દૂરદશી જ્ઞાનથી આપા ખરા આત્માને પૂર્ણ સમાધાન પ્રાપ્ત થવાને સંભવ નથી. જ્યારે જગતના સર્વ કાર્યકારણભાવ આપણને સમજાશે, જ્યારે સર્વ પદાર્થના સર્વ અંગના સગુણુ આપણા લક્ષમાં આવશે; જ્યારે જે જે વાતેા બની ગઈ છે, અને છે કિવા બનશે તે તે કેમ અને કેવી રીતે બની, અને છે કૈવા બનશે તેની ઉપત્તિ સારી રીતે ધ્યાનમાં આવશે; અને જ્યારે સર્વ વાતનું કારણ,
કબૂલ કરશે કે,
હાય છે. આવા
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org